________________
બીજુ કાંડ
न च सामान्यवत्सर्वे क्रियाशब्देन लक्षिताः ।
विशेषा न हि सर्वेषां सतां शब्दोऽभिधायकः ॥६८।। (ત એવ) ક્રિયાશબ્દ જેમ સામાન્ય દ્રવ્યને દર્શાવે છે તેમ બધાં વિશેષ દ્રવ્યને દર્શાવતો નથી. શબ્દ તેના બધા પ્રાપ્ત અર્થોને એક સાથે જણાવતા નથી. (૬૮)
शुक्लादयो गुणाः सन्तो यथा तत्राविवक्षिताः ।
तथाविवक्षा भेदानां द्रव्यत्वसहचारिणाम् ॥६९॥ જેમ (ત્રીહિ શબ્દમાં રહેલા) શકલ વગેરે ગુણને તે (ત્રીહિ શબ્દ) દર્શાવતું નથી તેમ દ્રવ્યત્વ સાથે જોડાયેલા બધા દ્રવ્યવિશેષો (નેતના સંદર્ભમાં) દર્શાવાતા નથી. (૬૯) ' શબ્દના ઘણા અર્થે અસ્તિત્વમાં હોય છે. શબ્દનો ઉરચાર થતાં તેના બધા પ્રાપ્ત અર્થે હંમેશાં દર્શાવાતા નથી, પરંતુ વક્તાની ઇચ્છા પ્રમાણે અથની પ્રાપ્તિ થાય છે. સરખા; ઢોવડ–“વિક્ષાનવધનં હિ તુ સતામણનામર્થનાવFા વિવક્ષા હિ शब्दे रूपसामर्थ्य निबन्धना । तत्र यथैव द्रव्यत्वसहचारिणो नियतसंनिधाना अपि शुक्लादयो गुणा: सत्यपि संनिधानाद् द्रव्यत्ववदुपयोगे शब्दशक्त्यनुरोधादभिन्नत्वेन क्रियाशब्दरूपेणाङ्गत्वेन प्रत्याययितुमशक्यत्वादविवक्षिताः तथैव शब्दसामर्थ्यप्रतिबन्धा व्रीहित्वादीनां द्रव्यत्वसहचारिणामुपयोगवतां भेदानामङ्गत्वेनाविवक्षा।
असंनिधौ प्रतिनिधिर्मा भून्नित्यस्य कर्मणः ।
काम्यस्य वा प्रवृत्तस्य लोप इत्युपपद्यते ॥७०॥ (મુખ્ય દ્રવ્યની) ગેરહાજરીને કારણે નિત્ય કર્મનો અથવા શરૂ થયેલા કામ્ય કમનો લેપ ન થાય એટલા માટે (તે દ્રવ્યન) પ્રતિનિધિ ખાસ જણાવવામાં આવે છે. (૭૦)
विशिष्टैव क्रिया येन वाक्यार्थपरिकल्प्यते ।
द्रव्याभावे प्रतिनिधौ तस्य तत्स्यात्क्रियान्तरम् ॥७१॥ વાકયનો અર્થ “વિશિષ્ટ ક્રિયા” જ છે ) એમ જે સમજે છે તેને માટે (મુખ્ય) દ્રવ્યની ગેરહાજરીમાં અને તેથી તે દ્રવ્યના) પ્રતિનિધિને (ઉપગમાં લેવાતાં કોઈક) જુદી જ ક્રિયા પ્રાપ્ત થશે. (૭૧)
ગ્રીમિ: નેત' માં ક્રિયાપદ દ્રવ્યત્વને બધ કરાવે છે. હવે જે વ્રીહિ ન મળે તો જવને ઉપયોગ થાય, અર્થાત પ્રતિનિધિ દ્રવ્યથી કામ ચાલે. પણ મૂળ સિદ્ધાંત એવો છે કે દ્રવ્યને ફેરફાર થઈ શકે, કર્મનો નહિ. હવે જે વાકય અંગે અખંડ પક્ષ સ્વીકારવામાં આવે તો અહીં પ્રતિનિધિદ્રવ્યવાળું યજ્ઞકર્મ મૂળ યજ્ઞકાર્યથી જુદું અર્થાત બદલાયેલું થશે. આવી સ્થિતિ ચાલે નહિ. અખંડ વાક્યપક્ષમાં ત્રીહિથી ય કરવો એ એક જ વિચાર સમજવો રહ્યો, જ્યાં વ્રીહિથી જ કામ ચાલે. જે પ્રતિનિધિ જવથી કાર્ય ચાલતું હોય તે યજ્ઞકાર્યું જુદું થઈ જશે.
પદવાદીના મતને વિરોધ કરતાં પાંચ પ્રકારે મુશ્કેલીઓ પ્રાપ્ત થશે. તેમાંની પહેલી ૬૪થી ૭૧ સુધીની કારિકાઓમાં રજૂ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org