________________
પ્રથમ કાંડ
भागवत्स्वपि तेष्वेव रूपभेदो ध्वनेः क्रमात् ।
निर्भागेष्वभ्युपायो वा भागभेदप्रकल्पनम् ॥९५॥ (વર્ણોરૂપી) ભાગવાળા તે શબ્દોમાં જ તેમને વ્યક્ત કરતા) દવનિઓના કમને કારણે રૂપભેદ પ્રાપ્ત થાય છે; અથવા ભાગ વિનાના તેમને માટે (ધ્વનિઓના ક્રમને કારણે) થતી ભાગકલ્પના તેમને જાણવાનો માત્ર ઉપાય છે લ્યા
अनेकव्यक्त्यभिव्यङ्गया जातिः स्फोट इति स्मृता ।
कैश्चिद्व्यक्तय एवोस्या ध्वनित्वेन प्रकल्पिताः ॥९६।। કેટલાક વિદ્વાનોએ ફેટને અનેક વ્યક્તિઓ વડે અભિવ્યક્ત થતી જાતિ કહી છે અને ધ્વનિઓને તે (જાતિ)ની વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. (૬)
કારિકા ૭૦માં જણાવ્યું હતું કે “અગ્નિ” શબ્દથી જે જાતિનો બોધ થાય છે તે સંજ્ઞા છે અને વ્યક્તિ સંજ્ઞી છે. આ કારિકામાં અગ્નિશબ્દ વડે વાય જાતિને ફેટ કહ્યો છે. પાણિનિએ શબ્દ, જાતિ છે કે વ્યક્તિ તે અંગે સ્વતંત્ર અભિપ્રાય આપ્યો નથી. ભાષ્યકાર જણાવે છે (
1શાદ્ધિવા) કે ગ્રાન્ચાક્યાયામેમિહુવચનમસ્થતરહ્યા ! સત્ર (ા. ૨. ૧.૨૦૧૮) જાતિનો નિર્દેશ કરે છે. અને સાગામેષ પ્રવિમરતી (૧.ફૂ. 1 ૨.૬૪) વ્યક્તિ અર્થાત્ દ્રવ્યનો નિર્દેશ કરે છે. વ્યાકિનો મત શબ્દ અંગે દ્રવ્યની તરફેણ કરે છે. પતંજલિ શબ્દજાતિની તરફેણ કરતા હોય એમ લાગે છે. સમય: wોટમાત્ર નિશ્યિતે ર બ્રતિર્મયતીત " ( મા. શિવસૂત્ર રૂ.૪.વા.૧૧) એવા ઉલ્લેખ ઉપરથી સૂચવાય છે કે પતંજલિને સ્ફટ, ધ્વનિતત્ત્વ તરીકે અભિપ્રેત છે. તેને પછીના વૈયાકરણ અર્થગ્રાહક તત્વ તરીકે સ્વીકારે છે. તેને તેઓ પરમ શબ્દતત્ત્વ કહે છે. અહીં સ્ફોટ એટલે ઉચ્ચરિત ધ્વનિને પ્રગટ કરનાર શક્તિ એમ સમજવું જોઈએ.
अविकारस्य शब्दस्य निमित्तैर्विकृतो ध्वनिः ।
उपलब्धौ निमित्तत्वमुपयाति प्रकाशवत् ॥९७॥ (દીવાનો) પ્રકાશ (જેમ પદાર્થના જ્ઞાનની) પ્રાપ્તિ માટે (કારણરૂપ બને છે) તેમ, (સ્થાનકરણસંસ્પર્શરૂ૫) કારણે વડે ઉત્પન્ન થયેલ વનિ (આવા સ્થાનકરણસંસ્પર્શરૂપી) વિકિયા વિનાના શબ્દની પ્રાપ્તિનું કારણ બને છે. (૯૭)
આ કારિકાને સમજાવતાં વૃષભદેવ જણાવે છે કે અહીં સફેટ અંગે અન્ય મત રજુ થયું છે. આ મત પ્રમાણે જે એક, નિત્ય અને વિભુ શબ્દવ્યક્તિ અવકાશમાં રહેલ છે. તે ફોટ છે.
न चानित्येष्वभिव्यक्तिर्नियमेन व्यवस्थिता । आश्रयैरपि नित्यानां जातीनां व्यक्तिरिष्यते ॥९८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org