SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વાષ૫દીય ૧.૧. અનાદિ અને અવિંનાણી બ્રહ્મમાં કાલકૃત અને દેવકૃત વિભાગોનો અભાવ છે. તે કાયરૂપે અને કારણરૂપે એમ બે રીતે રહેલ છે. ૧૨. પદાર્થોનું ગ્રહણ હમેશાં શબવડે થાય છે (શબ્દો પગાહી) અને જ્ઞાન હમેશાં શબ્દો સાથે જોડાયેલું (શબ્દોપગ્રાહ્ય) હોવાથી પરમતત્ત્વ શબ્દતસ્વરૂપે સમજાય છે. ૧.૩. અક્ષર અથત વણનું તે નિમિત્ત હેવાથી શબ્દતત્વને અક્ષર કહ્યું છે. ૧.૪. સ્વરૂપમાંથી પ્રચુત નહિ થનારું અર્થાત એકત્વનો ત્યાગ નહિ કરનારું છે શબ્દતત્ત્વ છે તે ભેદના આભાસને કારણે બીજા અસત્ય અને વિભક્ત એવાં રૂપને સ્વીકારે છે. આને વિવર્ત કહે છે. સ્વપ્નમાં પ્રાપ્ત થતા વિષયોના આભાસ જેવું આ છે. દેશભેદ અને ક્રિયાભેદ કેવળ અવિદ્યાની પ્રવૃત્તિને કારણે છે. વર્લ્સ તરવાયાગ્રુતક્ષ્ય भेदानुकारेणासत्यविभक्कान्यरूपोपग्राहिता विवर्तः। स्वप्नविषयप्रतिभासवत् । स्वोपज्ञ-गलो. १. અહીં વિવર્તતે એ શબ્દપ્રયોગ અને પરિણામઃ અમે એવા પ્રયોગ ઉપરથી ભહરિને વિવતવાદ અભિપ્રેત હતો કે પરિણામવાદ એમ વિચારવું યોગ્ય થાય. કારિકાઓ અને તેમના પરની પક્ષત્તિ બંનેને ભર્તુહરિની કૃતિ માનવામાં આવે તે ભતૃહરિ વિવતવાદી હતા એમ સિદ્ધ થશે, કારણ કે ઢોવાવૃત્તિમાં તે “વિચા” શબ્દ વાપરે છે અને આ શબ્દ તૃતીયકાંડની કલસમુદેશની કારિકા ૬રમાં પણ વપરાય છે. અહીં વિદ્યા “અજ્ઞાન” એવા સામાન્ય અર્થમાં નથી. હેલારાજ ભર્તુહરિને વિવવાદી ગણાવે છે. “છન્દોમાંથી પહેલીવાર આ વિશ્વ ઉત્પન્ન થાય છે (વર્તતે)”, એવા શબ્દો (વી.વ. ૧.૧ ૨૪)માં વિવર્તની સ્પષ્ટતા નથી. આ ઉપરથી કલ્પના કરી શકાશે કે ભહરિને મન વિતર્ત નો અર્થ “આભાસ' હતો અને પરિણામ અથવા ‘વિકાર ન હતો. કારિકાગ્રંથમાં આવી સ્પષ્ટતાને અભાવે શાન્તરક્ષિત અને તેના ટીકાકાર કમલશલે તરવાં અને તેની ટીકામાં “બ્રહ્મવાની ચર્ચા કરતાં પરિણામ અર્થમાં અને વિવત અર્થમાં એમ બે રીતે પહેલી કારિકાને ઘટાવી છે aોવજ્ઞત્તિ ભતૃહરિની રચના નથી એમ માનવામાં આવે તો પણ ભતૃહરિએ કરેલા “વિવા'ના ઉલ્લેખને કારણે તે વિવતવાદી છે એવી દલીલનો વિરોધ કરે સહેલે નથી. ૧.૫. કમ અર્થાત્ પૌર્વાપર્યા વિનાના શબ્દબ્રહ્મમાંથી જગતના પદાર્થોરૂપ વિકારો ઉત્પન્ન થાય છે. બધા વિકારને બ્રહ્મમાં ઉપસંહાર (સંવર્ત) થયો હોઈ તે આકૃતિરહિત (મનાત) અને વ્યક્ત ન કરી શકાય તેવું (મગવશ્ય) છે. સરખાવો થ્રોપજ્ઞમાંના સંગ્રહશ્લોક : બધા (રૂપાદિ વિષય) વિકલ્પ વડે (સામાન્યરૂપે ગેચર હોવા છતાં જે (વિશેષરૂપે) અગોચર રહે છે, જે તક આગમ અને અનુમાન વડે જુદી જુદી રીતે સમજાય છે, તે (શબ્દતત્ત્વરૂપી) વિશ્વાત્મા ભેદ અને સંસર્ગ, ભાવ અને , ક્રમ અને ક્રમનો અભાવ તથા સત્ય અને અમૃત વડે અસ્પષ્ટ છે. આવાં ઇન્દોના પ્રવિકથી તેનું જ્ઞાન થાય છે. (૧-૨) સવ પ્રાણીઓનો અંતર્યામી તે પાસે તેમજ દૂર દેખાય છે. તે અત્યંત મુક્ત છે અને મુમુક્ષુ જન મેક્ષ માટે તેની ઉપાસના કરે છે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy