________________
મોજી કાં
અમે સારવાર છwાજ વરને ક્ષત્તિ
एकशेषो न वक्तव्यो वचनानां च संभवः ।।३३३।। (જાતિમાં વ્યક્તિમૂલક ભેદનો) અભાવ માનવાથી જાતિ એક શબ્દ વડે વાગ્ય બને છે. (શાસ્ત્ર)વચન દ્વારા જુદી જુદી સંખ્યામાં પ્રાપ્ત થતી હોવાથી એકશેષનું વિધાન કરવાની જરૂર રહેતી નથી. (૩૩૩)
જાતિમાં વ્યક્તિના ભેદનો અભાવ માનવાથી જાતિ એક શબ્દ વડે વાચ્ય બનતાં તેને માટે એકવચન વપરાય છે. તેથી એકપનું વિધાન કરવાની જરૂર નથી. શાસ્ત્રનિયમો દ્વારા જુદાં જુદાં વચને સમજવામાં આવશે.
ननु चानभिधेयत्वे द्रव्यस्य तदपाश्रयः ।
भाकृतरुपकारोऽयं द्रव्याभावान्न कल्पते ॥३३॥ દ્રવ્યનું અભિધાન થતું નથી એમ માનવામાં આવતાં તેને આધારે થતો ઉપકાર દ્રવ્યના અસ્તિત્વના અભાવે, જાતિને પ્રાપ્ત થશે નહિ. (૩૪)
શબ્દનો અર્થ આકૃતિ માનવામાં આવે તો દ્રવ્યનું અભિધાન થતું નથી. તેથી દ્રવ્યને આધારે પ્રાપ્ત થનારાં લિંગ અને વચનરૂપી ઉપકાર થશે નહિ, કારણ કે અંતે તો શખસંસ્કારનો આધાર શબ્દનો અર્થ જ છે. દ્રવ્યનું અભિધાન થતું ન હોય તો તેને અદ્રવ્ય જ સમજવું જોઈએ.
યશોગમવેચેન ન શr warfઅત: |
द्रव्य नाम पदाथों यो न च स प्रतिषिध्यते ॥३३५॥ (પ્રસ્તુત) શાસ્ત્ર(કથન)માં અભિધેયને આધારે કઈ વિધાન કરવામાં આવ્યું નથી. દ્રવ્ય નામે જે પદાર્થ છે તેને નકારવામાં આવ્યું નથી. (૩૩૫)
વસુલુ વઘુવરન્ ! (૧.૪.૨૧) મૂત્રનિયમમાં જુદાં જુદાં અભિધેયોને આધારે સંખ્યાનું વિધાન કરવામાં આવ્યું નથી, પરંતુ સંખ્યાનું વિધાન સામાન્ય રૂપે છે.
ભાષ્યકાર જણાવે છે કે પદને અર્થ જાતિ માનતાં દ્રવ્ય નામના તત્વ સાથે વિરોધ આવતો નથી, અર્થાત્ દ્રશ્યને સ્વીકાર થાય છે જ. એવી રીતે પદ ને અર્થ દ્રવ્ય માનતાં જતિને વિરોધ પણ પ્રાપ્ત થતું નથી. ( સરખા ભાષ્યકાર : ન શોતિ યાહ્ય द्रव्य न पदार्था द्रव्यपदार्थकस्य आकृतिन पदार्थ: । कस्यचित् तु किञ्चित्प्रधानभूत किञ्चिदू કુળત[T)
વા-૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org