SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ भूयोद्रव्यसमुद्देशः। ભૂયોદ્રવ્યસમુદેશ संसर्गरूपात्संभूताः संविद्रूपाइपोद्धृताः । शास्त्रे विभक्ता वाक्यार्थात्प्रकृतिप्रत्ययार्थवत् ॥१॥ निमित्तभूता साधुत्वे शास्त्रादनुमितात्मकाः । केचित्पदार्था वक्ष्यन्ते संक्षेपेण यथागमम् ॥२॥ (શબ્દો અને અર્થોના) સંસર્ગરૂપ વાયાર્થમાંથી છૂટા પાડેલા, (વ્યાકરણ)શાસ્ત્રમાં પ્રકૃતિ અને પ્રત્યયની જેમ જુદો કરવામાં આવેલા, (શબ્દ)ના સાધુત્વમાં નિમિત્તરૂપ અને (વ્યાકરણ)શાસ્ત્ર દ્વારા જેમના સ્વરૂપનું અનુમાન કરવામાં આવે છે તેવા કેટલાક (દ્રવ્ય ગુણ વગેરે) પદાર્થો શાસ્ત્ર પરંપરા પ્રમાણે સંક્ષેપમાં કહેવામાં આવશે. (૧-૨) ઉપરના અનવાદમાં સંવિકાને અર્થે હેલારાજે કરેલ અથથી જો કરવામાં આવ્યા છે. સંવત્ એટલે નિરંશ જ્ઞાન અથવા નિરવયવ બેધ. આત્યંતિકરૂપે વાળ્યો નિરંશ જ્ઞાન રૂપે છે. વ્યવહારમાં આવા જ્ઞાનરૂપ વાકવાથને અદ્ધિાર એટલે જુદા જુદા શબ્દોમાં વિભાગ કરવામાં આવે છે. આવા અર્થની કલ્પના કરીને હસવા (વાચાર્યાત) સંપૂતા: સંવિવાર્ (વાચાર્યાલૂ) ગોધૃતા: એવો અન્વય સમજવામાં આવ્યો છે. હેલારાજ સંવિત નો અ સંવેદૃનન્ અર્થાત બોદ્ધારશુદ્ધિઃ કહે છે. આવી અપેહારબુદ્ધિને કારણે પૃથફ સમજવામાં આવેલા પદાર્થો. સંવિરૂવાતમાં જ શબ્દને અર્થ આકાર હોય તો કપનાબુદ્ધિનું રૂપ એટલે ક૯૫નાબુદ્ધિને આકાર એ અર્થ થશે. આકાર અહીં સંસ્થાનરૂપ ધર્મ થશે અને સ્વરૂપ ધર્મી થશે. નિરંથ વાક્યનું વાચકત્વ સમજવામાં આવ્યું હોવાથી ક્રિયા, કારક, કારકવિશેષણ વગેરેના સંસર્ગરૂ૫ વાયુ અને તેનો અર્થ પ્રાપ્ત થાય છે. આ સંસમ હોવાથી વાકયના પ્રવિભાગ ઇષ્ટ છે. વા- ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy