SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ બીજુ કાંડ अभिधानक्रियायोगादर्थस्य प्रतिपादकान् । नियोगभेदान्मन्यन्ते तानेवैकत्वदर्शिनः ॥४०८।। શકત્વમાં માનનારાઓ વેદિક શબ્દને, તેમના ઉચ્ચારણ પ્રક્રિયા સાથેના સંબધને કારણે અને જુદા ઉદ્દેશને કારણે, (તેમના) અર્થનાં પ્રતિપાદક સમજે છે. (૪૦૮) સરખા પુણયરાજ : ૨ પુન: સુત્રવિદ્યાને જર્મન નિશામેનામિકસ્થાનમેન ત [a विनियुज्यन्ते तदा स्वव्यापारेणाभिवाख्येन ततदर्थ प्रतिपादकास्तदर्थ निष्ठा: संपद्यन्त इति स्फुटमेवाभिधेयव्यतिरिक्तोन्मज्जन्त्यभिधा प्रतिभाति एवेति न तदपलवः उपपन्नः । तेषामत्यन्तनानात्व नानात्वव्यवहारिणः। अक्षादिनामिव प्राहुरेकजातिसमन्वयात् ॥४०९।। શબ્દોના નાનાત્વને સ્વીકારીને વ્યવહાર કરનારા વિદ્વાનો) “ક્ષ વગેરે શબ્દોની જેમ સમાન જાતિ રૂપે સમજાતા હોવાથી, તે વૈદિક) શબ્દોને તદ્દન જુદા સમજે છે. (૪૦) નાતિતમવયને પુણ્યરાજ સદશ્યરૂ૫ સમન્વય સમજે છે. વાર્થી તેને આનુપૂર્વીસામ્ય સમજે છે. મક્ષના ધરી, પાસા અને બહેડાં એવા જુદા જુદા અર્થો થાય છે. प्रयोगादभिसंधानमन्यदेषु न विद्यते । विषये यतशक्तित्वात्स तु तत्र व्यवस्थितः ॥४१०॥ - તે (નાનાર્થક શબ્દોને) અંગે (વક્તાને) ઉચ્ચારણ સિવાય બીજું કશું પ્રયોજન હેતું નથી. (જુદા જુદા વિષમાં તેમની શક્તિ નિયત હોવાથી શબ્દોચ્ચારણ તેવા અર્થમાં પ્રાપ્ત થશે. (૧૦) નાનાશબ્દવાદી અર્થાત શબ્દોના અનેકવને માનનારને મતે અનેક અર્થો દર્શાવનાર શબ્દથી નાના શબ્દવ જ સિદ્ધ થાય છે. બીજી પંક્તિને અર્થ પુણ્યરાજ આ પ્રમાણે આપે છે: તત્ર તત્ર વિષે નિય1શશિરવામિનાવાવ લ રાક તત્ર તત્ર 8 વસ્થિતૈઃ | વિનો અર્થ ચોક્કસ વિષયમાં થશે. नानात्वस्यैव संज्ञानमर्थप्रकरणादिभिः । न जात्वर्थान्तरे वृत्तिरन्यार्थानां कथञ्चन ॥४११॥ અર્થ અને પ્રકરણ વગેરે વડે શબ્દના અનેકત્વને જ બેધ થાય છે. એક સ્થળે જુદા અર્થવાળા શબ્દોની તેનાથી જુદા અર્થમાં પ્રવૃત્તિ કદાપિ સંભવતી નથી. (૪૧૧) पदरूप च यद्वाक्यमस्तित्वोपनिबन्धनम् । काम विमर्शस्तत्रायं न वाक्यावयवे पदे ।।४१२।। રિત્ત (તે છે) ક્રિયાપદ ઉપર આધાર રાખનાર પદરૂપ એવું જે વાય તેને અંગે આ (બધી) ચર્ચા ભલે થાય, વાકયના અવયવરૂપ પદ અંગે નહિ. (૪૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy