________________
ત્રીજુ મંડ
प्राणैर्विना यथा धारिजीवित प्राणकर्मकः । न चात्र धारिर्न प्राणा जीवतिस्तु क्रियान्तरम् ॥
तथा विनेषिपुत्राभ्यां पुत्रीयायां क्रियान्तरम् । अन्वाख्यानाय भेदास्तु सदृशा प्रतिपादकाः ।।७१.७२ ।।
એવા
જેમ જ્ઞત્તિ પ્રયાગમાં (કાળાન્ શબ્દના ઉલ્લેખ વિનાની પર`તુ) માળાન કવાળી ધારણ ક્રિયા સમજાય છે, તેમ ધૃ ધાતુ પણ નથી અને કાળાન્ કમ' પણ નથી. જ્ઞાતિ (પ્રયાગ જીવવુ એવી) ખોજી વિશિષ્ટ ક્રિયા દર્શાવે છે.
તેમ વુન્નીય પ્રયાગમાં દૂઘૂ અને પુત્ર (એવા અવયવે) વિના (ચાક્કસ ઇચ્છા રૂપી) જી ક્રિયા સમજવામાં આવે છે. દર્શાવનારા અને ખીજા સ્વત ંત્ર શબ્દો જેવા જુદા શબ્દો, ( શાસ્ત્રીય વ્યાખ્યાન માટે પ્રચૈાજવામાં આવે છે. (૯૧.૭૨)
અ
आक्षेपाच्च प्रयोगेण विषयान्तरवर्तिना । सदपीच्छाक्यचः कर्म वाक्य एव प्रयुज्यते ॥ ७३ ॥
૪૫
બીજા વિષયને બેધ કરાવનારા વધૂ પ્રત્યયના પ્રત્યેળ વડે (પ્રસ્તુત વિષય) દૂર કરવામાં આવતા હાવાથી, ઇચ્છાનેા અર્થ દર્શાવનાર યર્ ને, તેનું કમ વિદ્યમાન હેાવા છતાં, વાકયમાં જ પ્રયેાજવામાં આવે છે, (૭૩)
અન્વય : વિષયાન્તરવતિના ચચ: ચેામેળ ( ફ્છાવિષયમ: ) સાથેવાત સદ્ વિ इच्छाक्यचः कर्म वाकये एव प्रयुज्यते ।
प्रसिद्धेन वृतः शब्दो भावगर्हाभिधायिना ।
अभ्यासे तुल्यरूपत्वान्न यङन्तः प्रयुज्यते ||१४||
Jain Education International
(વક્રગતિ રૂપી) ક્રિયાના જાણીતા તિરસ્કારને દર્શાવતા ચક્. પ્રત્યયથી બનેલ પ્રસિદ્ધ (૧૬-તે વગેરે) શબ્દપ્રયાગ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા વપરાતા નથી. કારણ કે (અને અને દર્શાવતુ ક્રિયાપદ) એકસરખું હોય છે. (૭૪)
રોજ્યંત, પક્મ્યતે,નાયતે ક્રિયારૂપે ય. પ્રત્યય લાગીને તૈયાર થયેલાં છે. તે ગતિના તિરસ્કાર અર્થાત્ નિન્દાનાં વાચક છે. ક્રિયાસમભિહાર અર્થાત્ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે પણ એ જ ચક્ પ્રાપ્ત થાય છે. આવાં યન્ત રૂપે) નિન્દા અને પુનરાવૃત્તિ એવા બને અથ દર્શાવી શકે છે. અર્થ અ ંગે સય ઉત્પન્ન થવાની શંકા હાવાથી ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે સ્વયંસે વગેરે રૂપે વપરાતાં નથી, પરંતુ પુનઃ પુન: શ્રમતિ । એવું વાક્ય વપરાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org