________________
-
ત્રીજુ કાંઠ
૨૮૦ વધુ વેશ (રૂ. ૩. ૮૧)માં જણાવ્યું છે કે બ્રહ્મના વિવરૂ૫ વિશ્વ ક્રમ વિનાનું છે. તે ક્રમવાન છે એવો નિર્માસ અર્થાત જ્ઞાન, કાલથી પ્રાપ્ત થતાં અવરોધ અને અનમતિ (વંતિકાગનુણા)ને કારણે છે. વાસ્તવમાં કાલ બ્રહ્મની અવિદ્યારૂપ શક્તિ છે.
दूरान्तिकव्यवस्थान अध्वाधिकरण यथा ।
चिरक्षिप्रव्यवस्थान कालाधिकरण तथा ॥४७॥ દૂર અને પાસે અંગેનો નિશ્ચય (જેમ) સ્થળ ઉપર આધાર રાખે છે તેમ ધીમું, અને ઝડપી અંગેનો નિશ્ચય, કાલ ઉપર આધાર રાખે છે. (૪૭)
तस्याभिन्नस्य कालस्य व्यवहारे क्रियाकृताः ।
भेदा इव त्रयः सिद्धा याँल्लोको नातिवर्तते ॥४८॥ તે વિભાગ વિનાના કાલના, તેની પ્રવૃત્તિને કારણે પ્રાપ્ત થનારા ત્રણ વિભાગ વ્યવહારમાં જાણીતા છે; લેકવ્યવહાર તેમને ઉવેખ નથી. (૪૮)
एकस्य शक्तयस्तिस्रः कालस्य समवस्थिताः ।
यत्संबन्धेन भावानां दर्शनादर्शने सताम् ॥४९॥ એક કાલની ત્રણ શક્તિઓ નિશ્ચિત છે, જેમની સાથેના સંબંધને લીધે ઉત્પન્ન થયેલા પદાર્થોનાં દર્શન અને અદર્શન (સમજાય) છે. (૪૯)
ત્રણ શક્તિઓ એટલે વર્તમાન, ભૂત અને ભવિષ્ય એવા ત્રણ કાળ. વર્તમાનકાળ રૂપ શક્તિને કારણે પદાર્થોની અભિવ્યક્તિ થાય છે. ભૂતશક્તિ અને ભવિષ્યશક્તિને કારણે તિરાભાવ અને વિનાશ સ્પષ્ટ થાય છે. આ અદર્શન અને વિનાશ પ્રાગભાવ અને પ્રખ્રસાભાવરૂપ છે.
द्वाभ्यां स किल शक्तिभ्यां भावानां वर्णनात्मकः ।
शक्तिस्तु वर्तमानाख्या भावरूपप्रकाशिनी ॥५०॥ (ભૂત અને ભવિષ્ય રૂ૫) બે શક્તિઓ વડે તે કાલ પદાર્થોને ઢાંકનારે બને છે (તેની) વર્તમાનકાળ નામે શક્તિ પદાર્થોનાં રૂપને પ્રગટ કરનારી છે. (૫૦)
અનાતા નમ: રિઝરિવવ્હિા
अतीताख्या तु या शक्तिस्तया जन्म विरुध्यते ॥५१॥ ભવિષ્યશક્તિ, જન્મશક્તિને અવરોધ કરનારી નથી, પરંતુ ભૂત નામે જે શક્તિ છે તેના વડે ઉત્પત્તિને વિરોધ થાય છે. (૫૧)
तमःप्रकाशवत्त्वेते त्रयोऽध्वानो व्यवस्थिताः ।
अक्रमास्तेषु भावानां क्रमः समुपलभ्यते ॥५२॥ આ ત્રણ કાલમાર્ગો, અંધકાર અને પ્રકાશની જેમ ક્રમ વિનાના છે, છતં: તેમનામાં પદાર્થોને ક્રમ પ્રાપ્ત થાય છે. (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org