________________
પ૩૧
બીજુ કાંડ
जातिसंख्यासमाहारैर्यशैव सहचारिणि । द्रव्ये क्रियाः प्रवर्तन्त एकात्मत्वेऽप्यप्रेक्षिते ॥१८१।। मूर्तिभ्यो मूर्तिधर्माणां तथा भेदस्य दर्शनात् ।
सामानाधिकरण्यं च क्रियायोगश्च कल्पते ॥१८२।। જેમ જાતિ, સંખ્યા અને સમુદાય સાથે (દ્રવ્યનો) અભેદ અપેક્ષિત હેવી છતાં તેમની સાથે જોડાયેલા દ્રવ્યમાં ક્રિયાની પ્રવૃત્તિ થાય છે;
તેમ (સત્યાન વગેરે) દ્રવ્ય ધર્મોના દ્રવ્ય સાથેના અભેદની પ્રાપ્તિથી સામાધિકરણ્ય અને ક્રિયા સાથેનો સંબંધ કલ્પી શકાય છે. (૧૮૧-૧૮૨)
અન્વય : ચણા જ્ઞાતિસારમાદરે: () gવારમ વેલિસે મ િસરારિળિ द्रव्ये क्रियाः प्रवर्तन्ते ।
तथा मूर्तिधर्माणां मूर्तिभ्यः अभेदस्य दर्शनात् सामानाधिकरण्य' क्रियायोगच कल्पते ।
જાતિપક્ષ સ્વીકારતાં જે મુશ્કેલીઓ પ્રાપ્ત થાય તેને ઉત્તર ત્રિયા ! (૪.૧.૩) સૂત્ર ઉપરના વાજ્ઞિક ૬, ળય રાબયતો સ્ટિવનમાવાયું છે ને આધારે આ કારિકાએમાં આપવામાં આવ્યો છે.
ગૌg: ટુતામ્ ત્રાહ્મળશd માં ચામુ. વઘુ સમાનીયતામુ એના પ્રયોગમાં ક્રિયારૂપોને સંબંધ જાતિ, સંખ્યા અને સમુદાય સાથે છે અહીં ક્રિયાપદ વડે અભિધાન પામતી ક્રિયાઓ દ્રવ્યને આધારે છે, કારણ કે દ્રય અને જાતિ તથા સંખ્યા અને સમુદાન અવિનાભાવ સંબંધ છે. તે પ્રમાણે મૂર્ત પદાર્થો અને તેમના ધર્મો વચ્ચે અભેદ સંબંધ હોવાથી સ્ત્રીત્વવાચક શબ્દ અને દ્રવ્યવાચક શબ્દ વચ્ચે સામાનાધિકરણ્ય હોઈ શકે અને દ્રવ્યનો ક્રિયા સાથે સંબંધ થઈ શકે.
सामानाधिकरण्ये तु मतुब्लोपादपेक्षिते ।
लुक् तद्धितलुकीति स्याल्लुक् तत्राप्युपलक्षणम् ॥१८३॥ મg૬ પ્રત્યાયના લેપને આધારે સામાનાધિકરણ્યને સમજવામાં આવતાં સુતિહુ સૂત્ર(૧૨.૪૯)નિયમને કારણે સ્ત્રીત્વને પણ લુફ થશે. (જ્યાં મતુપૂને લુક જણાવવામાં આવે છે, ત્યાં પણ (પ્રકૃતિના અથથી મર્યાદિત પ્રત્યયાર્થરૂપ) બાહ્ય લક્ષણ સમજાશે. (૫૮૩)
તદ્દશ્ય ગતિ મિનિતિ મનુન (૫.૨.૯૪, પ્રતિપાદિકને, તે છે જેનું અથવા તે છે જેને ઠેકાણે એવા અર્થમાં મત પ્રત્યય લાગે છે) ઉપરના વાર્તિક ૩, ગુણવત્તા મતુ સુહા (ગુણવાચક શબ્દો પછી આવતા મg૬ પ્રત્યયને લુફ થાય છે) અને વાર્તિક ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org