________________
!
બીજુ કાંડ સ્પષ્ટ ઉલ્લેખ દ્વિતીયા એકવચન દ્વારા અને મામેત ક્રિયાપદ સાથેના સંબંધથી પ્રાપ્ત થાય છે. વેતન્ એવો ગુણ છાશમ્ સાથે સમાન વિભક્તિમાં હોવાથી તેને સામેલ ક્રિયાપદ સાથે સંબંધ થશે.
પદને જે અર્થવાહક ઘટક સમજવામાં ન આવે આવે અને અખંડ વાક્યને તેમ સમજવામાં આવે તો ઉપર રજૂ થયેલ સિદ્ધાંતો લાગુ પડશે નહિ.
अभिन्नमेव वाक्य तु यद्यभिन्नार्थमिष्यते ।
तत्सर्व श्रुतिभूतत्वान्न श्रुत्यैव विरोत्स्यते ॥७५॥ જે અખંડ (પદરૂપી પ્રવિભાગ વિનાનું) વાક્ય અભિન્ન (વાયના) અને બંધ કરાવતું હોય તો બધું શ્રુતિરૂપે પ્રાપ્ત થતું હોઈ, તેનાથી બીજી) શ્રુતિનું તે વિરોધી બનશે નહિ. (૫)
વાક્ય અને વાકયાથને અખંડ માનવામાં આવતાં, પદેનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે નહિ અને આમ થતાં શ્રુતિ, વાક્ય, પ્રકરણ વગેરે પ્રયત્નો નહિ થાય. આવા ઉપાયો વચ્ચે વિરોધ પણ નહિ હોય અને તે છા ગામેત ! (સફેદ બકરું હણવું) એવા વચનમાં જે ત ન મળે કે છાગ ન મળે તે પ્રતિનિધિને પ્રશ્ન પણ ઊભે નહિ થાય, અર્થાત સમગ્રતયા મીમાંસસિદ્ધાંતનો વિરોધ આવશે.
वाक्यानां समुदायश्च य एकार्थप्रसिद्धये ।
साकाङ्क्षावयवस्तत्र वाक्यार्थोऽपि न विद्यते ॥७६॥ (જ્યાં) એક ( મુખ્ય) અને જણાવવા માટે (અનેક) વાક્યોને સમુદાય પ્રાજવામાં આવે ત્યાં (વાકય અને વાકયાથને અખંડ માનનારા મત પ્રમાણે) પરસ્પર આકાંક્ષાવાળા અવયવો (=અવાક્તર વાકયો) ઉપરથી (મુખ્ય) વાકયાર્થ પ્રાપ્ત થશે નહિ. (૭૬).
ગાય દોહી લાવ, અગ્નિ ઉપર દૂધ ગરમ કર, ભાત રાંધ, ગુરુછ દૂધ અને ભાત ખાઈને મને ભણાવશે” આવા મહાવાકયમાં જે અવયરૂપ થવાન્તર વાકયો છે તેમને પદ સમજવાં પડશે અને અખંડ વાકય–વાયાઈ પક્ષમાં તે નિરર્થક સમજાતાં પરસ્પર સાકાંક્ષ એવાં અવાક્તર વાકમાંથી મહાવાક્યનો અર્થ પ્રાપ્ત થશે નહિ. સરખા : ૬
मुपाध्यायः पयसा भुकूत्वा मामध्यापयिष्यतीति साधनद्रव्यान्तरविधिविशिष्टायां क्रियायां यदेक वाक्यान्तरावयव वाक्य वत'ते तदवयवानां साकांक्षाणां पदवदेवाथेनासंबन्धे सति वाक्यान्य यनर्थकानि संपद्यन्ते। .
प्रासङ्गिकमिद कार्यमिद तन्त्रेण लभ्यते । ___ इदमावृत्तिभेदाभ्यामत्र बाधसमुच्चयौ ॥७॥ આ (ક્રિયા)ને પ્રાસંગિક (કાય) તરીકે કરવી; આ બીજુ (કાર્ય) તત્ત્વથી પ્રાપ્ત થાય છે; આ (કાર્ય)ને આવૃત્તિથી અને આ (બીજા)ને ભેદ વડે કરવું; અહીં (આ સ્થળે) બાધા અને (બીજે) સમુચ્ચય (કાર્યસાધક બનશે.) (૭૭)
કારિકા ૭૦ થી ૮૭ સુધીમાં પદસમૂહરૂપ વાક્યના વિશિષ્ટ અર્થને નિશ્ચિત કરનાર ન્યાયો ભતૃહરિએ ગણાવ્યા છે. અખંડ વાક્યવાક્યાથપક્ષમાં પદને જે અર્થવાન સમજવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org