________________
શ્રીલું માંડ
योऽर्थ आश्रितनानात्वः स एवेत्यपदिश्यते । व्यापार जातिभागस्य तत्रापि प्रतिजानते ||४०३||
જે પદાથ એકત્વવાળા છે તે તે પ્રમાણે આળખાય છે. તેમાં પણ જાતિ રૂપી અશની જ પ્રવૃત્તિ થાય છે એમ જાહેર કરવામાં આવે છે. (૪૦૩)
जातिभागाश्रया प्रख्या तत्राभिन्ना प्रवर्तते । व्यक्तिभागाश्रया बुद्धिस्तत्र भेदेन जायते ||४०४॥
ત્યાં પદાથમાં જાતિરૂપ અશને કારણે અભેદનું જ્ઞાન યાય છે, અને વ્યક્તિરૂપ અશને કારણે ભેદરૂપ બુદ્ધિ પ્રવતે છે (૪૦૪)
अन्यत्र वर्तमान सद् भेदाभेदसमन्वितम् । निमित्तं पुनरन्यत्र नानात्वेनेव गृह्यते ॥४०५॥
એક સ્થળે પ્રાપ્ત થતું ભેદ અને અભેદરૂપ નિમિત્ત ખોજા સ્થળે ભેદરૂપમાં પ્રાપ્ત થાય છે. (૪૦૫)
आधारेषु पदन्यासं कृत्वोपैति तदाश्रयम् ।
स सादृश्यस्य विषय इत्यन्यैरपदिश्यते ॥ ४०६॥
Jain Education International
પ
આધારરૂપ ગુણ સાથે સંબધને પામીને તે, ગુણ્ણાના આશ્રયરૂપ દ્રવ્યને પ્રાપ્ત કરે છે; (આમ) તે સાદૃશ્યના વિષય અને છે એમ ત્રીજાએ જાહેર કરે છે. (૪૦૬)
સાદશ્યરૂપ જ્ઞાનનું નિમિત્ત જે શ્યામન્ત્ર તે છરીના શ્યામ ગુણુમાં રહેલુ છે. આ શ્યામ ગુણુ દેવદત્તાના શ્યામત્વમાં પણ રહેલા છે, તેથી તેને સહેજ જુદા સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે એ શ્યામ ગુણને આશ્રય જુદા અર્થાત્ દેવદત્તા છે. છરી અને દેવદત્તા એવા એ આધારા જુદા હેાવાથી શ્યામત્વને જુદું જુદું (નાના) સમજવામાં આવે છે. તેથી આ શ્યામત્રને ભેદાભેદસમન્વિત કહ્યું છે.
શ્યામત્વરૂપ નિમિત્ત પોતાના જ શ્યામ ગુણાને પ્રાપ્ત કરીને પછી તેમને આધારે સાહશ્ય જ્ઞાનને ઉત્પન્ન કરીને શ્યામ ગુણાના આધાર રૂપ જ્ગ્યા, શસ્ત્રી અને દેવદત્તા સાથે સમવેતસમવાયથી જોડાઈને સ્ત્રી અને દેવદત્તા વચ્ચે સાદશ્ય ઉત્પન્ન કરી બન્ને વચ્ચે ઉપમાનાપમેયભાવ પ્રગટ કરે છે.
परापेक्षे यथा भावे कारणाख्या प्रवर्तते । तथान्याधिगमापेक्षमुपमानं प्रचक्षते ||४०७ ॥
જેમ બીજા (અર્થાત્ કાય)ની અપેક્ષાવાળા પદાથ માટે કારણુ એવા શબ્દ
For Private & Personal Use Only
www.jainelibrary.org