SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ વાક્યપદય संबन्धिनि निमित्ते तु द्रव्यधर्मो न हीयते । लिङ्गाभावो हि लिङ्गस्य विरोधित्वेन वर्तते ॥२४२॥ બહુવતિની રચનાનું નિમિત્ત (તેનાં પિતાનાં પદોરૂપી) સંબંધી હોય તો દ્રવ્યની ધમને ત્યાગ થતો નથી. લિંગની અપ્રાપ્તિ જ લિંગની પ્રાપ્તિના વિરોધી તરીકે સમજાય છે. (૨૪૨) જે બહવાહિની રચનાનું નિમિત્ત સંબંધ હોય અને તેના વડે વાચ્ય એવા અન્ય પદાર્થને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થતાં ન હોય તો વિશેષાનાં વાકાતે: ( (૧.૨.૫૨) સૂત્રનિયમથી બહુવહિને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. પરંતુ અન્ય પદાર્થરૂપ દ્રવ્યનું નિમિત્ત સમાસના પોતાનાં પદેના અર્થરૂપી સંબંધીઓ હોય ત્યારે લિંગ અને સંખ્યાના અતિદેશની જરૂર નથી. આ વાત આ કારિકામાં જણવિવામાં આવી છે. વિત્રા જાવઃ વહ્ય સ; ' એવા વાકયમાં વિત્રા અને માવ: સ્ત્રીલિંગમાં સંબંધ રૂપે છે, તેવત: અન્ય પદાર્થ છે. એનાં લિંગ અને સંખ્યા સમાસનાં પદોનાં લિંગ અને સંખ્યાથી જુદાં છે. પરિણામે આવો પરસ્પર વિરોધ હોવાથી બહુત્રીહિને પોતાનાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત નહિ થાય એવી શંકા થાય છે. તેમ છતાં અવયવરૂપ સંબંધીઓ બહુર્વહિના અર્થ સ્વરૂપને બદલી શકતાં નથી; તેથી દેવદત્ત વગેરે અન્ય પદાર્થ તેમનાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરશે જ. વઠથથરૂ૫ સંબંધ બહુત્રીહિના નિમિત્ત રૂપે છે એ પક્ષમાં સંબંધ અદ્રવ્યરૂપ હોઈ ત્યાં લિંગનો અભાવ સમજાય છે. બહુવ્રીહિના અર્થ રૂ૫ રહેલા દેવદત્તના અનુલક્ષમાં આ લિંગાભાવવાળા સંબંધ લિંગનો વિરોધી છેઅલબત્ત જ લિંગ હવું તે લિંગવિરાધ નથી. संख्यावाँल्लिङ्गवांश्चार्थाऽभिन्नधर्मा निमित्ततः । आसन्न एव द्रव्यत्वात् तद्धमैन विरुध्यते ॥२४३॥ * (અન્યપદને) સંખ્યાવાળે અને લિંગવાળે અર્થ તેના (પ્રવૃત્તિ)નિમિત્તથી જુદા ધર્મોવાળ નથી. દ્રવ્ય હેઈને તે તેની પાસેનો જ છે, અને તેથી) તેના ધર્મોને વિરોધી નથી. (૨૪૩) અવયવાર્થરૂપ સંબંધી બહુ ત્રાહિની પ્રવૃત્તિનું નિમિત્ત છે. અન્ય પદાર્થ તરીકે પણ પ્રાપ્ત થનાર તે સંબંધી લિંગવાન અને સંખ્યાવાન તરીકે સમજાય છે. આ બે સંબંધી એના લિંગ અને સંખ્યા રૂપી ધર્મે અદા હોતા નથી. આ પ્રમાણે અન્ય પદાર્થ અવયવાર્થરૂપ નિમિતથી દૂર નથી. તેથી અન્ય પદાર્થ નિમિત્તના લિંગ અને સંખ્યા રૂપી ધમેને વિરોધી નથી. દુરિતક્રઃ શાનિ ! (હરડેનાં ફળ) પ્રયોગમાં નિમિત્તી એવાં પાન (ફળો) ને નિમિત્ત એવા દુરિતક સાથે લિંગ રૂપી ધર્મનો વિરોધ છે. છતાં સ્ત્રીલિંગવાળે ટુરિતવય: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy