________________
૧૭૪
यथैवार्थ कैर्वणैर्विशिष्टोर्थोऽभिधीयते । पदैरनर्थकैरेवं विशिष्टोऽर्थोऽभिधीयते ॥ ४१३॥
જેમ અનક વર્ણવડે (પદના) વિશિષ્ટ અર્થાંનુ અભિધાન થાય છે, તેમ અનથ કપદો વડે (વાકયના) વિશિષ્ટ અથ જણાવાય છે. (૪૧૩)
મીમાંસક મનમાં જેમ વસમૂહુરૂપ પદ અવાચક છે તેમ વૈયાકરણ મતમાં પદ્મસમૂહરૂપ વાક્ય વાંચક છે, આ વાક્યસ્ફેટ અખંડ અને નિરાકાંક્ષ છે.
'यदन्तराले ज्ञान तु पदार्थेषूपजायते ।
प्रतिपत्तेरुपायोऽसौ प्रक्रमानवधारणात् ॥४१४॥
વાકયાના એધની વચ્ચે પદાના અના જે બેધ થાય છે તે (તેા અખંડ વાકયાના) બેધ માટેના ઉપાય છે, કારણ કે વાકયેાચ્ચારણના પ્રારંભમાં અના નિશ્ચય થતા નથી. (૪૧૪)
વાક્યપદીય
पूवैरर्थैरनुगतो यथार्थात्मा परः परः ।
संसर्ग एव प्रक्रान्तस्तथाऽन्येष्वर्थवस्तुषु ॥ ४१५॥
જેમ (અભિહિતાન્વયવાદમાં) પૂર્વ અર્થા વડે અનુસરાતે પછીના શબ્દોના અર્થારૂપ અર્થાત્મા(વાકયા) છે, તેમ (અન્વિતાભિધાનમાં) ઉત્તરોઉત્તર અર્થાના એધ થતાં સ્પષ્ટ થતા પાના સ ́સરૂપ વાકયા પ્રારંભમાં જ સમાય છે. (૪૧૫) અહીં અન્વિતાભિધાન મતમાં સમરૂપ વાકયાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સરખાવા પુણ્યરાજ : શ્રમિહિતાન્વયવાદ્રિન: પૂર્વપૂર્વાશનુત: સસ† વાવાર્થ: અન્વિતામિષ્ટાન્નवादिनस्तूत्तरोत्तरपदार्थावगतः प्रथमतरमेव संसृष्ट एव ।
अङ्गीकृते तु केषांचित् साध्येनार्थेन सोधने । आधारनियमार्थैव साधनानां पुनः श्रुतिः ॥ ४१६ ||
કેટલાક મતમાં (ક્રિયારૂપ) સાધ્ય અથ વડે સાધનનુ નિર્ધારણુ થતાં કારકાનું જે પુનઃશ્રવણ થાય કરણ, અધિકરણ વગેરે આધારાના નિયમન માટે જ (થાય) છે. (૪૧૬)
અહીં સાષ્ય એટલે ક્રિયા. ક્રિયાની સિદ્ધિ માટેના ઉપાયા તે સાધના, પરાથ એવાં આ સાધના ક્રિયાનું જાણું રૂપ પ્રાપ્ત કરતાં હાય તેમ સમજાય છે. સાધ્ય અને સાધન વચ્ચેના સંબંધ આરંભથી જ જણાતા હોવા છતાં સાધને નું પુન:કથન તેમના આધારાના નિયમન માટે જ થાય છે.
Jain Education International
आधारे नियमाभावात्तदाक्षेपो न विद्यते । सामर्थ्यात्संभवस्तस्य श्रुतिस्त्वन्यनिवृत्तये ॥ ४१७॥
(સાધનાના ક્રિયારૂપ) આધાર અંગે નિયમનેા અભાવ હાઇને (કારક પદો વડે ક્રિયારૂપ આધારને ચાસ) નિર્દેશ દેખાતા નથી. (સાધનનેા પ્રયાગ ન હોય ત્યાં) સામર્થ્યને કારણે તેનું અસ્તિત્વ સમજાતુ હેય તે તેને પુન: ઉલ્લેખ ખીજા (આધાર)ની નિવૃત્તિ માટે થશે. (૪૧૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org