SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ઉ૧૧ સમાન જાતિની અપેક્ષા હોય ત્યારે તે (ઉપમેય, ઉપમાન) જ છે એમ કહેવામાં આવે છે. જ્યારે બનને વચ્ચે ભિન્નતાની અપેક્ષા હોય ત્યારે તે (ઉપમેય, ઉપમાનથી) જુદુ જ છે એમ સમજાય છે. (૩૯) સમાનાનિ સામાન્યતઃ (૨. ૧. પ૫) ઉપરના ભાષ્યની શરૂઆતમાં જણાવ્યું છે કે જિં ચરેવેવમા તહેવામાહોલવાયુપમેયમ્ ૨ આ બાબતને અહી ઉલ્લેખવામાં આવી છે. कर्मत्व करणत्व च भेदेनैवाश्रित यतः । अत्यन्तैकत्वविषयो न स्यात् तेनात्र संशयः ॥३९१।। કમ અને કરણને એક બીજાથી) જુદાં સમજવામાં આવ્યાં હોવાથી (તેમના) એકત્વને કારણે (બને અંગે) સંશય થતો નથી. (૩૮૧). ઉપમાન શબ્દને કરણ અર્થમાં રયુ (ગન) પ્રત્યય લગાવવામાં આવ્યો છે (૩૧મીત મનેન તિ સામાન[ L). ઉપમેય શબ્દને ગત્ પ્રત્યય કર્મ અર્થમાં (૩-૪-૭૦) લગાવવામાં આપે છે. આમ બને શબ્દો જુદા શબ્દસ્વરૂપવાળા અને જુદા અર્થમાં વાપરવામાં આવ્યા છે તેથી બંને એક જ છે એવી શંકા થતી નથી. भेदेऽपि तुल्यरूपत्वाच्छालीस्तानिति दृश्यते । जात्यभेदात्स एवायमिति भिन्नोऽभिधीयते ॥३९२।।। જુદા (સમજવામાં આવ્યા હોવા છતાં એક સરખા હોવાને કારણે તે ડાંગરના દાણાને એ પ્રોગ જોવા મળે છે. સમાન જાતિ હોવાને કારણે જુદાને આ તે જ છે એમ કહેવામાં આવે છે. (૩૯૨) તાનેર શાસ્ત્રીનું મુશ્કેમ રે મથયાં ઇરાદ ! એવા પ્રયોગો જોવા મળે છે. અહીં ચોખા જુદા હોવા છતાં બધા દાણુનું રૂપ સમાન હોવાથી તેમને એકસરખા માનવામાં આવે છે. એ પ્રમાણે તાવ વાસણ પરિધી તે ! (તે જ વસ્ત્રો પહેરવામાં આવે છે) પ્રયોગ પણ વસ્ત્રો જુદાં હોવા છતાં, વસ્ત્ર તરીકે સમાન રૂપવાળાં હોવાથી સિહ બને છે. એકસરખા માનવા માટે માત્ર સાત જ ઉપયોગી બને છે એમ નથી. પરંત જાતિના અભેદ પણ કારણરૂપ બને છે, “ઘરવારો ત્રાહ્નના સન્માનાયુ: ચાર બ્રાહ્મણે પાણીના ધ લાવે એવા પ્રવેણમાં બ્રાહ્મણે વચ્ચેના વ્યક્તિગત ભેદ, જેવા કે નામ, રંગ, ઉચાઈ વગેરેનો વિચાર કરવામાં આવતો નથી, પરંતુ તેમની વચ્ચેની સમાન જતિને કારણે તેમને માટે એક જ શબ્દ વાપરવામાં આવે છે. कथ ह्यवयवोऽभ्यस्य स्यादन्य इति चोच्यते । अत्यन्तभेदे नानात्वं यत्र तत्त्वं न विद्यते ।।३९३।। ભિન્ન વસ્તુ બીજાને અવયવ કેવી રીતે બની શકે એમ (ભાષ્યમાં) જણવવામાં આવ્યું છે. અત્યંત ભિન્નતા હોય ત્યાં અન્યત્વ હોય છે, અભેદ નહિ. (૩૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy