SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૫૯ જે શબ્દોમાં સ્ત્રીત્વ વાવ રૂપે ઉપયોગી હોય તેમને ટાર્ વગેરે પ્રત્યય લાગે છે. જ્યાં સ્ત્રીત્વ ઉપલક્ષણ રૂપ હય, જેમકે મતં ચં ત્રાહ્મળ માં મૂર્ત શબ્દ, તેને આવા પ્રત્યય લાગતા નથી. આ પ્રયોગમાં મૂતં શબ્દમાં સ્ત્રીત્વની વિવક્ષા નથી. મi નો અર્થ સત્યવાદિની અથવા મરણ પામેલી સમજવામાં આવે તો મતા ત્રાહ્મળ એ પ્રયોગ થતાં મત ને ટાવું લાગશે. પરંતુ મૂi નો અર્થ પિતન્ય અર્થાત શુદ્ધત્વ છે. #ારí દૃયં ત્રાળ માં કારણનો અર્થ પ્રાધાન્ય છે અને સાવનનિય વા -આ ટોપલો માણું છે” –માં વાયવનમ્ એટલે ટોપલે, ૩ાિ એટલે ઊંટના મેંના આકારનું વાસણ અથવા ખેતરમાં અનાજ વાવવા માટે જેમાં ઉપરથી દાણું એારવામાં આવે છે તેનું ત્રણ, ચાર પાંચ કાણાંવાળું લાકડાનું સાધન અર્થાત્ માણું. (યાર્થવશે રોષો નાવતરતિ ફત્ય મતાદા: વૌતાર્થતા કૃતિ તર્થ ગ્રીન સંસ્થામા વાત વાયોપતિવ્રતામાવઃ | -કય) संस्त्यान' प्रत्ययस्यार्थः शुद्धमाश्रीयते यदा । तदा द्विवचनानेकप्रत्ययत्वं न सिध्यति ॥१७८॥ જયારે એકલા સ્ત્રીત્વને પ્રત્યયના અર્થ તરીકે સમજવામાં આવે છે ત્યારે કેટલાક શબ્દોને) દ્વિવચન અને બહુવચનના પ્રત્યય લાગશે નહિ. (૧૭૮) પ્રત્યયના અર્થ રૂપે સંત્યાનને અર્થાત્ સ્ત્રીત્વને દ્રવ્યના વિશેષણ તરીકે નહિ, પરંતુ શુદ્ધ અર્થાત્ એકલા સ્ત્રીત્વ તરીકે સમજવામાં આવે ત્યારે મારી શબ્દને ૩માર્યો કે કુમાર્યો જેવા દ્વિવચન અને બહુવચનના પ્રત્યવાળા પ્રવેગ સિદ્ધ થશે નહિ, કારણકે સ્ત્રીત્વ એક જ છે (Disa: ત્રીä નામા ત વાઇવાનનેa giાતિ 1. આ ઉપરાંત વળી પ્રયોગમાં, સત્ર કા વાં કg તદ્વિતઃ | (૪.૧.૧૭. પ્રાચીન મત પ્રમાણે, પ્રત્યયાતને સ્ત્રીલિંગમાં FB પ્રત્યય લાગે છે અને તેની તદિત સંજ્ઞા થાય છે) પ્રમાણે રણ પ્રત્યય અને શિરાઢિપ: (૪.૧.૪૧, જેને ઈત્ હોય તેવા અથવા ગૌરાદિગણનાં પ્રતિપાદિકને સ્ત્રીલિંગમાં ૩૧૬ પ્રત્યય લાગે છે) પ્રમાણે ૩૬ પ્રત્યય લાગશે. એ પ્રમાણે શરીષ દવા પ્રયોગમાં બલિનોરના પંચાક્વોત્તમય: ૧૩. નેત્રેા (૪.૧.૭૮, ત્રણ સ્વરવાળા, અને તેમાંના છેવટના સ્વરની પાસે જેનો સ્વર દીધું છે તેવા પ્ર—અખ્ત કે -અન્ત પ્રાતિપદિકને સ્ત્રીલિંગમાં ગોત્રાપત્યમાં વરુ, આદેશ થાય છે.) સૂત્ર પ્રમાણે ય૩. આદેશ અને ૩*વાન્ (૪.૧.૭૪, " પ્રત્યયાત પ્રાતિપદિકને સ્ત્રીલિંગમાં પા પ્રાય લાગે છે) પ્રમાણે વાન્ પ્રત્યય લાગે છે. ત્રિતામાં નાનપણથ૦માનનાર...વેશેષા (૪.૧.૪૨, જનપદ, કુડ, ગોણસ્થલ, ભાજ, નાગ, કાલ, નીલ, કુશ, કામુક અને કબર એટલા અગિયાર શબ્દને વૃત્તિ, અમત્ર, આવપન, અકૃત્રિમ, પકવ, સ્થૌલ્ય, વર્ણ, અનારછાદન, અયોવિકાર, મૈથુનેચ્છા અને કેશલેશ એવા અર્થોમાં ૩૬ પ્રત્યય લાગે છે) પ્રમાણે જ લાગે છે. ત્યાર પછી તરવું અને ત્યાર બાદ રાજૂ પ્રત્યય લાગશે. અહીં દરેક શબ્દને બે સ્ત્રીલિંગ પ્રત્યય લાગે છે. વી-૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy