________________
શ્રીજુ કાંડ
अपेक्षमाणः संवन्ध रूढित्वस्य निवृत्तये ।
निमित्तानुविधायित्वात् तद्धर्मार्थःप्रसज्यते ॥२४॥ સમાસને રૂઢિશબ્દ બનતે અટકાવવા માટે જે સંબંધનો (તેના પ્રવૃત્તિ) નિમિત્ત તરીકે) આશ્રય કરવામાં આવે તો (સમાસ સંબંધરૂપ નિમિત્તને અનુસરત હોવાથી) લિંગસંખ્યારહિતત્વ)ધર્મરૂપ સમાસાથ પ્રાપ્ત થશે. (૨૪૦)
સંબંધરૂપ પ્રવૃત્તિનિમિત્તથી સંબંધી પ્રાપ્ત થતી હોય તે બહુત્રી હિમાં લિંગ અને સંખ્યા ઉપયોગી બનશે કે કેમ તે આ કારિકામાં વિચારવામાં આવ્યું છે.
બહુવ્રીહિ સમાસમાં તેને અવયવાર્થરૂપ સંબંધ સંબંધીનો વાચક બને છે. હવે જે બહુવ્રીહિ તેના અવયવાર્યરૂપ સંબંધને ન અનુસરે તે સમાસ, અવયવોના અર્થ વિનાનો કેવળ રૂઢિશબ્દ બનતો અટકાવવા માટે સમાસમાં અવયવાથ'રૂ૫ સંબંધનું અનુસરણ યોગ્ય બનશે. હવે આ સંબંધ અસત્ત્વભૂત હોવાથી તેનામાં લિંગ અને સંખ્યાની પ્રવૃત્તિ થશે નહિ. તેથી બત્રીહિમાં લિંગ અને સંખ્યાને અતિદેશ આવશ્યક છે.
नाना चित्रा इति यथा निमित्तमनुरुध्यते ।
नानाभूतेऽपि वृत्तः सन् बहुव्रीहिस्तथा भवेत् ॥२४१॥ જુદી જુદી એવા અર્થવાળા દ્રવ્ય સાથે સમાસમાં પ્રાપ્ત થતા હોવા છતાં, જેમ નાના શબ્દ ચિત્રા એવા (પ્રવૃત્તિ)નિમિત્તને અનુસરે છે તેમ બહુવીહિ પણ તેવો જ થશે. (૨૪૧)
અન્વય :- નાનામૂડ વૃત્તઃ તન, થથા નાના, વિઝા ઉતિ નિમિત્તે મનુષ્યને, gi बहुव्रीहिः अपि तथा भवेत् ।
નાના વિવા: ભાવ: ચા સઃ ' એવા વાકયમાં નાના શબ્દ પ્રાપ્ત થાય છે. વિનમ્યાં નાના ન સદ (૫.૨.૨૭, સાથે નહિ એવા અર્થવાળા વિ અને નમ્ ને અનુક્રમે ના અને ના એવા પ્રત્યય સ્વાર્થે લાગે છે) સૂત્ર પ્રમાણે નાના શબ્દ તૈયાર થયેલ છે. તે અસહભાવ (સાથે ન રહેવું) એવો અર્થ દર્શાવતો અવ્યયશબ્દ હેવાથી અસત્વરૂપ હોઈ લિંગ અને સંખ્યા વિનાને છે, તે જ્યારે તેના અસહભાવ વાળા દ્રવ્ય સાથે જોડાય છે ત્યારે અસહભાવ તેન’ પ્રવૃત્તિનિમિત્ત બને છે દ્રવ્ય સાથે જોડાયેલ હોવા છતાં નાના શબ્દમાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થતાં નથી. આવા નાના શબ્દ વિન્ના નાય: ચહ્યું : ' એવા વાકય સાથે જોડાય છે. બહુવ્રીહિમાં આવી સ્થિતિ છે,
બહુવીહિ પિતાના અવયના અર્થરૂપ સંબંધરૂપે સમજાતા પ્રવૃત્તિનિતિને અનુસાર છે અને તેથી લિંગ અને સંખ્યા વિનાને હોય છે. પરિણામે બહુવ્રીહિમાં લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ માટે લિગ અને વચનનો અતિદેશ આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org