________________
વાક્યપદય
અર્થ જ ઇન્દન નિમિત્તરૂપે છે. ઇન્ડનું નિમિત્ત સમુરચય હોય છે એવી બ્રાન્તિ થાય છે કારણકે સમુચ્ચય પામેલા શબ્દ વડે કેઈક વાર તે જણાવવામાં આવે છે.
समुच्चितनिमित्तत्वे चार्थस्यापगमेऽपि वा ।
स्वभावसिद्धे द्वन्द्वस्य लिङ्गसंख्ये व्यवस्थिते ।।२०३।। સમુચ્ચય પામેલાં પદે (શ્રદ્ધનું નિમિત્ત હોય કે ૨ (અને) નો અર્થ પ્રાપ્ત થતું ન હોય, દ્વન્દ્ર (સમાસમાં) લિંગ અને સંખ્યા સ્વભાવસિદ્ધ જ હોય છે (૨૦૩)
આ બાબતમાં નિર્ણાયક રિથતિ સ્પષ્ટ જ છે કે સમુચ્ચયને ધ સમાસનું નિમિત્ત સમજી શકાય નહિ. સમચિત પદો ધન્ડનું નિમિત્ત છે. અને આવાં સમુચિત પદો હમેશ દ્રવ્યનો અર્થ જ દર્શાવે છે. તેથી તેમનાં લિંગ અને સંખ્યા વાચનિક નહિ પરંતુ સ્વાભાવિક છે. સરખાવો હેલા રાજ : સરવમૂત જીવ દzમાવત દ્વાર્થ વૃતિ સમુ વાઘાસવાય निमित्तभावो नास्ति ।
पदान्तरस्थस्यार्थस्य द्योतकत्वान्न युज्यते ।
निपातो लिङ्गसंख्याभ्यां द्वन्द्वस्त्वर्थस्य वाचकः ॥२०४॥ નિપાત, બીજા પદમાં રહેલા અર્થનો ઘાતક હોવાથી, લિંગ અને સંખ્યા સાથે જોડતું નથી, પરંતુ શ્રાદ્ધ સમાસ તે (દ્રવ્યરૂપ) અને વાચક છે. (૨૦૧૪)
દ% સમાસમાં જોડાતાં પદો તેમની અર્થ શક્તિ પ્રમાણે જુદા જુદા અર્થ દર્શાવે છે. ઇન્દ્રનાં પદે દ્રવ્યરૂપ અર્થનાં વાચક છે જયારે ૨ (અ)નો સમુચ્ચયરૂપ અર્થ અસરવભૂત છે. દ્વન્દ સમાસમાં વાચકત્વ અને દ્યોતકત્વના ભેદને નિર્દેશ કારિકા ૧૯૫ અને ૧૯૬માં કરવામાં આવ્યો છે.
निमित्तानुविधाने च द्रव्यधर्मानपेक्षणात् ।
गुणप्रधानभावेन क्रियायोगो न कल्पते ॥२०५॥ અને ઠન્દ્રના નિમિત્ત તરીકે સમુચ્ચયને સ્વીકારતાં દ્રવ્યના ધર્મોની અપેક્ષા સમજવામાં ન આવતાં, તે (દ્રવ્યો)નો ક્રિયાની સાથે ગૌણ રૂપે કે મુખ્ય રૂપે સંબંધ ક૯પી શકાશે નહિ. (૨૦૫)
સમુચ્ચયને દ્વન્દ સમાસના નિમિત્ત તરીકે સ્વીકારવામાં બીજી એક મુશ્કેલી રજૂ કરવામાં આવે છે. સમુચ્ચયને %ના નિમિત્ત તરીકે સ્વીકારતાં, દ્રવ્યના શક્તિરૂપ ધર્મોને બરાબર સમજાવી શકાતા નથી. અહીં નિમિતી એટલે સર્વભૂત દ્રવ્ય અને નિમિત એટલે સમુરચય. સમુચય અસત્વભૂત છે. સર્વભૂતને ક્રિયા સાથે સંબંધ કહી શકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org