________________
૪પ
ચીજુ કાંડ
बुद्धथैकं भिद्यते भिन्नमेकत्वं चोपगच्छति ।
बुद्ध्यावस्था विभज्यन्ते सा ह्यर्थस्य विधायिका ॥१५॥ બુદ્ધિ દ્વારા એક વસ્તુ વિભક્તરૂપે સમજાય છે અને વિભક્ત સમજાતી તે એકવને પામે છે. બુદ્ધિને કારણે જ (પદાથની) અવસ્થાએ વિભાગને પામે છે. વસ્તુનું નિર્માણ કરનારી તે (બુદ્ધિ) જ છે. (૧૫).
કારિકા ૧૪માં જણાવ્યું કે કૃmતિસા: જેવા સમાનાધિકરણ પ્રયોગમાં એક જ તિલ દ્રવ્યમાં ત્રણ અવસ્થાએ સમજવામાં આવે છે. આ કારિકામાં, આવી કલ્પનાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.
પદાર્થને બુદ્ધિમાં જેવો ગ્રહણ કરવામાં આવે તેવો શબ્દો દ્વારા રજૂ કરવામાં આવે છે. : અને તિ: શબ્દો ઊંtmતિષ્ઠા: સમાસમાં પ્રાપ્ત થાય તે પહેલાં વિશેષણ અને વિશેષ એમ બે પદે રૂપે હોય છે. વાક્યમાં તે બેની ભિન્નતા એકત્વને પામે છે. પદાર્થો બુદ્ધિમાં આવી જુદી જુદી અવસ્થાએ રૂપે છે. હલારાજ જણાવે છે કે સમાસની અવસ્થા પહેલાં કૃષ્ણ અને તિ: શો બે અવસ્થાએાનું અભિધાન કરે છે. સમાસ બનતાં તેમની વચ્ચે ભેદ અદષ્ટ બને છે અને તેથી તે શબ્દ બે પદોના સમુદાયરૂપ એક અભિન્ન પદ ઉતાર તરીકે વપરાય છે (તથા ૨ વા તમાકુપાધિમે ઝુરિતક્ષ્ય દ્રવ્યદ્રયસ્થાનિધાનમ્ 1 સમારે તુ भेदस्तिरोहितः। सोऽर्थोन्तर्भूत इति पदसमुदायात्मकमेक' पदमभेदेन कृष्णतिला इत्यर्थमभिधत्ते।
- હેલારાજ) व्यपदेशिवदेकस्मिन् बुद्ध्या नानार्थकल्पना ।
तया कल्पितभेदः सन् अर्थात्मा व्यपदिश्यते ॥१६॥
શિવલિન (એકલે હોવાથી મુખ્ય વ્યવહારને વિષય ન બનનાર શબ્દને, મુખ્ય વ્યવહાર માટેનું કાર્ય લાગુ પડે છે.) વાસ્તિકમાં (જણાવ્યા પ્રમાણે) બુદ્ધિમાં અનેક અર્થોની કલ્પના થાય છે. તેવી બુદ્ધિ વડે ભેદની કલ્પના કરવામાં આવતાં એક અર્થ અનેક રૂપે કહેવાય છે. (૧૬)
બુદ્ધિ વડે કાપવામાં આવેલ ભેદભેદવ્યવહાર વાર્તિકકાર કાત્યાયનને પણ અભિમત છે એ વાત આ કારિકામાં કહેવામાં આવી છે.
માથતવવેદમન 1 (૧. ૧. ૨૧ આદિ અને છેલ્લા વર્ણ માટે જણાવેલું કાય, જ્યાં એક જ વર્ણ હોય ત્યાં થાય છે) સુત્રને બદલે વ્યવાિયઋમિન એવું સૂત્ર કરવું જોઈએ, એ વા વાર્તિકરૂપ આ કથન જણાવે છે કે કેઈ નિમિત્તને કારણે જેને મુખ્ય વ્યવહાર લાગુ પડે છે એવા શબ્દ માટેનું કાર્ય, જે, એકલે હોવાથી મુખ્ય વ્યવહારનો વિષય બનતો નથી, તેને થાય છે. વાર્તિક ૫ માં જણાવવામાં આવ્યું છે કે આવું કથન
ર્યા વિના લેકવ્યવહાર ઉપરથી જ પશિવભાવ સિદ્ધ થાય છે. લોકવ્યવહારમાં કામ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. તે પ્રમાણે અનેક દીકરા હોય ત્યારે અને એક દીકરી હોય ત્યારે પણ આ માટે મેટે, આ મારો વચલો, આ મારે નાને, એમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org