________________
૨૫૦
सतो हि गन्तुर्गमन सति गम्ये गन्तृवच्चेन्न जन्मार्थो न चेत्तद्वन्न
प्रवर्तते । जायते ॥ ४४ ॥
જનારી વ્યક્તિનુ' અસ્તિત્વ હાય અને જવાનુ` સ્થળ પણ હાય તેા જવા રૂપી ક્રિયા પ્રવને છે, જનારના જેવા જન્મનાર સિદ્ધ હેાય તે તે જન્મી શકતા નથી અને જો તે જન્મનાર જનારના જેવા ન હાય તેા જન્મ જ થતા નથી. (૪૪)
શબ્દા ભાવાત્મક હોય કે અભાવાત્મક પરંતુ હંમેશાં તે બુદ્ધિસત્તા અર્થાત્ ઉપચાર સત્તામાં સન્મિવિષ્ટ રહે છે. ન્યાય, વૈશેષિક વગેરે અસત્યાવાદી અને સત્યાવાદી સાંખ્યા ખાદ્ય અને શબ્દાર્થ માને છે. ડેલારાજ આને ઉત્તર આપતાં જણાવે છે કે સત્કાયપક્ષમાં પણ શબ્દાર્થને બૌદ્ધ સમજવા પડશે, કારણ કે ખાવાથને શબ્દાર્થ માનવાથી સત્યા વાદમાં જન્મ સમજાતા નથી. અસહાયવાદમાં તેા જન્મની અનુપત્તિ છે જ.
उपचर्य तु कर्तारमभिधानप्रवृत्तये ।
पुनश्च कर्मभावेन तां क्रियां च तदाश्रयाम् ||४५ ॥
Jain Education International
अथोपचारसत्वं विधेयास्तत्र लादयः ।
जन्मना तु विरोधित्वान्मुख्या सत्ता न विद्यते ॥ ४६ ॥
વાપીય
(અંકુર ઉત્પન્ન થાય છે એવા વ્યવહારમાં અ'કુર એવા) અભિધાનની પ્રવૃત્તિ માટે તેને કર્તા રૂપે કલ્પીને, પછી તે (કર્તા)ને કમ તરીકે કલ્પીને અને તેમાં (અરજનનરૂપી) ક્રિયાની કલ્પના કરીને ઉપચારસત્તાના સ્વીકાર પ્રાપ્ત થાય છે. ત્યાં (ક્રિયાપદના) લકાર વગેરે પ્રત્યયેા ચેાજવા જોઈએ. જન્મ સાથે વિધી હાવાથી, મુખ્યસત્તાનું અસ્તિત્વ નથી. (૪૫–૪૬)
શાબ્દ વ્યવહારમાં કર્યું અને કર્તાની જેમ ક્રિયા પણ ઉપચરિત હેાય છે. ક્રિયાના આશ્રય કર્તા અથવા કમ છે. કર્તા ઉપરિત હોય તે ક્રિયા પણ ઉપરિત હોય. તેથી ‘અકુર ઉત્પન્ન થાય છે' (દુ: ખાયતે !) એવા શબ્દોના વપરાશમાં અંકુર એવા શાબ્દિક અભિધાન માટે પહેલાં ઉપચારસત્તામાં કર્તાની કલ્પના થાય છે, પછી કર્મની અને ક્રિયાની પણ કપના થાય છે. આ ઉપરિત કર્તા અને કર્માંમાં લકાર વગેરેનું વિધાન કરવામાં આવ્યું છે. મુખ્ય સત્તા જન્મ સાથે વિરાધી હાવાથી તેનું અસ્તિત્વ નથી.
आत्मानमात्मना बिभ्रदस्तीति व्यपदिश्यते ।
अन्तर्भावाच्च तेनासौ कर्मणा न सकर्मकः ||४७ ||
(પેાતાના) સ્વરૂપને સ્વરૂપ વડે જ ધારણ કરનાર તે છે' એમ કહેવાય છે. (આત્મધારણરૂપ) કર્મીને (તે છે’માં) અંતર્ભાવ થવાથી તે (થવું–અર્) ધાતુ સકમ ક નથી ૪૭)
છ ભાવિકારામાંના જન્મે છે (ગાયતે) પછી છે(મત્તિ)નુ અભિધાન પણ ઉપચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org