________________
વાકયપકીય
शान्तविद्यात्मको योऽशः तदु हैतदविद्यया । तया ग्रस्तमिवाजस्र या निर्वक्तुं न शक्यते ।।८।। सर्वतः परिवर्तानां परिमाण न विद्यते । तस्या या लब्धसंस्कारा न स्वात्मन्यवतिष्ठते ॥९॥ यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्रा भिश्चित्राभिरभिमन्यते ॥१०॥ तथेदमृत ब्रह्म निर्विकारमविद्यया । कलुषत्वमिवापन्नं भेदरूपं विवर्तते ॥११॥ બ્રહ્મä રાનમાં રાત્રશનિતનવધનમ્ |
विवृतं शब्दमात्राभ्यस्तास्वेव प्रविलीयते ॥१२॥ છેલા બે શ્લોક માટે સરખાવો : દિનાગકૃત શૈાચવરક્ષા મા રૂ-રૂર.
૨.૧. શબ્દ બ્રહ્મના એકત્વ અંગે ભર્તુહરિ ઋતિવચનો આધાર લે છે. “તે સલિલ (બ્રહ્મ), દ્રષ્ટા, એક અને અદ્વિતીય છે” (રારોપનિષદ્ ૪.રૂ.૩૨). “હે સૌમ્ય, શરૂઆતમાં આ (બ્રહ્મ) એક અને અદ્વિતીય હતું” (છાંદ્રોય ઉપનિવટૂ) ૬.૨.૧,
શબ્દતત્ત્વરૂપ બ્રહ્મમાં પરસ્પર વિરોધવાળી શક્તિઓ એકત્ર થઈ છે અને તેની સાથે એકરૂપ છે. યનું અનેકત્વ જ્ઞાનના અનેકત્વનું વિરોધી નથી. પદાર્થોના ભિન્ન ભિન્ન આકારે જ્ઞાનના એક આકારના વિરોધી નથી, કારણકે બધી શક્તિઓને જુદે આભાસ શબ્દતત્વમાં અપૃથક દેખાય છે.
૨૨. અપૃયત્વ એટલે એકત્વ નહિ પણ ભેદપ્રતિષેધ અને પૃથકત્વ એટલે એકવા પ્રતિષેધ (વઢતિ).
મિનં શકિતવ્યપાશ્રયાત એવું પાઠાન્તર છે. મધ્યાતાં અને અવ્યાહતા: વહા: એવાં પાઠાન્તરો પણ છે.
૩.૧. બ્રહ્માની કશક્તિ એટલે કાલ. પદાર્થોનાં ઉત્પત્તિ અને વિનાશ માટે તે જવાબદાર છે. પ્રત્યેક પદાર્થમાં અનેક રૂપ હોય છે, જેમકે એક જ વૃક્ષમાં કુંપળ, પાંદડું, ફળ વગેરે જોવા મળે છે; એકજ પળમાં રતાશ, મૃદુતા વગેરે વિશેષ પ્રાપ્ત થાય છે. કાલ શક્તિ આ બધાંનું સહકારી કારણ છે; જેમકે, એક જ વૃક્ષમાં કુંપળ બનતી વખતે કુંપળ માટે આવકાર (કમ્પનુજ્ઞા) અને પાંદડું અથવા ફળ માટે વિરોધ (કવિ) થાય છે. એવી રીતે જયારે પાંદડુ બને છે ત્યારે તેને માટે આવકાર અને હૂંપળ તથા ફળ માટે વિરોધ થાય છે. પદાર્થોનું આવું વૈશ્વરૂપ્ય કાલને આધારે છે શબ્દબ્રહ્મની આ શક્તિ તેનામાં અન્તર્લિંત છે.
૩૨. ઉત્પન્ન થાય છે, છે, ફેરફાર પામે છે, વધે છે, ક્ષય પામે છે અને નષ્ટ થાય છે એવા છ વિકાર પદાર્થોના ક્રિયાભેદનું કારણ બને છે. આ વિકારો કાલને આશ્રયે રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org