SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ મહ तेषां चागन्तुरविद्या व्यवहार: सर्व एवौपचारिकः, विद्यात्मकत्वं तु नित्यमनागन्तुक मुख्यम् । ते च स्वप्न इवाश्रोत्रगम्य' शब्द प्रज्ञयैव सर्वभेदशक्तियुक्तमभिन्नशक्तियुक्त' च पश्यन्ति ।-स्वोपज्ञ । कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिताः । चिकित्सालक्षणाध्यात्मशास्त्रैस्तेषां विशुद्धयः ॥१७४॥ શરીર, વાણી અને બુદ્ધિની જે દઢ બનેલી અશુદ્ધિઓ છે તે ઘક, વ્યા કરણ અને અધ્યાત્મશાસ્ત્રથી વિશુદ્ધ બને છે. (૧૭૪) शब्दः संस्कारहीनो यो गौरिति प्रयुयुक्ष्यते । तमपभ्रशमिच्छन्ति विशिष्टार्थनिवेशिनम् ॥१७५॥ નૌઃ (ગાય) એવા શુદ્ધ શબ્દનો પ્રયોગ કરવાનો હોય ત્યારે આવી એવા અશુદ્ધ શબ્દને, તે (જ) અથમાં કોઈ પ્રાગ કરે છે ત્યારે તે (વાવ) ને અપભ્રંશ (શબ્દ) કહે છે. (૧૫) ૧૭૫. અપભ્રંશ શબ્દનું મૂળ શુદ્ધ શબ્દ છે શુધ્ધ શબ્દ રૂપી મૂળ વિનાને તંત્ર કેઈ અપભ્રંશ શબ્દ નથી. તેમ છતાં રૂઢિથી અને વપરાશથી કેટલાક અપભ્રંશ શબ્દો સ્વતંત્ર રૂ૫ ધરાવતા થાય છે. અશક્તિ કે પ્રમાદથી ઘણીવાર : એવા શુધ્ધ શબ્દને બદલે જાવો કે નોળી જેવા અશુદધ શબ્દો ઉચ્ચારાય છે. अस्वगोण्यादयः शब्दाः साधवो विषयान्तरे । निमित्तभेदात्सर्वत्र साधुत्वं च व्यवस्थितम् ॥१७६॥ અ” અને ગણી શબ્દ બીજા વિષય (સંદર્ભ)માં સાધુ (શુદ્ધ) શબ્દ છે. વિશિષ્ટ (અર્થપ્રવૃત્તિ) નિમિત્તને કારણે સર્વત્ર સાધુત્વ નકકી થયું હોય છે. (૧૭૬) ૧૭૬. ‘અશ્વ' એટલે પિતાનું નહિ અને તેના અટલે “આધારપાત્ર' એવા અર્થમાં આ બે શબ્દો સાધુ છે પરંતું ‘ઘોડો' “ગાય” એ અર્થમાં અસાધુ છે. આ પ્રકારની ચર્ચા અંગે સરખા મઠ્ઠામાથવિI | પૃ. ૧૧, નં. ૭–૧૧. ते साधुष्वनुमानेन प्रत्ययोत्पत्तिहेतवः । तादात्म्यमुपगम्येव शब्दार्थस्य प्रकाशकाः ॥१७७॥ - તે (અપભ્રંશ શબ્દો) સાધુ શબ્દોના અનુમાનથી અર્થબંધના કારણે રૂપ બને છે અને (સાધુ શબ્દો) સાથે તાદાત્મખ્ય પામીને તેમના અર્થોનો બોધ કરાવે છે, (૧૭૭) न शिष्टैरनुगम्यन्ते पर्याया इव साधवः । ते यतः स्मृतिशास्रेण तस्मात्साक्षादवाचकाः ॥१७८॥ આ (અપભ્રંશ) શબ્દો શિષ્ટ વડે કે વ્યાકરણસ્મૃતિ વડે શુદ્ધ પર્યાય માનવામાં આવતા નહિ હોવાથી તેઓ (અર્થના) સાક્ષાત્ વાચક બનતા નથી. (૧૭૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy