________________
વાકષ૫દીય
निर्मातार्थ पद यच्च तदर्थे प्रतिपादिते ।
पिकादि यदविज्ञातं तत्किमित्यनुयुज्यते ॥७२॥ (વના પિ% માનીયતામ્-વનમાંથી કેયલ લાવે એવા વાકયમાં) જાણીતા અર્થવાળા શબ્દો (વનાત્ અને માનવતાન) જ્યારે તેમનો અર્થ દર્શાવે છે ત્યારે અજ્ઞાત અર્થવાળા પિક” (કેયલ) વગેરે માટે તેને અર્થ શું છે? ” એમ પૂછવામાં આવે છે. (૭૨)
અહીં અખંડ વાજ્યવાદી વિરુદ્ધ બીજે પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. પદોનો સમૂહ એટલે વાક્ય એવા પદવાદીના મતનો વિરોધ જે અખંડ વાળ્યવ દી કરશે તો આવી મુશ્કેલી આવશે. “વનમાંથી કાયેલ લાવો’ (નાવિ માનીયતામ ) અને ફાટેલો પીળો ખેસ શૂદ્ર (નોકર)ને આપે (વારાજી સર્જા વૃષાર પ્રયતH)માં વિક્ર અને વારા જેવા અજ્ઞાતાર્થ શબ્દો વિષે પૂછવામાં આવે છે. અખંડ વાકય પક્ષમાં આવું ન બનવું જોઈએ. તેથી પદવાદીનો મત જ યોગ્ય છે,એમ માનવું જોઈએ.
सामर्थप्रापित यच्च व्यक्त्यर्थमनुषज्यते । __ श्रुतिरेवानुषङ्गेन बाधिका लिङ्गवाक्ययोः ॥७३॥ અને (વીહિ વગેરે) જેનો અર્થ સામર્થ્યથી સમજાતું હોય તે સ્પષ્ટ બોધ માટે જ્યારે (ચત ક્રિયાપદ સાથે) જોડવામાં ત્યારે તે સ્પષ્ટ ઉલ્લેખ તેના આવા સંબંધને કારણે લિંગ અને વાયનો બાધક બને છે. (૭૩)
अप्राप्तो यस्तु शुक्लादिः सन्निधानेन गम्यते ।
स यत्नप्रापितो वाक्ये श्रुतिधर्मविलक्षणः ॥७४॥ શુકલ વગેરે ગુણ (જ્યારે ઉલેખથી સ્પષ્ટ થતું ન હોય ત્યારે (સંદર્ભ પ્રાપ્ત શબ્દના અન્ય શબ્દો સાથેના) સામીપ્યથી સમજાય છે અને (જેત છામામેત ! સફેદ બકરાને હણવું એવા) ફાજ્યમાં વિશેષ યત્નવડે સમજાત હાઈ શ્રુતિ(=સ્પષ્ટ કથન)ના ધમથી વિલક્ષણ છે. (૭૪ )
૭૩ થી ૭૫ સુધીની કારિકાઓમાં અખંડ પક્ષ સામે ત્રીજી દલીલ રજુ કરવામાં આવી છે, પદવાદી અહીં મીમાંસાના સિદ્ધાન્તનો આશ્રય લઈને પિતાના મતના સમર્થનને યત્ન કરે છે. મમતાસૂત્ર (રૂ.રૂ.૧૪.) પ્રમાણે મન્નાથની સ્પષ્ટતા અને તેના ઉપગ માટે કૃતિ (સ્પષ્ટ કથન), કિ (સૂચન), વાક્ય (સામધ્ય), કરણ (સંદર્ભ), સ્થાન (સ્થાન) અને સમર્થન (અભિધાન) એટલા ઉપાય છે. તેમાંના બે કે બેથી વધારે એકસાથે પ્રાપ્ત થતા હોય તે સૂત્રમાં ઉલેખેલ ક્રમ પ્રમાણે પૂર્વ પૂર્વ ઉપાયો બળવત્તર છે. કારિકામાં જણાવ્યું છે કે પ્રતિ અર્થાત સ્પષ્ટ કથન, ઢિંજ અને વીચ નું બાધક બનશે. હવે તે છાયા મા મેત ! (સફેદ બકરાને હણ) એવા વચનમાં છાણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org