SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ ત્રીજું કાંડ वाक्ये संपद्यते कर्ता संघव्यन्तस्य कथ्यते । वृत्तौ संघीभवन्तीति ब्राह्मणानां स्वतन्त्रता ।।११६॥ | (સંઘ નહિ એવા બ્રાહ્મણે સંઘરૂપ બને છે એવા) વાક્યમાં દિવ પ્રત્યય વડે દર્શાવાતી ક્રિયાને કર્તા સંઘ છે, પરંતુ સંઘીમતિ ગ્રાહ્મણ એવા સમાસવચનમાં બ્રાહ્મણ' શબ્દ (સ્વાતંત્ર્યયુક્ત કર્તા) છે. (૧૧૬) “બાહ્મણો, જે સંધરૂપે નથી, તે સંધ બને છે (સંધીમવરિત ગ્રાહ્મા ; ) એવો પ્રયોગ વિ પ્રત્યયન ઉદાહરણ છે. . મ. અને ધાતુઓ સાથે પ્રાપ્ત થનારા સંપધમાન ક્રિયાના કર્તાને અર્થાત જે વસ્તુ થવાની છે તેના વાચક શબ્દને વિ પ્રત્યય લાગે છે. આવો પદાર્થ પહેલાં તેવો ન હતો અને હવે તેવો બન્યો છે, એમ સમજવું જોઈએ. (વતિયોને સંપદ્યવાર્તરિ વિઃ પા. સુ. ૫–૪–૫૦) વિ પ્રત્યયવાળે પ્રગ સંમતિ બ્રાહ્મળા: સમાસવૃત્તિ વાળે છે. પરંતુ જ્યારે તેનું વાકય સમજવું હોય ત્યારે કહ્યુંઃ ત્રીઢાના: સમવત્તિ એમ કહેવું જોઈએ. સમાસવચનમાં ત્રા : કર્તા છે, અને વાકયમાં સંધ કર્તા છે. વૃત્તિવચનમાં મૂળ પ્રકૃતિ એ હ્મળા: શબ્દ ર્તા છે અને વાક્યમાં વિકાર એવો સંઘઃ શબ્દ કર્તા છે. ભર્તૃહરિના આ વિચારનું મૂળ પા. સૂ. ૫-૪૫૦ ઉપરના વાર્તિક ૨, પ્રતિવિવફાઇઠ્ઠળ ૨૫ પ્રકૃતિ જ વિકાર રૂ૫ કર્તા બને છે એવી વિવક્ષા હેવી જોઈએ” માં છે. अत्व संपद्यते यस्त्व न तस्मिन्युष्मदाश्रया। प्रवृत्तिः पुरुषस्यास्ति प्राकृतः स विधीयते ॥११७॥ અરવું વં સંપ વહુમતિ એવા (ભાષ્ય) પ્રયોગમાં પુરુષની (ક્રિયારૂપ માટેની) પ્રવૃત્તિ ચં (એવા વિકાર)ને આધારે નથી પરંતુ મૂળ પ્રકૃતિ (FR)ને આધારે છે (૧૧૭). અવં 8 સંપદ્યતે તવમવતિ ! એવા (પા. સુ. ૧.૪.૧૦૮ ઉપરના) ભાષ્ય પ્રવેગમાં - પ્રકૃતિ છે અને સ્વત્ વિકાર છે. વિકાર અહીં કર્તા તરીકે હેવાથી તેના પ્રમાણે ક્રિયારૂપ મવક હોવું જોઈએ. પરંતુ તેને બદલે મવતિ છે, તેથી આ પ્રયોગમાં મવતિને આધાર વિકાર વં નથી પરંતુ અત્યં એવી પ્રકૃતિ છે એમ સમજવું જોઈએ. ભાષ્યકારે રજૂ કરેલા પ્રયોગના સંદર્ભમાં કહી શકાય કે પ્રકૃતિ પણ કર્તા થઈ શકે છે. पूर्वामवस्थामविजहत्संस्पृशन्धर्ममुत्तरम् । संमूर्छित इवार्थात्मा जायमानोऽभिधीयते ॥११८॥ ઉત્પત્તિ પહેલાંની અવસ્થાનો ત્યાગ કર્યા વિના પછીની અવસ્થાને પ્રાપ્ત ક જાણે બંનેનું મિશ્રણ હોય તે અર્થાત્મા ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. (૧૧૮) અગાઉની કારિકામાં, પ્રકૃતિ અને વિકારનું જુદું જુદું કર્તવ હોય છે એમ પ્રગ ઉપરથો દર્શાવવામાં આવ્યું. આ બાબતને હવે સ્પષ્ટ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy