SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ कालभावाध्वदेशानामन्तभूतिक्रियान्तरैः । सर्वैरकर्मकैर्योगे कर्मत्वमुपजायते ||६७|| સમય, ક્રિયા, ચાલવાનું અંતર, અને દેશવાચક શબ્દો, તેમનામાં રહેલ ખીજી ક્રિયાઓ દર્શાવનારા સકમ ક ધાતુ સાથે સંબંધમાં આવતાં, કમ` બને છે. (૬૭) ૩૦૭ કના નિવત્ય, વિકાર્યાં અને પ્રાપ્ય એવા ત્રણ ભેદ જણાવવામાં આવ્યા. તેને માટે તુરીપ્સિતતમ ર્મ ! (૧.૪.૪૯)ના આધાર લેવામાં આવ્યા. ત્યાર પછી કમક ભાવ, ક સ્થક્રિય અને તૃસ્થક્રિયની ચર્ચા કરવામાં આવી. હવે ક્રમ અંગેનાં ખીજા સૂત્રેાના વિચારશને અહીં રજૂ કરવામાં આવે છે. સમય, ક્રિયા, અન્તર અને દેશવાચક શબ્દો અકમ ધાતુનાં કમ બને છે. આ વિચાર, અને કારિકાએ ૬૮ થી ૮૦ સુધીમાં ભર્તૃહરિએ રજૂ કરેલા વિચારા, પા.સૂ. ૧.૪,૪૯ થી ૧.૪.૫૧ સુધીનાં સૂત્રા, તેમના ઉપરનાં વાર્ત્તિા અને તેમના ઉપરનાં ભાષ્યવચનાને આધારે રજૂ થયાં છે; ખાસ કરીને, પા,સુ. ૧.૪.૫૧ અચિત । (અપાદાન, સપ્રદાન અને અધિકરણુ એવા ઉલ્લેખ વડે હિ કહેવાયેલ કારકને ૪ કહે છે) સૂત્ર ઉપરની ભાષ્યકારે કરેલી ચર્ચા આ સંદભ માં વધારે ઉપયાગી છે. આ સૂત્ર ઉપર કાત્યાયનનાં વાર્ત્તિા નથી, પરંતુ ભાષ્યકારે પ્રાચીન મતાને રજૂ કરતાં વાર્ત્તિા અવતાર્યાં છે. સૂત્ર ૧.૪,૫૧ ઉપરનાં ફ્લેકવાત્તિકનાં અને ભાષ્યનાં ગ્રંથનેને અહીં રજૂ કરીશું. (૧) ૐન્ (દોહવુ'), યાર્ (ભાગવું), ધૂ (રાકનુ'), ટ્ (પૂછવુ'), મિTM (ભિક્ષા માગવી), ચિમ્ ( એકઠું કરવું એવા ધાતુએના મુખ્ય કમાઁ દૂધ વગેરેના નિમિત્ત ગાય વગેરેને તથા મુખ્ય કમ સાથે સંબદ્ધ પદાર્થોને જો અપાદાન વગેરે સત્તા પ્રાપ્ત થઈ ન હાય તા તેમને અકથિત કમ કહેવાં જોઈએ. આ અંગે સૂક્ષ્મતા કરતાં જણાવવામાં આવ્યું છે કે પૌરવ' માં ચાપતે ।, માળવદ વસ્થાન વ્રુ‰તિ।, પૌરવ' માં મિક્ષતે । માં યાર્, ધૃણ્, મિક્ષ ધાતુના મુખ્ય ક` સાથે સંબદ્ધ કારકને કમ કહી શકાય. વુર્દૂ, ધ અને ષિ જેવા ધાતુએનાં આવાં ઉદાહરણા આપી શકાશે નહિ; પરંતુ જો આ હૈં વગેરે ધાતુઓમાં અપાદાન વગેરે કારટ્ઠાની વિવક્ષા સમજવામાં આવે તે તેનાં ઉદાહરણામાં પણ અકથિત ક્રમ પ્રાપ્ત થશે. (૨) મુખ્ય કમ`ના સંદર્ભમાં કાળના પ્રત્યયેાનુ વિધાન (વિધિ) છે એમ સમજવાનુ હાય તા ગૌણુક વાચક શબ્દોની અસદ પ્રમાણે ચતુર્થી, પાંચમી કે ષષ્ઠી વિભક્તિ કરવી જોઈએ, જેમકે ઘતે શો: વય: । યાયંત પૌરવાત શ્ર:। આ અંગે વૈકલ્પિક મત એવા છે કે કાળના પ્રત્યયેા વગેરેનું વિધાન (દૃિવિધિ) ગૌણુ કર્મોના સંદર્ભ માં પણ થાય છે, અર્થાત્ ગતિવ્રુદ્ધિ॰ (પા.સ. ૧-૪-૫૨) સૂત્ર પ્રમાણે કિમ બનતા ધાતુના ગૌણ કને પણ હવિધિ પ્રાપ્ત થાય. દ્વિકર્માંક ધાતુ અને નૌ (દોરવુ), વર્ફે (વહન કરવુ), હૈં (લઈ જવુ'), અને ગતિના અથ દર્શાવનારા ધાતુ દ્વિકમાઁ છે. પ્રાચીન શ્લેાકવાર્ત્તિકકાર ઉમેરે છે કે અકમક ધાતુને પ્રયાગ કરતી વખતે કાલ, ક્રિયા, ગન્તન માં અને દેશને અથ દર્શાવતા શબ્દને કર્મ કહેવા, જેમકે માસ આસ્તે । (એક મહિના એસે છે), ગોદ્દોઢ સ્વાતિ । (ગાય દેહવામાં આવે તેટલે વખત ઊંધે છે), જોશ' ભારતે 1 (એક કેસ જાય તેટલે વખત બેસે છે), Zîતિ । (કુરુદેશમાં સૂવે છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy