________________
વાક્યપદીય
મીમાંસક મતમાં ક્રિયારૂપ જ ભાવનાની પ્રતીતિ કરાવતુ હાવાથી દ્રવ્યના ખેાધ સામર્થ્યથી પ્રાપ્ત થતા હાઈને દ્રવ્ય શબ્દાર્થ બની શકે નહિ એમ તે કહેવામાં આવે તે તે ખરાખર નથી; કારણ કે ભાવનાની પ્રતીતિ ક્રિયાવડે થાય છે અને પ્રત્યય સાધનનુ અભિધાન કરે છે. બન્ને વચ્ચે સાધ્યસાધનભાવસબ્ધ છે. ક્રિયાવિશિષ્ટ કર્તાનેા મેધ ચાય છે તેથી સાધનસામર્થ્ય પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહિ. આમ સાધન દ્રવ્યા છે એ વાત સિદ્દ બને છે.
૨૬૮
આ પ્રમાણે આ ચોથા સમુદ્દેશમાં દ્રવ્યને વ્યાવહારિક દૃષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. અગાઉ ખીજા સમુદ્દેશમાં પારમાર્થિક દ્રવ્ય અર્થાત્ મહાસત્તાને સ્પષ્ટ કરવામાં આવી હતી.
Jain Education International
॥ કૃતિ મૂયોદ્રવ્યસમુઃ ।।
આ પ્રમાણે ભૂયાદ્રવ્યસમુદ્દેશ પૂરા થયા
For Private & Personal Use Only
www.jainelibrary.org