________________
પ૮૨
વાકયપદીય છે. તે (વર્ષો)નાં જેવાં ચિદાને કારણે શિયાળાને પણ તેના સરને સમજવામાં આવે છે. (૩૦૨).
મત્ર: દેનન્તઃ | પ્રયોગ કેવી રીતે શકય બને તે આ કારિકામાં સમાવવામાં આવ્યું છે વરસાદ ન આવતો હોય પરંતુ ધુમસ ફેલાતું હોય, વાદળો ઘેરાયાં હોય, તેવા દિવસને વૃષ્ટિ વિનાના દિવસો કહેવાય છે. શિયાળામાં આકાશ કાળું હોય છે ત્યારે તેને પણ અવર હેમન્તઃ કહેવાય છે. મવર્ષા: શબ્દ તત્પર સમાસ છે અને તેના પિતાનાં પદોમાંથી જ તે સમાસનો અર્થ પ્રાપ્ત થવા જોઈએ, પરંતુ તેમાંના સદશ્યને કારણે સમાસને અર્થે અન્ય પદાર્થ થશે. શવષડને બહુત્રીહિ સમજવામાં આવતાં સમાસ અવર્ષ થશે મદ્રાક્ષ: માં પણ આવી સ્થિતિ છે આ પ્રમાણે સદશ્ય અર્થને સમાવતા ન સમાસમાં અન્ય પદનો અર્થ પ્રધાન હોય છે, આ એક મત છે. (gવું નગરમાસી: વાવામાયાધાનવિધવા રૂલ્યgi સનમ –હેલારાજ)
अपरे ब्राह्मणादीनां सर्वेषां जातिवाचिनाम् ।
द्रव्यस्यान्यपदार्थत्वे ना योगं प्रचक्षते ॥३०३।। સમાસ જયારે કોઈક અન્ય પદનો અર્થ દર્શાવતો હોય ત્યારે બ્રાહ્મણ વગેરે બધા જાતિવાચક શબ્દોનો નસાથે સમાસ થાય છે એમ બીજ આચાર્યો જાહેર કરે છે (૩૦૩)
પદનો અર્થ જાતિ છે એવા પક્ષમાં બ્રાહ્મણ વગેરે શબ્દો વ્યક્તિ વિનાની જાતિ જ મુખ્યપણે દર્શાવે છે. તેથી સમાસનાં પદો દ્રવ્યનું અભિધાન કરતાં ન હોવાથી, અન્ય અર્થનું અભિધાન થશે. સન્ »ાહ્મળ: મંત્રાહ્મણ એવો સમાસ, જેનામાં બ્રાહ્મણ નથી અર્થાત ક્ષત્રિયના ગુણે છે તેવા દ્રવ્યરૂપ અર્થમાં વપરાય છે. મંત્રાળ માં ત્રાહ્મણ શબ્દ જાતિ દર્શાવશે અને સમાસ ન– તપુરુષ થશે. પરંતુ અન્ય પદાથ જાતિ નહિ પરંતુ વ્યક્તિ રૂપે ક્ષત્રિય થશે.
न चैवंविषयः कश्चिद्बहुव्रीहिः प्रकल्पते ।।
अगुरश्व इति व्याप्तिर्नञ्समासेन यस्य न ॥३०४॥ આવા (જાતિરૂપ અન્ય પદાર્થના અભિધાન રૂપી) વિષયવાળો કોઈ બહુવીહિ કરી શકાતું નથી. જેમનામાં ન... સમાસને અવકાશ નથી એવો અr: ૫. બહુશ્રીહિ સમાસ છે. (૩૦)
અહીં બહુવ્રીહિ અને ન” ની વિશેષતા જણાવવામાં આવી છે. ન... સમાસ અન્ય પદાર્થરૂપ પદાર્થ જાતિ દર્શાવે છે. બહુવ્રીહિ વડે દર્શાવાતો અન્ય પદાર્થ વ્યક્તિ છે, જાતિ નહિ, જેમકે વિમાનઃ : બોવમ્ (અવશ્ય ) સ મળ: મધ: એ ન સમાસ થશે. પરંતુ વિમાન: વ: યસ્થ સ: મr: ૫: એ સમાસ બહુવ્રીહિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org