________________
ત્રીજુ કાંડ લિંગ અંગે પણ પુનાન, દમ, jતા એવાં બીજ લિંગાને સમજી શકાય. આ વિચાર માટે ભતૃહરિએ મહાભાષ્યમાંથી સૂચન લીધું છે. સરખાવો : (૧) દશ્ય માન માવયો ! તવથા પિરિપિળા યુકતે શ્રીયં ૨ ત્રીવેની (પા.સ. ૪.૧.
૩. વા ૩ ઉપરનું ભાષ્ય) (२) भावो भावेन युज्यते । कृदभिहितो भावो द्रव्यवद् भवति स्त्रीत्वमपि स्त्रीत्वेनाभिहितं દ્વવત્ મવતિ (પા.સુ. ૪.૧.૩. વા. ૭ ઉપરનું ભાષ્ય).
अतो द्रव्याश्रितां संख्यामाहुः संसर्गवादिनः ।
भेदाभेदव्यतीतेषु भेदाभेदविधायिनीम् ॥१२॥ તેથી સંસવાદીઓ સંખ્યાને દ્રવ્યને આશ્રયે રહેલી અને ભેદ અને અભેદ વિનાનાં (દ્રવ્યગુણાદિમાં) ભેદ અને અભેદને સજનારી જણાવે છે. (૧૨)
દ્રવ્યમાં રહેલ સંખ્યાને કારણે ગુણ, લિંગ વગેરેમાં પણ સંખ્યાને વ્યવહાર કરવામાં આવે છે. વૈશેષિકે સંખ્યાને દ્રવ્યની સાથે સમવાય સંબંધથી રહેલી જાહેર કરે છે. તેથી તેમને સંસવાડી કહે છે. ભેદ અને અભેદથી પર રહેલાં દ્રવ્યો અને ગુણેમાં સંખ્યા ભેદ અને અભેદને દર્શાવવા સમર્થ બને છે.
आत्मान्तराणां येनात्मा तद्रूप इव लक्ष्यते ।
अतद्रूपेण संसर्गात् सा निमित्तसरूपता ॥१३॥ જેને કારણે બીજાં દ્રબ્યુનું સ્વરૂપ દ્રવ્યરૂપ નહિ (એવા ગુણ વગેરે) સાથેના સમવાયથી તે (ગુણુ વગેરેના) રૂ૫ જેવું દેખાય છે, તે તે માત્ર કેઈક નિમિત્તને કારણે પ્રાપ્ત થયેલું સાદશ્ય છે. (૧૩)
અન્વય : એન યારમાતરાળાં મારા મતકૂળ વંસત તદ્ભવ સ્વ ચત્તે સા નિમિત્તસહશતા .
પરસ્પર ભિન્ન એવા પદાર્થો જુદાં જુદાં પ્રમાણેથી સમજાય છે. કેટલાંક દ્રવ્યોના અન્ય દ્રવ્યોના ગુણે સાથેના સંસર્ગથી તે ગુણેના રૂપ જેવું તે પદાર્થોનું રૂ૫ સમજાય છે. આ માત્ર આભાસ છે. આવા આભાસનું કારણ કેઈક નિમિત્તને કારણે પ્રાપ્ત થતું સાદાશ્ય છે. વ્યવહારમાં પણ અન્ય દ્રવ્યોના ધર્મોના સંસર્ગથી દ્રવ્ય તેવા ધર્મોવાળાં દેખાતાં નથી.
संसृष्टेष्वपि निर्भागे भूतेष्वर्थक्रिया यथा ।
सत्त्वादिषु च मात्रासु सर्वास्वेवं प्रतीयते ॥१४॥ . જેમ હમેશાં સ સગવાળાં પાંચ મહાભૂતમાં અને સત્ત્વાદિ ત્રણ ગુણેમાં તેમની ઉપયોગી પ્રવૃત્તિ દરેકમાં ભિન્ન હોય છે તેમ બધા પદાર્થોમાં (પણ) તેવી જ સમજાય છે. (૧૪)
અન્વય : યથા મૂતેષુ સરવારિપુ વ શ્રેષ્ટ અહિયા નિર્મા, પુર્વ સર્વાસુ માત્રા! પ્રતીયતે)
વા-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org