________________
૬૩૧
ત્રીજુ કાંડ
उपमानविवक्षायां स्वधर्मश्च निवर्तते ।
क्रियाया न श्रुताद् यस्मादुपमान समाप्यते ॥४५९॥ ઉપમાનની વિવેક્ષા હોય ત્યારે ક્રિયાને પિતાનો (અસત્વરૂપ ધર્મ નિવૃત્ત થાય છે, કારણ કે ક્રિયાના માત્ર (શબ્દરૂપ) શ્રવણથી ઉપમાનત્વ પરિપૂર્ણ બનતું નથી. (૪૪૯)
तृतीयोऽप्याश्रितो भेदो धर्मः साधारणो द्वयोः ।
व्यापारवान् न कृत्स्नस्य साम्य कृत्स्नेन विद्यते ॥४५०॥ (ઉપમાન અને ઉપમેય) બનેમાં સાધારણ ધર્મ (રૂપે રહેલા) વિશેષને ક્રિયાશીલ સમજવામાં આવે છે. એકના સઘળાનું બીજાના સઘળા સાથે સામ્યા હેતું નથી. (૪૫૦)
ઔપશ્યને આધાર ઉપમાન અને ઉપમેય ઉપરાંત સામાન્યધમ ઉપર છે. આ ધર્મ એક વિશેષ રૂપે હંમેશા ક્રિયાશીલ રહે છે કારણ કે તે બન્નેની સાથે સમવાય સંબંધથી રહે છે. આ સાધારણ ધર્મ ઉપમાન અને ઉપમેય એમ બન્નેમાં સમાન છે. પરંતુ ઉપમાનના બધા ધર્મો ઉપમેયના બધા ધર્મોના સરખા નથી. જો એમ હોય તે ભેદ પ્રાપ્ત થાય નહિ અને ભેદના અભાવે પમ્ય ટકી શકે નહિ.
द्रव्ये वापि क्रियायां वा निमित्तात् तत् प्रकल्पते ।
क्रियाणां विद्यमानत्वाद् वृत्तिन स्याद् गवादिषु ॥४५१॥ દ્રવ્ય હેય કે ક્રિયા પરંતુ તે (સામ્ય) તેના નિમિત્તને કારણે (જ) સમજવામાં આવે છે. શુદ્ધ ક્રિયાઓની હાજરીને કારણે જે વગેરે શબ્દોની સાથે (તદ્વિત) વૃત્તિ પ્રાપ્ત થશે નહિ. (૪૫૧)
પદાર્થોની વચ્ચે સાદશ્ય આવશ્યક હોવાને કારણે ઉપમાન દ્રવ્ય હોય કે ક્રિયા પરંતુ બન્ને વચ્ચેનું સામ્ય તેના નિમિત્તા એવા સાધારણ ધર્મ ઉપર આધાર રાખે છે.
શુદ્ધ દ્રવ્યને જે ઉપમાન સમજવામાં આવે તો તે બીજા દ્રવ્યનું પરિચ્છેદક બની શકશે નહિ, તેથી તેને ગુણની અપેક્ષા રહેશે. તે પ્રમાણે શુદ્ધ ક્રિયા પણ ઉપમાન તરીકે સમજવામાં આવે તો ગૌણ ક્રિયા દર્શાવનાર નો, ત્રાહ્મણ વગેરે શબ્દોને વતિ પ્રત્યય શા માટે ઉમેરવામાં આવે ? ગૌણ અને મુખ્ય એમ બે અંગે કાર્ય કરવાનું હોય ત્યારે મુખ્યમાં જ કાર્ય થાય છે એવા પરિભાષાનિયમને કારણે ગોવન, ત્રાહ્મળવત્ એવા તતિવૃત્તિવાળા પ્રવેગે થશે નહિ.
अभावात् केवलायास्तु तद्वानर्थः प्रतीयते ।
प्रधानासंभवे युक्ता लक्षणार्था क्रियाश्रुतिः ॥४५२॥ એકલી શુદ્ધ ક્રિયાને અભાવ હોવાથી ક્રિયાવાન અને સમજવામાં આવે છે. મુખ્ય અર્થ સંભવ ન હોય ત્યારે ક્રિયા (તેનો) ગૌણ અથ દર્શાવે છે. (ઉપર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org