SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ પ્રમાતાના વાસ્તવિક વિશેષણવિશેષ્યભાવને સ્વીકારવામાં ન આવે તેા અને તેને 'ત:કરણનું' અર્થાત્ બુદ્ધિનું કા સમજવામાં આવે તે ખાદ્યાર્થીવાદી બૌદ્ધ માટે અનુભૂત પદાર્થોની જે કલ્પના છે તે વ્ય` બનશે. બીજી રીતે કહીએ તે! બધા વિષયેાના ગ્રાહક એવા મનના વ્યાપારરૂપે વિશેષવિશેષભાવને સ્વીકારતાં, જેનું અસ્તિત્વ નથી એવા બાહ્ય પદાર્થીની કલ્પના કરવી નકામી થશે, કારણકે ખાદ્યાર્થીવાદી (બૌદ્ધ) માટે વિશેષણવિશેષ્યભાવ વસ્તુસમવાયી અર્થાત વાસ્તવિક છે. આ વિશેષણવિશેષ્યભાવને હપતામૂલક અને અન્ત:કરણના વ્યાપાર રૂપે સમજવામાં આવતાં વિશેષણ અને વિશેષ્યને પરસ્પર ઉપકાર થશે નહિ. આમ વાસ્તવિક વિશેષણવિશેષ્યભાવની સિદ્ધિ કાઈ પણ રીતે થતી નથી, કારણકે બૌદ્ધ મતમાં બન્નેના આલંબનને ભિન્ન સમજવામાં આવ્યાં છે. अनुस्यूतेव संसृष्टेरर्थे बुद्धिः प्रवर्तते । व्याख्यातारो विभज्याथ तान् भेदेन प्रचक्षते ||१३|| तदात्मन्यविभक्ते च बुद्धयन्तरमुपाश्रिताः । विभागमिव मन्यन्ते विशेषणविशेष्ययोः ॥९४॥ વિશેષણ અને વિશેષ્ય પરસ્પર સયુક્ત હેાવાથી તેમને અંગેનું જ્ઞાન પણું જાણે સ’સુષ્ટ હોય એમ ઉત્પન્ન થાય છે (તેમને) સમજાવનારા (તેમના) વિભાગ કરીને તેમને ત્રિભક્તપણે સમજાવે છે. અભિન્ન સ્વભાવવાળા તે જ્ઞાનમાં (પૃથક્ક રણરૂપ) જુદી બુદ્ધિને સ્વીકારીને તેએ વિશેષણ અને વિશેષ્યમાં જાણે ભિન્નતા હાય એમ જાહેર કરે છે, (૯૩-૯૪) Jain Education International ૪૯૩ વિશેષણ અને વિશેષ્ય અંગેનાં નાના જુદા અવલ બનવાળાં છે, એવા બૌદ્ધ મતથી જુદા એક જ્ઞાનાવલંબનને સ્વીકારતા વૈયાકરણ મત પ્રમાણેના ઉત્તર આ એ કારિકાએ માં આપવામાં આવ્યે છે. વિશેષણ અને વિશેષ્ય અંગેનું જ્ઞાત એક સાથે અભિન્નપણે થાય છે. સામાન્ય રીતે પદાર્થા અંગેનું જ્ઞાન તે પદાર્થીના સ્વભાવને અનુસરે છે, તિ, ગુણ વગેરે ઉપાધિએવાળા પદાર્થ ભિન્ન હાવાથી તેનું જ્ઞાન પણ અભિન્ન સમજવાનુ' છે. મીસ્ટોવમૂ એવી વૃત્તિમાં નીમ્ વિરોષણ અને કમ્ વિશેષ્યનું જ્ઞાન પણ અભિન્તપણે થાય છે. પારમાર્થિકપણે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે ભેદ નથી, તેથી ભેદજ્ઞાન પણ નથી. હવે નિરશ પદાર્થ કે નિરવયવ વિશેષણવિશેષ્યભાવને બીજાએતે સમાવવા માટે અપેાદ્દાર અર્થાત્ પૃથક્કરણ આધાર લેવા પડે છે, અને આ દ્રવ્ય, આ ગુણ, આ તિ એવા વિભાગ કરવા પડે છે. હૂંકામાં વ્રુત્તિમાં વિશેષગુવિશેષ્યમાત્રની નિરશ પ્રતાતિ થાય છે, પરંતુ પ્રક્રિયા કાયાઁ માટે તેમનામાં ભેદ સમજવામાં આવે છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy