SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયથાય नात्यन्ताय मीमीते यत् सामान्ये समवस्थितम् । सादृश्यादुपमेयार्थसमीपे परिकल्प्यते ॥३८८॥ સામાન્ય ધર્મ ઉપર આધાર રાખનારું અને પદાર્થને પૂરેપૂરું નહિ માપી શકનારું તે નિમિત્ત (ઉપમાન), સાદને કારણે તે (ઉપમેય)ની પાસેનું સમજવામાં આવે છે. (૩૮૮) પદાર્થને પૂરેપૂરું મા પી શકે તે માન કહેવાય છે. પ્રસ્થને માન કહેવાય છે. ભાષ્યમાં આપેલી ઉપમાનની વ્યાખ્યાને સ્પષ્ટ કરતી આ કારિકા છે. ભાગ્યકાર જણાવે છે કે તસમીપે નાત્યન્તાય મિમીસે તપમાનમા અહીં તત્વ નો અર્થ છે ઉપમેય. સાદને કારણે ઉપમેયની વિશિષ્ટતા દર્શાવતું ઉપમાન તેની પાસેનું કહેવાય છે. સદશ્યને કારણે ઉપમાન પદાર્થને માપી શકે છે, પરંતુ પૂરેપૂરું માપી શકતું નથી. ઉપમેયને સાધારણુધર્મ વડે ઉપમાન માપે છે, બીજા કેઈ ધર્મ વડે તે માપતું નથી. પિતાના શ્યામ ગુણુ વડે છરી દેવદત્તાના શ્યામને માપે છે, દેવદત્તાના સ્ત્રીલિંગ વગેરેનો વિચાર કરતી નથી. मान प्रति समीपं वा सादृश्येन प्रतीयते । परिच्छेदाद्धि सादृश्यमिह मानोपमानयोः ॥३८९॥ અથવા, સાદેશ્યને કારણે માન (ઉપમાનની) પાસેનું સમજાય છે. માન અને ઉપમાન વચ્ચેનું સાદેશ્ય તેમની માપવાની શક્તિને કારણે છે. (૩૮૯). - મહાભાષ્યકાર જણાવે છે કે માન દિ નામ અનિતામુવાથી તેનíતમ જ્ઞાસ્વામીતિ 1 તસમીપે નાચતા મિમીતે તટુપમાનમ્ | માને અથવા માપ પદાર્થને પૂરેપૂરો માપે છે. ઉપમાન પદાર્થને પૂરેપૂરો માપી શકતું નથી. ઉપમેયની લગભગ પાસેનું તે ઉપમાન. ભાષ્યમાં તમારેમાં તત્વ ને અર્થ ઉપમેય કરવામાં આવ્યો છે આ કારિકામાં ભાષ્યમાંના શબ્દ તત નો બીજો અર્થ “માન' રજૂ કરવામાં આવ્યો છે. તમારે એટલે માનની પાસેનું. ભર્તુહરિ અને તેમને અનુસરીને કયટ અને નાગેશ માનને પ્રસ્થ વગેરે માપ સમજે છે. માન એટલે પ્રમાણ નહિ ભાષ્યકારની ઉપમા અંગેની ચર્ચા ભારતીય શાસ્ત્રીય વ્યા મયમાં આદ્ય છે. પ્રત્યક્ષ અને અનુમાન ઉપરાંત ઉપમાનને પ્રમાણુ માનવાનું સૂચન, નૈયાયિકાને મહાભાષ્યમાંથી મળ્યું હશે. આલંકારિકાએ ઉપમાન અંગેની ચર્ચા ભાષ્યમાંથી પ્રાપ્ત કરીને તેમાં અનુકૂળ ફેરફાર કર્યા છે. અગાઉ જણાવ્યું તેમ માનની પાસેનું તે ઉપમાન. સામીનું કારણ બને વચ્ચેનું સમાનત્વ છે, માન અને ઉપમાનમાં રહેલા પરિચ્છેદકત્વનું કારણ સાદડ્યું છે. માન પૂર્ણપગ માપે છે, ઉપમાન પૂરેપૂરું માપતું નથી. एकजातिव्यपेक्षायां तदेवेत्यवसीयते । भेदस्यैव व्यपेक्षायां अन्यदेवेति गम्यते ॥३९०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy