________________
I શ્રી .
भर्तृहरिकृतं वाक्यपदीयम् प्रथमं काण्डम्
ભર્તુહરિકૃત વાકચપદીય
પ્રથમ કાંડ अनादिनिधनं ब्रह्म शब्दतत्त्व यदक्षरम् । वितर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥१॥ एकमेव यदाम्नातं भिन्नशक्तिव्यपाश्रयात् । अपृथक्त्वेऽपि शक्तिभ्यः पृथक्त्वेनेव वर्तते ॥२॥ अध्याहितकलां यस्य कालशक्तिमुपाश्रिताः । जन्मादयो विकाराः षड् भावभेदस्य योनयः ॥३॥ एकस्य सर्वबीजस्य यस्य चेयमनेकधा । भोक्तृभोक्तव्यरूपेण भोगरूपेण च स्थितिः ॥४॥ प्राप्त्युपायोऽनुकारश्च तस्य वेदो महर्षिभिः ।
एकोऽप्यनेकवर्मेव समाम्नातः पृथक्पृथक् ॥५॥ આદિ અને અંત વિનાનું, શબ્દતત્ત્વરૂપ બ્રહ્મ, જે વર્ષોના નિમિત્ત રૂપે છે, જે (ઘટાદિ, અર્થરૂપે ભાસે છે, જેમાંથી જગતની ઉત્પત્તિ વગેરે) પ્રક્રિયા થાય છે, જે એક જ છે એમ વેદમાં કહ્યું છે, અને જે, જુદી જુદી (કાર્યજનક) શક્તિઓને આશ્રયને કારણે, (આવી) શક્તિઓથી જુદું ન હોવા છતાં, જુદુ હેય તેમ દેખાય છે, જેની, નિમેષાદિ ક્રિયારૂપી) ભેદના આપવાળી, કાલશક્તિને આશ્રયે રહેલા જન્મ વગેરે છ વિકારે પદાર્થોની ભિન્નતાનાં કારણે બને છે; અને સર્વના બીજરૂપ એવા જે શબ્દબ્રહ્મની ભક્તારૂપે, ભક્તવ્યરૂપે અને ભેગરૂપે એમ અનેક પ્રકારે સ્થિતિ છે; તે (શબ્દબ્રા)ની પ્રાપ્તિને ઉપાય અને તેની પ્રતિમા રૂપ વેદ એક હોવા છતાં, મહર્ષિઓએ તેને અનેક શાખાઓવાળ હેય તેમ અવતાર્યો છે. (૧૫)
વા-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org