________________
ત્રીજુ કાંડ
૨૧૩ (૧) અગાઉ જવેલા ન્યાયોને લીધે એકસંખ્યા ક્રિયાના સાધનરૂપે સમજાતી નથી. (૨) બે ન્યારૂપી કારણ વડે. (૩) ઉપર જણાવેલા બે ન્યાયને દ્રિતીય વગેરે શબ્દો પ્રમાણિત કરે છે તે કારણે.
કારિકા ૬ ૫ અને ૬૬ માં જે અન્ય મતનું નિરૂપણ થયું છે તે મત ભહરિને માન્ય નથી.
વાવ્યવિધ્યાં સંડ્યાધુપને સરિતા
युक्तं यत्साधनत्वं स्यान्न त्वम्यापलक्षणम् ॥६७॥ અન્વય અને વ્યતિરેક વડે જે (એકત્વ) સંખ્યાને બેધ, (વિધિનાકમાંથી) થતું હોય તે તે (યજ્ઞક્રિયાનું સાધન બને તે ચોગ્ય છે, અન્ય (=પ્રકૃતિ)ના અર્થનું ઉપલક્ષણ બને તે ગ્ય નથી. ૧ (૭)
વિભક્તિ હોય તો સંખ્યા હોય એ અન્વય અને વિભક્તિનો અભાવ હોતાં સંખ્યાના બેધને અભાવ એ વ્યતિરેક. આવા અન્વય અને વ્યતિરેક વડે એકત્વસંખ્યાને બંધ થતો હોય તે ભલે તે એક સંખ્યા યજ્ઞક્રિયાનું સાધન બને. પરંતુ અન્ય અર્થાત પ્રકૃતિના અને માત્ર સૂચવનાર બને તે યોગ્ય નથી.
साधनत्वे पदार्थस्य सामर्थ्य न प्रहीयते ।
संख्या व्यापारधर्मोऽतस्तेन लिङ्गेन गम्यते ॥६८॥ | (શબ્દ વડે જાતિ અને સંખ્યા એમ બંને પ્રાપ્ત થતાં હોવાથી) પદના (પૂર્ણ) અર્થને ક્રિયાનું સાધન માનતાં પદની તેનું અભિધાન કરવાની શક્તિ દૂર થતી નથી. તેથી તે કારણે સંખ્યા કિયાધમ છે એમ સમજાય છે. (૬)
શબ્દ વડે જાતિ અને સંખ્યા એમ બંનેને બોધ થાય છે. તેથી જેમાં જાતિ અને સંખ્યાનો બંધ થતા હોય તેવા શબ્દને પરિપૂર્ણ અર્થ ક્રિયાનું સાધન છે એમ સમજાય છે. આવા કારણસર (સૈન ઝિન) અર્થાત્ પદની તેના અર્થનું અભિધાન કરવાની શક્તિને લીધે, એકવ વગેરે સંખ્યા ક્રિયાના વ્યાપાર છે એમ સમજાય છે.
જયાં સંખ્યા ક્રિયાને વ્યાપાર છે એમ સૂચવવા માટે કેાઈ પ્રમાણુ કે ચિહ્ન (ઝિમ) નથી ત્યાં તમારા એવા ઉદાહરણની જેમ એકત્વસંખ્યાની અવિવેક્ષા છે. તેથી
ભ્ય નાર: એ શબને પ્રયા પાર: ( એમ કેટલાક સમજાવે છે. આવું અર્થદર્શન બરાબર નથી.
अपूर्वस्य विधेयत्वात्प्राधान्यमवसीयते । .
विहितस्य परार्थत्वाच्छेषभावः प्रतीयते ॥६९।। પહેલાં પ્રાપ્ત એવા અર્થનું વિધાન કરવાનું હોવાથી તેનું પ્રાધાન્ય નિશ્ચિત બને છે. જેનું વિધાન થયું છે તે બીજાને અર્થે હોઈ તે ગૌણ સમજાય છે. (૬૯)
संमार्गस्य विधेयत्वादन्यत्र विहिते ग्रहे । विधिवाक्ये श्रुता संख्या लक्षणायां न बाध्यते ॥७०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org