________________
ܫܳܢ ܟܽ
વાકીય
શ્યામત્વ ગુણ ઉપમાન અને ઉપમેયમાં રહેલો છે. આશ્રય પ્રમાણે તેને જુદો જુદે સમજવામાં આવતા હોવા છતાં સામાન્ય કહેવાય છે. ઉપમાનમાં તે પૂર્ણપણે દેખાય છે અને ઉપમેયમાં થોડોક ઓછો હોવાથી તે વિશેષ કહેવાય છે.
आकृती वापि सामान्ये क्वचिदेव व्यवस्थिताः ।
श्यामादों येऽवसीयन्ते विशेषास्त इहाश्रिताः ॥४००॥ અથવા સામાન્યને આકૃતિ રૂપે સમજવામાં આવતાં જે શ્યામત વગેરે (ગણે) કોઈક આશ્રયમાં રહેલા સમજવામાં આવે છે તેમને અહીં વિશેષ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. (૪૦ ૦).
શ્યામત્વ રૂપી જાતિ સાથે સંકળાયેલા તેજસ્વીપણું વગેરે ગુણે કેઈક ચક્કસ આશ્રયમાં રહેલા છે. આવા ગુણ જાતિની વિશિષ્ટતા દર્શાવે ત્યારે ઉપમાનેપમેયભાવ દર્શાવે છે; જેમકે, સ્ત્રી અને દેવદત્તામાં રહેલા શ્યામ ગુણની શ્યામત્વ જાતિ તેજસ્વીપણા રૂપી વિશિષ્ટ ધર્મ સાથે જોડાઈને ભેદ દર્શાવી સાદગ્યને બેધ કરાવે છે. : ૩ : પ્રગમાં બને આશ્રણમાં રહેલી ગોત્વ જાતિની વિશિષ્ટતા શબ્દો દ્વારા જણાવાતી નથી. તેથી ઉપમા પ્રાપ્ત થતી નથી. હાજી થામા હેવત્તા | પ્રણમાં રાત્રી અને શ્યામ અર્થાત તેવતા રૂપી જુદા આશ્રમમાં રહેલું શ્યામ જ સમજવામાં આવે છે અને તેથી તે વિશેષ રૂપે પ્રાપ્ત થતાં ઉપમા સિદ્ધ થશે.
जातेरभेदे भेदे वा सादृश्यं तत्प्रचक्षते ।
कश्चित्कदाचिदर्थात्मा तथाभूतोऽपदिश्यते ।।४०१।। જાતિમાં અભેદ માનવા છતાં (જ્યારે) ભેદ માનવામાં આવે ત્યારે તે (જાતિ) ને સદશ્ય કહેવામાં આવે છે. તેના વડે કેઈક પદાથને કેઈક વાર બીજાના જેવો સમજવામાં આવે છે. (૪૧)
જતિને મિન અને અભિનન એમ બને ધર્મોવાળી સમજવામાં આવતાં તેને સાદગ્ય કહેવામાં આવે છે. આવું સાદશ્ય પૂર્ણ સદશ્ય હેતું નથી. તેથી કાઈક પદાર્થને કોઈ વાર બીજાના જેવો સમજવામાં આવે છે. અસ્તિત્વ (સરવ) કે જાણતા હેવું (વાવ) ને સાદય કહેવાશે નહિ.
यत्राथे प्रत्ययाभेदो न कदाचिद्विकल्पते ।
अविद्यमानभेदत्वात्स एक इति गम्यते ॥४०२॥ જે પદાર્થ વિષે અભેદનું જ્ઞાન અન્યથા થતું નથી તે, ભેદનું અસ્તિત્વ ન હોવાથી એક છે એમ સમજવામાં આવે છે. (૪૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org