SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ચીજુ કાંડ વિવક્ષિત અને ભેદ્યત્વધર્મ યુક્ત એમ બે પ્રકારે દ્રવ્યની વ્યાખ્યા આપી છે. હું તત્વ એવા સર્વનામ વડે સમજાતું દ્રવ્ય ૬ વડે પ્રત્યક્ષ અર્થનું વાચક છે અને તસ્ વડે અન્ય પ્રમાણ વડે પ્રાપ્ત થતા પરોક્ષ અર્થનું અભિધાન કરનારું છે. દ્રવ્યોનો અપરિમિત સ્વભાવ જાણુ મુશ્કેલ છે, કારણ કે પદાર્થરૂપતા સર્વત્ર પ્રાપ્ત થાય છે. નિરુક્તકાર પણ કહે છે કે “બહૈ તિ વતીયસે તત્ર વચમ્ “આ” એવી રીતે જે સમજાય છે તે દ્રવ્ય છે.” દ્રવ્યની બીજી વિશિષ્ટતામાં સામાન્ય વગેરે ઉપાધિઓને કારણે તેનું ભેદ્યત્વ અર્થાત વિશેષ્યાન જણાવ્યું છે આ ભેદ્યત્વ અર્થાત્ વિશેષ્યત્વ બાહ્યદ્રવ્યભૂત અર્થનું લક્ષણ નથી, પરંતુ અસરૂપ અને બૌદ્ધ અર્થરૂપે રહેલા દ્રવ્યનું લક્ષણ છે. આ રીતે વિચારતાં જાતિ જ્યારે મેદસ્વરૂપ વિવક્ષિત હોય ત્યારે તેને પણ દ્રવ્ય કહેવાશે. દ્રવ્યનો આ સિદ્ધાંત અન્ય દર્શન કરતાં વિશિષ્ટ છે. ભેદ્યત્વને જે મુખ્ય લક્ષણ સ્વીકારીએ તો બધા જ પદાર્થોને અથ દ્રવ્ય થશે, એટલું જ નહિ પણ જાતિ, ગુણ, ક્રિયા પણ ભેદ્યત્વરૂપે દ્રવ્યને જ બધ કરાવશે. વાજપાયનના મતમાં શબ્દોનો અર્થ જાતિ છે અને તે અનુગત બોધનું નિમિત્ત છે. ક્રિયામાં પણ આવી જાતિ રહેલી છે. પાકક્રિયાની બધી અવસ્થાઓને, અર્થાત અધિ. શ્રયણથી માંડીને અધ:શ્રયણ સુધીની બધી અવસ્થાએાને ક્રિયા કહે છે. જે ભાતની માત્ર પિચા થવાની કાર્યાવસ્થાને જ ક્રિયા કહેવામાં આવે તો અગાઉની અવસ્થાઓને અનુમાનગમ્ય સમજવી પડે અને રસોયાનું કવ તેમાં પ્રાપ્ત થાય નહિ. કર્તા અર્થાત્ રયાનું કાર્ય, ધાતુવડે વાચ્ય ન બને તે, પ્રત્યયવાચ્ય કર્તા અને તેની ક્રિયા વચ્ચે સંબંધ સમજાશે નહિ. વર્ રાંધવું ને અર્થે ખાનું પોચા થવું ( ) થતો હોય તે ભાત કર્તા થશે, કર્મ નહિ થાય. તેથી રેવત્તઃ મોરાં પતિ એવું વાકય મળશે નહિ, પરંતુ, વગેરે મોઃ સ્વયમેવ એવું વાક્ય પ્રાપ્ત થશે. ક્રિયા ક્રમબદ્ધ ક્રિયાશેનો સમૂહ છે. રાંધવું, વાસણ સાફ કરવું, તપાવવું વગેરે, ક્રિયાનાં અંગોરૂપે છે. તેથી પાચનક્રિયાજાતિ આવા ક્રમબદ્ધ ક્રિયાસમૂહમાં પ્રાપ્ત થતું તત્ત્વ છે (ત્યધિક નારિરવિ નાગુવવિશવ ). આ પ્રમાણે ભ્રમણક્રિયારૂપ વ્યક્તિઓ વડે સ્પષ્ટ થતી બમણુવાદિ જાતિ પણ સ્વીકાર્ય થશે. પ્રથમ ભ્રમણ, બીજુ બમણું, ત્રીજુ બ્રમણ એમ જુદાં જુદાં જમણેમાં બ્રમણની અભિવ્યક્તિ સમજાય છે. તેવી જ રીતે સત્તારૂ૫ અતિક્રિયા અને કર્તા, કર્મ વગેરે કારકે વચ્ચે ભેદ હોવા છતાં તથા ભૂત, વર્તમાન વગેરે કાલભેદ હોવા છતાં ઘટ; અતિ, વર: મતિ, એ અભિન્ન બેધ તેમની સાથે રહેલ સત્તા સામાન્યને વ્યક્ત કરે છે એમ માનવામાં વાંધો નથી. માવવધાનમાહાતમ્ ! એવા યાસ્કવચનમાંથી ગ્રહણ કરેલ ક્રિયાપ્રાધાન્યને સિદ્ધાંત શાખધમાં સ્વીકારવામાં આવ્યો છે, છતાં અન્વયવ્યતિરેક વડે ગૌણ સાધન જ વારૂપે સમજાય છે. મીમાંસાદર્શનમાં પણ ધાત્વથ ક્રિયામાં સાધનનો તિરભાવ થતો નથી. બ્રિનાથ ી તે . એવું પૂવ્વામાં આવતાં પુર્વ માતે થાય તે . એવા ઉત્તરમાં સુખ વગેરે ભેઘવરૂપે વિવક્ષિત હાઈને આખ્યાતાથનું પણ દ્રવ્યત્વ જ સમજવું જોઈએ. આમ આખ્યાતાર્થ પણ ભાડિદર્શનને અનુસરીને દ્રવ્ય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy