________________
ત્રીજું કાંડ
व्यावृत्तानां विशेषाणां व्यापारे तु विवक्षिते ।
न कश्चिदुपकारोऽस्ति बुद्धेर्बुद्धयन्तरं प्रति ॥३९६॥ પરસ્પર જુદા ગુણોના કાર્યની વિવેક્ષા હોય ત્યારે ઉપમાન)ના જ્ઞાનની (ઉપમેયન) જ્ઞાનમાં કશી મદદ થતી નથી. (૩૯)
किञ्चिद्यत्रास्ति सामान्यं यदि भेदाश्च केचन ।
गोत्वं गोष्वस्ति सामान्यं भेदाश्च शबलादयः ॥३९७||
જ્યાં કાંઈક સામાન્ય હોય અને જે કેટલાક ભેદ હોય તે (ત્યાં ઉપમાનોપમેયભાવ હોય છે.) ગાયોમાં ગર્વસામાન્ય રૂપે કાબરચિતરાપણું વગેરે ભેદ હોય છે. (૩૯૭)
सामान्यं श्यामतान्यैव तद्धि साधारणं द्वयोः ।
तदेव सिद्धयसिद्धिभ्यां भेद इत्यपदिश्यते ॥३९८।। બીજુ શ્યામસ્વરૂપ સામાન્ય (જાતિથી) જુદુ જ છે; અને તે બન્નેમાં સમાન છે. તેને જ (એકમાં) પ્રસિદ્ધ અને (બીજામાં) અપ્રસિદ્ધ એમ ભિન્ન રીતે જણાવાય છે. (૩૯૮)
ભાષના ચત્ર વિસામાન્યું ચિત્ત વિરોષ: ' એવા કથનમાં સામાન્ય શબ્દથી અનેક પદાર્થોમાં રહેલ મહાસામાન્યરૂપ જાતિના બધ થતું નથી, પરંતુ બીજા અર્થાત અપર સામાન્યનો બોધ થાય છે. તે સામાન્ય ઉપમાન અને ઉપમેયની વચ્ચે સામાન્ય ધમ રૂપે છે. ભાગ્યકાર આગળ જણાવે છે કે ન વાવયં ૧ ઇવ સામાન્યવરનો ચો વરૃનાં સામાન્યનાદ. સુયોર : સામાયમા સ લામાવવાના છે આ પ્રમાણે એમાં રહેલું શ્યામ તે સાદું સામાન્ય કહેવાય છે. આ જ સામાન્ય કેઈકમાં પ્રસિદ્ધ અર્થાત જાણતું હેય છે કેઈમમાં અપ્રસિદ્ધ અર્થાત્ ઓછું જાણીતું હોય છે. છરીમાં રહેલું શ્યામત્વ પ્રસિદ્ધ છે અને દેવદત્તાનું શ્યામત્વ અપ્રસિદ્ધ છે. આ સ્થિતિ બને વચ્ચેનો તફાવત અર્થાત વિરોધ દર્શાવે છે.
श्यामत्वमेव सामान्यमन्येषामुभयोः स्थितम् ।
संपूर्णत्वात्तदन्यस्माद्विशेष इति गम्यते ॥३९९।। બીજા આચાર્યોના મતમાં બનેમાં રહેલું શ્યામવ એ જ સામાન્ય છે. તે બીજના કરતા સંપૂર્ણ હોવાને કારણે, વિશેષ કહેવાય છે. (૩૯૯)
અગાઉની કારિકામાં પ્રસિદ્ધના અને અપ્રસિદ્ધના માપદંડથી સામાન્ય વિષે મત રજુ કરવામાં આવ્યો. આ કારિકામાં પૂર્ણતાના માપદંડથી સામાન્ય વિષે મતાન્તર રજૂ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org