________________
ત્રીજુ કાંડ
sarai रेषु यः शब्दस्तथाभूतेषु वर्तते । तत्त्वात्मकत्वात्तेनापि नित्यमेवाभिधीयते ॥ ६ ॥
આવા પ્રકારના તે (અનિત્ય) આકારાને (દર્શાવનારા) જે શબ્દ છે, તેના વડે પણ નિત્ય (દ્રવ્ય)નું અભિધાન થાય છે, કારણ કે તે (અનિત્ય આકારા) તે (દ્રવ્ય)ની સાથે એકરૂપ છે. (૬)
સન્નિવેશ એટલે આકાર. તે પદાર્થ નથી પરંતુ પદાનો ધર્મ છે. તેને ઉપાધિ પણ કહી શકાય. ચાક્કસ ધર્માંતુ અભિધાન કરનારા રુચક વગેરે શબ્દો આકારનો જ મેધ કરાવે તેા શબ્દો સર્વત્ર દ્રવ્યનો જ મેધ કરાવે છે એવી વ્યવસ્થા ખંડિત થાય. આ મુશ્કેલીને હવે દૂર કરામાં આવે છે. આકાશ વાસ્તવમાં દ્રવ્યથી જુદા નથી, ઉપાધિ માન્ અર્ચીત્ ધર્મી સાથે તે એકાત્મભાવે રહેલા છે, તેથી ઉપાધિ એટલે કે ધનુ' અભિધાન કરનારા શબ્દ નિત્ય દ્રવ્યનું પણ અભિધાન કરે છે.
न तत्त्वातत्त्वयोर्भेद इति वृद्धेभ्य आगमः । अतत्त्वमिति मन्यन्ते तत्त्वमेवाविचारितम् ॥७॥
તત્ત્વ અને અતત્ત્વ વચ્ચે ભેઢ નથી એવા વૃદ્ધોમાંથી પ્રાપ્ત થતા આગમ છે. અવિચારિત તત્ત્વને અતત્ત્વ માનવામાં આવે છે. (૭)
૨૧૯
વ્યસમુદ્દેશની કારિકાએ નુ હેલારાજનું અદર્શોન અદ્વૈત સિદ્ધાન્તને અનુસરતુ છે. વૈયાકરાને સ ંમત શબ્દાદ્વૈત મતમાં સત્ય અને અસત્ય એવાં એ તત્ત્વા નથી. વેદાનીએની જેમ વૈયાકરણે. પણ પારમાર્થિક, બ્રહ્મરૂપ, એક, અય, સર્વ વ્યવહારાથી અગમ્ય અને નિવિકલ્પક એવા શબ્દતત્ત્વને સ્વીકારે છે.
विकल्परूप भजते तत्त्वमेवाविकल्पितम् । न चात्र कालभेदोऽस्ति कालभेदश्च गृह्यते ॥ ८ ॥
Jain Education International
વિકલ્પને જે વિષય નથી એવું તત્ત્વ વિકલ્પરૂપને ધારણ કરે છે. તેમાં કાલભૈદ ન હોવા છતાં કાલભેદ સમજવામાં આવે છે. (૮)
દિક્, કાલ વગેરે શક્તિઓને કારણે અવિકપિત તત્ત્વમાં વિકલ્પ ભાસે છે. કાલભેદ તેમ જ જન્મ અને વિનાશ વિનાનું અને કાલ નામે સ્વાતન્ત્યશક્તિ વડે પ્રેરિત, અને પ્રતિબંધ અને અનુજ્ઞાને કારણે જન્મ વગેરે વિકારા દર્શાવતું શબ્દતત્ત્વ, પરમતત્ત્વરૂપે વિલસે છે.
यथो विषयधर्माणां ज्ञानेऽत्यन्तमसंभवः ।
तदात्मेव च तत्सिद्धमत्यन्तमतदात्मकम् ||९||
જેમ (નીલાત્તુિ ખાા) વિષયના (નીલાદિ) ધર્મોના જ્ઞાનમાં બિલકુલ સભવ નથી (અને છતાં) તે (જ્ઞાન), તે વિષય )ના જેવું ન હોવા છતાં તેના જેવું ભાસે છે. (૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org