SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ વાકયાય છે. આ સંબંધ બહુવહિની પ્રવૃત્તિનું નિમિત્ત બને છે. અથવા બીજા પક્ષમાં એટલે કે વિભાશયથભિધાન પક્ષમાં કહ્યું એવું સંબંધદક પદ અંતે આવતું હોવાથી વિભઢ્યર્થ રૂપી સંબંધ જ મુખ્ય છે અને તે જ મુખ્યરૂપે વાચ્ય બને છે. स्वामिनि व्यतिरेकश्च वाक्ये यद्यपि दृश्यते । प्राधान्य एव तस्येष्टो बहुव्रीहिर्विवक्षिते ॥२३७॥ વાક્યમાં માલિકનું ગૌણત્વ સમજાતું હોવા છતાં તેનું મુખ્યત્વ જણાવાતું હોય ત્યારે જ બહુવ્રીહિ ઈષ્ટ છે. (૨૩૭) ચિત્રા જાવ: ચહ્ય સર ! એવા વિગ્રહવાક્યમાં ગાયોનો માલિક એવો અર્થ દર્શાવતું પદ ગણાથ દર્શાવે છે. બહુવીહિનાં પદો દ્વારા દર્શાવાતો ગાયો એવો અર્થ જ પ્રધાન છે. તો પછી સંબંધવિશિષ્ટ સંબંધી અથવા સંબશ્વિવિશિષ્ટ સંબંધ બહુવ િવ કેવી રીતે વાચ્ય બનશે એવી શંકાના જવાબમાં આ કારિકાનું કથન છે. વિગ્રહવાકયમાં માલિકના અર્થનું અપ્રાધાન્ય છે તેથી બહુબીતિમાં સંબંધીનું પ્રાધાન્ય રહેશે નહિ. પરંતુ સમાસ અને વાકય ભિન્ન હોવાથી બન્નેને અર્થભેદ સ્વભાવિક છે. તેથી જ્યારે સ્વામીનું પ્રાધાન્ય દર્શાવવું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ ગ્ય બને છે. આમ વાકયમાં સ્વામીને અર્થ અપ્રધાન રૂપે અને સમાસમાં પ્રધાનરૂપે પ્રાપ્ત થાય છે. गवां विशेषणत्वेन यदा तद्वान् प्रवर्तते । अस्यैता इति तत्रार्थे बहुव्रीहिर्न विद्यते ॥२३८॥ તે ગાયે આની છે એવા અર્થમાં ગાયોના વિશેષણ રૂપે માલિક રજૂ થાય છે ત્યારે તે અર્થમાં બહુવહિ પ્રાપ્ત થતું નથી. (૩૮) આ કાબરચિતરી ગાયો કોની છે,' એવી જિજ્ઞાસા થતાં “કાબરચિતરી ગાયો આની છે એવા વાકયનો પ્રયોગ થાય છે. અહી ગાયોને માલિક ગાયોના સંબંધમાં અપ્રધાન હાઈ વિરપણુરૂપે પ્રાપ્ત થાય છે. તેથી ત્રિપુ: એવા સમાસને પૂરેપૂરો અર્થ પ્રાપ્ત થતો નથી. यदा प्रत्यवमर्शस्तु तासां स्वामी गवामिति । गोभिस्तदाभिसंवन्धो निमित्तत्वाय कल्पते ॥२३९॥ તે (કાબરચિતરી) ગાયોને માલિક એવા અર્થરૂપે જ્યારે બંધ થાય છે ત્યારે ગાયે સાથે સંબંધ બહુત્રહિન નિમિત્ત તરીકે સમજવામાં આવે છે. (૨૩૯) તે કાબરચિતરી ગાયોને માલિક કેણ છે, એવી જિજ્ઞાસા થતાં આ ગાય એના માલિકને જાણવાનું કારણ બને છે. આમ વિરપુ: એવા સામાસિક પદનો અર્થ અન્ય પદના અર્થ સાથે સંબંધને પ્રાપ્ત કરે છે. આ સંબંધ બહુત્રીતિની રચના માટે કારણભૂત બને છે. આમ વિઝા ના ચહ્યું કયું વિટT: એવું અન્યપદાર્થપ્રધાન વાકય યોગ્ય બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy