________________
વાકયાય
બંદવંશ્વિત યથા વાઢઃ શિક્ષમાળો માણે अव्यक्तं तद्विदां तेन व्यक्तौ भवति निश्चयः ॥१७९॥ પર્વ સાધૌ પ્રથોચે થોડw: કયુકયતે.
तेन साधुव्यवहितः कश्चिदर्थोऽभिधीयते ॥१८०॥ જેમ (અંબા અંબા એમ બેલતાં) શીખતો બાળક અસ્પષ્ટપણે “સંખ્ય, અંખ્ય” એમ તેમને ઉચ્ચારે છે અને તેની વાણીને સમજનારાઓને તે (અસ્પષ્ટ, શબ્દોની) સ્પષ્ટતાનો નિશ્ચય થાય છે તેમ સાધુ શબ્દનો પ્રયોગ કરવાનો હોય ત્યારે જે અપભ્રંશ શબ્દ પ્રયોજાય છે તેનાથી સાધુ શબ્દનું પરોક્ષ રણ મથતાં અર્થનો બોધ થાય છે. (૧૭૯-૧૮૦)
पारम्पर्यादपभ्रन्शा विगुणेष्वभिधातृषु ।
प्रसिद्धिमागता येन तेषां साधुरवाचकः ॥१८१॥ (વિદ્યારૂપી) ગુણ વિનાના જે વત્તાઓમાં અપભ્રંશ શબ્દો પરંપરાથી પ્રસિદ્ધિ પામેલા છે તેમને માટે સાધુ શબ્દ (અર્થ) વાચક બનતો નથી. (૧૧)
देवो वाग्व्यतिकीर्णेयमशक्रतैभिधातृभिः ।
अनित्यदर्शिनां त्वस्मिन्वादे बुद्धिविपर्ययः ॥१८२॥ આ દેવી વાણીને શુદ્ધ શબ્દોચ્ચારણ માટે) અસમર્થ વકતાઓએ (અપભ્રંશ શબ્દો સાથે ભેળવીને) કલુષિત બનાવી છે, ( શબ્દને ) અનિત્ય સમજનારાઓને આ બાબતમાં બુદ્ધિવિપર્યય થાય છે. (૧૨)
उभयेषामविच्छेदादन्यशब्दविवक्षया । योऽन्यः प्रयुज्यते शब्दो न सोऽर्थस्याभिधायकः ।।१८३।।
इति भर्तृहरिकृते वाक्यपदीये ब्रह्मकाण्ड' समाप्तम् । સાધુ અને અપભ્રંશ એમ બંને પ્રકારના શબ્દો અવિચ્છિન્નપણે પ્રાપ્ત થતા હેવાથી (શુદ્ધ અશ્વ) શબ્દ ઉચ્ચારવાનો હોય ત્યારે જે બીજે (અપભ્રંશ અસ્વ) શબ્દ ઉચ્ચારાય છે તે (ઘોડે એવા) અર્થને વ્યકત કરતો નથી. (૧૮૩)
પ્રાચીન સમયમાં જ્યોતિર્મય શરીરવાળા વાગવિદોની વાણુ જેમ અનુત. વગેરેથી કલષિત બનેલી ન હતી તેમ સાધુ શબ્દો પણ અપભ્રંશ શબ્દોથી કલુષિત બનેલા ન હતા. પરંતુ અજ્ઞાનીઓની સંખ્યા વધતાં તેમનામાં અપભ્રંશ શબ્દોના ઉચ્ચારણની પરંપરા દઢ બની અને તેઓ “શબ્દની પ્રકૃતિ સાધુ શબ્દો નહિ પણ અપભ્રંશ શબ્દો છે. એમ માનવા લાગ્યા. શબ્દોને અનિત્ય માનનારાઓનો બુદ્ધિવિપર્યય એટલા માટે ગણાય કે તેઓ અપભ્રંશ શબ્દોને શુદ્ધ શબ્દોની પ્રકૃતિ ગણે છે એટલું જ નહિ પણ સાધુ શબ્દોને પણ ધર્મસાધન ગણતા નથી.
ભર્તુહરિએ રચેલા વાકયપદયમાં બ્રહ્મકાંડ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org