________________
ત્રીજુ કાંડ
द्रव्यस्याव्यपदेशस्य य उपादीयते गुणः ।
भेदको व्यपदेशाय तत्प्रकर्षोऽभिधीयते ॥२॥
નિરૂપણુ માટે અશકય (એવા ) દ્રવ્યના નિરૂપણુ અંગે ( ખીજા દ્રવ્યથી ) ભિન્નતા દર્શાવતા જે ગુણુ સ્વીકારવામાં આવે છે, તેના વડે પ્રાપ્ત થતા પ્રક, (તપૂ, તમવું વગેરે પ્રત્યયેા વડે) જણાવાય છે. (૨)
મતિશાયને તમવિષ્ણુનૌ । (વ.મૂ. . રૂ. ́). ઉપરના ભાષ્યમાં પતંજલિએ દ્રવ્યને નહિ પરંતુ ગુણના પ્રક` માન્યા છે. હેલારાજ જણાવે છે કે ગુણના પ્રક અંગે કેટલાક પ્રશ્ના ઉપસ્થિત થાય છે :
૨૦૧
(૧) દ્રવ્ય નિષ્પન્નરૂપ હાવાથી તેમાં પ્રક પ્રાપ્ત થતા નથી, તેથી તમપુ કે ફર્સ્ટન પ્રત્યયે। તેને લાગતા નથી. ગુણુના પ્રક થતા હેાવાથી તેવા પ્રત્યયેા ગુણને લાગશે. (ર) ગુણના જ પ્રશ્ન થાય છે, દ્રવ્યનેા નહિ, એ માટે કારણ (૩) નિષ્પન્નરૂપ ગુણુનું પણ તેના જેવા રૂપવાળા દ્રવ્યના પ્રતિપાદન થતું હાવાથી તેને સ્વત:પ્રક થશે નહિ.
દર્શાવવું જોઈએ.
પ્રતિપાદનની જેમ
(૪) પ્રતીયમાન ગુણુ અને અભિધીયમાન ગુણુને જુદા સમજવા જોઈએ. ઉપરના સૂત્રમાં અભિધીયમાન ગુણનુ ગ્રહણ છે, એ અ ંગે કારણ દર્શાવવુ જોઈએ.
(૫) શબ્દના એક અર્થમાં તેના જાતિ, ગુણુ, ક્રિયા, એવા વ્યાવક ધર્મો પણ પ્રાપ્ત થાય છે. તેમાંથી એક્લા ગુણુતા જ પ્રશ્ન થાય છે એમ કેવી રીતે કહેવાય ?
(૬) ગુણમાં ખીજો ગુણ નથી. સામાન્યમાં પણ તેને અવચ્છેક એવે ગુણ નથી, જે સામાન્યને પ્રક` દર્શાવે. તે જ પ્રમાણે ક્રિયામાં પણ તેના પ્રકના કારણરૂપ ગુણ નથી. તેથી તેમાં પ્રક કેવી રીતે શક્ય બને?
(૭) ગુણના પ્રક` દર્શાવાતા હાય ત્યારે દ્રવ્યના પ્રક કેવી રીતે દર્શાવાય?
આ બધાના જવામા હવે પછીનો કારિકાએમાં આપવામાં આવ્યા છે.
દ્રવ્યને જાતિ, ગુણ, ક્રિયા વગેરે વિનાનું સમજવું શકય નથી. પેાતાના રૂપ વડે જેનુ નિરૂપણું શકય ન હોય તે પાતે પ્રકવાળું કેવી રીતે સમજાય ? તેથી ગુણુરૂપી સંસર્ગીધને કારણે જ દ્રવ્યને પ્રશ્ન કહ્યો છે. આવા ગુણ્ણારૂપી સંસર્ગીઓને કારણે વિશિષ્ટતા દર્શાવતું દ્રવ્ય, તેના જેવાં અન્ય દ્રષ્યાથી અતિશય અર્ચીત પ્રક` જણાવે છે. સંસર્ગી ગુણામાં કેટલાક અભિધીયમાન અર્થાત વાચ્ય હોય છે અને કેટલાક પ્રતીયમાન હેાય છે. એક દ્રવ્યને ખીજા દ્રવ્યેાથી જુદું સમજાવતા ગુણ, તે દ્રવ્યના પ્રક જણાવે છે; આવે! પ્રકર્ષી તરક્ વગેરે પ્રત્યયેા વડે જણાવાય છે. અહીં મે: મુળ: એવા શબ્દો વડે, પ્રથમ કારિકામાં જણાવેલ ગુણનું લક્ષણ લેવાનુ છે. રૂન્ડી શબ્દમાં ૩ ગુણ છે, કારણ કે જેની પાસે લાકડી નથી તેવી (મઢી) વ્યક્તિએથી લાકડીવાળા (ન્દી)ને તે જુદા પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org