Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha
Catalog link: https://jainqq.org/explore/006074/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ भावार्थदीकिचनति श्रीशंकराचार्यनाअष्टाहारल Page #2 -------------------------------------------------------------------------- ________________ स्वर्गस्थ वैकुंठभाई नारणजीनां स्वर्गवासी विधवा बाई विलक्ष्मी. The Bombay Art Printing Works, Fort • Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ મરીની માતા કરાચાર્યનાં અષ્ટાદશ રત્નની છપામણું વિગેરેના ખર્ચને -૦.૦ બાઈ વિષ્ણુ લક્ષ્મીએ (સ્વર્ગસ્થ વૈદ્ય વૈકુંઠરાય નાર ઘવાએ) આપવા કબુલ કર્યા હતા, પરંતુ તેમની તરફથી –૦ મળ્યા પછી તે બાઈને સ્વર્ગવાસ થતાં બાકીના - તે બાઈને કઈ પણ વાલી વારસ તરફથી અમને નહીં, જેથી રૂ. ૪૫૦-૦-૦ તથા આ પુસ્તકની બંધામણી કીનું જે ખર્ચ થયું તે ખર્ચની ગોઠવણ આ સંસ્થાના ન પડી છે. પુસ્તકની કીંમત રૂ ૧-૮–૦ આ પુસ્તકના કુલ પ૦ ફરમાં પરીને રાખી હતી. પરંતુ તેના આશરે પર ફરમા થયા છે, યત તરફ દારૂણુ યુદ્ધ થયું છે એટલે પરદેશથી કાગળો, | સેનાના વરખની ચોપડીઓ વિગેરે આવવું બંધ થયાથી વ સવાયા થઈ ગયા છે, તેમજ બંધામણના ભાવ પણ યા છે, એટલે આ પુસ્તક આવી મેંઘવારીમાં તૈયાર પણ તેની કીંમતમાં વધારો ન કરતાં આગળ જણાવ્યા ૧-૮-૦ રાખવામાં આવી છે. આ પુસ્તકના ૪૭ છે અને શરૂઆતના આશરે પંચ ફરમાં શ્રી શંકરાચાર્યના થા પ્રસ્તાવનાના છે, એમ કુલ આશરે પર ફરમા થયા છે. મણિલાલ મગનલાલ ત્રિવેદી, રાયપુર, બંગલાની પોળ સામે–અમદાવાદ, Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આ પુસ્તકમાં પૂજ્યચરણ શ્રી શંકરભગવાનના અઢાર ઉત્તમ લેખેને સંગ્રહ કરેલ હોવાથી આ પુસ્તકનું નામ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન એવું રાખવામાં આવ્યું છે. મૂલ લેખેને ભાવ જેમ બને તેમ ગુજરાતીમાં વિશેષ સ્પષ્ટ કરવા આ લેખેની ટીકામાં પ્રયત્ન કરવામાં આવેલ હોવાથી આ લેખેની ટીકાનું નામ ભાવાર્થદીપિકા એવું રાખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પૂજ્યચરણ આચાર્ય ભગવાનના નીચેના ઉત્તમ લેખેપ રને સંગ્રહ કરવામાં આવ્યું છે ૧ સાધનપંચકર્તોત્ર, ૨ સદાચારસ્તંત્ર, 8 પદ્ધદીસ્તાત્ર વ પદમંજરીસ્તોત્ર, ૪ વિજ્ઞાનનકાસ્તોત્ર, ૫ વાક્યસુધા, ૬ હરિ મીડે તેવ, ૭ ગિતારાવલી, ૮ આત્મબેધ, ૯ તાબેધ, ૧૦ સ્વાત્મનિરૂપણ, ૧૧ ચપેટપુજરિકાસ્તોત્ર, ૧૨ મેહમુરતૈત્ર વા દ્વાદશપજરિકાસ્તોત્ર, ૧૩ સિદ્ધાંતબિંદુ વા નિર્વાણદશકસ્તોત્ર, ૧૪ વાયવૃત્તિ, ૧૫ અપરિક્ષાનુભૂતિ, ૧૬ વિવેકચૂડામણિ, ૧૭ શતકી વાવેતકેસરી, અને ૧૮ ઉપદેશસહસ્ત્રી–ગાબંધ. સાધનપંચકસ્તાત્રામાં પાંચ કે મેક્ષસાધનના નિરૂપણના છે, તે છે વા બકો વોક કહાના નિરૂપણને છે, સદાચારસ્તોત્રમાં ૫૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ શકે છે. એમાં અભેદભાવે બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે કેવા આચાર રાખવાની અગત્ય છે તે પ્રમાણુ ને યુક્તિથી દર્શાવ્યું છે. પપદીતેત્રમાં વા પદમંજરીસ્તોત્રમાં સાડા છ કવડે ચિત્તની શુદ્ધિ, ચિત્તની સ્થિરતા, ને પરમાત્માના અનન્યાશ્રયમાટે પરમાત્માની પ્રાર્થના કરી છે, ને અર્ધા લોકમાં આ ષપદીને પિતાના મુખકમલમાં સર્વદા રહેવાની ઇચ્છા દેખાડી છે. વિજ્ઞાનનીકામાં દશ લેંકે છે. તેમાં પ્રથમના આઠ લેકમાં પિતાના બ્રહ્મસ્વરૂપનું ભિન્ન ભિન્ન પ્રકાર વર્ણન કર્યું છે, અને નવમા સ્લેકમાં આ સ્તોત્રના અધ્યયનાદિવડે થનારા ફલનું નિરૂપણ કર્યું છે, તથા દશમા લેકમાં આ વિજ્ઞાનનૌકાવડે ભવસાગરના પારને પામેલા પુરુષને ધન્યવાદ આપે છે. વાક્યસુધાનામના પ્રકરણગ્રંથમાં ૪૩ ઑકે છે. તેમાં મહાવાક્યના અર્થને વિચાર કરી જવનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મથી અભિન્ન સાક્ષી છે એમ પ્રમાણને યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે. હરિમડેસ્તોત્રમાં ૪૪ કે છે. તેમાં ૪૩ શ્લેકમાં સંસારાંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર પરમાત્માની અભેદભાવે સ્તુતિ કરી છે, ને ૪૪ મા.લોકમાં આ ઉત્તમ સ્તોત્રના અધ્યયનાદિવડે થનારા ફલનું વર્ણન કર્યું છે. યોગ તારાવલીમાં ૨૮ ઑકે છે. તેમાં ચિત્તવૃત્તિને બ્રહ્માકાર કરવાના ઉપાયનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આત્મબોધમાં ૬૮ કે છે. તેમાં જિજ્ઞાસુએ કેવા વિચારો વડે આત્મસ્વરૂપને જાણવું જોઈએ તેને ઉપદેશ કરવામાં આવ્યો છે. તત્ત્વબોધમાં મંગલાચરણથી ભિન્ન સર્વ ભાગ ગઘમાં છે. તેમાં સહેલી સંસ્કૃત ભાષામાં આત્માથી અભિબ બ્રહ્મની સ્થાપનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વાભાનિ પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ નામના પ્રકરણગ્રંથમાં ૧૫૬ કે છે. તેમાં પિતાના વાસ્તવિક સ્વરૂપનું બહુ ઉત્તમ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. ચર્પટપજરિકાનામના સ્તોત્રમાં ૧૬ શ્લોકો છે. તેમાં શાસ્ત્રાદિની વાસનાને પરિત્યાગ કરી વિરાગાદિની પ્રાપ્તિવડે પરમાત્માનું સ્મરણ ધ્યાન કરવાને ઉપદેશ કર્યો છે. મેહમુરતેત્રમાં ૧૩ વા ૨૦ શ્લેકે છે. તેમાં ધનાદિ સંસારના વિષયનું અસારપણું જણાવી સંસારમાં મનને રાગરહિત રાખવાનું તથા આત્મસ્વરૂપ શેધવાનું જણાવ્યું છે. સિદ્ધાંતબિંદુસ્તોત્રમાં દશ કે છે. તેમાં અદ્વિતીય, અબાધિત, સર્વ સંગથી રહિત, ને પરમાનંદરૂપ બ્રહ્મથી અભિન્ન આત્માનું નાનાપ્રકારે વર્ણન કર્યું છે. વાક્યવૃત્તિમાં ૫૩ બ્રોકે છે. તેમાં મહાવાક્યના અર્થને વિચાર કરી આત્મસ્વરૂપમાં કેવી રીતે સ્થિતિ કરવી તે દર્શાવ્યું છે. ખપરેશાનુભૂતિનામના પ્રકરણગ્રંથમાં ૧૪૪ લોકે છે. તેમાં સાધનસહિત આત્મસ્વરૂપનું નિરૂપણ પ્રમાણ ને યુક્તિથી કરવામાં આવ્યું છે. પંકચૂડામણિનામના પ્રકરણમાં ૫૦૦ કે છે. આ મુમુક્ષુઓને પરમો પગી ગ્રંથમાં આત્મજ્ઞાનનાં સાધનનું, આત્મસ્વરૂપનું, બ્રહ્મસ૩ નું, તથા જ્ઞાનની દઢતા કરવાના ઉપાયોનું બહુ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શતકમાં ૧૦૨ ઑકે છે. તેમાં શ્રુતિ ને અવલંબીન આત્માથી અભિન્ન બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ઉપદેશ મહસ્ત્રી-ગદ્યબંધનામના પ્રકરણગ્રંથમાં ત્રણ પ્રકરણ છે. તેમાં શિખ્યપ્રતિ આચાર્ય કેવી રીતે બ્રહ્મબોધ કરે તેનું, બ્રહ્મજ્ઞાનનું ને બ્રહ્મવિચારનું નિરૂપણ છે. . આ અષ્ટાદ રત્નોમાંનાં પદી, વાક્યસુધા, હરિમડે, આત્મ Page #9 -------------------------------------------------------------------------- ________________ , વાત્મનિરપણ, સિદ્ધાંતબિં, વાક્યકૃતિ, અપાતિ, વિવેકગ્નાભણિ ને ઉપદેશસહસ્ત્રાગધબધ આ રાઉપર સંસ્કૃતભાષામાં ટીકાઓ થયેલી છે. અષ્ટાદક્ષરત્નમાંનાં કેટલાંક રત્નોની હિંદીભાષામાં ને કેટલાંક રત્નની ગુજરાતી ભાષામાં પણ ટીકા થઈ છે. તે સર્વ ટીકાઓથી આ ટીકામાં કાંઈક વિલક્ષણના છે તે બંને ટીકાઓને મેળવવાથી વિવેકી મુમુક્ષુના જાણવામાં આવશે. આ અકાદારત્નમાં ભિન્ન ભિન્ન અરિકાવાળા અધિકારીઓના અંતઃકરણની સ્થિતિ પર ધ્યાન રાખી પૂજ્યચરણ આચાર્યભગવાને તેમને તેમના માટે અદ્વૈતતત્વને પ્રમાણ ને યુક્તિથી સરલ ભાષામાં ઉપદેશ કર્યો છે. આચાર્યભગવાને ઉપનિષદોમાં પ્રતિપાદન કરેલા કેવલાદૈતવાદને મંદબુદ્ધિવાળાને મધ્યમભુદ્ધિવાળાપ્રતિ ઉપદેશ કરવાનો આ અષ્ટાદશરિત્નોમાં કાસારવડે પવિત્ર પ્રયત્ન કર્યો છે. કેવલાદ્વૈતની પ્રાપ્તિ વડે જીવન છવભાવ અત્યંત દૂર થઈ તે દુઃખરહિત, પૂર્ણતંત્ર ને પરમાનંદરૂપ થાય છે. સર્વત્ર બ્રહ્મદર્શન થવાથી વ્યવહાર પણ ઉત્તમ પ્રકારે સધાય છે, કેમકે સર્વત્ર બ્રહ્મદર્શનની પ્રાપ્તિવાળા મહાપુરુષના ચિતમાં રાગ. દેષના વેગો ઉપજી શકતા નથી, ને તેવા તેમન ચિત્તાદમાં સાભિમાન પ્રકૃતિને વેગ, વિષયાસક્તિ, શેક, દ્વેષ, ઈર્ષ્યા અસવા રહી શકતાં નથી. તેઓ સર્વ પ્રાણીઓ પર વિશુદ્ધપ્રીતિની દૃષ્ટિથી જોઈ શકે છે, કાઇનું અહિત કરવા ઇચ્છતા નથી, તથા કોઇનું અહિત કરતા નથી. તેઓ પિતાને પ્રાપ્તવ્યવહાર આસક્તિરહિત બુદ્ધિથી પ્રારબ્ધને સમાપ્ત કરવા માટે કરે છે. સર્વ મનુષ્યો ને પિતાના અંતઃકરણને આવી Page #10 -------------------------------------------------------------------------- ________________ ચેાગ્યતાએ પહાંચાડે તે તેમને આ દુ:ખમય જણાતા સંસાર પરમસુખમય પ્રતીત થાય, ને આ મર્હલેાકજ તેમને પરમાત્માના પરમધામરૂપ પ્રતીત થાય. આ અષ્ટાદેશરત્નાના કર્તા પૂજ્યચરણુ શ્રીશ કરભગવાનનુ` સક્ષિપ્ત જીવનચરિત્ર પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે, તેમાંથી પણ મુમુક્ષુ મનુષ્યને ઘણા ઉપયેાગી ખાધ મળવાના સંભવ છે. આ અષ્ટાદેશરત્નાના પ્રત્યેક કઠિન શ્લેાકપર શબ્દાર્થતી પછી કઠિનતાના પ્રમાણમાં વિવેચન આપવામાં આવ્યું છે. શબ્દાર્થમાં જે શબ્દ કે શબ્દો આવા [ ] ચતુષ્ઠાણુજેવા ચિહ્નમાં મૂકવામાં આવ્યા છે, તે શબ્દો મૂલમાં નથી, પશુ અર્થને સ્પષ્ટ કરવામાટે વધારવામાં આવ્યા છે એમ સમજવું. તે જે શબ્દ કે શબ્દો આવા ) અર્ધચંદ્રજેવા ચિહ્નમાં મૂકવામાં આવેલ છે તે આગળના ( '૬ના પર્યાયરૂપ કે સ્પષ્ટીકરણરૂપ છે એમ સમજવુ. સ્મૃતિ, નાશ્રમ, બીલખા, સ૰ ૧૯૭૧ માગશર સુદિ ૧૧ શનિ. Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. • : ૧૧૭ ૧૩૦ રત્નાક રત્નનું નામ, સાધનપંચકસ્તત્ર. સદાચારસ્તોત્ર. પદીસ્તોત્ર વિજ્ઞાનનકાસ્તોત્ર. વાક્યસુધા. ... હરિમી. ... ગતારાવલી ... આત્મબોધ. . તત્વબોધ. સ્વાત્મનિરપણ. ચર્પટપંજરિકાતેત્ર મોહમરસ્તોત્ર. સિદ્ધાંતબિંદુ. . વાયવૃત્તિ. અપરોક્ષાનુભૂતિ. વિવેક ચૂડામણિ. શતશ્લોકી. ... ઉપદેશસહસ્ત્રી–ગદ્યબંધ. ૧૬૪ * & ક તે ય ર 6 ^ & * ૪ ૦ - ૧૮૧ ર૫૩ ૨૬, २८० २५४ ૩૨૯ ૩૯૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યચરણ શ્રી શંકરભગવાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. દેહરા પરમતત્વ માયાવિષે, પ્રતિબિંબિત જવ થાય; ત્યારે ચેતન શુદ્ધ તે, પરમશિવ કહેવાય. ૧ જન-અજ્ઞાનર નિવારવા, લાવી દયા મનમાંય, આદ્ય શંકરાચાર્ય થઈ, તે પ્રકટયા જગમાંય. ૨ પુજયયણ આચાર્યભગવાનનાં સંસ્કૃત ભાષામાં ચાર જીવનચંધેિ છે. શ્રીઆનંદગિરિકત, શ્રીમદ્દવિદ્યારણ્યસ્વામિકૃત, ચિદ્વિલાયત ને દાદમિશ્રત. તેમાં શ્રીમદ્દ વિદ્યારણ્યસ્વામિકૃત સંક્ષેપશંકરવિજય ૧ શ્રદક્ષિણામૂર્તિ. ૨ અધિકારી મનુષ્યના અજ્ઞાનને દૂર કરવા. અજ્ઞાનને દૂર કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે, કેમકે અજ્ઞાનથી જ સર્વ દુઃખ કૅપજે છે. અજ્ઞાનથી ભેદજ્ઞાન, ભેદજ્ઞાનથી અનુકૂલતાનું ને પ્રતિકૂલતાનું જ્ઞાન, અનુકૂલતાના ને પ્રતિકૂલતાના જ્ઞાનથી રાગદ્વેષ, રાગદ્વેષથી અભિમાનપૂર્વક ધર્મધર્મમાં પ્રવૃત્તિ, અભિમાનપૂર્વક ધર્માધર્મમાં પ્રવૃત્તિ કરવાથી ચિત્તમાં ધર્મધર્મના સંસ્કારનું પડવું, ચિત્તમાં ધર્માધર્મના સંસ્કાર પડવાથી જીવાત્માનું સ્થલશરીરની સાથે જોડાવું, અને જીવાત્માનું સ્થૂલશરીરની સાથે જોડાવું થવાથી તેને વિવિધ રખની પ્રાપ્તિ થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ (શીશંકરદિગ્વિજય) વિદ્વાનમાં વધારે પ્રમાણભૂત મનાય છે. બીજા કોઈ કઈ ગ્રંથોમાં પણ પૂજ્યપાદ શ્રીશંકરાચાર્યનું હું જીવનચરિત્ર જોવામાં આવે છે. - જે વેલા ભારતવર્ષમાં વેદોક્તકર્મને વાસ્તવિક હેતુ લેકના મેટા ભાગની સમજમર્યાદાથી દૂર થઈ ગયે હતા, જે વેલા ભિન્ન ભિન્ન દેના ઉપાસકે વૈદિક ઉપાસનાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના એક બીજાને વિદ્વેષ કરતા હતા, ને પરસ્પર લડી મરતા હતા, જે વેલા જૈનધર્મનું ને બુદ્ધધર્મનું પ્રબલપણું થવાથી વેદોક્ત ધર્મ ને વર્ણાશ્રમની મર્યાદા છિન્નભિન્ન થઈ ગયાં હતાં, અને જે વેલા એકજ અદિતીય બ્રહ્મના ઉપનિષદેએ પ્રતિપાદન કરેલા જ્ઞાનનું સ્વરૂપ મનુબેના મોટા ભાગની જાણમાં રહ્યું નહતું, ને તેથી પ્રત્યેક મનુષ્ય વસ્તુતાએ દુઃખરહિત પરમાનંદપ છતાં દુરથી સલાયા કરતા હતા, તે વેલા અધિકારી મનુષ્યોને વેક્ત કર્મનું રહસ્ય સમજાવવા, તેમને વેદોક્ત ઉપાસનાનું રહસ્ય સમજાવયા, જેનધર્મના ને બુદ્ધધર્મના વેદ વિરાધી ભાગનું નિરાકરણ કરવા, વર્ણાશ્રમધર્મની મર્યાદાનું રક્ષણ કરવા, અને ઉપનિષદે પ્રતિપાદન કરેલા બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ સમજાવી મુમુક્ષુઓને દુઃખરહિત પરમાનંદસ્વરૂપમાં સ્થાપવા શ્રદક્ષિણામૂર્તિપ્રભુએ કેવલ કાર્યને વશ થઈ આ ભારતવર્ષના દક્ષિવિભા વિષે મલબારપ્રાંતમાં પવિત્ર પૂર્ણ નદીને કાંઠે આવેલા કાલટીનામના પવિત્ર ગામમાં તૈત્તિરીયશાખાનું અધ્યયન કરનાર જંબુરજ્ઞા તેના પવિત્ર બ્રાહ્મણ શ્રી શિવગુરુનાં સ્વધર્મપરાયણ ધર્મપત્ની અંબાના (સતીના) ઉદરથી આશરે શાકે ૬૧૦ વૈશાખસુદિ ૫ ને દિવસે મધ્યરાત્રિને સમયે પિતાના Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્થૂલશરીરના આવિર્ભાવ પ્રતીત કરાવ્યેા. તેમના આવિર્ભાવકાલે અધર્મ પરાયણ આસુરીસ પત્તિવાળા મનુષ્યના હૃદયમાં અચાનક ક્ષેત્ર થયા, તે ધર્મપરાયણ દૈવીસ પત્તિવાળા સજ્જનેના હૃદયમાં અચાનક આનાવિલ્હ થયે; ખાસપાસના વાતાવરણમાં, જલમાં તે અન્ય સ્થાવરજગમ પ્રાણિપદર્શપર તેમના પ્રતીત થયેલા મનેાહર શરીરના શુદ્ધસત્ત્વગુણુના પ્રબલતરગેની અસરવડે સુખમય શાંતિ પ્રસરી રહી; સ્વભાવથોજ પરસ્પર વૈર રાખનારાં પ્રાણીઓના વૈરનુ શમન થઇ તે પરસ્પર પ્રસન્નતાવાળાં જણાવા લાગ્યાં; વૃક્ષાની શાલામાં વધારા પ્રતીત થયેલા જાવામાં આવ્યેા; નદી, સરોવર ને કૂવાનાં જલે નિર્મલ જણાવા લાગ્યાં; પર્વતામાંથી નિર્મલ જલનાં ઝર ઝરવા લાગ્યાં; અને આકાશ ને દિશા નિર્મત્ર જણાવા લાગ્યાં. જ્યોતિર્વિદેએ તેમના શુભ આવિર્ભાવવાળા સમયપરથી તે અલૈકિક મહાપુરુષ થશે એમ તેશ્રીના સ્થૂલશરીરનાં માપિતાની આગળ તેમના પૂછવાથો પેાતાની વિધાને આધારે ભવિષ્ય ભાખ્યું. માતપતા ને તેમનાં સબધિજના તેત્રીના આવિભાવવડે પ્રસન્ન થાય તેમાં કાં પણ આશ્ર` નજ હોય, પણ્ અન્ય સાજતેને પણ તેમ્ના અતંર્ભાવવડે આનદ થયા. તેત્ર ના આવિર્ભાવ મહેશ્વરની ( શકની ) કૃપાથી થયા હતા એવી તેમનાં માતપિતાની માન્યતા હાથ તેમનું નામ શંકર પાડવામાં આવ્યુ. તેમના મસ્તકપર ખોજના ચતુ, કપાલમાં નેત્રનું, બંને ખભાપર ત્રિશૂલનું, હાથમાં ચક્રતુ, ગદાનુ, ધનુત્તુ ને ડમરુનુ, છાતીપર નાગનુ, અને ચરણેાપર ચામરનું ચિહ્ન હતું. તેમના સ્થૂલશરીરના રંગ શુદ્ધ સ્ફટિકના જેવા ઉજ્જવલ હતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ . જેમ શુકલપક્ષના બીજના ચંદ્રની કલા શુકલપક્ષમાં ઉત્તરોત્તર વધતી જાય છે, તેમ આચાર્યભગવાનનું રમણીય ને શુહસાવિ પરમાણુઓના સમૂહરપ સ્થૂલશરીર ઉત્તરોત્તર વધવા માંડ્યું. તેઓશ્રીનું ઐક્યસુંદર અને મુમુક્ષુઓના નેત્રનું તથા મનનું હરણ કરી તેમના જીવભાવનું વિસ્મરણ કરાવનાર સ્થૂલશરીર જ્યારે ત્રણ વર્ષનું થયું ત્યારે તેઓશ્રીના સ્થલશરીરને ચાલસંસ્કાર કરવામાં આવે હતો. તેઓશ્રીનું સ્થૂલશરીર જ્યારે પાંચ વર્ષનું થવા આવ્યું ત્યારે શાકે ૧૫ ના ચૈત્રસુદિ ૯ ને દિવસે તેઓશ્રીના ચેહર સ્થલ. શરીરને યથાવિધિ ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. ઉપવીત આપ્યા પહેલાં જેટલું ઉપયોગી અધ્યયન ઉપવીતવિના થઈ શકે તેટલું ઉપમેગી અધ્યયન તેમણે કરી લીધું હતું. ઉપનયન થયા પછી તેઓશ્રી પોતાના ગુરૂની પાસે રહી વેદાદિનું અધ્યયન કરવા લાગ્યા. અધ્યયનકાલે તેમની સ્મરણશક્તિ ને તેમના બુદ્ધિવિભવ તેમના સહાધ્યાયીઓને તથા તેમના ગુરુને આશ્ચર્યરૂપ જણાતાં હતાં. એક વેલા બીજા વિદ્યાર્થીઓની સાથે ગામમાં ભિક્ષા માગવા જતાં તેઓએ એક બહુ દીન બ્રાહ્મણને ઘેર જઈ ભિક્ષા માગી. તે બ્રાહ્મણની સ્ત્રીએ દીનભાવથી વિનયવડે તેઓશ્રીને જણાવ્યું કે –“હું બહુ મંદભાગિની છું, તેથી નિર્ધતાને લીધે તમારે જે બહુભાવથી સત્કાર કરવા યોગ્યને પણ અન્નાદિવડે સત્કાર કરી શકતી નથી. આથી મારા જીવનને ધિક્કાર છે, ” આમ કહી તે ઘરમાં ગઈ. અને ઘરમાં મળી આવેલું એક આમળું તેમને ભિક્ષાને બદલે આપ્યું અન્યનું દુઃખ જોઈ જેમનું હૃદય દ્રવી જવાના સ્વભાવવાળું છે એવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ' << તેમને તે દીન સ્ત્રીના કુટુંબનું દારિદ્ર દુર કરવાની ખલવતી ઈચ્છા ઉપજ. તેમણે આ બ્રાહ્મણના કુટુંબનું દારિદ્ર દૂર કરવા મનેહર શબ્દાવડે લક્ષ્મીજીની પ્રાર્થના કરી, તે પ્રાર્થનાથી પ્રસન્ન થયેલાં લક્ષ્મીજીએ ભગવાન શકરને કહ્યું કે:- આમણે પૂર્વે દ્રવ્યની પ્રાપ્તિ થાય એવું કાંઈ સુકૃત કર્યું નથી, માટે આ જન્મમાં તે મારી કૃપાને પાત્ર શી રીતે થઇ શકે ? ” ભગવાન શ ́કરે તેના ઉત્તરમાં કહ્યું કેઃકદાચ આ કુટુંબનાં માણસાએ પૂર્વે દ્રવ્ય પ્રાપ્ત થાય એવુ કાં સુકૃત ન કર્યું હોય તે। આ જન્મમાં આ બાઇએ મને એક આમળું આપવારૂપ પુણ્ય કર્યું છે, માટે તમારે તે પુણ્યના લરૂપે તેમના ઉપર કૃપા કરવી જોઇએ.” ભગવાન શંકરનાં આવાં વચનેાથી પ્રસન્ન થયેલાં લક્ષ્મીજીએ તે બ્રાહ્મણના ધરમાં ઘણાં સેનાનાં આમળાં પ્રકટાવ્યાં. પોતાના ગુરુની પાસે એ વર્ષ સુધી રહી, વેદાદિ શાસ્ત્રનુ અધ્યયન કરી, સાતમે વર્ષે શકરભગવાન પોતાને ઘેર આવી અ યન કરેલા વેદાદિ સત્શાસ્ત્રનું પુન: અધ્યયન કરતા છતા તથા યોગ્ય વિદ્યાર્થીઓને તેનુ અધ્યયન કરાવતા છતા પોતાનાં માતુશ્રીની ભાવ પૂર્વક સારી રીતે સેવા કરતા હતા. તેમનાં માતુશ્રી તેમની મને હર વાણી, બુદ્ધિ, વિદ્યા, ભક્તિ ને શરીરની સુંદરતા જોઇ વારંવાર બહુ હર્ષ પામતાં હતાં. ' શ’કરભગવાનના ઘરથી નદી થાડી દૂર હતી, તેથી પેાતાનાં માતુશ્રીને ઊનાળાના દિવસેઃમાં તે નદીએ સ્નાન કરવા જવામાં બહુ શ્રમ જણાય છે એમ જાણી શકરભગવાને તે નદીના અધિષ્ઠાતા દેવની સ્તુતિ કરી, તેથી તે નદીના પ્રવાહ શકરભગવાનના ઘરની આગળથી વહેવા લાગ્યા. Page #17 -------------------------------------------------------------------------- ________________ જ રાજ શ્રીના આ કરાવવાની શકરભગવાનની કીર્તિ સાંભળી મલબારદેશના રાજા રજવા પર શંકરભગવાનને પોતાના મહાલયમાં પધરાવવાની ઇચ્છાદ્ધ પિતાના પ્રધાનને ભેટસહિત તેઓશ્રીની સમીપ તેઓશ્રીને તેડી લાવવા મેક. પ્રધાન તેમની પાસે ગયા, ને પિતાના રાજાની. તરફની ભેટ તેઓની આગળ મૂકીને પોતાના રાજતરફની ત્યાં પધારવા માટેની વિનતિ તેઓને કહી સંભળાવી. ભગવાન શંકરે પ્રધાનની વિનતિ સાંભળી તેને કહ્યું કે તમે તમારા રાજાની તરફથી જે જે ભેટ લાવ્યા છો તે ભેટ અમને ઉપયોગી નથી, માટે તે પાછી લઈ જાઓ. સાત્વિકભાવે શરીર ધારણ કરવાને જે જે સામગ્રીની અગત્ય છે તે સર્વ સામગ્રી અહિં વિદ્યમાન છે. ” તેઓશ્રીનાં આવાં ચગ્ય ને નિસ્પૃહતાવાળાં વચન સાંભળી પ્રસન્નમનવાળો થયેલો તે પ્રધાન પિતાના રાજાની પાસે ગયો, અને બનેલે સર્વ વૃતાંત તેમને નિવેદન કર્યો. પછી શંકરભગવાનનું માહા સમજી તે રાજા તેઓશ્રીનું દર્શન કરવા આવ્યો. બહુ માન ને બહુ મર્યાદાથી શકરભગવાનની સમીપ આવી તેણે સાષ્ટાંગ નમસ્કાર કર્યા. શકરભગવાને અશર્વાદ આપી તે રાજાના કુશલપણુના સમાચાર પૂછ્યા. રાજાએ એક સહસ્ત્ર સુવર્ણમુદ્રા બો શંકર ભગવાનના ચરણકમલમાં અર્પણ કરી પતનાં રચેલાં ત્રણ નાટક શંકરભગવાનને વાંચી સંભળાવ્યાં. એ નાટકે સાંભળી તેમણે રાજાના બુદ્ધિવિભવનાં વખાણ કર્યા, અને અર્પણ કરેલા દ્રવ્યને સ્વીકાર નહિ કરતાં તે દ્રવ્યવડે દેવાલય બંધાવવાની તે રાજાને આજ્ઞા કરી. રાજાએ શંકરભગવાનની પિતાની ઉપર કૃપા જોઈ પિતાને પુત્ર આપવાની કૃપા કરવાની તેઓશ્રીને પ્રાર્થના કરી. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ "" તેમની તે પ્રાર્થના સાંભળી શંકરભગવાને પ્રસન્ન થઇ તે રાજાને કહ્યું કે:--“ તમને તમારા જેવા પરાક્રમી તે બુદ્ધિમાન પુત્ર થશે. પછી તે રાજા શ્રીશ’કરની અનુજ્ઞા મેળવી પોતાના નગરમાં આવ્યું. એક દિવસે કેટલાક મુનિએ શ્રીશ કરતા દર્શનમાટે તેમને ઘેર આવ્યા. શિષ્ટાચારને અનુસરીને તેમનુ` પૂજન કરી શકરભગવાન ને તેમનાં માતુશ્રી પ્રસન્ન થયાં. પછી શ’ક-ભગવાનનાં માતુશ્રીએ પોતાના પુત્રનું આયુક્ કેટલુ છે તે પૂછતાં એક મુનિએ કહ્યું કેઃ—“ તમારા પુત્રનું સેાળ વ જેટલુ આયુક્ છે, પણ કાઇ કારણથી ખીજા` સાળં વર્ષાંસુધી તએ આ પૃથિવીપર નિવાસ કરશે. એમ કહી મુનિએ શ્રીશંકરની અનુમતિ મેળવી ખેતપેતાને સ્થાને ગયા. પોતાના પુત્રનું અપાયુક્ જાણી શ્રીશ કરનાં માતુશ્રી બહુ ખેદ કરવા લાગ્યાં ત્યારે શ્રાશ કરે તેમને કહ્યું કે: “ માજી ! આ સંસાર ક્ષણભંગુર છે એ તમે સારી રીતે જાણે છેા, છતાં તમે શામા શાક કરેં। છે ? આવી રીતે શાક કરવા તમને ચેગ્ય નથી. આ સંસારમાં સગાંવહાલાંના સમાગમ ધર્મશાલામાં ભેળા થયેલા અથવા માગમાં ભેળા થયેલા મનુષ્યોના સમાગમજેવા છે. અહિં કાણ કાનુ` છે ? કાઈ કાષ્ટની મા તે કાઇ કાઇના પુત્ર નથી, જીવ અસંખ્ય જન્મામાં ભિન્ન ભિન્ન પ્રકારની સ્થિતિ ને સંબધને પ્રાપ્ત થયા કરે છે. તમે સમજી છે, મા શાકને પરીત્યાગ કરે. હું તે થેાડા સમયપછી સન્યાસ ગ્રહણ્ કરવાના છુ.” આ પાછળનાં ચને સાંભળી શ્રીસતીના મનના ખેદમાં વધારા થયા. તેમણે શ્રીશકરને કહ્યું:—“ સંન્યાસી થવાને વિચાર તું છેોડી દે મારું કહ્યુ` માન. તું ગૃહસ્થાશ્રમી થા. પુત્રવાળા થા. યજ્ઞા દવડે દેવાનુ પૂજન કરે. પછી વૃદ્ધાવસ્થામાં ૠન્યાસ ગ્રહણ કરજે, મારે તુ એકજ પુત્ર છે. હુ' મરી જગ્દશ ત્યારે મારી ઉત્તરક્રિયા કાણ કરશે ? તુ' સમજી છે, છતાં વૃદ્ધાવસ્થામાં મને એકલી મૂકી "" Page #19 -------------------------------------------------------------------------- ________________ જવાને વિચાર કેમ કરે છે? તારે મારી અવસ્થાને વિચાર કરી મારા ઉપર દયા રાખવી જોઈએ. આવી અવસ્થામાં તારે મારો ત્યાગ કરવો ઉચિત નથી. ” તેમના મનનું સમાધાન કરવા પ્ર કારે કહ્યું કે:-“માજી! તમે શોક ન કરે. પ્રભુએ જેમ ધાર્યું હશે તેમ થશે. હમણું હું નદીએ નાન કરવા જાઉં છું.” એમ કહી તેઓ મદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરવા માટે તેઓ નદીમાં ઊતરી ઊંડા પાણીમાં જઈ સ્નાન કરવા લાગ્યા ત્યારે તેમના ચરણકમલને મગરે પકડો હોય એમ જણાયું, તેથી તેમણે પોતાનાં માતુશ્રીને બોલાવવા રાડ પાડી. તે રાડ સાંભળી તેમનાં માતુશ્રી બહુ ત્વરાથી ત્યાં આવ્યાં. તેમને ત્યાં આવેલાં જોઈ શ્રી શંકરે કહ્યું – “કઈ મગરે મારા પગને પકડો છે, ને તે મને વધારે ઉંડા પાણીમાં ખેંચી જવા પ્રયત્ન કરે છે. હવે હું શું કરું ?” શ્રી શંકરનાં આવાં વચન સાંભળી તેમનાં માતુશ્રી દનપૂર્વક બહુ શેક કરવા લાગ્યાં. તેમની આવી સ્થિતિ જોઈ શીશ કરે તેમને કહ્યું –“હે અંબે. જે હું આ વેલા સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ કરું તો મને લાગે છે કે તે પુણ્યવડે આ મગર મારે પગ મૂકી દઈ મને જીવતા રહેવા દેશે, માટે હે માજી ! હવે વિલંબ ન કરતાં તમે મને સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ કરવાની અનુમતિ આપે.તેમનાં માતુશ્રીએ શ્રી શંકરનાં આવાં વચનો સાંભળીને વિચાર ર્યો કે જે સંન્યાસ લઈને પણ મારે પુત્ર જીવતે રહેશે તો મને મળશે, પણ જે મગર તેને મારી નાંખશે તો તે મને પુનઃ મળવાને નથી, માટે તેને સંન્યાસ લેવાની અનુમતિ આપવી. આ વિચાર કરીને તેમણે પિતાના પુત્રને સંન્યાસ લેવાની અનુમતિ આપી, તેથી શ્રીશંકરે સન્યાસ લેવાનો સંકલ્પ કર્યો. આમ થવાથી મગરે પોતાના પગને છેડી દીધો છે એવું શ્રીશંકરને ભાન થયું, અને પોતે નદીમાંથી બહાર પધાર્યા, અને પિતાનાં માતુશ્રીને કહ્યું કે –“હવે હું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંન્યાસ ગ્રહણ કરવાને જાઉં છું. તમારે મારે માટે કે તમારે માટે કાંઈ પણ ચિંતા કરવી નહિ તમારી વૃદ્ધાવસ્થામાં આપણું સગાંઓ તમારી સેવા કરશે, અને તમારી પાસે પૂરતું દ્રવ્ય હોવાથી તમારા જીવનપર્યત તમને અન્નવસ્ત્રને કોઈ પણ પ્રકારે વાંધો આવે એમ નથી. પ્રારબ્ધવશાત કદાચ માંદાં થશે તો તે વેલા આપણાં સગાંઓ દ્રવ્યની લાલસાએ તમારી સેવા કરશે; ને તમારું શરીર પડશે ત્યારે અગ્નિસંસ્કાર આદિ ક્રિયાઓ પણ તે કરશે.” પિતાના પુત્રનાં આવાં વચને સાંભળી ખેવાળા મનથી તેમનાં માતુશ્રી તેમને કહે છે: “હે પુત્ર ! મારું મરણ થયે મારા શરીરને અગ્નિસંસ્કાર તારે હાથેજ થો જોઈએ. તું કહે કે સંન્યાસીથી કોઈના શરીરને અગ્નિસંસ્કાર કરી શકાય નહિ, તો હું તને કહું છું કે તું સમર્થ છે, માટે તારે તેમ કરવામાં કાંઈ પણ દેષ નથી.” - તેના ઉત્તરમાં શ્રીશંકરે કહ્યું કે –“હે માતુશ્રી ! મરણવેલા તમે મને સંભારશે ત્યારે હું તમે જ્યાં હશે ત્યાં આવીશ, અને તમારા શરીરને અગ્નિસંસ્કાર કરીશ.” પછી શંકરભગવાને પોતાનાં સગાંઓને સંન્યાસ લેવાની પોતાની ઈચ્છા જણાવી, ને પોતાનાં માતુશ્રીની ભલામણ કરી. પશ્ચાત પિતાનાં માતુશ્રીની આજ્ઞા લઈ સંન્યાસ ગ્રહણ કરવા માટે તેઓશ્રી ત્યાંથી વિદાય થયા. શ્રીશંકર નર્મદાનદીના માર્ગમાં આવતાં નાનાપ્રકારનાં વને, નગર, ગામો, સરોવરો, નદીઓ, પર્વત, ડુંગરે ને ખેતરને પ્રસન્ન મને દ્રષ્ટારૂપે વિક્તા છતા, તથા એ સર્વને બ્રહ્મના વિવર્તરૂપે જાણતા છતા, કેટલાક દિવસે વ્યતીત થયે નર્મદાનદીના તીરપરના વનમાં જ્યાં શ્રીગોવિંદપાદને આશ્રમ હતું ત્યાં સાંજની વેલાએ આવી પહોંચ્યા. શ્રીગોવિંદપાદના આશ્રમમાં આવી તેમની ગુફાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા કરી, તથા તેઓને ત્રણ વાર સાષ્ટાંગદડવત્રણામ કરી, Page #21 -------------------------------------------------------------------------- ________________ તેમની સુંદર શબ્દવડે પ્રેમપૂર્વક સ્તુતિ કરી. શ્રીગેવિંદપાદનું ચિત્ત સમાધિમાંથી વ્યુત્થાનદશાને પામ્યું. પછી તેમણે શ્રાશકરને પૂછયું કે –“તમે કોણ છે?” ત્યારે શ્રીશંકરે તેમને ઉત્તર આપ્યું કેહે સ્વામિન ! હું પૃથિવી નથી, જલ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, શબ્દદિ ગુણ નથી, ઈકિયે નર્થ, પ્રાણ નથી, અંતઃકરણ નથી,ને માયા નથી, પણ હું એ સર્વથી પર એક અદિતીય પરમશિવ છું.” શ્રીગોવિંદપાદ શ્રીશંકરનાં એવાં ઉત્તમ વચને સાંભળી પ્રસન્ન થયા. પછી તેમને તેમનું નામ પૂછતાં શ્રીશંકરે જણાવ્યું કે:-“લેક આ શરીરને શકરના નામથી ઓળખે છે.” પછી શ્રીશંકરે તેમની સમીપ આવી તેમનાં ચરણોનું વિધિપૂર્વક ભાવસહિત પૂજન કર્યું, અને - પરમહંસદીક્ષા આપી બ્રહ્મસ્વરૂપને ઉપદેશ કરવાની પ્રાર્થના કરી. સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત હેવાથી વસ્તુતાએ જેમને સદ્દગુરુના ઉપદેશની કાંઈ પણ અગત્ય નથી એવા શ્રી શંકરને માત્ર પરંપરાને વ્યવહાર સાચવવા શ્રી ગોવિંદપાદે મહાવાક્યને ઉપદેશ કરી શકે ૬૧૯ ફાગણ સુદિ ૨ ને દિવસે પરમહંસદીક્ષા આપી અને સંન્યાસીઓને પાળવાના ધર્મો કહી સંભળાવ્યા. તેઓશ્રી કેટલેક સમય પિતાના સદ્દગુરુની સેવા કરવા તેઓની સમીપ રહ્યા. પછી પિતાના સદ્દગુરુની આજ્ઞાથી વૈદિકધર્મની પુનઃ સ્થાપના ને વૃદ્ધિ કરવા માટે તેઓશ્રી કાશીમાં પધાર્યા, ને આમાથી અભિન્ન વિશ્વનાથનું સ્મરણચિંતન કરતા છતા કેટલાક સમય ત્યાં વિરાજ્યા. એક વેલા જેણે વેદાધ્યયન સમાપ્ત કર્યું છે એ એક વિદ્વાન બ્રાહ્મણપુત્ર શ્રીશંકરાચાર્યનાં દર્શન કરવા તેઓશ્રીની પાસે આવ્યો. તે પ્રણિપાત કરી તેઓશ્રીનાં ભવતારક ચરણકમલમાં પડે તેને તેઓશ્રીએ મસ્તક પર હસ્તકમલ મૂકીને ઊઠાડ, અને પૂછયું -“ તું કયાંને રહેવાસી છે ? જ્ઞાતે કેશુ છે ? ને શા માટે અહિં આવ્યો છે ?” તેના ળ કાયા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉત્તરમાં તે બ્રાહ્મણપુત્રે હાથ જોડી વિનયપૂર્વક નીચે પ્રમાણે કર્યુ જે ચાલદેશમાં પવિત્ર કાવેરી ગગા વહે છે તે ચાલદેશના હું રહેવાસી છું, હું બ્રાહ્મણુ છુ, તત્ત્વજ્ઞ મહાપુરુષના દર્શનાર્થે હુ' પૃથિવીપર ભ્રમણ્ કરું છુ. આજે મારા સુભાષના ઉદ્દય થવાથી હુ આપશ્રીના દર્શનાર્થે આવ્યો છું. હુ. આ ભય’કર ભવસાગરમાં ડુક્ષુ છું. તેને તારવાની આપશ્રી કૃપા કરી એવી મારી નમ્ર પ્રાર્થના છે. ” તેની તીવ્ર જિજ્ઞાસા જોઈ શ્રીશકરાચાર્યે તેને મહાવાથના ઉપદેશ કરી પરમહ સદીક્ષા આપી, તે સન્યાસીના ધા સમજાવ્યા. આ સુનન શ્રીશ'કરાચાર્યના પ્રથમ શિષ્ય થયા. પછી અન્ય મુમુક્ષુ તે બાને શરણે આવ્યા. તેમને પણ પરમહંસદીક્ષા આપી સંન્યાસીતા ધર્મા સમજાવ્યા. એક દિવસે ભગાન વિશ્વનાથે અન્ય સ્વરૂપ ધારણ કરી શ્રીશ કરાચાર્યના અભેજ્ઞાનના નિશ્ચયની પરીક્ષા કરી, ને તેમના અભેદજ્ઞાનના નિશ્ચય દૃઢ જાણી તે પ્રસન્ન થયા. કેટલેક સમય કાશીમાં નિવાસ કરી પછી ઉપનિષદો, ભગવદ્ગીતા ને બ્રહ્મસૂત્રઉપર લેાકેાના હિતમાટે ભાષ્ય કરવાના નિશ્ચય કરી, ત્યાંથી વિદાય થઇ, પેતાના શિષ્યાસહિત આસપાસના પ્રદેશમાં ફરતા કરતા તેએ શ્રી બદરિકાશ્રમમાં પધાર્યાં. આ વેન્ના તેએાશ્રીના સ્થૂલશરીરનુ વય ખાર વર્ષનું હતું. ત્યાં કટલેાક સમય સ્થિતિ કરી ગંભીર અર્થવાળા બ્રહ્મસૂત્રઉષર, ઈશ કેન કઠે પ્રશ્ન મુંડક માંડૂકય તૈત્તિરીય ઐતરેય છાંદેાગ્ય ને બૃહદારણ્યક આ દશ પ્રાચીન ને તત્ત્વોપદેશક ઉપનિષદેઉપર, ઉપનિષદોના સારરૂપ શ્રીમત્સંગીતાઉપર, અને મહાભારતમાંના વિષ્ણુસહ નામ ને સનત્સુજાતીયઉપર લેાકેાના હિતમાટે ભાષ્યા રચ્યાં ઉત્તમ અધિકારીઓ માટે ભાષ્યા રચ્યા પછી મધ્યમ અધિકારીઓમાટે ઉપદેશસહસ્રી આદિ પ્રકરણ ગ્રંથા, તે કનિષ્ઠ અધિકારીઓમાટે Page #23 -------------------------------------------------------------------------- ________________ સાધનપંચકાદિ સ્તોત્ર તેવા અધિકારીઓ પર નિહેતુક કૃપા કરીને રચ્યાં. ઉપર જણાવેલાં ભાગે તેઓશ્રીએ પિતાના એગ્ય શિષ્યોને શીખવ્યાં. તે વેલા જે શિષ્યો સાથે હતા તેમાં સનંદન વધારે યોગ્યતાવાળા હોવાથી તેમને શકરભગવાને તે ભાગ્યે એકથી વધારે વાર ભણુવ્યાં. આ કારણથી બીજા શિષ્ય પિતાના અંત:કરણની અપકવતાથી સનંદનની ઈર્ષા કરવા લાગ્યા. પુરુષને શરણે આવ્યા છતાં તથા જીવનને ઉદેશ નક્કી કર્યા છતાં પણ ઘણા હીનભાગીઓ પિતાના દુષ્ટ મનેવિકારેને વશ વર્તવા રાકતા નથી એનું આ પ્રસિદ્ધ ઉદાહરણ છે. શ્રીશ કરે કાઈ વેલા કનિષ્ઠાધિકારી શિષ્યોને સનંદનના હૃદયની યોગ્યતા દેખાડી તેમના હૃદયમાં બળતા ઈષ્યરૂપ અગ્નિને શાંત કરવાની ઇચ્છા કરી. પછી એક દિવસે જ્યારે બધા શિષ્યો શ્રીગંગાને સામે કાંઠે ભ્રમણ કરતા હતા ત્યારે શકરભગવાને સર્વ શિષ્યોને વેલાસર પોતે વિરાજતા હતા તે કાંઠે પિતાની સમીપ આવવા માટે હાંક મારી. અન્ય શિષ્ય હેડી, ત્રાપ કે કઈ લાકડાની શોધ માટે ચાલ્યા. સનંદન તે પ્રયત્ન નહિ કરતા જે સદ્દગુરુની ભક્તિ અપારજેવો જણાતો આ ભવસાગર તારવા સમર્થ છે તે ભક્તિ શું મને આ નાની નદી તારવા સમર્થ નહિ થાય ? અવશ્ય થશેજ. આ વિચાર કરી શ્રીસદ્દગુરુનું પરમપ્રેમથી ધ્યાન ધરી તેજ પ્રેમાવેશમાં શ્રીગંગાપર ચાલવા લાગ્યા. શ્રીગંગાએ તેમની અગાધ ગુરુભક્તિથી પ્રસન્ન થઈ તેમના પગને આધાર આપવા સ્થલે સ્થલે તેમના પગ નીચે સોનાનાં કમલ ઉપજાવ્યાં. સનંદન સુખપૂર્વક શ્રીગંગા ઊતરી પિતાના સદ્દગુરુ જ્યાં વિરાજતા હતા ત્યાં આવ્યા, ને તેમણે પોતાના શ્રી સદ્દગુરુના ચરણકમલમાં દંડવત્રણામ કર્યા. પછી બીજા શિષ્ય હોડી આદિ સાધન વડે શ્રી ગગા ઊતરી પિતાના સદ્દગુરુની સમીપ આવ્યા. તેમણે જ્યારે સનંદનની ગુરુભક્તિની અને શ્રી ગગાએ કરેલા સાહાયની વાત Page #24 -------------------------------------------------------------------------- ________________ જાણું ત્યારે તેઓએ સનંદનના હૃદયની પિતાના હૃદયના કરતાં વધારે યેગ્યતા જાણી પિતાના હૃદયમાં તેમના ઉપર રહેલી ઈષનો ત્યાગ કર્યો. તે દિવસથી તે સનંદનને શ્રી શંકરભગવાને પદ્મપાદ ( જેના ચરણની નીચે કમલ ઉપજ્યાં ) એવું નામ આપ્યું. ' કોઈ વેલા શંકરભગવાને પિતાના શિષ્યોને વેદાંતનું અધ્યયન કરાવતાં આ જગતનું અભિન્નનિમિત્તપાદનકારણ ઈશ્વર છે એમ કહ્યું. તે સાંભળી ત્યાં બેઠેલા બહુગર્વવાળા પાશુપતમતવાળાઓએ કહ્યું કેટ—“ કાર્ય, કારણ, વેગ, વિધિ ને દુઃખાંત એવા પાંચ પદાર્થોને ભગવાન પશુપતિએ નિર્માણ કર્યા છે. મહાત્વાદિ કાર્ય કહેવાય છે, પ્રકૃત કારણ કહેવાય છે, ચિત્તને પશુપતિમાં નિરોધ યોગ કહેવાય છે, સ્વારે બપોરે ને સાંજે સ્નાન કરવું ઇત્યાદિ વિધિ કહેવાય છે, અને સર્વ દુઃખોની નિવૃતિરૂપ મેક્ષ દુઃખાંત કહેવાય છે. તેમાં પ્રકૃતિ આ જગત નું ઉપાદાનકારણ છે, અને ભગવાન પશુપતિ આ જગતનું નિમિત્તકારણ છે. જેમ ઘડાનું ઉપાદાનકારણ માટી ને ઘડાનું નિમિતકારણ કુંભાર છે, તેમ આ જગતનું ઉપાદાનકારણ પ્રકૃત્તિ ને આ જગતનું નિમિત્ત કારણ ભગવાન પશુપતિ છે. તમે ઈશ્વરને આ જગત ના ઉપાદાનકારણરૂપ માને છે તે યોગ્ય નથી, કેમકે અવયવવાળું, જડ ને અશુદ્ધ આદિ લક્ષણવાળું જગત તેનાથી વિપરીતલક્ષ વાળા ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ શકે નહિ. વળી જે આ જગત ઈશ્વરમાંથી થયું હોય તે આ જગતમાં ઈશ્વરના ધર્મો જણાવા જોઈએ, પરંતુ તે જાણતા નથી, માટે પણ આ જગત ઈશ્વરમાંથી ઉપજયું નથી એમ સિદ્ધ થાય છે.” પાશુપતમતાભિમાનીએના ઉપર જણાવેલા પૂર્વપક્ષનું સમાધાન ભગવાન શંકરે આ પ્રમાણે કર્યું -“ઈશ્વરથી ભિન્ન જે આ જગત નું અન્ય ઉપાદાનકારણ હોય તે શ્રુતિમાં એક ઈશ્વરના જ્ઞાનથી સર્વનું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ " જ્ઞાન થાય છે એમ કહ્યુ છે તે સ'ભવી શકે નહિ. નિમિત્તકારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થતું નથી, માટે ઈશ્વરને આ જગના ઉપાદાનકારણ પણુ માનવા જોઈએ. જો પ્રકૃતિને આ જગત્ નું ઉપાદાનકારણુ માનીએ તેા ‘ વમેવદ્વિતીયં બ્રહ્મ ( બ્રહ્મ એકજ અદ્વિતીય છે, ) આ શ્રુતિ બ્રહ્મથી ભિન્ન અન્ય વસ્તુને અસદ્ભાવ કહેનારી છે તેના વિશષ આવે છે. જેમ કરાળીએ પેાતાના જાળાનુ... ઉપાદનકારણ ને નિમિત્તકારણ છે, અને આપણું સાક્ષિચેતન જેમ આપણા સ્વપ્રપ્રપંચનું ઉપાદાનકારણ તે નિમિત્તકારણુ છે, તેમ ઇશ્વર આ જગતના ઉપદાનકારણ તે નિમિત્તકારણ છે. કાર્યમાં ઉપાદાનકારણના ગુણા આવવાજ જોઇએ એવા નિયમ નથી. માટી ને છાણુ આદિમાંથી ચનારા વીંછી આદિમાં માટી ને છાણ આદિના ગુણાકળ્યાં જોવામાં આવે છે ? ઉપાદાનકારણ પેાતાના જેવા ધર્મવાળા કાર્યને ઉ-પન્ન કરે છે એમ પણ કહી શકાતુ' નથી. મનુષ્યના શરીરમાંથી નખ તે વાળ ઉપજે છે તે ત્યાં શરીરના જેવા ધર્મવાળા હોય છે ? ” ઉપરનાં વચનાથી ને અન્ય પ્રમાણેા ને યુક્તિવાળાં વચનેથી પાશુપત મતાભિમાનીએના હૃદયમાં સત્યના પ્રકાશ પડ્યે, અને તેમણે શકરભગવાન નું શરણુ ગ્રહણ કર્યું. આ પ્રમાણે જે જે દ્વૈતવાદી આચાર્યભગવાનના સમાગમમાં આવતા તેમાંથી જેએ પુણ્યશાલી હતા તેમના અંત:કરણપર સત્યના પ્રકાશ પડવા માંડ્યા, અને અસિદ્ધાંત પુન: જનસમૂહમાં વિસ્તાર પામવા માંડશે. કાઈ વેલા શ્રીગ`ગાના રમણીય તટઉપર વિરાજી આચાર્યભગવાન્ પોતાના જિજ્ઞાસુ શિષ્યાને બ્રહ્મસૂત્રઉપરનું પાતાનું ભાષ્ય શીખવતા હતા. શિષ્યાને નિયમાનુસાર ભાષ્યને પાઠ આપ્યા પછી તેઓશ્રી અહ્માકારવૃત્તિ કરવાના વિચાર કરતા હતા ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે તેઓશ્રીની સમીપ આવી તેમને પૂછ્યું:– તમે ક્રાણુ છે ? અને આ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીઓને તમે શું ભણાવતા હતા ?” આકારસમણી રૂાચાર ર્યભગવાનના એક શિષ્ય કહ્યું -“આ અમારા સદ્દગુરુ છે. તેઓશ્રીએ બ્રહ્મસૂત્રઉપર શારીરકનામનું ભાષ્ય રચ્યું છે, જેમાં અદ્વૈતસિદ્ધાંત પ્રમાણે ને યુક્તિઓ વડે બહુ ફુટ કર્યો છે, તે ભાષ્ય અમને અમારા ઉપર નિર્દેતુકી કૃપા કરીને ભણાવવાને શ્રમ લેતા હતા.” આવાં વચન સાંભળી તે વૃદ્ધ બ્રાહ્મણે આચાર્યભગવાને કહ્યું -“તમારું વય નાનું પ્રતીત થાય છે, છતાં તમે અતિ ગંભીર ને ગૂઢ અર્થવાળા બ્રહ્મસૂત્ર પર ભાષ્ય કર્યું છે એ સાંભળી મને બહુ આશ્ચર્ય થાય છે. જે તમે બ્રહ્મસૂત્રનું ભાગ્ય કર્યું હોય તો તમે હું પૂછું તે એક સૂત્રનું વ્યાખ્યાન કરી મને સંભળાવે.” તે સાંભળી આચાર્યભગવાને તેમને કહ્યું: “આપ જે સૂત્રનું વ્યાખ્યાન સાંભળવા ઇચ્છતા હે તે સૂત્ર પ્રસન્ન મને કહે, એટલે નિરભિમાનપણે તેનું યથામતિ વ્યાખ્યાન કરવા યત્ન થઈ શકશે. ” આચાર્યભગવાનનાં આવાં સરલ ને અભિમાનરહિત વચનો સાંભળી તે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું-બ્રહ્મસૂત્રના ત્રીજા અધ્યાયના પ્રથમ પદના “તત પ્રતિપત્ત શત. સંપsa; નિપvir ” આ પહેલા સૂત્રના ઉપર તમારે જે બેલવું હોય તે બેલો” આચાર્ય ભગવાને તે સૂત્રનું સંક્ષેપમાં આ પ્રમાણે કાર્ય કહ્યું “ પૂર્વદેહથી ઉત્તરદેહની પ્રાપ્તિમાં જીવ દેહનાં બીજ જે પાંચ સૂક્ષ્મભૂત તે વડે પરિવેષ્ટિત થયે છતો જાય છે એમ જલ પાંચમી આહુતિમાં જેમ પુરુષરૂપ પરિણામ પામે છે, તેમ હે વેતકત! તું જાણે છે?” એવા પ્રવાહણરાજાના પ્રશ્નથી ને એવી રીતે જલ પાંચમી આહુતિમાં પુરુષરૂપે પરિણામ પામે છે” એવા પ્રવાહણરાજાના ઉત્તરથી નિશ્ચય થાય છે.” તે વચને સાંભળી તે બ્રાહ્મણે આ આઠ પ્રકારના પૂર્વપક્ષે તે વ્યાખ્યાનઉપર ર્યા“ વ્યાપક જીવાત્મા ને ઇદ્રિય અન્ય શરીરમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ " " પોતાનાં કમાવડે વૃત્તિ પરિણામ પામે છે, એવા સાંખ્યશાસ્ત્રને સિદ્ધાંત છે, તેથી પાંચ ભૂતાના સૂક્ષ્મ અશાસહિત જીવનુ અન્ય શરીરમાં જવું સ ંભવતું નથી. ૧. વિપ્રતિ આત્મા ખીજા નવા શરીરમાં વિકલ્પસહિત વૃત્તિને પામે છે, ભાગ્ય ઈંદ્રિયા અન્ય શરીરમાં નવી ઉત્પન્ન થાય છે, આવા ઐાદ્ધના સિદ્ધાંતપ્રમાણે પણ તમારું કહેવું સ ંભવતુ' નથી. ૨. મન એકલુ` ભાગસ્થાન~-શરીર–માં જાય છે એવા કણાદના મતથી પણ તમારું કહેવુ' વિરુદ્ધ છે. ૩. પેાપટ જેમ એક વૃક્ષઉપરથી ઊડીને બીજા વૃક્ષઉપર બેસે છે, તેમ જીવ એક શરીર ત્યને બીજા શરીરમાં જાય છે, એવા જૈનના સિદ્ધાંતથી પશુ તમારું... કહેવુ. વિપરીત છે. ૪. यत्रास्य पुरुषस्य मृतस्याग्नि વાવ્યતિ ' ( જ્યારે આ મુએલા પુરુષની વાણી અગ્નિમાં લીન થાય છે, ત્યાદિ શ્રુતિમાં અહિંજ ઇંદ્રિયો વિલીન થાય છે એમ કહ્યું છે, તેથી જીવની સાથે ઇંદ્રિયા જાય છે એમ તમે કહેતા હૈ તા તે તમારું. કંચન શ્રુતિવિરુદ્ધ છે. પ. શ્રુતિમાં સ્વર્ગÀરૂપ અગ્નિમાં શ્રદ્ધારૂપ આહુતિ હામત્રાનું કહ્યું છે, પણ જલની આડુતિ હોમવાનું કહ્યુ નથી, તેથી પણ જીવની સાથે સૂક્ષ્મભૂતાનું જવુ. સંભવતું નથી. ૬. જલની આહુતિના ક્રમવડે પાંચમી આહુતિમાં જલ પુરુષરૂપ પરિણામ પામે છે એમ તમે માને તેમાં અડચણ નથી, પણ જીવ જલાદિ સૂક્ષ્મભૂતાથી વીંટાઇને અન્ય શરીરને પામે છે એમ માનવુ યેાગ્ય નથી. છ. શ્રુતિમાં જલનું નામ આવે છે, તેથી એકલા જલથી વીંટાયેલે અન્ય દેહમાં જાય છે એમ માની શકાય, પણ અન્ય ભૂત પણ તેની સાથે હાય છે એમ માની શકાય નહિ. ૮. જીવ તે પૂર્વપક્ષે નુ... આચાર્યભગવાને નીચે પ્રમાણે સમાધાન કર્યું:“શ્રુતિવિરુદ્ધ સાંખ્યને મત પ્રમાણુ ગણાય નહિ. ૧. ઐહે, જૈને તે ક્રુષ્ણાતુ. શ્રુતિવિરુદ્ધ કથન આદર આપવાયેાગ્ય ગણાય નહિ. ૨. ૩. ૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વાણી આદિ ઈદ્રિના અગ્નિ આદિ દે, પુરુષનું મરણ થાય ત્યારે તેની વાણી આદિ ઈદ્રિ પર, આગળની પેઠે ઉપકાર કરતા નથી, તેથી વાણું આદિ ઈદ્રિય અગ્નિ આદિ માં લય પામે છે, એમ તે શ્રુતિમાં ગણપણે કહ્યું છે. પ્રાણ અને ઈદ્રિયવિના એકલે જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જઈ શકે નહિ, તથા ભોગ ભેગવી શકે નહિ, માટે પ્રાણ ને ઇંદ્રિયાસહિત જીવ બીજા શરીરમાં જાય છે. ૫. ઉપક્રમ તથા ઉપસંહારની એકરૂપતા વિચારતાં શ્રદ્ધાશબ્દનો અર્થ જલ કરવો જોઈએ એમ જણાય છે. જે પહેલી આહુતિમાં જલ ન કહ્યું હોય તે પાંચમી આહુતિમાં જલનું પુરુષરૂપ પરિણામ થાય છે એમ કૃતિ કહે નહિ. શ્રદ્ધા એ અંતઃકરણને ધર્મ છે, તેથી તે અંત:કરણમાંથી કાઢીને અગ્નિમાં હામી શકાય નહિ. વળી શ્રદ્ધાનો અર્થ જલ થઈ શકે છે એમ “શ્રદ્ધા વા મru:” એ શ્રુતિથી જણાય છે. ૬. સમભૂવિને નવીન શરીર ઉપજે નહિ, માટે જીવ જલાદ સૂક્ષ્મભૂત હિત નવા શરીરને પામે છે એમ માનવું જોઈએ. ૭. જીવ જલના વધારે ભાગથી વીંટાઈને જાય છે, તેથી એકલા જલનું નામ આપ્યું છે, પણ શરીરના ઉપાદાન કારણરૂપ પાંચ ભૂત છે, 'તેથી બીજા ચાર ભૂતો પણ તેની સાથે હોય છે એમ માનવું જોઈએ. ૮.” - આચાર્યભગવાનના સમાધાનથી તે વૃદ્ધબ્રાહ્મણ સંતોષ પામ્યા. તે વૃદ્ધબ્રાહ્મણ અન્ય કઈ નહિ, પણ વ્યાસભગવાન જ હતા, એમ આચાર્યભગવાનને જણાયું. પછી આચાર્ય ભગવાનની પ્રાર્થનાથી તેમણે પિતાનું મૂલ રૂપ પ્રકટ કર્યું. તેમને આચાર્યભગવાને પ્રણામ કર્ય, ને તેમની સ્તુતિ કરી. પછી પ્રસન્ન થયેલા વ્યાસભગવાને આચાર્યભગવાને આ પ્રમાણે કહ્યું – “હે વિન! તમારા પાંડિત્ય ને વિનયથી મને ઘણે સતેજ થયું છે. તમે મારાં સૂત્રોઉપર ભાષ્ય રચ્યું છે એવું મારા જાણવામાં આવતાં તે ભાષ્ય કેવું થયું છે એ Page #29 -------------------------------------------------------------------------- ________________ જાણવાની ઈચ્છાથી મારું અહિં આવવું થયું છે.” પછી આચાર્ય ભગવાને તેમના દર્શનથી પિતાને બહુ હર્ષ થયાનું પ્રદર્શિત કર્યું. પશ્ચાત વ્યાસભગવાને આચાર્યભગવાને કરેલા ભાષ્યને અગત્યનો ભાગ જોઈ પોતાની પ્રસન્નતા જણાવી, અને બીજું સોળ વર્ષનું આયુર્જ આપી, ભરતખંડમાં અદૈવમતને પ્રસાર કરવાની આજ્ઞા કરી, પિતે અંતર્ધાન થયા. પછી આચાર્યભગવાન પિતાના શિષ્યો સહિત ભટ્ટપાને (કુમારિલભટ્ટને) મળવા ત્યાંથી વિદાય થઈ પ્રયાગ પધાર્યા. ત્યાં ત્રિવેણીમાં સ્નાન કરી ભટ્ટપાદને મળવા પધારતા હતા ત્યાં ભદપાદ ડાગરનાં તિરાંઓ સળગાવી તેમાં બળી મરે છે એવા સમાચાર સાંભળ્યા, તેથી તેમાંથી ઊતાવળે ત્યાં પધાર્યા. ભદપાદને આચાર્યભગવાને પોતાનું શારીરકભાગ્ય બતાવ્યું, ને તેના ઉપર લોકહિતાર્થે તેમણે વાર્તિક કરવું એવી પિતાની ઇચ્છા તેમને પ્રદર્શિત કરી. ભટ્ટપાદે જણાવ્યું કે:-“હવે હું આ શરીરનો ત્યાગ કરવાની તૈયારીમાં છું, તેથી મારાથી તે કાર્ય થવું અશક્ય છે. આપ મારા પ્રસિદ્ધ શિષ્ય મંડનને આ કામ સોંપશે તે તે આ કામ સારી રીતે કરી શકશે. મને આપ તારકમંત્રનો ઉપદેશ કરવાની કૃપા કરો, અને એક મુદ્દત આપ અહિં વિરાજે, તેટલામાં હું મારા આ ક્ષણભંગુર શરીરને ત્યાગ કરી દઉં.” પછી આચાર્યભગવાને તેમને તારક મંત્રને ઉપદેશ કર્યો, અને ભરુપાદે પોતાના સ્થલશરીરનો થોડા સમયમાં પરિત્યાગ કર્યો. મડનમિશ્રને પરાજય કર્યા વિના તેને આ કામમાં જોડી શકાય નહિ, તેથી મંડનમિશ્રને પરાજય કરવા આચાર્યભગવાન માહિષ્મતીનામની નગરી માં એડમિશ્ર રહેતા હતા ત્યાં પવાર્યા. બીજે દિવસે પ્રાતઃકાલનું નિત્યકર્મ કરી મડમિશ્રને ઘેર પધારતા હતા ત્યાં માર્ગમાં Mમિશ્રની દાસીઓ જલ ભરવા જતી હતી તેમને મંડનમિશ્રનું Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (6 ધર કર્યાં આવ્યુ એમ પૂછાવતાં તે દાસીએ બડનમિશ્રની પંડિતાદને પરીક્ષપણે જણાવવા નીચે પ્રમાણે ઉત્તર કહેવરાવ્યું: -- વેદો સ્વત:પ્રમાણ છે કે પરત:પ્રમાણ છે? પ્રાણીઓને કુલ આપનાર કર્મો છે કે ઈશ્વર છે? તે જગત્ નિત્ય છે કે અનિત્ય છે ? ઇત્યાદિ શાસ્ત્રીય વિષયના પ્રશ્ના ને ઉત્તરા જેમના ધરના દ્વારઆગળ લટકાવેલા પાંજરામાં રહેલાં મેનાં તે પાપટ કરી રહ્યાં છે તે પડિત મંડનિમશ્રનું ઘર છે એમ જાણેા. "9 દાસીઓએ બતાવેલે માર્ગે ચાલતાં ચાલતાં તેમણે બતાવેલા ચિહ્નઉપરથી મડમિશ્રનુ ધર ઓળખી તે ધરમાં આચાર્યભગવાને પ્રવેશ કર્યાં. તે દિવસે મંડનના પિતાનું શ્રાદ્ધ હાવાથો આ સંન્યાસીને અચાનક પેાતાને ઘેર આવેલા જોઇને મંડમિશ્રને ક્રાધ ઉપન્યા, તેથી તેમણે આચાર્યભગવાનને સત્કાર ન કર્યાં, પણ વ્યવહારપક્ષે કાંઇક તેમનું અપમાન થાય એવી પ્રવૃત્તિ કરી, પછી ત્યાં પધારેલા વ્યાસભગાન્તા સમજાવવાથી મડમિશ્ર કાંઈક શાંત થયા, તે તેમને સત્કાર કરી ભિક્ષાનું નિમંત્રણ કર્યું. આચાર્યભગવાને મડનમિશ્રને કહ્યું કે: - હું મંડન ! આ શરીરનું અન્નની ભિક્ષા લેવામાટે અહિં આવવુ થયું નથી, પણ કમ અને જ્ઞાનમાં કાણુ શ્રેષ્ઠ છે? તેના શાસ્ત્રાર્થ કરીય કરવામાટેની વાભિક્ષા લેવામાટે અહિં આગમન થયુ છે, માટે તમારે પ્રસન્નમને તે ભિક્ષા આપવી. જો તમારે કર્મમત શ્રેષ્ઠ ઠરે તે મારે તમારા શિષ્ય થઈ તે મત અંગીકાર કરવા, તે જો મારો નાનમાગ શ્રેષ્ઠ ઠરે તે તમારે મારા શિષ્ય થઇ તેને સ્વીકાર કરવા.” મડનમિશ્ર આ વયને સાંભળી પ્રસન્ન થયા, ને કહ્યું:-“ હે સ્વામિન્ હું તે વિષેના શાસ્ત્રા કરવા પ્રસન્નમને તૈયાર છુ. મારા મનમાં ધણા દિત્રસ થયાં એવી ઇચ્છા હતી કે મારે કાઈ સમર્થ પતિની સાથે શાસ્ત્રાર્થ થાય તેા ઠીક, કે જેથી પડિતાને મારા મુદ્ધિવિભવ Page #31 -------------------------------------------------------------------------- ________________ જોવાની તક મળે. આજ મારી તે ઇચ્છા પાર પાડવાના સમય આવેલા જોઇ હું સ ંતાષ પામું છું. હું ઈશ્વરને નહિ માનનારા પૂર્વમીમાંસક . તમે જ્યાંસુધી મારું ભાષણુ સાંભળ્યુ નથી ત્યાંસુધી તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરવાની માગણી કરી છે, પણુ તમે જ્યારે મારુ' ભાષશ્ સાંભળશે। ત્યારે તમે પોતાની મેળેજ શાસ્ત્રા કરવાથી નિવૃત્ત થશે.” પછી બંનેની સંમતિથી બીજે દિવસે શાસ્ત્રર્થના પ્રારંભ કરવાનુ નક્કી થયું, તે એંડનમિશ્રનાં ધર્મપત્ની સરસ્વતીને બન્નેના શાસ્ત્રાર્થનું તેાલન કરી ન્યાય કરવાનુ` કામ સાંપવામાં આવ્યુ. પછી આચાર્યભગવાને મંડનના આગ્રહથી તેમને ઘેર તે દિસે ભિક્ષા કરી. બીજે દિવસે પ્રાત:કાલનું નિત્યકર્મ થઇ ગયા પછી અડમિશ્રના ધરના વિશાલ ભાગમાં શાસ્ત્રાર્થ પ્રારંભ થયા. પ્રથમ બંનેએ ક્રમપૂર્વક નીચે પ્રમાણે પ્રતિજ્ઞા કરી:-- પ્રથમ શ્રીશંકરે કહ્યુ:--“ એકજ અદ્વિતીય બ્રહ્મ સત્ય છે, એવા જ્ઞાનમાર્ગ શ્રુતિને આધારે મારા તરફથી સિદ્ધ કરી બતાવવામાં આવશે, તથા કર્મયી મેાક્ષ નથી, પણ જ્ઞાનથીજ મેાક્ષ છે, એવું પણુ સિદ્ધ કરી બતાવવામાં આવશે. એ સિદ્ધાંત ો મારાથી સિદ્ધ ન કરી અતાવાય તે મારા પરાજય માની, હું આ ભગવાં વસ્ત્રાના ત્યાગ કરી, તમારા શિષ્ય થઇ, ધેાળાં વસ્ત્રો પહેરી, ગૃહસ્થાશ્રમને અનુસરીશ. આ શાસ્ત્રાર્થમાં કાના જય ને ના પરાજય થયા તેના નિર્ણય કરવાનું કામ તમારાં પત્ની સરસ્વતી કરે તેમાં મને વાંધે નથી. ” પછી મંડનમિત્રે કહ્યું: — વેદને કર્મકાંડરૂપ ભાગજ સત્ય છે, તે જ્ઞાનકાંડના ભાગ અર્થવાદરૂપ છે, એમ હું શ્રુત આદિનાં પ્રમાણે બતાવી સિદ્ધ કરી દેખાડીશ. જો આ શાસ્ત્રર્થમાં મારા પરાજય થશે તે હું ગૃહસ્થાશ્રમનેા પરિત્યાગ કરી, તમારા શિષ્ય થઈ, ભગવાં વસ્ત્રા Page #32 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરી, સંન્યાસી થઈશ. જયપરાજયને નિર્ણય કરવાનું કામ મારી સ્ત્રી સરસ્વતી કરે એ વાતને મને સ્વીકાર છે.” - ભરતખંડના બે મહાસમર્થ વિદ્વાનોના શાસ્ત્રાર્થને નિર્ણય કરવા જે સ્ત્રીને નીમવામાં આવી તે સ્ત્રીની મતા કેવી હોવી જોઈએ? પછી સરસ્વતીએ મધ્યસ્થ રહી ન્યાય આપવાને સ્વીકાર કર્યો, એટલે શાસ્ત્રાર્થને પ્રારંભ થયે. સરસ્વતીએ પરિણામને વિચાર કરી બંનેના કંઠમાં પુષ્પની મંત્રેલી માળા પહેરાવીને કહ્યું કે મારે ઘરના કામની દેખરેખ રાખવામાં વધારે સમય ગાળવો પડે છે, તેથી હું તમારા બંનેને પૂરો શાસ્ત્રાર્થ સાંભળવા અહિં બેસી શકીશ નહિ. આ પુષ્પની માલા મંત્રીને મેં તમારા કંઠમાં પહેરાવી છે. તેમાંથી જેમના કંઠમાંની પુષ્પમાલા સૂકાય તેમણે પિતાને પરાજય થયો એમ સમજવું.” આમ કહી તે પિતાના ઘરમાં કામકાજની દેખરેખ રાખવા ગયાં મંડનમિએ કર્મમાર્ગનું ખંડન કરવા માંડયું, ને જ્ઞાનમાર્ગનું ખંડન કરવા માંડયું. આચાર્યભગવાન જ્ઞાનમાર્ગનું મંડન ને કર્મમાર્ગનું ગણપણું વર્ણવવા લાગ્યા. પ્રત્યેક દિવસે મધ્યાહ્ન પછી સરસ્વતી મડનમિશ્રને ભેજનમાટે પધારવાની ને શ્રીશંકરને મિક્ષા માટે પધારવાની વિનતિ કરતાં. પૂર્વપક્ષની સ્ત્રીને મધ્યસ્થનું સ્થાન આપવામાં, ને તેને ઘેરજ ભિક્ષા કરવાનો સ્વીકાર કરવામાં, શ્રીશંકરે પિતાના હૃદયનું કેટલું બધુ ઔદાર્ય ને નિર્ભયતા જણાવ્યાં છે તે વાંચનારે વિચારવાનું છે. ભેજન ને ભિક્ષા થઈ ગયા પછી પુનઃ શાસ્ત્રાર્થ ચાલુ થછે. બંને પરસ્પરનું કહેવું ધ્યાનપૂર્વક સાંભળતા હતા, ક્રોધને વશ થતા નહેતા, વિલંબ કે વિચાર કર્યા વિના તુરત યુગ્ય ઉત્તર આપતા હતા, મુંઝાતા નહોતા, ને ભય કે ખેદને વશ થતા નહતા.. Page #33 -------------------------------------------------------------------------- ________________ ર - આવી રીતે કેટલાક દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા. કેને જ્ય થશે, ને કેને પરાજય થશે એ વાત સાંભળનારાઓના અનુમાનમાં આવી શકી નહિ. અંતે શાસ્ત્રના સૂક્ષ્મ વિયઉપર અત્તર ચાલવા લાગ્યાં, ને શ્રીશંકરે શ્રુતિઓ ને યુક્તિઓથી કર્મમાર્ગના કરતાં જ્ઞાનમાર્ગનું શ્રેષ્ઠ પણું સિદ્ધ કરી મંડનમિશ્રને નિરુતર કર્યા. મંડન મિશ્રના કંઠમાંની પુષ્પમાલા સૂકાઈ ગઈ. સરસ્વતીએ મંડન મિશ્રને પરાજય ને શ્રીશંકરને જય થયેલે જાણી, તથા મંડનમિશ્રને વાણીવડે સંન્યાસી થઈ ગયાનું માની, બંનેને ભિક્ષા માટે પધારવાની વિનંતિ કરી. પછી બંનેએ જઈને ભિક્ષા કરી. - મંડન મિશ્રને નિરુત્તર કર્યા છતાં ઘણા સમયથી માનેલી પૂર્વમીમાંસાની સત્યતા તેમના હૃદયમાંથી દૂર ન થવાથી તેમણે આચાર્ય ભગવાનને કહ્યું --“મારે પરાજય થવાથી મને લેશ પણ ખેદ થતો નથી, પણ શ્રીજીમેનિના મતનું ખંડન થયું, તેથી મને બહુ ખેદ થાય છે. ત્રિકાલદર્શી શ્રીજૈમિનિને અભિપ્રાય અસત્ય ન હો જોઈએ એમ હજી મને પ્રતીત થાય છે. ” આચાર્યભગવાને તેના મનનું સમાધાન કરવા કહ્યું --“હે વિદ્વાન ! શ્રી જૈમિનિને અભિપ્રાય અસત્ય નથી. તેમણે જે કહ્યું છે તે સત્ય કહ્યું છે. તમે તેમને આભપ્રાય સમજી શક્યા નથી ” આવી રીતે કહી પૂર્વમીમાંસાનાં કેટલાંક સૂત્રોને અભિપ્રાય આચાર્યભગવાને તેમને કહી દેખા તોપણ મંડન મિશ્રના મનનું જોઈએ તેવું સમાધાન થયું નહિ, તેથી તેમણે શ્રીજી મનિનું સ્મરણ કર્યું. તે સ્મરણવડે શ્રીજૈમિનિ ત્યાં પ્રકટ થયા. ને તેમણે મંડનમશ્રને કહ્યું –“હે વત્સ ! દુરાગ્રહ રાખવાનું કાંઈ કારણ નથી. શ્રીશંકરે મારાં રચેલાં સૂત્રોનો જે મુખ્ય અભિપ્રાય તમને કહી દેખાડો તેજ મારે અભિપ્રાય છે મારા સદ્દગુરુ વ્યાસભગવાનથી મારો અભિપ્રાય ભિન્ન કેમ હોઈ શકે? નિષ્કામ કર્મવડે Page #34 -------------------------------------------------------------------------- ________________ ચિનશુિદ્ધ થાય છે એ મારે અભિપ્રાય છે. શ્રીશંકર મહેશ્વરી અવતાર છે. સત્યયુગમાં શ્રીકમિલ, ત્રેતાયુગમાં શ્રીદતાત્રેય, ને દ્વાપરમાં યાસભગવાન જેવા જ્ઞાની થયા, તેવાજ જ્ઞાની. કલિયુગમાં આ શ્રી શંકર છે, તેથી તેમના અભિપ્રાયને અનુસરીને તમે આ ભવસાગર તરી જાઓ.” એમ કહી શ્રીજૈમિનિ અંતર્ધાન થયા. પશ્ચાત મડનમ આચાર્યભગવાનને માનપૂર્વક કહ્યું: --“પ્રભે ! આપ મુમુક્ષુઓને ઉદ્ધાર કરવા પ્રકટયા છો. આપનું વાસ્તવિક સ્વરૂપ એળખ્યા વિના મારાથી અજ્ઞાનને લીધે આપના પ્રતિ જે અવિનય કરાયો હોય તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છું. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. હું મારા માનેલા સર્વ પ્રાણિ પદાર્થોનો પરિત્યાગ કરી આપશ્રીને શરણે આવ્યો છું. મારા અંતઃકરણના સર્વ સંશય દૂર થઈ ગયા છે. હવે હું આપશ્રી રી સર્વ આજ્ઞાઓને શિરોધાર્ય ગણુ અક્ષરશઃ તેજ પ્રમાણે વર્તવાને શુદ્ધભાવથી તત્પર છું. ” પછી આચાર્યભગવાનની મંડનમિશ્રને સંન્યાસ આપવાની ઇચ્છા જાણી મંડનમિશ્રનાં પત્ની સરસ્વતીએ આચાર્યભગવાનને કહ્યું કે -- “સ્ત્રી એ પુરુષનું અધું અંગ ગણાય છે, માટે આપે જ્યાં સુધી શાસ્ત્રાર્થમાં મારો પરાજય કર્યો નથી, ત્યાં સુધી મારા પતિને આપે પૂરે પરાજય કર્યો ગણાય નહિ, તેથી આપે મારી સાથે શાસ્ત્રાકરી મારે પણ પરાજય કરવો જોઈએ.” સરસ્વતીનાં એવાં વચન સાંભળી આચાર્યભગવાને તેમને કહ્યું --“ સંન્યાસીએ કોઈ પણ સ્ત્રીની સાથે શાસ્ત્રાર્થ કરવો એગ્ય ગણુંયે નહિ, તેથી તમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકાય નહિ.” તેના ઉત્તરમાં સરસ્વતીએ કહ્યું કે:--આપ જ્ઞાની છે. પૂર્વે જ્ઞાની યાજ્ઞવલ્કયે ગાર્ગીની સાથે અને રાજર્ષિ જ્ઞાની જનકે સુલભાની સાથે શાસ્ત્રાર્થ કરેલ છે. આપ પણ જ્ઞાની છે, તથા આપને મારા મતનું ખંડન કરવું છે, માટે આપે મારી સાથે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અવશ્ય શાસ્ત્રાર્થ કરવું જોઇએ.” સરસ્વતીને આ અસાધારણ આગ્રહ જોઈ આચાર્યભગવાને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાને સ્વીકાર કર્યો. પછી શાઆર્ય પ્રારંભાયે. આ શાસ્ત્રાર્થ કેટલાક દિવસો સુધી ચાલે. અંતે સરસ્વતીને પણ પરાજય થયો. પછી મંડનમિએ આચાર્યભગવાનની પ્રેમપૂર્વક સ્તુતિ કરી તેઓશ્રી પાસે આદરપૂર્વક પ્રસન્ન મને પ્રેચ્ચારપૂર્વક સંન્યાસ ગ્રહણ કી. આચાર્યભગવાને તેમને સંન્યાસ આપતી વેલા તરવાર એ મહાવાક્યને ઉપદેશ કરી તેનો અર્થ પ્રમાણ ને યુક્તિથી વિસ્તારપૂર્વક સમજાવ્યો. પછી તેમને કહ્યું – “સુખને માટે રાતદિવસ જે જે કર્મો કરવામાં આવે છે તે તે કર્મોથી મનુષ્યને કાંઈ પણ વાસ્તવિક સુખ પ્રાપ્ત નહિ થતાં ઊલટું દુઃખજ પ્રાપ્ત થાય છે. સુખરૂપ આત્મસ્વરૂ૫ના સાક્ષાત્કારવિના મનુષ્યને સુખની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર દઢ વૈરાગ્યાદિ સાધનોથી ને પિતાના સદ્ગુની સેવાથી થાય છે. પવિત્ર ને એકાગ્ર અંત:કરણવાળા ઉત્તમ અધિકારી મનુષ્યને સદ્દગુરુ એકવારજ બ્રહ્મસ્વરૂપનો ઉપદેશ કરે તો પણ તેને બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, પણ મંદ ને મધ્યમ અધિકારવાળા મનુષ્યને પોતાના સદગુસ્ના ચરણકમલનું સેવન કરતાં કરતાં ધીમે ધીમે આત્માથી અભિન્ન બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. પ્રણવને વિધિપૂર્વક જપ કરવાથી, શાસે કહેલાં નિષ્કામ કર્મો કરવાથી, અને પિતાના સદ્દગુરુની આદરપૂર્વક સેવા કરવાથી, અંતઃકરણના દેષ દૂર થાય ત્યારે સદ્દગુરુએ ઉપદેશ કરેલા આત્માથી અભિન્ન બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરવા તેમનું અંતઃકરણ સમર્થ થાય છે. શિખે સર્વદા પિતાના સસ્તા ધ્યાનમાંજ પિતાનું અંત:કરણ રાખવું જોઇએ. પોતાના સગુસ્ના વચનમાં અડગ શ્રદ્ધા જોઈએ. સણની યોગ્ય કૃપાથી ન બને એવું આ જગતમાં કાંઈ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ છેજ નિહ. પોતાના સદ્ગુરુની આજ્ઞાં પાળવામાં શિષ્યે પેાતાના અંત:કરણમાં હ ને ઉત્સાહ રાખવા જોઇએ. જો ક્રાઇ દેવા મનુષ્યપર કાપ થાય તેા સદ્ગુરુ તે મનુષ્યનું રક્ષણ કરી શકે છે, પણ સદ્દગુરુને કાઇ કારણથી કાપ થાય તે તે મનુષ્યનુ કાઈ પણ દેવ રક્ષણ કરી શકતા નથી, માટે પેાતાના સદ્ગુરુ અપ્રસન્ન થાય એમ શિષ્યે વર્તવું નહિ. કરવાયાગ્ય તે નહિ કરવાયેાગ્યને ઉપદેશ સદ્ગુરુજ કરે છે, માટે દૃષ્ટની પ્રાપ્તિ તે અનિષ્ટની નિવૃત્તિ સદ્ગુરુથીજ થાય છે એમ વિદ્વાના કહે છે. સદ્દગુરુની કૃપાવિના અજ્ઞાની મનુષ્ય મન તે વાણી આદિ ઇંદ્રિયાના અવિષયરૂપ બ્રહ્મને શી રીતે જાણી શકે ? સર્વાત્મભાવને પામેલા સદ્ગુરુ પ્રસન્ન થાય તે સર્વ દેવો અનાયાસે પ્રસન્ન થાય છે, ને જો તેવા સદ્ગુરુ કાઇ કારણુથી કાઇના ઉપર અપ્રસન્ન થાય તેા તેના ઉપર સર્વે દેવે અપ્રસન્ન થાય છે, માટે પેાતાના સદ્ગુરુને પ્રસન્ન કરવા સુશિષ્યે સર્વદા પ્રયત્નશીલ રહેવુ જોઇએ. ” શ્રીસદ્ગુરુનું માહાત્મ્ય સમજાતાં મંડનમિશ્ર બહુ દીનભાવે આચાર્યભગવાનતા ચરણકમલમાં પડયા. તેમને સુરેશ્વર એવું ચેાગપટ્ટ ( નામ ) પ્રાપ્ત થયું, તે આચાર્યભગવાનના મુખ્ય શિષ્યામાં તેમની ગણુના થઈ. `પછી આચાર્યભગવાન ભરતખંડમાં જનસમૂહનું અકલ્યાણુ કરનારી રિસ્થતિએ પહેાંચેલા મહેનું અપકારકપણું પ્રતિપાદન કરતા કરતા, મુમુક્ષુજનેાને સાધામૃતનું ઉત્સાહપૂર્વક ઉદારપણે પાન કરાવતા કરાવતા, મલોષવાળા મનુષ્યોને નિષ્કામકર્મના તે વિક્ષેપોષવાળા મનુષ્યાને નિર્દોષ ઉપાસનાના એધ આપતા આપતા, સર્વ પ્રાણીઓને પેાતાના દર્શનવડે પવિત્ર તથા સુખી કરી તેમનાં ત્રાને સફલ કરતા કરતા, તે જનસમૂહમાં અદ્વૈતસિદ્ધાંતના પ્રસાર કરતા કરતા, દક્ષિણુદેશમાં રહેલા શ્રીશૈલપર્વતઉપર. પધાર્યા. ત્યાં પાતાલગંગાનામની પવિત્ર નદીમાં સ્નાન કરી, તથા અલ્લિકાર્જુનની પૂજા કરી, કેટલાક સમય િવરાજ્ય'; Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તે પેાતાના ચાગ્ય શિષ્યાને શારીરકભાષ્યાદિ ગ્રંથે! ભણાવ્યા. . આચાર્યભગવાનના સુરેશ્વરાદિ શિષ્યા પણ અપકારકમતાના ત્યાગના લેાકેાને ઉપદેશ કરતા હતા. તેમાંથી જે વિવેકી ને પુણ્યશાલી મનુષ્યો હતા, તેઓ આચાર્યભગવાને શરણે આવ્યા, ને કેટલાક દુરાગ્રહીએ આચાર્યભગવા દ્વેષ કરી તેઓશ્રીનુ અશુભ ઇચ્છવા લાગ્યા. એક વેલા એક કપટી ભૈરવભકત કાપાલિક શ્રીશૈલપર્વતપર આચાર્ય ભગવાન્તી સમીપ આવ્યા. પેાતાના ઈચ્છિતને પ્રાપ્ત કરવાને આ સારી સમય છે એમ જાણીતેશે આચાર્ય મગાન્તે કહ્યું:--“ હે કૃપાલા ! આપના સર્વનપણ, દયાલુપણું તે સુશીલપણું ઇત્યાદિ અનેક શુભગુણાનુ` લેાકદ્વારા શ્રવણુ કર!ને હુ· આપનાં દર્શન કરવા આવ્યા છું. આપે પાપકારમાટે શરીર ધારણ કર્યું છે. આપની ઉત્તમ કીર્તિનું સ્થલે સ્થલે ગાન થાય છે. આપ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કરનારા ઉત્તમ સન્યાસી છે. આપની · સમીપ જે જે મનુષ્ય આવે છે તે પેાતાનુ ચ્છિત પ્રાપ્ત કરીને પાછા જાય છે. મે આ શરીરે કૈલાસમાં જવામાટે ઘણાં વર્ષસુધી ઉગ્ર તપ કરીને ભૈરવનાથને પ્રસન્ન કર્યા છે. પ્રસન્ન થયેલા મારા ઇષ્ટદેવ ભૈરવનાથે મને જણાવ્યુ` છે કે કાઇ સર્વન પુરુષનું કિવા કાઇ મહારાજાનું માથુ જો તું મારા નિમિત્તે અગ્નિમાં હામીશ તે તું આ શરોરે મારી કૃપાવડે કૈલાસમાં જઇ શકીય ભરવનાથની આ આજ્ઞા સાંભળી મેં આવા પુરુષતા માથામાટે ઘણુ ભ્રમણ કર્યું, પણ હજીસુધી મને કાઇ સર્વજ્ઞ પુરુષ મળ્યા નથી. કાઇ મહારાજાનું મસ્તક મેળવવાની ઇચ્છા પણ જ્યારે મારા મનને કપાવે છે, ત્યારે તેમની પાસે જ તેમના માથાની માગણી શી રીતે કરી શકાય ? આજ મારાં સુભાગ્યથી મને આપનાં દર્શન થયાં છે. આપ સર્વજ્ઞ છે, તેથી આપના મસ્તકથી મારૂં ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય એમ છે, માટે આપે મારા જેવા દીનઉપર કૃપા કરવી જોઇએ. , Page #38 -------------------------------------------------------------------------- ________________ શરીર ક્ષણભંગુર છે એ આપ સારી રીતે જાણે છે. મને મસ્તક આપવાથી જગતમાં આપની કીર્તિ વૃદ્ધ પામશે. સર્વે પ્રાણીઓને પિતાનું જીવિત પ્રિય હોવાથી આપના માથાની માગણી કરવી યોગ્ય ન ગણાય, પણ આપ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે, આપને શરીરમાં મમતા નથી, આપ સર્વદા પરોપકારમાં પ્રીતિવાળા છે, એમ જાણી મેં આવી માગણી કરવાનું સાહસ કર્યું છે. જે આપ કૃપા કરી આપનું મસ્તક આ રાંકને આપે તો મારું કાર્ય અનાયાસે સિદ્ધ થઈ જાય. જેઓ સ્વાર્થમાં ડુબેલા હોય છે તેઓ બીજાની પીડા જાણું શક્તા નથી. ઇન્ડે વૃત્રાસુરનો નાશ કરવા દધીચિમુનિ પાસેથી તેમનાં હાડકાં વજ બનાવવા માટે માગ્યાં હતાં, તે હાડકાં દધીચિમુનિએ પ્રસન્નતાપૂર્વક ઇન્દ્રને આપ્યાં હતાં. જીમૂતવાહનનામના વિદ્યાધરના રાજાએ નાગના રક્ષણ માટે ગરુડને પોતાનું શરીર આપ્યું હતું. આ સર્વ વાતો અને પરોપકારનું માહાન્ય આપને કયાં અજ્ઞાત છે? આપને શરીરાદિની તૃષ્ણા નથી. પરોપકારવિના બીજું કાંઈ કર્તવ્ય આપને અહિં વિદ્યમાન નથી. મારા જેવા માત્ર સ્વાર્થ સાધવામાં તત્પર ને નિર્દય મનવાળા મનુષ્યો માગણી કરતાં યેગ્ય ને અયોગ્ય વિચાર ન કરી શકે એ સ્વાભાવિક છે. મારી માગણુ અયોગ્ય હોવાથી મારા મનમાં ભય ઉત્પન્ન થાય છે, પણ આપના જેવા પરોપકારી, યાચકને કદી પણ કોઈ પણ વાતની ના પાડતા નથી એમ સમજી મારું મન સંતોષ પામે છે.” આચાર્યભગવાને તે કાપાલિકાનાં આવાં વચને સાંભળી મંદહાસ્યપૂર્વક તેને કહ્યું --“હું બહુ પ્રસન્નતાથી મારું માથું આપવા તૈયાર છું, પણ મારા શિષ્યના દેખતાં મારાથી તે તમને આપી શકાશે નહિ, કેમકે મારા શિષ્ય પિતાના શરીર કરતાં પણ આ શરીરમાં વધારે મમતા રાખે છે, માટે હું જ્યારે એકાંતમાં બ્રહ્મધ્યાન કરતે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હાઉ” ત્યારે તમે ત્યાં આવી મારું" મસ્તક લઇ જજો. આચાર્યભગવાનનાં આવાં ઉદાર વચને સાંભળી પ્રસન્ન થયેલેા તે કાપાલિક પોતાના સ્થાનપર ગયા. સં દૃશ્યને બ્રહ્મસ્વરૂપ્ના વિવર્તરૂપે મિથ્યા અનુભવતા ગંભીર હૃદયવાળા આચાર્યભગવાને આ અનેàા પ્રસંગ પેાતાના ક્રાઇ શિષ્યને કહ્યા નહિ. પછી જ્યારે ઘણા શિષ્યા સ્નાનાદિમાટે દૂર ગયા, અને આચાર્યભગવાન એકાંતસ્થલમાં બ્રહ્માકારવૃત્તિ કરી સુસ્થિર થયા, ત્યારે અનુકૂલ સમયની વાટ જોઇ રહેલા તે કાપાલિક ત્યાં આવ્યા. નિર્વિકલ્પસમાધિમાં આરૂઢ થયેલા આચાર્યભગવાનને જોઇને તે કાપાલિક તીખી ધારવાળું ત્રિશૂલ ઊપાડીને જે વેલા તેઓશ્રીતી સમીપ તેમના મસ્તકનું છેદન કરવા ગયા, તેજ વેલા પદ્મપાદ આચાર્યભગવાની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરતા હતા તેમને કાપાલિકની આ પ્રવૃત્તિ જણાઇ, તેથી તેમણે નૃસિંહભગવાન નુ અગભાવથી મરણુ કરી મ`ત્રબલવડે નૃસિ ંહસ્વરૂપ પ્રાપ્ત કર્યું, અને તુરત તે કાપાલિકની સમીપ આવી પહેાંચ્યા. ત્યાં આવી । પાલિકના શરીરને ચીરી નાખી ભયકર ગર્જના કરી, તે ગર્જના સાંભળી સ્થાન છેડીને દૂર ગયેલા શિષ્યે વ્યાકુલ થઇ તુરંત ત્યાં દોડી આવ્યા. આચાર્યભગવાનનું ચિત્ત પણ વ્યુત્થાનદશાને પ્રાપ્ત થયું. તેમણે પેતાનાં નેત્રકમલ ઊંઘાડવાં તે પોતાની સમીપ ભયંકર સ્વરૂપવાળા નૃસિંહભગવાનને જોયા. તેમને જોઇને આચાર્યભગવાને તેમની પ્રાર્થના કરી કે:“ હું પ્રભા ! આ શરીરના રક્ષણમાટે આપ પ્રકટ થયા હતા, હવે આપનું તે કામ પૂરું થયું, તેથી આપ કૃપા કરી પોતાના આ સ્વરૂપનુ તિાધાન કરે. ” આ પ્રાર્થના સાંભળી નૃસિંહભગવાનનુ સ્વરૂપ તિરાધાન થઈ ગયુ, તે તે સ્થલે પદ્મપાદના શરીરની પ્રતીતિ થઇ. પછી પદ્મપાદે ખનેલા સર્વે પ્રસંગ આચાર્યભગવાનને નિવેદન કર્યા: કેટલા* શિષ્યાએ “તમે ભગવાન નૃસિંહની માં ઉપાસના કરી "" Page #40 -------------------------------------------------------------------------- ________________ ટ તેમની કૃપા પ્રાપ્ત કરી હતી ? ” એમ પદ્મપાદને પૂછતાં તેમણે જણાવ્યું કે:-− પૂર્વે મે' અહોબલનામના પર્વતના વનમાં રહીને ધૃણા સમયસુધી ભગવાન નૃસિંહનુ' આરાધન કરી તેમની કૃપા સ`પાદન કરી હતી.” કેટલાક દિવસેાપછી આચાર્યભગવાન શ્રીરૌલપર્વતથી વિદાય થઈ મનુષ્યોના કલ્યાણમાટે ભરતખંડમાં વિચરતા વિચરતા ગાકર્ણક્ષેત્રમાં પધાર્યા. ગાકર્ણેશ્વરની પ્રસન્ન મને વિનયપૂર્વક્ર સ્તુતિ કરી તે ક્ષેત્રમાં ત્રણ દિવસ વિરાજ્યા. ત્યાંથી હરિશંકરનામના ક્ષેત્રમાં પધારી પછી મૂકબિકાનામનાં દેવીના મંદિરમાં પધાર્યા. પછી ત્યાંથી શિષ્યાસહિત શ્રીકિનામના ગામમાં પધાર્યાં. તે ગામમાં ધણા વિદ્વાન બ્રાહ્મણા વસતા હતા. તેમાં એક પ્રભાકરનામના વિદ્વાન બ્રાહ્મણના દીકરા ગાંડાજેવા જણાવાથી તે બ્રાહ્મણ પોતાને બહુ દુ:ખી માનતા હતા. એ બ્રાહ્મણપુત્ર મુંગાની પેડે પેાતાને માઢેથી કાંઇજ ખેલતા નહાતા, તેથી તેને ભૂત વળગ્યું હશે, માટે તેને યાગ્ય ઉપાય કરવા હુ કાઇ સમર્થ વિદ્વાનને પૂછીશ, એવા વિચાર પ્રભાકર કર્યા કરતા હતા, એટલામાં તેણે કેટલાંક માણસે દ્વારા સાંભળ્યુ. કેઃ– કેાઇ મહાસમર્થ સંન્યાસી પેાતાના ઘણા શિષ્યની સાથે ધણાં પુસ્તકા લઇને પોતાના ગામની બહાર પધાર્યા છે. આ વાત સાંભળી તે પ્રભાકર પોતાના ગાંડાજેવા જણાતા પુત્રને સાથે લખને આચાર્યભગવાનની સમીપ આવ્યા. ભેટ મૂકવામાટે સાથે આગેલાં ક્લા આચાર્યભગવાનના ચરણકમલમાં અર્પણ કરી પછી તેણે તેએબીને સાષ્ટાંગ ડવપ્રણામ કર્યાં. પશ્ચાત્ પોતાના મુ ગાજેવા જણાતા પુત્રને આચાર્યભગવાનના ચરણકમલમાં નમન કરાવ્યું. એ બ્રાહ્મણપુત્ર બાલકની પેઠે આયાર્યભગવાનના ચરણકમલની સમીપ પડશે! રહ્યા, ઊયે નહિ, એટલે પ્રભાકરે . આચાર્યભગવાનને નિવેદન કર્યું કે:--“ હે સ્વામિન! આ મારા પુત્રનું વય તેર વર્ષનુ થયું છે, પણ હજીસુધી તે કાંઇ સમજતા હાય એમ જણાતુ` નથી. ,, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ એને ભણાવવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ તે કાંઈ ભણે નાહ. એ. જેવડા વયના છોકરાઓ એને રમવા માટે બોલાવે છે, પણ તે તેમના સાથે રમવા પણ જતો નથી. કોઈ તેફાની છોકરાઓ કદાચ તેને મારે તે તેમને માર તે સહન કરે છે, પરંતુ કાંઈ બોલતું નથી. કેઈ વેલા તે ભજન કરે છે, અને કેાઈ વેલા ભોજન પણ કરતું નથી. એના શરીરનું ઠેકાણું ન હોવાથી તે પોતાના પ્રારબ્ધથી જ જીવે છે, એમ જણાય છે. તેની આવી સ્થિતિ છે, માટે આપ કૃપા કરીને જણાવશે કે એને કાંઈ રોગ થયો છે ? કે કોઈને વળગાડ થયો છે” પછી આચાર્યભગવાને કૃપા કરી તે બાલકના મસ્તક પર હાથ મૂકી તેને કહ્યું કે —-“ ઊઠ, બેઠા થા, તું કોણ છે ? ને આવી બાલકના જેવી ચેષ્ટા શામાટે કરે છે ?” આચાર્યભગવાનનાં આવાં વચને સાંભળી તે બાલકે “હે સર ! જડ શરીરરૂપ નથી, પણ તેને પ્રકાશના - ચેતનસ્વરૂપવાળા છુ; મારામાં અંતઃકરણના, પ્રાણના, ઈન્દ્રિયોના ને શરીરને ધર્મ નથી; હું પરમ પવિત્ર ને પરમાનંદરૂપ બ્રહ્મ છું;” ઈત્યાદિ વચનેથી સર્વ પ્રપંચથી રહિત અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ છું એમ આચાર્યભગવાનને પિતાનું સ્વરૂપ જણાવ્યું. તે બાલકનાં આવાં આત્માનુભવનાં ઉત્તમ વચને સાંભળી આચાર્ય ભગવાને જાણ્યું કે આ કેઈ યોગી છે. પછી તેઓશ્રીએ તે બાલકના પિતાને કહ્યું કે:--“ આ પુત્રથી તમને આ જગતમાં કે ઈ પ્રકારના લાભ થવાનો સંભવ નથી, કેમકે તેને પોતાના શરીરઉપર પણ પ્રીતિ નથી, તે તેને ગૃહાદિમાં પ્રીતિ કેવી રીતે ઉત્પન્ન થશે ? માટે જે તમારી ઈચ્છા હેય ને આની પણ ઈચ્છા હોય તો આ બાલક ભલે અમારી સાથે આવે.” તે બાળકના પિતાએ સ્વજનોનો અભિપ્રાય મેળવી તે વાતને સ્વીકાર કર્યો. પછી આચાર્યભગવાન બીજા શિષ્યસહિત એ બાલકને હસ્તામલક ( હાથમાં રાખેલા આમળાની પેઠે વા Page #42 -------------------------------------------------------------------------- ________________ નિર્મલ જલની પિઠ બ્રહ્મને જાણનારે ) એવું નામ આપી સાથે લઈ ત્યાંથી વિદાય થયા, ને તુંગભદ્રાનદીને કાંઠે આવેલા શ્રેગેરિનામના ગામમાં પધાર્યા. ત્યાં કેટલોક સમય રહી ઘણું શિષ્યોને ભાખ્યાદિનું અધ્યયન કરાવ્યું. હસ્તામલકને પણ તેના અધિકારપ્રમાણે યોગ્ય અધ્યયન પુનઃ કરાવ્યું. આ હસ્તામલકની પણ આયાર્યભગવાનને મુખ્ય શિષ્યોમાં ગણના થઇ. આ સ્થલમાં આચાર્યભગવાનના અંતઃકરણના ભાવને અનુસરીને તેમની અનન્યભાવે સેવા કરવામાં તત્પર રહેવાના સ્વભાવવાળો, સ્વમથી વર્તનારો, અને બેલવાના ઓછા સામર્થવાળે કઈ ગિરિનામનો આચાર્યભગવાનને નવે શિષ્ય થયો. તે આચાર્યભગવાનની પાસે રહીને નિરંતર તેઓશ્રીની સેવા કરતા હતા તેની અનન્યભક્તિને લીધે આચાર્યભગવાન તેના ઉપર સારી કૃપા રાખતા હોય એમ જણાતું હતું. વિનયાદિ શુભગુણોવાળો એ શિષ્ય પિતાના સદ્દગુરુને, નિત્ય વહેલે ઊઠી, સ્નાન કરી, હાથપગ ધોવરાવતા હતા. યોગ્ય દાતણ આપતો હતો, સ્નાનવેલા શરીર લુવાનું પવિત્ર વસ્ત્ર આપતો હતો, 5 આસન પાથરી દેતા હતા, તેમનાં બંને ચરણકમલેને ઘણી ચતુરાઈથી ચાંપતો હતો, પડછાયાની પેકેજ પિતાના સદ્ગુની ઇચ્છાને તે અનુસરતા હતા, પિતાના સદ્દગુરુની સમીપ કદીપણ બગાસું ખાતો નહિ, તેઓશ્રીની સમીપ કદીપણ પગ લાંબા કરીને કે એઠીગણ દઈને બેસતે નહિ, તેઓશ્રીએ કરેલી આજ્ઞાની કદીપણ ઉપેક્ષા કરતો નહિ, કેઇની સાથે વધારે બોલતે નહિ, પીઠ દેખાડીને પિતાના સદ્દગુરુશ્રીની આગળ કદીપણ ઊભો રહે નહિ વા બેસતો નહિ, પિતાના સદ્દગુરુ ઊભા હોય ત્યારે પોતે ઊભું રહેતું હતું. તેઓશ્રી જ્યારે ચાલતા હોય ત્યારે પોતે ચાલતું હતું, તેઓશ્રી કાંઈ કહેતા હોય ત્યારે પિતે બહુ વિનયથી તે સાંભળતો હતો, કહ્યા વિના પણ આચાર્યભગવાનનું Page #43 -------------------------------------------------------------------------- ________________ ર જે હિત હાય તે કરતા હતા, અને તેઓશ્રીનું જેમાં અહિત જણાય તે કદીપણ કરતાજ નહાતા. તે શિષ્ય એક વેલા આચાર્યભગવાનનાં વચ્ચે ધાવા નદીએ ગયા હતા. કથાના સમય થયે, તોપણ તે આવી પહોંચ્યા નહેતા, તેથી આચાર્યભગવાન ભક્તવત્સલપણાને લઇને તેના આવવાની વાટ જોતા હતા. કથાના સમય થવાથી કેટલાક શિષ્યાને કથાના પ્રારભા શાંતિપાઠ ખેલવાને તત્પર થયેલા જોઈ આચાર્ય ભગવાને તેમને કહ્યુ :— ગિરિ આવે ત્યાંસુધી ઘેાડા સમય શાંતિ રાખે.” આચાર્યભગવાનનાં આવાં વચનેા સાંભળી પદ્મપાદથી ગિરિની ગુરુભક્તિને વિચાર કર્યા વિના લગાર અભિમાનવડે ખેલાઇ જવાયુ` કે: ગિરિ મંદબુદ્ધિવાળા છે, એ આવા વેદાંતના સૂક્ષ્મ વિષયમાં શું સમજે? માટે એની વાટ જોવી મને તેા ઉપયેગી જણાતી નથી. ” '' : પદ્મપાદનાં આવાં અભિમાનયુક્ત વચને સાંભળી તેના અભિમાનને શાંત કરવા તથા ગિરિની ગુરુભક્તિ સફલ કરવા આચાર્ય ભગવાને પોતાની પારમેશ્વરીશક્તિને ગિરિના હૃદયમાં પાત કરી તેને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરાવી. પેાતાના સદ્દગુરુની કૃપાથી જેને બ્રહ્મ વિધાના પ્રાપ્તિ થઇ છે એવા એ ગિરિ બ્રહ્મતત્ત્વનું નિરૂપણ કરનાર સુંદર તેાટક દાવડે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરતા કરતા ત્યાં આવ્યે તે જોઇને પદ્મપાદાદિના મનમાં જે અભિમાનને આવિર્ભાવ થયે હતા તે શાંત થઈ ગયા. ગિરિએ તેાટક દેવડે બ્રહ્મથી અમિન્ન આત્માનું નિરૂપણ કર્યું, તેથી તેમનુ તેાટક એવું નામ કહેવાયું, અને તેમની મુખ્ય શિષ્યામાં ગણના થઇ. પદ્મપાદ, સુરેશ્વર, હસ્તામલક ને તાટક આ ચાર આચાર્યભગવાનના મુખ્ય શિષ્યાને જોઇને લેાકા તેમને ધર્મ, અર્થ, કામ તે મેક્ષ આ ચાર પુરુષાર્થેની, અથવા ઋક્, યજુમ્, સામ ને અય આ ચાર Page #44 -------------------------------------------------------------------------- ________________ વેદોની કિંવા સાલો કય, સામીય, સાપ્ય ને સાયુજ્ય આ ચાર કમમાક્ષાની, વા બ્રહ્માનાં ચાર મુખોની ઉપમા આપવા લાગ્યા.. એક દિવસે આચાર્યભગવાનની સમીપ આવી, તેઓશ્રીને પ્રણામ કરીને, શારીરકભાષ્ય ઉપર વાર્તિક કરવાની ઇચ્છાવાળા સુરેશ્વરે તે વિષેની તેઓશ્રીને આ પ્રમાણે પ્રાર્થના કરી:-“હે પ્રભો ! મારાથી થઈ શકે એવી કોઈ સેવા આપ મને કૃપા કરીને બતાવે.” ત્યારે આચાર્યભગવાને તેમનાં અંતઃકરણને અભિપ્રાય જાણી તેમને કહ્યું કે –“હે વત્સ! શારીરકભાષ્યઉપર તમે વાર્તિકનામને ઉત્તમ નિબંધ રચવા પ્રયત્ન કરે.” આ આજ્ઞાપ્રમાણે વર્તવાને સુરેશ્વરે બહુ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો, પણ આચાર્યભગવાનના કેટલાક શિષ્યોને આ વાત ગમી નહિ. તેમણે આચાર્યભગવાનને વિનતિ કરી કે:-“આ સુરેશ્વર પૂર્વમીમાંસામાં દઢ આગ્રહ રાખનારા હતા, ને હજી પણ તેમના મનમાં કદાચ કર્મનો પક્ષપાત હોય, અને એ પક્ષપાતને લઈને તે વાર્તિકમાં જ્ઞાનની શ્રેષ્ઠતાને સ્થાને કર્મની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરે તે આપણા સિદ્ધાંતને હાનિ પહોંચે, માટે તેમની પાસે વાર્તિક-નહિ કરાવતાં પદ્મપાદ, આનંદગિરિ કે બીજા કોઈ યોગ્ય શિષ્યને વર્તિક કરવાની આજ્ઞા કરવાની આપ કૃપા કરશો તે તે કામ મનમાન્યું થશે.” આચાર્યભગવાનને તેમનું આ કહેવું નહિ, તેથી તેમને આવી નિરર્થક શંકા રાખી આવા કામમાં વિદ્ધ ન કરવા સમજાવ્યા, અને અંતે જણાવ્યું કે:-“ તેમના વિના કેઈથી શારીરકભાષ્યપર યોગ્ય, વાર્તિક થઈ શકે એમ નથી, માટે તમે નકામે વિરોધ છેડી ઘો.” છતાં કેટલાક શિષ્ય પોતાના કુસંસ્કારના વેગમાં તણાઈ સમજ્યા નહિ, ને કહેવા લાગ્યા કે –“પ્રભો ! આ હસ્તામલક સર્વજ્ઞ હોવાથી વાર્તિક કરવા સમર્થ છે, માટે તેમને જે આપ આ કામ સંપશે તે તે બહુ ધ્યાન રાખીને તે કામ કરશે.” તેના ઉત્તરમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ આચાર્યભગવાને કહ્યું કે –“તે સમાહિત ચિત્તવાળો હોવાથી તેનું અંતઃકરણ બહારના પદાર્થોમાં જોઈએ તેવું પ્રવૃત્ત થઈ શકે એમ નથી, તેથી તે વાર્તિક કરવાને યોગ્ય નથી, તેમ આપણે તેમને એવું પ્રવૃત્તિવાળ કામ ઍપવું એ પણ યોગ્ય નથી. ત્યારે કોઈ શિષ્ય આચાર્યભગવાનને પૂછ્યું કે –“હે ગુરો ! શ્રવણદિ સાધને સાધા વિના હસ્તામલકને કેવી રીતે બ્રહ્મજ્ઞાન થયું તે કહેવાની કૃપા કરે.” તેના ઉત્તરમાં કૃપાલુ આચાર્યભગવાને કહ્યું કે:-“સાંભળે. આગળ યમુનાનદીના તીરપર એક ગનિપુણ સિદ્ધ બ્રાહ્મણ રહેતું હતું. એક દિવસ તેના આશ્રમસમીપ કેઈ બ્રાહ્મણની પુત્રી પિતાના આશરે બે વર્ષના પુત્રને બેસાડીને “આ બાલકને થોડી વાર સાચવજો” એમ કહી પિતાની સાહેલીઓ સાથે યમુના નદીમાં સ્નાન કરવા ગઈ. પ્રારબ્ધવશાત એ છોકરે ખસતો ખસતો યમુના નદીના કાંઠા ઉપર ગ, ને ત્યાંથી યમુનાના જલમાં પડી જતાં મરણ પામે. એ છોકરાની મા સ્નાન કરીને તે સિદ્ધના આશ્રમમાં આવી, ને ત્યાં પિતાના છોકરાને નહિ જોઈને તેની શોધ કરવા લાગી, તો તેને યમુનાના જલમાં મરણ પામેલ જોયો. તેના મૃતશરીરને બહાર કાઢી તેનાં સંબંધીઓ તે સિદ્ધને આશ્રમ પાસે આવીને બહુ રુદન કરવા લાગ્યાં. તેમનું બહુ રુદન સાંભળી દયાને વશ થયેલા તે સિદ્ધ કહ્યું કે –“એને તમે ઘેર લઈ જાઓ તે જીવતો થશે.” પછી તેઓ તેને પિતાને ઘેર લઈ ગયાં, ને તે સિદ્ધ વેગના બલથી પિતાના શરીરને ત્યાગ કરી તે મૃત બાળકના શરીરમાં પ્રવેશ કર્યો, તેથી તે બાલક જીવતે થયો. તે આ હસ્તામલક છે. એ પૂર્વના અભ્યાસબલથી વેદાદિ શાસ્ત્ર જાણે છે, એને કાંઈ અજ્ઞાત નથી, છતાં તેનું એકાગ્ર થયેલું ચિત્ત વાર્તિક કરવામાં પ્રવૃત્ત થઈ શકે એવી યોગ્યતાવાળું નથી. મારી દષ્ટિએ તે માત્ર સુરેશ્વરજ વાર્તિક કરવાને ગ્ય જણાય છે. જે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ "" તમને આ વાત ગમતી નથી, તે ખી એની આ કામમાં લગ્યતા જોવામાં આવતી નથી, તેથી આ કામ કરાવવાની ઇચ્છા વર્તમાનમાં શાંત કરવામાં આવે છે. ” ત્યારે ક્રાઇ શિષ્યે વિનય કર્યાં કેટ- હૈ સ્વામિન્ ! જો આપશ્રી પદ્મપાદને આજ્ઞા કરશે। તા તે ભાષ્ય પર વાર્તિક કરી શકશે. આચાર્યભગવાને તેને કહ્યું કે:-“ જે કામ કરવાતા સુરેશ્વરે પ્રસન્નમનથી સ્વીકાર કર્યાં છે તે કામ વિનાકારણે ખીજાતે સાંપાની ઇચ્છા આ અંત:કરણમાં આવિર્ભાવ પામી શકતી નથી. પદ્મપાદ પોતાની પ્રુચ્છાથી ભલે ખીજી ટીકા કરે, પણ તે બધી ટીકા ટકી રહે એવા સંભવ નથી. ” પછી આચાર્યભગવાને પુરેશ્વરને કહ્યું કે:—“ તમે શારીરકસષ્યઉપર વાતિક કરવાને વિચાર બંધ રાખશેા, કેમકે તમારા કેટલાક બંધુએ તમારા હૃદયમાં હજી કર્મના પક્ષપાત હશે એમ માને છે. ” પછી સુરેશ્વરે આચર્યભગવન્તો આનાથી પોતાના હૃદયનું સ્વરૂપ જણાવવા કર્મમાર્ગનું ખંડન કરનારો ને બ્રહ્મજ્ઞાનની શ્રેષ્ઠતા જણાવનારા નૈકમ્પેસિદ્ધિનામના સુંદર ગ્રંથ ચ્યા. એ ગ્રંથ વાંચી આચાર્યભગવાન પ્રસન્ન થા, અને તેઓશ્રીના શિષ્યા પણ તે ગ્રંથના વાચનથી સુરેશ્વરના ચિત્તની સ્થિતિ જાણી શકચા શારીરકભાષ્યપર વાર્તિક રચવાની સુરેશ્વરની પૃચ્છા પાર ન પડવાથી તેમના અંત:કરણમાં પ્રકટેક્ષી અપ્રસન્નતાના આભાસને દૂર કરવા પરમકારુણિક આચાર્યભગવાને તેમને કહ્યુ કે: કૃષ્ણયજીવેંદની તૈત્તિરીયે પનિષદ્પર તથા શુકલયજુર્વેદની બૃહદારણ્યકેપનિષદ્ર જે ભાષ્ય કરવામાં આવ્યાં છે તેના ઉપર તમે મુમુક્ષુએના હૃદયપર તત્ત્વજ્ઞાતને પ્રકાશ પાડનારાં સુદર વાર્ષીક રચા. ” પેાતાના સદ્દગુરુની આજ્ઞાને પોતાના મસ્તકપર ધારણ કરી સુરેશ્વરે તે બંને ઉપનિષદે પર સુદર વાર્તિકા રચી. આચાર્યભગવાનતે નમ્રભાવે પ્રેમપૂર્વક અર્પણ કર્યું, જેમને જોઇને આચાર્યભગવાનનું ચિત્ત સાષ પામ્યું. પ્રસન્ન - Page #47 -------------------------------------------------------------------------- ________________ થયેલા ને સમદર્શ આચાર્યભગવાને સુરેશ્વરના ચિત્તને સંતોષ આપવા કહ્યું “ પુત્ર! તમારી શારીરકભાખ્યપર વાર્તિક લખવાની જે પ્રબલ ઈછા અપૂર્ણ રહી છે તે હવે પછી તમે પ્રારબ્ધવશાત વાચસ્પતિનામ ધારણ કરી પૃથિવી પર પ્રકટશે ત્યારે ભામતીનામને સુંદર નિબંધ શારીરકભાષ્યપર રચી સંપૂર્ણ કરશે, ને તે નિબંધ વિદ્વાનમાં આદર પામશે.” પદ્મપાદે શારીરકભાષ્યપર વિવેચન લખ્યું, પણ તેમાંથી માત્ર પાંચ પાદજ અવશેષ રહી શક્યા, અને તેમાં પણ માત્ર પ્રથમપાદના ચાર સૂત્રો પરનું વિવેચનજ વિદ્વાનેમાં આદર પામ્યું. પછી આનંદગિરિનામના વિદ્વાન સંન્યાસીએ આચાર્યભગવાનની આજ્ઞા પ્રમાણે ત્રણે પ્રસ્થાનપરનાં ગંભીર ભાગ્યોપર લેકહિતમાટે ટીકા લખી. કાઈ વેલા પ્રારબ્ધના પ્રબલ વેગથી પદ્મપાદને ભરતખંડમાં આવેલાં તીર્થોની યાત્રા કરવાની પ્રબલ ઈરછા પ્રકટી, તેથી તેમણે આચાર્ય ભગવાનને વિનતિ કરી કે –“હે પ્રભે ! મારા અંતઃકરણમાં ભરતખંડનાં મુખ્ય તીર્થોની યાત્રા કરવાની પ્રબલ ઈચ્છા પ્રકટી છે, તે આપશ્રી મને યાત્રાએ જવાની અનુમતિ કૃપા કરીને આપશો.” તેના ઉત્તરમાં આચાર્યભગવાને તેમને કહ્યું:–“ તમે વિવિદિષાસંન્યાસ (બ્રહ્મસ્વરૂપ જાણવા માટે લેવામાં આવતે સંન્યાસ ) લીધો છે. એ સંન્યાસ લઈને આત્માથી અભિન્ન બ્રહ્મનો દઢ અપરોક્ષ અનુભવ મેળવવા તમારે ઘણમાં ઘણે પ્રયત્ન કરવાને છે. તમારે વેદાંતનું શ્રવણ, મનન ને નિદિધ્યાસનજ કર્યા કરવાં જોઈએ. તમારે નિષ્કપટભાવે પૂર્ણ પ્રેમથી તમારા સદ્દગુરુની સેવા કરવી એજ તમારે માટે ઉત્તમ યાત્રા છે. તમારા સદ્દગુરુનું ચરણોદક એજ તમારે માટે તીર્થ છે રદ્દગુસ્ના ઉપદેશપ્રમાણે પ્રયત્ન કરીને બ્રહ્મથી અભિન આમાનો સાક્ષાત્કાર Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કરવા એજ તમારે માટે સર્વે દેવાનું દર્શન છે. તીર્થયાત્રાએ જવાથી માર્ગમાં સંન્યાસીના ધા યથાયેાગ્ય પાળી શકાતા નથી. ચાલવાના શ્રમથી નિદ્રા આવી જાય છે, તેથી આત્મવિચાર કે આત્મધ્યાન થઈ શકતાં નથી. તીર્થયાત્રાએ જનારને માર્ગમાં ઘણી પ્રતિકૂલતા સહન કરવી પડે છે. કાઇ ઠેકાણે જોઇએ તેવુ અન્ન મળતું નથી, કાષ્ટ ઠેકાણે જોઇએ તેવુ પાણી મળી શકતુ નથી, તે કાષ્ટ ઠેકાણે ઊતરવાનું સ્થાન જોઇએ તેવુ' મળી શકતુ નથી. અન્ન, જલ તે ઊતારાની શોધમાં તીર્થયાત્રા કરનારનું મન નિત્ય વ્યગ્ર રહે છે. વળી માર્ગમાં તાવ કે અતિસારના રાગ થાય તો બીજાની સાથે આગળ વધી શકાતું નથી, ત્યાંજ માર્ગમાં પડ્યુ રહેવું પડે છે. માર્ગમાં દુર્જનાનો સાથ થાય તો કેટલીક આપત્તિએ અપરાધિવના ભાગવવી પડે છે. આવી અવસ્થામાં જીવના સ્વરૂપના ને ઈશ્વરના સ્વરૂપના વિચાર સ્વસ્થપણે કેમ થઇ શકે ? નજ થઇ શકે. તેથી હે પુત્ર! તું તારા મનને શાંત કરી, તર્થયાત્રાએ જવામાટે તારા મનમાં પ્રક્રુટેલા વેગને ઉપરનાં વચનાના વિચાર કરી શમાવી દે તો સારું', ' પદ્મપાદઃ—-“ હું પ્રભા ! આપની આનાવિરુદ્ધ મારે એક પણ વચન ખેલવું ઉચિત નથી, પરંતુ અનેક દેશા જોયા વિના ને ધારેલી તીર્થયાત્રા કર્યા વિના મારા અંતઃકરણમાં પ્રકટેલા આ વેગ શાંત થવાને સંભવ જણાતા નથી, તીર્થમાત્રામાં પણ અતઃકરણને સદ્ગુરુના ચરણારવિંદમાં રાખી શકાય છે. દુઃખ દેનારા પ્રારબ્ધના ઉદય થયા હશે.તે તે અહિ' કે તર્થયાત્રામાં દુઃખના અનુભવ કરાવશે, એમાં મારે કાંઈ ઉપાય નથી. તીર્થયાત્રામાં સાવધાનતાથી મારા સન્યાસીના ધર્માં યથાશક્તિ પાળીશ, ને બ્રહ્મધ્યાન પણ યથાશક્તિ કરીશ, માટે કૃપા કરીને મને તીર્થયાત્રાએ જવાની અનુમતિ આપશે. "" આચાર્યભવાન્ઃ—“ તારા કાઇ બલવાન પ્રતિકૂલ પ્રારબ્ધના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉદયથી તને તીર્થયાત્રાએ જવાની ઈચ્છા પ્રાણી છે, ને તેનું વિવેકવડે તારાથી શમન થઈ શકતું નથી, તે તારે તીર્થયાત્રાએ જવું માર્ગમાં સજજનેને સંગ સેવ, ને દુર્જનોથી દૂર રહેવું. કોઇ પણ સ્થલે તારે જનવિના વધારે રોકાવું નહિ. સાથે પ્રયજનવિનાની ઘણી વસ્તુઓ રાખવી નહિ. અયોગ્ય ને ભયવાળે સ્થલે ઊતારે કરે નહિ. જેનો તેને વિશ્વાસ કરે નહિ. મહાપુરુષોને સમાગમ આદરપૂર્વક કર. છેડે ફેર પડતે હેય તે પણ મહાપુરુષોને દર્શને જવું.” - પછી પદ્મપાદ આચાર્યભગવાનને પ્રણામ કરી તીર્થયાત્રાએ નીકળ્યા. એક વેલાએ આચાર્યભગવાન સ્વસ્થ બેઠા હતા ત્યાં ગબલવડે તેઓશ્રીને પ્રતીત થયું કે તેમના શરીરનાં માતુશ્રી માંદાં થયાં છે, ને તેઓ પિતાનું સ્મરણ કરે છે. આવી પ્રતીતિ થતાં તેઓશ્રીએ તુરત , પિતાના શિષ્યોને આ વાત કહી. પછી ત્યાંથી વિદાય થઈ કાલટીગામમાં પિતાના પૂર્વાશ્રમના ઘરમાં પિતાનાં માતુશ્રી પાસે પધાર્યા. પિતાનાં પૂર્વાશ્રમનાં માતુશ્રીના ચરણકમલમાં પ્રેમપૂર્વક પ્રણામ કરી આચાર્યભગવાન બોલ્યા:– માતુ બી ! તમારા સ્મરણ કરવાથી હું અહિં આવ્યો છું શોકને પરિત્યાગ કરીને મને કહે કે મારે તમારે માટે શું કરવું ઉચિત છે ?” પોતાના પરાક્રમી પુત્રનાં એવાં વચને. સાંભળી, તથા લાંબે સમયે સુખરૂપ સ્થિતિમાં પિતાને ઘેર આવેલા તેમને જોઈ, તેમનાં માતુશ્રીએ અશક્તિને લીધે ધીમે સ્વરે કહ્યું -“ હે પવિત્ર પુત્ર ! મેં મારા શરીરની આવી સ્થિતિમાં તને જે એ બહુ સારું થયું. તેં તારું વચન પાળી મને બહુજ સતેષ આપે. હવે હું જીવી શકું એમ નથી, માટે મારું કલ્યાણ થાય એવું કાંઈ મને કહે, અને મારું શરીર પડયા પછી મારા શરીરને વિધિપૂર્વક અગ્નિસંસકાર કરી પછી ઘટે તેવી ક્રિયા કરવાની વ્યવસ્થા કરજે.” આવાં પિતાનાં માતુશ્રીનાં સ્નેહ ને શુભાશાવાળાં વચનો સાંભળી - Page #50 -------------------------------------------------------------------------- ________________ YK આચાયંભગવાને તેમને બ્રહ્મસ્વરૂપને ઉપદેશ કર્યાં. તે ઉપદેશ સાંભળી તેમણે કહ્યું :—“ આ બ્રહ્મ નિર્ગુણ ને નિરાકાર ાવાથી મારી બુદ્ધિમાં તે બરાબર સ્થિર થઇ શકતુ નથી, માટે મને સગુણબ્રહ્મના ઉપદેશ કર, કે જેથી તે મારી બુદ્ધિમાં બરાબર સ્થિર થઈ મારી સદ્ગતિ થાય. પછી આચાર્યભગવાને તેમને સગુણુ સાકાર બ્રહ્મના ઉપદેશ કરી તેમાં તેમના મનને સ્થિર રાખવાનું જણાવ્યુ. તેમણે તે સ્વરૂપમાં પોતાના મનને સ્થિર કરી પેાતાના સ્થૂત્રશરીરને ત્યાગ કર્યાં, ને તેમના જીવાત્મા ઉત્તરાયણમાર્ગે સત્યલાકમાં ગયા. p "" તેમના શરીરનું પતન થયા પછી આચાય ભગવાને તેમની ઉત્તરક્રિયા કરવામાટે પોતાનાં પૂર્વાશ્રમનાં સગાંઓને તેડાવીને કહ્યું: “ મે' સન્યાસ ગ્રહણ કર્યાં છે, પરંતુ મેં આ શરીરનાં માતુશ્રીને તેમના અત્યાગ્રહથી વચન આપ્યું છે તે પાળવામાટે હું તેમને અંત્યેષ્ટિસંસ્કાર કરવા ઇચ્છું છું. ત્યારે તેમના શરીરનાં સગાંઆએ કહ્યું કેઃ—“ તમે સન્યાસી થયા છે, માટે હવે તમને તેમને અંત્યેષ્ટિસંસ્કાર કરવાના અધિકાર નથી, તેથી તમને તે કામ કરવાની અમે હા પાડી શકતા નથી. અમે તમને તેમના શરીરને દાહ કરવામાટે અગ્નિ પણ નહિ આપીએ, તે તેમના શરીરને ઉચકવા પણ નહિ આવીએ. ” આચાર્ય ભગવાને તેમના આવા દુરાગ્રહ તથા અપમાનભરેલી વર્તણુક જોને કહ્યું:— આજથી તમે સવ વેદાધ્યયન કરવા સમથ થશે! નહિ, તમારે ઘેર કાઇ પણ સન્યાસી ભિક્ષા કરશે નહિ, અને તમાણુ ધરની સમીપમાં તમારાં સગાનાં મુડદાં બાળવામાં આવશે. પછી તે ઘરની બહાર પાતાના શરીરનાં માતુશ્રીના શબને પોતે ઊપાડી આણ્યું, તે સૂકાં લાકડાં ભેળાં કરી પોતાનાં માતુકાના જમણા હાથમાંથી અગ્નિ પ્રકટ કરી તેમના શરીરના દાહ કરવામાં આવ્યા. '' "" Page #51 -------------------------------------------------------------------------- ________________ આજ પણ અલટી ખાદિ મલબારપ્રાંતના સ્થલમાં વસતા મંજુરી બ્રાહણે વેદનું અધ્યયન કરતા નથી, તેમને ઘેર સન્યાસીઓ શિક્ષા કરવા જતા નગી, અને તેમના ઘરમાં પાઈ મરણ પામે તે તેમના ધરી સમીપમાં જ તેને બાળવામાં આવે છે. વિનાવિચારે મહાપુરુષોની સાથે અગ્ય વર્તન કરવામાં આવે છે તેનું ફલ કરી સારું થાય નાહ. - પવપાદ તીર્થયાત્રા કરતા કરતા કાલહરતીશ્વરનાં દર્શન કરી ડરીનગરમાં આવ્યા. ત્યાં શિવગંગામાં સ્નાન કરી શ્રી શિવમાં દર્શન કર્યો. ત્યાંથી રામેશ્વર જવા નીકળ્યા. માર્ગમાં પિતાના પૂર્વાશ્રમના મામાનું ઘર આવ્યું ત્યાં ગયા. ઘણે કાલે પદ્મપાદને ત્યાં આવેલા જોઈ તેમના મોસાળ પક્ષનાં માણસો પ્રસન્ન થયાં. તેમની આગળ પદ્મપાદે પિતાની આજ સુધીની પ્રવૃત્તિ સંક્ષેપમાં કહી સંભળાવી. તેમના મામા આદિના આગ્રહથી કેટલાક iદવસો સુધી તે ત્યાં રહ્યા, ને ત્યાંના યોગ્ય બ્રાહ્મણોને તેમના ધર્મનો ઉપદેશ કરીને ત્યાંથી રામેશ્વર જવા વિદાય થયા વિદાય થતી વેળાએ પિતાની પાસેનાં કેટલાંક પુસ્તકે તેમણે પોતાના પૂર્વાશ્રમના મામાને ઘેર મૂક્યાં, ને તેમને કહ્યું કે – “આમાં શારીરકભાષ્યઉપર રચેલો મારી ટીકા છે તે તથા બીજા પુસ્તકે આપ સારી રીતે સાચવજે.” પછી પદ્મપાદના મામાએ તેમની રચેલી પૂર્વોક્ત ટીકા વાંચી હતી, તેથી વિચાર કર્યો કે:–“ જે શારીરકભાગ્ય પરની પદ્મપાદની આ ટીકા વિધમાન રહેશે તે અદ્વૈતમતને લેકેમાં આદર થશે, ને દૈતમતને સત્ય માનનારા મારા પ્રભાકરભટ્ટનામના આચાર્યના પક્ષને આમાં દૈતમતનું વિદ્વતાભરેલું ખંડન હેવાથી” હાનિ પહોંચશે, માટે આ ગ્રંથને બાળી મૂકવા માટે મારે મારું ઘર બાળી નાખવું જોઈએ.” આવો વિચાર કરીને તેણે તે ગ્રંથ બાળી નાંખવામાટે Page #52 -------------------------------------------------------------------------- ________________ પાતાનુ' પર લેખના જાવામાં ન આવે એમ છાની રીતે અગ્નિ સૂફીને સળગાવી દીધું એમ લકામાં કહેવાય છે. આ રામેશ્વરની યાત્રા કરીને પેતાના પૂર્વાશ્રમના મામાને ચેર આવતાં તેમને સમાચાર મળ્યા કે તેમના પૂર્વાશ્રમના મામાનું ઘર અળી જતાં તેમનાં ત્યાં રાખેલાં બધાં પુસ્તકા પણ ખળી ગયાં છે. સમાચાર સાંભળી પદ્મપાના મનમાં ખેદ થયા. પાતાના પૂર્વાશ્રમના મામાએ પેાતાનું ઘર બળી ગયું તેની સાથે તેમણે મૂકેલા ગ્રંથો પણ અળી ગયા એમ કહી તે નિમિત્તે પેાતાના ખેદ પ્રર્દશત કર્યાં. પછી પદ્મપાદ પુનઃ ત્યાં કેટલાક દિવસો રહ્યા, અને પુન: શરીરભાષ્યપર આગળના જેવી ટીકા લખવાનેા પ્રારંભ કર્યો. તેમના પૂર્વાશ્રમના મામાને લાગ્યું કે આ બુદ્ધિમાન ને સારી સ્મરણુશક્તિવાળા - હાવાથી પુનઃ પણ આગળના જેવી કે તેથી વધારે સારી ટીકા લખી દ્વૈતમતનું ખંડન કરશે, માટે એની બુદ્ધિ મદ થાય, ને તેની સ્મરણશક્તિ પશુ મંદ થઇ જાય. એવું ઐ ષધ તેને ખવરાવવું જોઇએ. એવા વિચારથી તેણે તેવુ કાઇ આષધ તેમને આપવાના ભિક્ષાના અન્નમાં ભેળવીને ખવરાવ્યું કે જેથી તેમની બુદ્ધિ ને સ્મરણશક્તિ મંદ થઈ ગયાં આમ લાકામાં કહેવાય છે. આથી તે ટક લખવા સમર્થ ન થયા. પછી ત્યાંથી પેાતાના સદ્ગુરુના દર્શનની પૃચ્છા રાખીને વિદાય થયા. આચાર્યભગવાન્ તે વેલા કેરલદેશમાં ( મલબારપ્રાંતમાં વિરાજતા હતા, તેથી તે ત્યાં ગયા. આચાર્યભગવાના ચરણકમલમાં સાષ્ટાંગ૬હવપ્રણામ કરી તીર્થયાત્રાની, શારીરકભાષ્યપર કરેલી પેાતાની ટીકા અળી ગયાની, ને પેતાની બુદ્ધિ તથા સ્મરણશક્તિ માઁદ થયાની વાત તેઓશ્રીને તેમણે નિવેદન કરી, પેતે કરેલી ટીકાને નાશ થવાથી તેમને ખેદ પામતા જોઈ આચાર્યભગવાને તેમને કહ્યું:—“ તમે ખેને વશ ન થાઓ. જે બનવાનું. હતું તે. બની ગયું. હવે તે વાતના શાક Page #53 -------------------------------------------------------------------------- ________________ કર નકામે છે. આગળ એકવાર તમે એ ટેકાના પાંચ પાદે મારા, આગળ વાંચી દેખાડવ્યા હતા, તે મારા સ્મરણમાં છે, તેથી હું તે લખાવું છું તે તમે લખી લો, ને શાંત થાઓ.” એમ કહી-પાપાદને ટીકાને તેટલે ભાગ લખાવી પ્રસન્ન કર્યા. ઉપરની વાર્તા કેરલદેશના રાજા રાજશેખરના જાણવામાં આવતાં તેમણે આગળ આચાર્યભગવાનને પોતાનાં રચેલાં જે ત્રણ નાટકો વાંચી સંભળાવ્યાં હતાં તે કોઈ કારણથી બળી જવાથી તેમને આચાર્યભગવાનની પાસેથી આ નાટક સાંભળીને પુનઃ લખી લેવાની પછી પ્રકટી. તે આચાર્ય ભગવાનની પાસે આવ્યા. તેમણે આચાર્ય ભગવાનને માન ને વિનયપૂર્વક ભેટ નિવેદન કરી સાષ્ટાંગ દંડવત્રણમ. કર્યા. આચાર્યભગવાને તેમને કુશલપ્રશ્ન પૂછ્યું. તેનું ઉત્તર દીધા પછી તે રાજાએ આચાર્યભગવાનને વિનતિ કરી કે –“પ્રભો ! મે આગળ આપશ્રીને મારાં રચેલાં જે ત્રણ નાટકે વાંચી સંભળાવ્યાં હતાં તે નાટકે બળી ગયાં છે. મારી તે કૃતિનો આવી રીતે નાશ થવાથી મારા મનમાં વારંવાર શેક થયા કરે છે, માટે આપશ્રી આપશ્રીની અદ્દભુત સ્મરણશક્તિવડે તે નાટકો મને લખાવવાની કૃપા. કરે તે મારા ઉપર મોટો ઉપકાર થશે.” તે રાજાની આ પ્રાર્થના સાંભળી આચાર્યભગવાને તેમનાં ત્રણે નાટકે પિતાની અદ્દભુત સ્મરણશક્તિ વડે લખાવી દીધાં. તેથી તે રાજા બહુ પ્રસન્ન થયા, ને આચાર્યભગવાનને પ્રાર્થના કરી કે –“હે સ્વામિન ! મારા જેવી કોઇ સેવા હોય તે આપશ્રી મને તે સેવા કરવાની કૃપા કરીને આશા, કરશે.” તેમની તે પ્રાર્થના સાંભળી આચાર્યભગવાને તેમને જણાવ્યું કે-“કાલટીના નબુરી બ્રાહ્મણોને તેમના અયોગ્ય વર્તનથી વેદાધ્યયન માટે અનધિકારી ઠરાવેલા છે, માટે તમારે તે પ્રમાણે વ્યવસ્થા રાખવી. પછી તે રાજાએ ત્યાં તે પ્રમાણે વ્યવસ્થા રાખવાનું સ્વીકારી આચાર્યભગ Page #54 -------------------------------------------------------------------------- ________________ મ નાનની અનુમતિ માગી, પેાતાના નગરભણી પ્રયાણ કર્યું. પછી આચાર્યમગવાન પોતના ખ્યિાસહિત અદ્વૈતમતના પ્રસાર કરવા ામેશ્વરભણી વિદાય થયા. આ વેલા મુધન્વાનામના રાજા પણ આચાર્ય ભગવાની સાથે હતા. માર્ગમાં કેટલાક શાકતાને અદ્વૈતમતને ઉપદેશ કરી સન્માર્ગમાં આણ્યા. પછી રામેશ્વરથી તેઓશ્રી ફ્રાંચીનગરમાં ( કેાંજેવરમમાં) પધાર્યાં. રામેશ્વરથી કાંચીમાં આવતાં માર્ગમાં ઘણા અધિકારી જતેને અદ્વૈતામૃતનુ આસ્વાદન કરાવ્યું. પશ્ચાત્ લેાકેાના ઉપર કૃપાની વૃષ્ટિ કરતા કરતા આચાર્ય ભગવાન્ કર્ણાટકમાં પધાર્યાં. આચાર્ય ભગવાનનું આગમન સાંભળી કાપાલિકાને મહંત ફ્રેંકચ તેઓશ્રીની સમીપ આવ્હે, ને તે તેઓશ્રીને કહેવા લાગ્યો ૬:—“ તમે ઉસ્મ ધારણ કરા છે તે ચેગ્ય કરેા છે!, પણ માણસના માથાની પવિત્ર ખેપરીને બદલે તમે અપવિત્ર ખપર શામાટે પાસે રાખા છે ? તે ભૈ વતી ઉપારન કેમ કરતા નથી ?” . તેનાં આવાં અયોગ્ય વયને સાંળી સુધન્વારાજાએ પોતાના અધિકારીઓદ્રારા તેને ખેલતા બધ કરી દૂર જતા રહેવાની આજ્ઞા કરી. આથી કૈંકચને બહુ ક્રોધ ચઢયા. પછી પોતાના સ્થાનપર જઇને તેણે ઘણા કાપાલિકાને ઉકેરી હથીય્યર બનાવી સુધન્વારાજાની સામે લઢવામાટે તથા આચાર્ય ભગવાન ને તેમની સાથેના સન્યાસીનેા તથા બ્રાહ્મણને વિનાશ કરવામાટે મેકલ્યા. સુધન્વારાજાનુ ને કાપાલિકાનું પરસ્પર યુદ્ધ થતાં તે યુદ્ધમાં ઘણા કાપાલિકાના નાશ થયા, કેટલાક કાપાલિકા આચાર્યભગવાનના હુંકારવડે તેમની પાપમય પ્રવૃત્તિથી બળને ભસ્મ થઇ ગયા, તે કેટલાક કાપાલિકા ભય પામીને નાસી ગયા. પેાતાના પક્ષના કાપાલિકાને વિનાશ તથા પરાજય થયાનુ જાગી આચાર્યભગવાને પોતાનું સામર્થ્ય દેખાડવામાટે ફ્રેંચે અન્ય પ્રયત્ન કર્યાં. મનુષ્યના મથાની ખાપરી હાથમાં લઈ તેણે ભૈરવનું Page #55 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કર્યું. એમ કરવાથી તે પરી મદિરાથી ભરાઈ ગઈ. તેમાંથી અધ મદિરા પી તેણે પુનઃ ભૈરવનું ધ્યાન કર્યું, તેથી ભૈરવ તેની સંમુખ પ્રકટ થયા, એટલે કકચે તેમને આ પ્રમાણે વિનતિ કરી:– “હે દેવ ! આપના ભકતને દ્વેષ કરનાર આ શંકરાચાર્યને આ સુરત નાશ કરે.” તેનાં આવાં અયોગ્ય વચનો સાંભળી કેપયુક્ત થયેલા ભૈરવે “ તું મારા સ્વરૂપભૂત શંકરાચાર્યનો વિનાકારણ શામાટે દ્વેષ કરે છે ?” એમ કહી તેના અપરાધની તેને શિક્ષા કરવા માટે પિતે તેનું માથું કાપી નાખ્યું. વિવેકી બ્રાહ્મણે આદિ આ વાત જોઈ તથા સાંભળી પ્રસન્ન થયા. આચાર્યભગવાન લોકોના હિત માટે તેમને વેદના શુદ્ધ પ્રવૃત્તિ- - માર્ગને તથા નિવૃત્તિમાર્ગને સમજાવતા સમજાવતા, પાખંડમતનું નિરાકરણ કરતા કરતા, ને વિવેકી જનેને અભેદવાદનું માવાસ્ય સમજાવી તેમાં સુસ્થિર કરતા કરતા, ગોકર્ણમાં પધાર્યા. તે સ્થલમાં એક નીલકંઠનામનો શિવોપાસક ભેદવાદી વિદ્વાન રહેતે હતો તેને તેના હરદત્તનામના શિષ્ય નીચે પ્રમાણે કહ્યું -- મહારાજ ! પ્રસિદ્ધ પંડિત મંડનમિશ્રને જીતનાર શંકરાચાય આપને પરાજય કરવા પિતાના શિષ્યો સહિત અહિં આવ્યા છે, ને અહિંના શિવાલયમાં ઊર્યા છે.” આ સમાચાર સાંભળી વિદ્યાના મદથી છકી ગયેલે તે નીલકંઠ પિતાના મુખ્ય શિષ્યોને સાથે લઈ આચાર્યભગવાનને પરાજય કરવાની ઇચ્છાથી તેઓશ્રીની સમીપ આવ્યો. આચાર્ય ભગવાનની તેના આવવાના માર્ગભણી અનાયાસે દષ્ટિ જતાં તેને દૂરથી આવતાં તેઓશ્રીએ જેતે નીલકંઠે વિધાના મદને લીધે આચાર્યભગવાનની સમીપ આવી તેઓશ્રીને નમન નહિ કરતાં, તથા વિવેકના કાંઈ પણ શબ્દો નહિ બોલતાં, પિતાના મતનું ખંડન કરવાની જ પ્રવૃત્તિ કરી. તેની આવી Page #56 -------------------------------------------------------------------------- ________________ * ૫ ઉદ્ધતાઈભરેલી પ્રવૃત્તિ જે સુરેશ્વરે આચાર્યભગવાનને વિનતિ કરી કે--“હે પ્રભો ! જે આપ કૃપા કરીને મને આજ્ઞા આપે તે હું જ આ બ્રાહ્મણની સાથે વાત કરું.” સુરેશ્વરને યાદ કરવા માટે તૈયાર થયેલા જોઈ નીલકંઠે તેમને કહ્યું કે:--“હું તમારી સાથે વાદ કરવા આવ્યો નથી, હું તે તમારા ગુરુની સાથે વાદ કરવા આવ્યો છું.” એમ કહી પછી તે પિતાના મતનું ખંડન કરવા લાગ્યો, ત્યારે આચાર્ય ભગવાને તેના દૈવમનનું શ્રુતિ ને યુક્તિથી ખંડન કરવા માંડયું. અ તે નીલકંઠ પિતાના મતનું ખંડન કરવાનું કામ મૂકી દઈને અદ્વૈતમતનું ખંડન કરવા પ્રાપ્ત થશે. તેણે કહ્યું કે –“તમે તત્વમસિ” આ વેદવાક્યથી જીવને તથા ઈશ્વરને અભેદ માને છો, તે મેગ્ય નથી, કેમકે અંધારા ને અજવાળાના જેવા વિરોધી સ્વભાવવાળા તે બંનેનું પરસ્પર એકપણું સંભવતું નથી.” તેનું સમાધાન કરવા આચાર્ય ભગવાને આ પ્રમાણે કહ્યું-“જીવ તથા ઈશ્વરને અવિધા ને માયારૂપ ઉપાધિથી તથા તેમના અલ્પપણું, અપશક્તિવાળાપણું, પરિચ્છિન્નપણ ને પરતંત્રપણું આદિ અને સર્વાપણું, સર્વશક્તિવાળાપણ, વ્યાપકપણ ને સ્વતંત્રપણે આદિ ધર્મથી ભેદ છે, પણ તે બંનેના શુદ્ધ ચેતનસ્વરૂપમાં લેશ પણ ભેદ નથી. આવી રીતે તે બંનેમાં રહેલા વિરેાધી ભાગોને પરિત્યાગ કરી દેતાં તે બંનેમાં રહેલા અવિરોધી ભાગરૂપ ચેતનની એકતા હેવાથી તે બંનેને અભેદ સંભવી શકે છે.” ત્યારપછી કેટલાક શાસ્ત્રાર્થ થતાં નીલકંઠના પુણ્યને ઉદય થવાથી તેના મનનું સમાધાન થયું તેથી તે પિતાના શિષ્યો સહિત આચાર્યભગવાનને શરણે આવ્યા. પછી જનસમૂહનું હિત સાધતા સાધતા આચાર્યભગવાન કાઠીઆવાડનાં કેટલાક સ્થલોમાં વિચરી દ્વારકા પધાર્યા. ત્યાં તથા અન્ય સ્થળે અકૅડમતને ઉપદેશ કરી, મુમુક્ષુઓના હૃદયમાં દુખારહિત Page #57 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદસ્વરૂપના પ્રકાશ પાડી, આચાર્યભગવાન કરતા કરતા ઊજણુમાં પધાર્યા. ત્યાં એક ભટ્ટભાસ્કરનામના ભેદાભેદવાદી વિદ્યાભિમાની પંડિત રહેતા હતા. તેની સાથે શાસ્ત્રાર્થ થતાં તેને અદ્વૈતવાદનુ રહસ્ય સમજાવી આચાર્યભગવાને પોતાના શરણના પરમલાભ આપ્યા. તે સમયના અન્ય સમર્થ પડિતાને તથા મતવાદીને પણ આચાર્યભગવાને વેદાનું વાસ્તવિક તાત્પર્ય સમજાવી ભેદવાદના દુરાગ્રહથી મુક્ત કરી અદ્વૈતવાદમાં અનુરાગવાળા કર્યા. , દેશદેશના મુમુક્ષુઓને પેાતાના દર્શન, સેવા, સમાગમ, સંભાષણુ મૈં ઉપદેશ આદિના લાભવડે પવિત્ર કરતા કરતા આચ ર્યભગવાન્ કામરૂપદેશમાં ( આસામપ્રાંતમાં પધાર્યા. ત્યાં અભિનવગુપ્તનામના એક શાક્તમતને પંડિત હતા તેના આચાર્યભગવાને શાસ્ત્રાર્થમાં પરાજય *ર્યાં. તે કપટભાવથી આચાર્યભગવાનના શિષ્યજેવા થને આચાર્યભગવાનની પાસે રહેવા લાગ્યા. તે દુષ્ટ અભિપ્રાયવાળા અભિનવગુપ્ત આચાર્યભગવાનના શરીરનેા પાત કરવા ઇચ્છતા હતા, તેથી તેણે આચાર્યભગવાનના સ્થૂલશરીરને ઉપદ્રવ કરી તેનેા પાત કરવાની ઇચ્છાથી મોંત્રપ્રયાગ કર્યાં. આ પ્રયાગથી આચાર્યભગવાનના શરીરમાં અસાખ રાગની, શિષ્યાની સેવાની કસટી કરવામાટે, અને આચાર્યભગવાનના હૃદયની તિતિક્ષા પ્રકટ કરવામાટે, પ્રતીતિ થઇ. આ વેલા તેાટક ઘણા પ્રેમ, માન ને સાવધાનતાથી આચાર્યભગવાનની સેવા કરતા હતા. ધણુા શિષ્યાએ અચાનક પ્રાદુર્ભાવ પામેલા એ રાગની નિવૃત્તિ કરવામાટે ચાગ્ય આધાપચાર કરાવવાની આચાર્યભગવાનને પ્રાર્થના કરી, ત્યારે પોતાના સ્થૂલશરીરઉપર મમતા નહિ હોવાથી તેઓશ્રીએ તે શિષ્યાને કહ્યું કે:--“ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા આ રાગ ભાગવડે નાશ થાય એજ ઠીક છે. ” પુન: શિષ્યાએ આષધેાપચાર કરાવવાની વારંવાર વિનતિ કરવા માંડી, ત્યારે તેમના અત્યાગ્રહને માન આપી આચાર્યભગવાને આષધ કરાવવાની હા પાડી. શિષ્યાએ Page #58 -------------------------------------------------------------------------- ________________ ધણું સમર્થ વૈદ્ય તેડી આયા, ને તે દ્વારા આષધ કરાવ્યું, પણ આચાર્યભગવાનના શરીરમાં આવિર્ભાવ પામેલે તે રોગ મટ નહિ. પછી પિતાના શરીરના રોગની નિવૃત્તિદ્વારા પિતાના શિવ્યાના મનને સંતોષવા આચાર્યભગવાને અશ્વિનીકુમારને મોકલવા પિતાના સ્વરૂપભૂત શ્રી મહેશ્વરનું ધ્યાન કર્યું. એટલે શ્રી મહેશ્વરની આજ્ઞાથી અશ્વિનીકુમાર બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી આચાર્યભગવાનની પાસે આવ્યા. તેમણે આવી રોગનું સ્વરૂપ જાણી આચાર્યભગવાનને કહ્યું કે --“હે યતીશ્વર ! આ રોગ કોઈ શત્રએ કરેલા મંત્રપ્રયોગથી પ્રકટ છે, તેથી તેનું ઔષધથી શમન થઈ શકશે નહિ.” આમ કહી, અનુમતિ મેળવી, અશ્વિનીકુમાર ચાલ્યા ગયા. આચાર્યભગવાનને તેમના તેવા ઉત્તરથી કાંઈ પણ અસંતોષ કે શત્રુ પર ઠેષ પ્રકટે નહિ, એ સ્વાભાવિક જ હતું, પણ પપાદને આ વાત સાંભળી બહુ ખેદયુક્ત કાપ ઉપો. તેઓ મંત્રશાસ્ત્રમાં કુશલ હતા. તેમણે પોતાના સદ્દગુરુના શરીરમાં પ્રકટેલા આ રોગનું શમન કરવા આચાર્યભગવાને વારંવાર ના પાડ્યા છતાં કોઈ મંત્રનો પ્રયોગ કર્યો, તેથી ચાભગવાનના શરીરમાંથી તે રોગ દૂર થયે, ને તે રોગે અભિ નવગુપ્તના શરીરમાં પ્રવેશ કર્યો, તેથે કેટલાક સમય પછી તે અભિનવગુપ્તના શરીરનો પાત થયો. આચાર્યભગવાન્ પુનઃ લેના ઉદ્ધાર માટે હિમાલયભણી વિચર્યા. કેાઈ વેલા તેઓશ્રી શ્રીગંગાના તીરપરની રેતી ઉપર બેસી બ્રહ્મધ્યાનમાં નિમગ્ન થયા હતા. પછી વ્યથાનકારે તેમણે પોતાના પરમગુરુ શ્રીગપાદનામના મહાગીને પિતાની સમીપ આવતા જે. આચાર્ય ભગવાને ઊભા થઈ, માનપૂર્વક પ્રણામ કરી, તેઓશ્રી ની પૂજા કરી, ને નમ્રભાવે તેમની પાસે ઊભા રહ્યા તેમણે આશીર્વાદ આપ્યા પછી બંને ત્યાં બેઠા, પશ્ચાત ભગવાન ગૈાડપાદે આચાર્યભગવાનને કહ્યું કે --“ગોવિંદપાદે મારી પાસે તમારી યોગ્યતાનાં વખાણ કર્યા, તેથી Page #59 -------------------------------------------------------------------------- ________________ તમને મળવા માટે, તથા તમે મયની રકઉપર જે ભાષ્ય રચ્યું છે તે જોવામાટે, આ શરીરનું અહિં આગમન થયું છે ” તેમનાં એવાં વચન સાંભળી આચાર્યભગવાને વિનયપૂર્વક પિતાનું તે ભાગ્ય તેઓશ્રીને બતાવ્યું. પછી શારીરિક આદિ ભાગે પણ બતાવ્યાં. તે ભાગ્યો જોઈ ભગવાન ગૌડપાદ અત્યંત પ્રસન્ન થયા. પછી “તમારું 'ચિત્ત સર્વદા બ્રહ્મચિંતનમાં રહેજે” એવો વર આપી ભગવાન ગાડપાદ અંતર્ધાન થયા. કેટલાક સમય પછી આચાર્યભગવાન કાશ્મીરદેશભSી જવા માટે વિચર્યા. માર્ગમાં તેઓશ્રીના સાંભળવામાં આવ્યું કે --“કાશ્મીરમાં શ્રીશારદાનું એક મંદિર છે. તે મંદિરને ચાર દિશાએ ચાર દ્વાર છે. તે મંદિરમાં સર્વાપીઠનામનું આસન છે. જે સર્વજ્ઞ ને પવિત્ર પુરુષ હોય તેજ તે આસન ઉપર ચઢી શકે છે. પૂર્વદેશના કોઈ સર્વજ્ઞ ને પવિત્ર પુરુષે આવીને એ મંદિરનું પૂર્વભીનું દ્વાર ઊપાડ્યું છે, પશ્ચિમદેશના કોઈ સર્વે ને પવિત્ર પુરુષે આવીને એ મંદિરનું પશ્ચિમભણીનું દ્વાર ઊઘાડયું છે, ને ઉત્તરદિશાના કોઈ સર્વ ને પવિત્ર પુરુષે આ પીને ઉત્તરદિશાનું દ્વાર ઊઘાયું છે, પણ દક્ષિણદિશામાંથી કોઈ સર્વજ્ઞ ને પવિત્ર પુરુષે આવા હજીસુધી તે મંદિરનું દક્ષિણભાનું દ્વાર ઊઘાડ્યું નથી.” પછી પોતાના શરીરનું પ્રકટવું દક્ષિણુભ શું થયેલું હોવાથી પિતાને દક્ષિણ દિશાના ગણી પિતે કાશ્મીરદેશમાં પધારી તે દેવીના મંદિરની આગળ પધાર્યા. મંદિરની સમીપ બેઠેલા સમર્થ વિદ્વાનોના પ્રશ્નોનાં યોગ્ય સમાધાનો આપી, તેમનાં ચિતોને પ્રસન્ન કરી, તેમની પૂજાનો સ્વીકાર કરી, તેમણે ઊઘાડેલા તે મંદિરના દક્ષિણદ્વારથી તેઓશ્રીએ તે મંદિરમાં પ્રવેશ કર્યો, અને સર્વાપીઠ પર આરોહણ કરી ત્યાં વાજ્યા. પછી કાશ્મીરના સર્વ પંડિતોએ, આચાર્યભગવાનના જે શિષ્ય સાથે હતા તેમણે, ને સુધન્વારાજાએ આચાર્યભગવાન નું વિધિ પૂર્વક Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂજન કર્યું, અને ત્યાં આવેલા અન્ય સભ્યોએ પણ તેઓશ્રીને બહુ માન આપ્યું. પશ્ચાત સુધન્વારાજાએ ઊભા થઈ આચાર્યભગવાને કરેલાં સર્વે શુભ કામો સભાસદોને સંક્ષેપમાં કહી સંભળાવ્યાં. પછી આચાર્યભગવાને પોતાના શિષ્યોને છેવટને આ પ્રમાણે પ્રસિદ્ધ ઉપદેશ આપે – “હે શિષ્યો ! આજે આ પૂલશરીર ધારણ કરવાનું સર્વે કામ પૂર્ણ થયું છે. હવે તમે સૈ કેવલ્ય મેળવવા ને મુમુક્ષુઓને જ્ઞાનોપદેશ આપવા સર્વદા હૈ, દઢતા ને સાવધાનતાથી ઉગી રહેજે. તોટકે જ્યોતિર્મઠ સ્થાપી ઉત્તર દિશામાં આ વિદ્યાને પ્રસાર કરો, પદ્મપાદે પૂર્વદિશામાં ગોવર્ધનમઠ સ્થાપી તે દેશમાં આ વિદ્યાને પ્રસાર કર, સુરેશ્વરે પશ્ચિમ દિશામાં શારદામઠ સ્થાપી તે દેશમાં આ વિધાને પ્રસાર કરે, ને હસ્તામલકે દક્ષિણ દિશામાં ગરિમઠ સ્થપી તે દેશમાં આ વિદ્યાને પ્રસાર કરે. અન્ય સર્વે શિષ્યોએ આ ચારેને માન આપવું, અધિકારીઓને વૈદિકમાર્ગમાં પ્રવૃત્ત કરવા, ને દુરાચારીઓને સન્માર્ગે ચઢાવવા. હવે કૈલાસભણી વિચારવાનો સમય નજીક આવ્યા છે, માટે હવે આ શરીરનું તે ભણી પ્રયાણ થશે.” પછી સુધન્વારાજાને વૈદિકમાર્ગને ભરતખંડમાં સર્વત્ર પ્રસાર કરવાના કામમાં પિતાના શિષ્યોને એગ્ય સહાય આપવાની આ કરી. પશ્ચાત સર્વ શિષ્યોના હિત માટે પુન: નીચે પ્રમાણે ઉપદેશ કર્યો:-- “હે મુમુક્ષુઓ ! વેદાંતસિદ્ધાંતથી ભિન્ન જે જે મત છે તે સર્વ પૂર્વપક્ષરૂપ છે, ને વેદાંતસિદ્ધાંત સિદ્ધાંતરૂપ છે તે સર્વદા સ્મરણમાં રાખજે વેદાંતને સિદ્ધાંત મેં તમને ભાળ્યાદિદ્વારા ને વ્યાખ્યાનકારા બહુ વાર સ્પષ્ટ સમજાવ્યો છે. આત્મા બ્રહ્મસ્વરૂપજ છે. તે અકર્તા, અભોક્તા, અસંગ, સર્વધર્મરહિત, સૂક્ષ્મતમ ને સચ્ચિદાનંદરૂપ છે. આ આત્માનું યથાર્થજ્ઞાન સમર્થ સદ્દગુરુના ઉપદેશથી વિવેકાદિ સાધનસંપન્ન પુરુષને થાય છે. એ જ્ઞાનની દઢતા માટે જિજ્ઞાસુએ વેદાંતનું Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરવાં. ચિત્તની ચંચલતા બ્રહ્મધ્યાન દૂર થાય છે; ને ચિત્તની મલિનતા નિષ્કામકર્મવડે દૂર થાય છે. વિષચાનંથી બ્રહ્માનંદ અસંખ્યગુણ શ્રેષ્ઠ છે તે કદી પણ ભૂલશો નહિ, શ્વાનાદિને સુલભ એવો વિષયસુખમાં વિવેકી પ્રીત કરતા નથી. દ્રિ તથા અંત:કરણને બહિર્મુખ કરી વિષયોની સાથે જોડવાથી. જે ક્ષઃ આનંદ થાય છે તે જીવને બંધન કરનાર છે, ને ઈકિ તથા અંત:કરણને અંતર્મુખ કરવાથી જે પરમાનંદ મનુષ્યને થાય છે તે મોક્ષ આપનાર છે. શબ્દાદિ વિષયો અસત, તુચ્છ ને બંધક છે એ તમે કદીપણ ભૂલશો નહિ. શબ્દાદિ વિષયો ને તેનાં ઉપકરણોરૂ૫ દૃશ્યથી તમારા અંત:કરણને ઉપરાગવાળું થવા દેશે નહિ. હાડચામમાં, સેનારૂપાના કડકામાં, ગૃહમાં, ખેતરમાં, વાહનમાં ને મનમાં સુખને શોધવાનું નથી, પણ સ્વસ્વરૂપમાંજ નિરુપાધિક ને નિરવધિ સુખ શોધવાનું છે એ તમારા ધ્યાનબહાર ન જ હોવું જોઈએ. તમે સૈ ઉદારબુદ્ધિવાળા થઈ બહુજ સંપસંપીને રહેજે, ને ઉપદેશેલા પરમ હિતકર અર્થનું આદરપૂર્વક સતત અનુષ્ઠાન કરતા રહેજે. સંશયવિપર્યયને અને પ્રમાદાદિ ચિત્તદોષોને વશ ન થજે.” આ પ્રમાણે શિષ્યોને ઉપદેશ આપી આચાર્યભગવાન સિંહાસન‘ઉપરથી ઊઠયા. એટલે સર્વેએ આચાર્યભગવાનને પ્રગુમ કર્યા. આચાર્યભગવાનના વિયોગનો સમય સમીપ આવેલો જણાવાથી શિવેના હૃદયમ બહુ ખેદ થવા લાગ્યા પછી આચાર્યભગવાન કેટલાક શિષ્યોને શંગાશ્રમમાં રાખી, એગ્ય અધિકારીઓને સન્માર્ગે ચડાવી, પિતાના કેટલાક શિષ્યોને સાથે લઈ, બદરિકાશ્રમભ થી વિચર્યા તે પ્રદેશમાં રહેનારા મનુષ્યોને પણ પોતાના ઉપદેશામૃતનો લાભ આપી ત્યાંથી તેઓશ્રી કેદારનાથ પધાર્યા. ત્યાં અલ્પ સમય સ્થિતિ કરી. પછી પોતાના શરીરવડે ભરતખંડમાં જે જે કર્તવ્ય હતું તે સમાપ્ત થયેલું જાણ પોતે કૈલાસ પધાર્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીમચ્છક ાચાર્યે પ્રણીત ગ્રંથાની ટીપ ૧ અચ્યુતાષ્ટક. ૨ અન્નપૂર્ણા ત્ર. અપરાધક્ષમાપનસ્તોત્ર. ૪ અપરેાક્ષાનુભૂતિ. ૩ ૫ બાષ્ટક. ૬ અવધતષટ્ક. સાત્યાચા 00000* ૯ આત્મષટ્ક ૧૦ આત્માના વિવેક, ૧૧ આનંદલહરી. ૧૨ ઈશાવાસ્યાપનિષદ્ભાષ્ય. ઉપદેશસહસ્રી-ગધબંધ. ૧૩ ૧૪ ઉપદેશસહસ્રી-પથન ધ. ૧૫ અતાપનિષદ્રભાષ્ય. ૧૬ કડ્ડા પનિષદ્ભાષ્ય. ૧૭ કામાક્ષીસ્તાત્ર. ૧૮ કાલભૈરવાષ્ટક. કાલીકાસ્તાત્ર. ૧૯ ૨૦ ૨૧ કાશીવિશ્વનાથસ્તે. २२ કૃષ્ણાષ્ટક. ૨૩-૨૪ કેનેપનિષદ્ભાષ્ય, એ પ્રકારનું૨૫ કોપીનપંચક. ૨૬ સમાજ઼ક. ૨૭ ગગાષ્ટક. ૨૮ ગણેશાષ્ટક ૨૮ ગાયત્રીભાષ .- ૩૧ ગુવક. ૩૨ ગાવિાષ્ટક. ૩૩ ગોડપાદીય માંડૂક્યકારિકાપર ભાષ્ય, ૩૪ ચપેટપ જરિકા. ચિદાન દસ્તવરાજ. છાંદોગ્યોપનિષદ્રભાષ્ય, ૩૫ ૩૬ ३७ જગન્નાથસ્તેાત્ર. જગન્નાથાષ્ટક. તત્ત્વમેધ. તૈત્તિર’યે પનિષદ્રભાષ્ય. ત્રિપુરસુંદરીમાનસપૂજા. કાશીપ ચક્ર. * આમાંના કોઇ ગ્રંથ ને કાઇ સ્તંત્ર આચાર્યભગવાનાં રચેલાં નહિ પણ હોય. ૩૮ ફટ ૪૦ ૪૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ જર ત્રિપુરસુ દરીસ્તોત્ર. વેણીસ્તાત્ર. ૪૪ દક્ષિણામૂર્તિસ્તત્ર. ૪૫ નર્મદાષ્ટક. ૪૬ નિરંજનાષ્ટક. ૨૭ નિર્વાણુંશક. ૪૮ નિર્વાણું†. ૪૯ પરાપૂજા. ૫૦ ૫૧ પ્રપંચસાર. પ્રમાધસુધાકર: પ્રનેાત્તરમાલિકા. પર શ. પ્રશ્નોપનિષદો ૫૪ બૃહૃદારણ્યકાપનિષદ્ભાગ્ય. ૫૫ બ્રહ્મચિતનિષ્ઠા, પ બ્રહ્મનામાવલી. ૫૭ બ્રહ્મસૂત્રભાષ્ય કે શારીરકમીમાંસાભાષ્ય. ભગવદ્ગીતાભાષ્ય. ભૃગુવયુપનિષદ્ભાષ્ય. ૬૦ મઠાસ્નાયાદિવિચાર. પ ૬૧ મણિકર્ણિકાષ્ટક. કર મનીષાપ ચક્ર. ૬૩ ૫ મહાવાકયવિવેક. ૬૪માંકયોપનિષદ્દભાષ્ય. કર ૬૫ મુંડાપનિષદ્ભાષ્ય. કદ માહમુલ્ગર. ૬૭ યમુનાષ્ટક, ૧૮ મેગતારાવલી. } રાધવાષ્ટક. ૭૦ લઘુવાક્યવૃત્તિ. ૭૧ વજસૂયુ પનિષદ્. ૭૨ વરદગણેશતેાત્ર. ૭૩ વાકય કૃત્તિ. ૧૪ વાસુધા. ૭૫ વિજ્ઞાનનાકા. ૭૬ વિવેકચૂડામણિ. છ વિષ્ણુસહસ્રનામભાષ્ય, શતશ્લોકી. ૭૮ ૯૯ શિવપ`ચાક્ષરસ્તોત્ર. શિવાનંદલહરી. ૮૧ ષટ્પદસ્તાત્ર. ૮૦ ૮૨ સદાચારસ્તંત્ર. ૮૩ સનસુજાતીયવિવરણુ. ૪ ૮૫ સર્વવેદાંતસિદ્ધાંાસારસ ગ્રહ. સાધનપંચક, ૮ હરિમીડેસ્તા. ૮૬ સ્વાત્મતિરૂંપણુ, Page #64 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાને આ પુસ્તક છપાવવામાં રૂ. ૧૫૦-૦૦ ની મદદ કરનાર સ્વર્ગસ્થ ખાઇ વિષ્ણુલક્ષ્મીનુ ઢેકું જીવનવૃત્તાંત. આ પુસ્તકમાં જે આ ઈની છત્રી છે તે ઉચા કુળની બ્રાહ્મણુબાલા હતાં. નીચે લખેલું તેમનું જીવનવૃત્તાંત તા ધણ ટુંકું છે, પશુ તે હૃદયભેદ અને આર્યબાળાઓને કાંઇક ખાધ લેવાજેવુ પણ છે. આ બાળાને નાની ઉમ્મરમાં દૈયેગે વૈધવ્ય પ્રાપ્ત થયું હતું, અને જ્યારથી તેઓ વૈધવ્યાવસ્થાને પ્રાપ્ત થયાં હતાં ત્યારથી તે સ્વર્ગસ્ય બાએ ખરેખર એક સાદું, અને ધાર્મિક જીવન ગાળ્યું હતું. તેમના પતિતરફથી તેમની અનહદ પ્રીતિએ તેમના સાંસારિક સુખને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતું. તેમણે સાદા ખારાક ખાઇને અને કેટલીક વખત અપવાસ અને લાંધણા ખેચીને પોતાના દેહને એક કાષ્ઠના પુતળાસમાન બનાવી દીધું હતુ. આ બાળાના સ્વર્ગસ્થ પતિ મુબઇની ગ્રાન્ટ મેડીકલ ક્રાલેજના અભ્યાસી હતા. તેમની ભવ્ય આકૃતિ, મીઠી વાણી, સત્યતરફ્ વલ, સંસ્કૃતવિધા ઉપરતે તેમને અત્યુત્તમ પ્રેમ, અને એવા ખીજા કેટલાક દાર્શનિક ગુણાથી ભવિષ્યમાં તેમના આપ્તજનેતરફથી તેમના માટે ધણા ઉંચા મત બાંધવામાં આવતા હતા, પરંતુ દૈવની ગતિ ન્યારી છે. આવા પિત્તને ગુમ.વવાથી કઇ આર્યબાળાને દુ:ખિત થતી તમે નહીં જોશે ? અરે ! જ્યારનું આ ખાઈને આવું Page #65 -------------------------------------------------------------------------- ________________ મહાકષ્ટ પડયું હતું ત્યારનું તેણીએ સંસારનું સુખ એકે તણવત્ ગણી પ્રભુમાં ચિત્ત એડયું હતું. બાઈને સ્વભાવ દરેક સાથે મળતાવડે હતા, અને કોઈને લગાર ખોટું લાગે એવું બોલવાને સ્વભાવ નહે. તેઓ સ્વભાવે લગાર અકળાં હતાં તે પણ તેમનામાં દયા, ક્ષમા ને દીનતા તે ખરેખર નમુનારૂપ હતાં. પિતાના પતિના સ્મરણાર્થે આ સાળી બાદએ ટુંક વખતમાં લગભગ પચીશ હજાર રૂપીઆ ધર્માદામાં ખરચી નાંખ્યા હતા. ગરીબોને હમેશાં શી રીતે સુખ થાય તેના સતત વિચારમાં અને ધાર્મિક કથાવાર્તાઓ સાંભળવામાં જ તેમણે પિતાનું દુઃખિત જીવન વ્યતીત કર્યું હતું. શ્રી પરમાત્મા તે સ્વસ્થ બાઇને પરમપદની પ્રાપ્તિ કરાવે એટલોજ આ વૃત્તાંત લખનાર તેમના જેણબંધુની તે પરમકૃપાળુ પરમાત્માપ્રતિ પ્રાર્થના છે. આ બાઈ જ્ઞાતે અમદાવાદનાં ભટ્ટ મેવાડા બ્રાહ્મણ હતાં. મંત્રી, Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. અગત્યના દોષનું શુદ્ધિ પત્રક. શુદ્ધ, પૃષ્ટાંક પંકસ્થંક, અશુદ્ધ ૬ ૩ પયગભિન્ન ૧૫ ઉત્પતિ ૧૮ ૧૯ સધિમાં ૫૫ ૨૧ સમાનરિ. જણવાથી ૭૩ ૨૦ શ્યાનુવેધ વડમ: ૧૦૪ નિવનિ ૧૧૨ - ૧૧ માાયના ૧૩૨ ૧૫ ૧૪૩ તેને ૧૪૯ ૮ નિવિકલ્પ ૧૭ રહ્યા ભાતિક ૧૭૪ पंञ्चीकरणं ૧૭૫ બ્રહ્માંડ વનથી, ૧૮૮ ૨ હાય પ્રત્યગભિન્ન ઉત્પત્તિ સંધિમાં समानन्दि જણાવાથી દૃશ્યાનુવેધ षडभिः નિવૃત્તિ માયાના તેનો નિર્વિકલ્પ રહ્યા ૧૫૧ ૧૨ ભૈતિક पञ्चीकरणं બ્રહ્માંડ વિનયી ૧૮૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ પૃષ, પંકલંક, અશુદ્ધ સદેહ ૨૧ ૧૮૭ २०८ ૨૧૫ ૨૮ ૧૭ ૨ ૩૩ ૧૨ - ૩૮ ૨ ૮ ૨૮૫ ૨૮૬ २८७ ૨૯૯ ૧૮ ગ્રહક્ષેત્રાદિમ ગ્રહક્ષેત્રાદિમાં શાત્રામાં શાસ્ત્રોમાં તથી તેવી तरमादशषसाक्षी तस्मादशेषसाक्षी . बिद्याविद्येति विद्याविद्येति તીત પ્રતીત ત્રામાં સ્ત્રીમાં અવદો અદે साम्येदमन सोम्येदमन अन्ध अन्धं નકી નક્કી मृत्तिकेत्यवे मृत्तिकेत्येव सोऽहमित्यादि सोऽयमित्यादि સમીપણુમાં સમીપપણામાં દુર્દશ पश्येद्वंामंयं पश्यब्रह्ममयं દ્વિતા વિદ્વત્તા દુર્દશા आप्तोक्ति आपतोक्ति (થડામ શબ્દવાળો (થોડા શબદવાળો. બુદ્ધિ બુદ્ધિવડે चावस्थायमश्नुते चावस्थात्रयमश्नुते ૩૧૪ ૩૨૩ ૩૨૭ ૩૪૮ .૧ ૪૫ ૪,૭ ૧૯ ૬ ૨૨ ૧૦ ૧૧ દુદશા ૧૪ ૪૧૮ ૧૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ पडत्य ૪૩૧ ૯ ૧૪ 1; " 39 ४ ८ ४४० Xx3 ととと ととく ૪૫૪ ૪૧૨ " ૪૨ "" ४६४ ૪૩૧ ४७८ ४८५ ४८८ ४८२ ૪૯૫ 729 " ૫૦૫ ७ ૫ ૧૧ કર ४ ૧૫ ૧ ૧૦ ૧ ૬ ४ ર ૩ ૧૩ ૨૦ २२ ६७ તે વાહને લજ शुद्ध. અલપણામાં हिं. आत्म तत्र वागसव रन्ति वेत्तीष्टमनीष्टम् કર્મનોંધા स्त्वमुनव અ.નથીક પિત तत्वमसी विद्यात निवासता शुद्ध. અનુકૂલપણામાં मात्मानुभूति: सार्वात्म्यात्मनः ब्रह्मात्मके चिन्मुर्ते हि आत्मा तत्त्वं वागसवश्चरन्ति તે सड़नी જ प्रातीबम्वशाक्तावज्ञान प्रतिबिम्बशक्तिर्विज्ञान अनादिकाला सदकै रूपो पंचकोश विलक्षणः अनादिकालो संदेकरूपो पंचकोशविलक्षण: वेत्तीष्टमनिष्टम् ર્મનાં શ્રી स्त्वमुनैव જ્ઞાનથી કલ્પિત तत्त्वमसि विघात निवखिता मात्मानुभूतिः सार्वात्स्यमात्मनः ब्रह्मात्मैक चिन्मूर्ते Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ ५११ ४ ૧૩. પૃષક પંકલંક, અશુદ્ધ ५८८ १९ त्तित्रयं त्तितयं प्रविलापयन्सन्मात्र प्रविलापयन्सन्सन्मात्र मोहस्तो मोहस्ततो ૫૧૫ ૩. बूते ब्रूते » ૧૮ વિદ્વાન વિદ્વાન ૧૯. સત્યવાદા सत्यवाही, ૫૦ શ્રતિ શ્રુતિ ૫૨૨ छिन्नति छिनत्ति અતભાવને અદ્વૈતભાવને ૫૨૪ लीक्षतार्थ: लक्षितार्थ ૫૨૫ આત્માને આત્મા ને ५३० मुन: ॥२६८॥ मुनेः ॥३६८॥ ૫૩૨ १४ विषयोः विषये: ૫૩૩ सर्वत्रास्पृहा सर्वत्रास्पृहया १९ परभ्यः परेभ्यः ૫૫. रन्यावेदिभोग्य रन्यावेदितभोग्य પપર भेवत् भवेत् ५५९ આભાવવા અભાવવાળું ५९१ १३ मिन्दन्तां . मिदन्तां ५११ બાહ્યર્દષ્ટિવડે બાહ્યદષ્ટિવડે अहय अहेय एकमेवाद्वितीयं एकमेवाद्वयं ૫૬૯ ૧૧ रात्मनिष्ठतो रात्मनिष्ठितो र ૫૪૧ પ૬૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠોંક પકવ્યક ૫૬ ૧૩ ૫૮૩ ૫ ૫૮૫ ર ૫૯૧ પ૨ ૬૭ ૭૦૨ ૦૩ 99 ૭૧૯ ૭૨ ૭૪૫ ૭૪૬ ૯ ८ ગ્ર ૯ ૩ ४ ૧૯ ૯ = અશજ્ જામત तद्ब्रह्मविदः મહામપે બ્રહ્મરૂ છતાં પણ કરતા દેહાભિમાન जात्यवग्य संस्कारं વાસુદેવસ વ यदंल्पं वाचारंमेण અનેાન્ય શુદ્ધ. જામત तद्दद्ब्रह्मविदः મહાત્મા બ્રહ્મરૂપે કુરતા છતાં પણ દેહા.િમાન जात्यन्वय संस्कारं વાસુદેવ સર્વ यदलप વચારમગ . અન્યેાન્ય विकारविका रिक्षेत्र विकारविकारि क्षेत्र संस्थितास्त दूग्राहकैः संस्थितास्तदूग्राहकैः परिसंख्याननिरूपण परिसंख्याननिरूपणं ૬ ૧૯ આ વિના બીજા જે જે દેખે છાપવામાં રહ્યા હોય તે વિવેકીએ સુધારીને વાંચશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ - ૭૦ - મહાત્મા શ્રીમન્નથુરામશર્મના પ્રમુખપણા હેઠળ નીકળેલા સનાતન ધર્મ પુસ્તક પ્રસારક મંડળ તરફથી પ્રગટ થતાં ધર્મનાં પુસ્તક. સનાતન ધર્મની ગર્જનાઓ. પૃષ્ઠ ૪૦૦, વાષિક મલ્ય ટપાલ ખર્ચ સાથે ફક્ત રૂ. ૦–૮–૦. ૧ થી પ સુધીની ગર્જના સાસરે જતી પુત્રીને પિતાને પ્રબોધ અને દ થી ૧૦ સુધીની ગર્જના બ્રહ્ના અવતનું દેર્લભ્ય છે. જે નાની ૫૦૦૦ નકલે નીકળે છે. ગર્જનાઓ ખાસ વાંચવા લાયક છે. આવતા ચિત્ર માથી ટાલ ખરી સાથે ફકત ૨. ૧ ૮-2 માં સનાતન ધર્મની ગર્જનાનાં બાર માસનાં ૧૬૦૦ પાઠો !! આવતા ચૈત્ર માસથી પ્રથમ ગર્જના બહુધા માર્કડેય સાષિનું જીવન ચરિત્ર” એ વિષય ઉપર પ્રકટ થશે. ત્યાર પછી અન્ય ઋષિ મુનિનાં વિસ્તૃત જીવન ચરિત્ર તથા બીજા સુબોધક રસિક વિષયે નેવેલ રૂપે પ્રકટ થશે. સનાતન ધર્મનુરાગી સજજનોએ આવી સર્વોત્તમ ગર્જનાઓ અવશ્ય પિતાના ઘરમાં રાખવી જોઈએ. જલદીથી નામ નોંધાવે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीशंकराचार्यनां अष्टादश रत्नो॥ भावार्थदीपिकाटीकासहित. શ્રામાધનપસ્તોત્રા ભાવાર્થદીપિકાટીકાસહિત મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. ' દેહરો. બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદ્ગપાય; સાધનપંચકની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ , આ સાધનચિકમાં એટલે જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન મેળવવાનાં સાધનોન ઉપદેશ કરનારા આ પાંચ કામાં પૂજ્યચરણ શ્રી શંકરભગવાને સામાન્ય અધિકારીએ પારમાર્થિક કયાં સાધનનું કેવા કમથી અનુષ્ઠાન કરી, બ્રહ્મનું જ્ઞાન સંપાદન કરી, વિદેહકૈવલ્ય પ્રાપ્ત કરવું જોઇએ તે દર્શાવ્યું છે. તેને પહેલા શ્લોકમાં વેદાધ્યયનથી માંડીને વૈરાગ્યવડે પિતાના ગૃહનો ત્યાગ સુધીનાં સાધને નીચે પ્રમાણે દર્શાવ્યાં છે – वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयतां । तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्यज्यताम् । पापौघः परिधूयतां भवसुखे, दोषोऽनुसंधीयतामात्मेच्छा व्यवसीयतां निजगृहात्तूर्ण विनिर्गम्यताम् ॥ १॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અલ્ટ્રાદશ રત્ના. વેદનું નિત્ય અધ્યયન કરવું, તેમાં કહેલા કનું સારી રીતે અનુષ્ઠાન કરવું, તે કવડે શ્રીઈશ્વરની પૂજા કરવી, કામ્યકર્મોમાં રહેલી પ્રીતિ મૂકી દેવી, પાપના સમૂહને સારી રીતે ધેાઈ નાંખવા, સંસારના સુખમાં દોષનું અનુસંધાન કરવું, આત્માને જાણવાની દૃઢ ઇચ્છા કરવી, તે પછી પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જવું. દુઃખાભાવ તે પરમાનંદરૂપ મેક્ષને ઇચ્છનાર દ્વિજે પ્રથમ ક્રમેકાંડરૂપ વેદભાગનું શ્રદ્ધા તથા આદરથી અર્થના જ્ઞાનપૂર્વક શુદ્ધ ઉચ્ચાવડે નિત્ય અધ્યયન કરવું. પછી તે કર્મકાંડરૂપ વૈભાગમાં કહેલાં અંતઃકરણને પવિત્ર કરનારાં નિત્યનૈમિત્તિક કર્માનું આ લાક પરલાકના કાંઇ પણ લની ઈચ્છા રાખ્યા વિના–માત્ર પેાતાના અંતઃકરણની શુદ્ધિ નીજ ઇચ્છા રાખીને—રહસ્ય સમજી આદરપૂર્વક સારી રીતે અનુષ્ટાન કરવું. તે નિષ્કામકમેમાં પરમાત્માને અર્પણ કર્યાની ભાવના કરીને તે કાંવડે સજગના નિયામક પ્રભુની પૂજા કરવી. આ લાક પલાકના કાઇ પણ લની ઇચ્છા રાખીને કાઇ પણુ કામ્યકર્મ કરવાની બુદ્ધિ પણ ન કરવી. કામ્યક પુરુષના ભત્રભ્રમણુનો નાશ કરનારું નથી પણ તેના ભવભ્રમણમાં વધારા કરનારું છે, માટેજ તે કરવાનેા વિચાર કરવાની પણ ના પાડી છે. એવી રીતે વેદોક્ત નિયંનૈમિત્તિક કર્મો કરીને તથા કામ્યકર્મના પરિત્યાગ સેવીને પૂર્વના પાપસંસ્કારના સમૂહને પાતાના અંતઃકરણમાંથી સારી રીતે ધાઇ નાંખવે, અર્થાત્ આ શુભ મૈના સંસ્કારના સમૂહવડે તેને ખલડીન એટલે અનુભવાસના ન ઉપ જાવી શકે એવા કરી નાંખવા. એવી રીતે પેાતાના અંતઃકરણને પવિત્ર કર્યા પછી આ સંસારનાં સુખામાં–અજ્ઞાનકાલે અનુકૂલ લાગતા શબ્દાદિ વિષયાથી ને તેનાં સાધના સ્ત્રીદ્રવ્યાદિથી ઉપજતાં કથનમાત્ર વ્યાવહારિક Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીસાધનપંચકસ્તાત્ર. સુખામાં—એ સુખા અસત્, તુચ્છ, બંધક, સાતિશયતાયુક્ત ને પરાધીન છે એમ વારંવાર દોધાનું દૃઢતા ને સાવધાનતાથી અનુસંધાન કરવું. બ્રા કાલથી પુરુષને વિયેામાં રમણીયપણાની બુદ્ધિ હાવાથી તુરત તેમાં દોષદર્શન થાય નહિ, માટે તેમાં રહેલા દોષોનું વારંવાર અનુસંધાન કરવાનું કહ્યું છે. વિષયેામાં દઢ દોષદર્શન થયા વિના વિષયામાં તીત્ર વૈરાગ્ય થાય નહિ, ને તેમ થયા વિના આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણુવાની તીવ્ર ઇચ્છા ઉપજે નહિ. વિષયામાં તીવ્રત્ર વૈરાગ્ય ઉપજ્યા પછી આત્મસ્વરૂપને જાણુવાની અડગ ઇચ્છા કરવી. મનમાં તીવ્ર વૈરા 3 ૫ ને તીત્ર મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી જે પ્રારબ્ધ અનુકૂલ હોય તો . પાતાના ધરમાંથી શીધ્ર નીકળી જવું. જે પ્રતિબંધક પ્રારબ્ધને લીધે નિત્યને માટે ઘરમાંથી ન નીકળી શકાય તે સમયને માટે નીકળી જવું, ને મનને તે। સદાને માટેજ બહાર નીકળી જવા દેવું. મનુષ્યે ધરમાંથી નીકળી જઈ જ્યાં ત્યાં નિરર્યંક ભટકવા કરવાનું નથી, પણ આત્મસ્વરૂપને જાણવામાટે યેાગ્ય પ્રયત્ન કરવાના છે. તે પ્રયત્ન કર્યો. એમ જાણવાની ઇચ્છા થાય તે। આચાર્ય ભગવાન્ તેનું ઉત્તર નીચેના ખીજા ક્ષેાકવડે આપે છેઃ--- . संगः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढा धीयतां, शांत्यादिः परिचीयतां दृढतरं कर्माशु संत्यज्यताम् । सद्विद्वानुपसर्पतां प्रतिदिनं तत्पादुके सेव्यतां, ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरोवाक्यं समाकर्ण्यताम् ॥ २ ॥ પછી સત્પુરુષાના સમાગમ કરવા, પરમાત્માની દઢ ભક્તિ કરવી, શાંતિ આદિ શુભગુણાને સારી રીતે સંગ્રહ કરવા, વધારે દઢ કર્મના શીઘ્ર સારી રીતે ત્યાગ કરવા, શ્રાત્રિય ને બ્રહ્મનિષ્ઠ પુરુષનું શરણુ ગ્રહણ કરવું, પ્રતિદિવસ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદ્દશ રત્ન. તેમની પાદુકાનું સેવન કરવું, તેમની પાસે એક ને અવિનાશી બ્રહ્મના ઉપદેશની પ્રાર્થના કરવી, ને તેમની પાસેથી ઉપનિષદાનાં વાક્યાનું સાવધાનતાપૂર્વક શ્રવણુ કરવું. તીવ્રતમવૈરાગ્યનાં પ્રાદુર્ભાવવડે પેાતાના ધરમાંથી નીકળી ગયા પછી સુવિચાર ને સદાચારનું સેવન કરનારા ઉત્તમ પુસ્ત્રેાના પ્રીતિપૂર્વક સમાગમ કરવા, કે જેથી વિવેકવૈરાગ્યાદિની દૃઢતા થાય. જ્ઞાનના પ્રતિબંધક સંસ્કારાની નિવૃત્તિમાટે તથા ચિત્તની એકાગ્રતા માટે પરમકાણિક પરમાત્માની પ્રેમપૂર્વક અડગ ભક્તિ-સ્મરણ ધ્યાન–કરવી. શમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરાંત નેતિતિક્ષા એ છે સંપત્તિરૂપ શુભચણાને પેાતાના હૃદયમાં સારી રીતે સંગ્રહ કરવા. આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિમાં વધારે પ્રતિબંધ કરનારાં કર્માંના શીઘ્ર વિધિપૂર્વક ત્યાગ કરવા. હાથમાં યથાશકિત, ભેટ લઇ, નમ્ર થઇ, શ્રેાત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને શરણે જવું. પ્રતિદિવસ તેમની એ પાદુકાઓનું ને તેવડે સૂચવાતા તેમના ચાર ને સદાચારનું પરમ પ્રીતિથી સેવન કરવું. પછી શ્રીસદ્ગુરુની પ્રસન્નતા ને અનુક્ષતા બેઇ “ હે પ્રમેા ! મને બ્રહ્મના ઉપદેશ કરવાની કૃપા કરા,” એમ તેઆશ્રીપાસે એક ને અવિનાશી બ્રહ્મના ઉપદેશની વિનયપૂર્વક અહુભાવથી પ્રાર્થના કરવી, તેઓશ્રી કૃપા કરીને જે ઉપદેશ કરે તેનું બહુ શ્રદ્દા તે આદરથી શ્રવણુ કરી પછી તેમાં રહેલા સંશયની નિવૃત્તિમાટે તેઓશ્રીની પાસેથી વેદના અંત વા રહસ્ય ભાગરૂપ ઉપનિષદોનું પ્રીતિ ને સાવધાનતાથી લાંબા સમયસુધી–સંશય દૂર થાય ત્યાંસુધી– શ્રવણુ કરવું. ૨. 66 * વિધિવત્ શ્રવણ કર્યા પછી મુમુક્ષુએ તેનું એકાંતમાં યુક્તિપૂર્વક મનન કરી નિદિધ્યાસનાદિ કરવાં જોઇએ એમ તેઓશ્રી નીચેના ત્રીજા ફ્લાકવડે ઉપદેશ કરે છેઃ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાધનપંચકસ્તોત્ર. -~~~-~~-~वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरःपक्षः समाश्रीयतां, . दुस्तीत्सुविरम्यतां श्रुतिमतस्तर्कोऽनुसंधीयताम् । ब्रह्मैवास्मि विभाव्यतामहरहो गर्वः परित्यज्यतां, देहेऽहंमतिरुज्झतां बुधजनैर्वादः परित्यज्यताम् ॥ ३ ॥ પછી વાક્યના અર્થને વિચાર કરે, વેદાંતના પક્ષને સારી રીતે આશ્રય કરે, કુતર્કથી સારી રીતે વિરામ પામવું, કૃતિને અનુકૂલ એવા તર્કનું વારંવાર અનુસંધાન કરવું, હું બ્રહ્માજ છું એવી દભાવના નિત્યપ્રતિ કરવી, મિથ્યાભિમાનને પરિત્યાગ કરે, શરીરમાં રહેલી હેપણાની બુદ્ધિને ત્યજી દેવી, ને જ્ઞાનિપુરુષની સાથેના વાદને પરિત્યાગ કરે. તાતિ–આ જગતના વિવર્તીપદાનકારણુરૂપ જે સબ્રહ્મ છે તે તું છે-ઇત્યાદિ શ્રીસરુએ ઉપદેશ કરેલાં વેદવાકના વાસ્તવિક અર્થને એકાંતમાં શાંતચિત્તે આદરપૂર્વક વિચાર કરવો. શ્રવણ કરેલા , અર્થને એકાંતમાં શાંતચિત્તે આદરપૂર્વક વિચાર કરવાથી અર્થાત શ્રવણ કરેલા અર્થનું વિધિપૂર્વક મનન કરવાથી સાંભળેલા શાસ્ત્રીય વિષયમાં કઈ સંશય રહે તે હેય તે તે દૂર થાય છે. ઉપનિષદોએ પ્રતિપાદન કરેલા કેવલાદૈત સિદ્ધાંતથી ભિન્ન બીજા સર્વ પક્ષો આ સિદ્ધાંતને સમજાવવામાટે પૂર્વપક્ષરૂપ છે એમ સમજી તેમાં પરમાદર ન રાખતાં ઉપનિષદોના કેવલાદૈત સિદ્ધાંતના પક્ષનોજ સંશયવિપર્યયન પરિત્યાગ કરી આશ્રય કરો. તર્કની કેાઈ સ્થલે સ્થિતિ ન હોવાથી શ્રુતિઓથી ને સ્મૃતિઓથી વિરુદ્ધ મન કલ્પિત દુષ્ટ તકે જે બુદ્ધિને દૂષિત કરનારા છે તેમનાથી અત્યંત વિરામ પામવું. શ્રુતિસ્મૃતિઓને અનુસરતા સુતકે જે અદ્વૈત નિશ્ચયના પિષક છે, તેનું પોતાની બુદ્ધિની Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. સ્વસ્થતા માટે વારંવાર અનુસંધાન કરવું. હું લશરીર, સૂક્ષ્મ શરીર કે. કારણુશરીર નથી, તેમજ ચિદાભાસ એટલે જીવ પણ હું નથી, પણ હું તે એ સર્વેથી વિપરીતસ્વભાવવાળા સચ્ચિદાનંદસ્વરૂપ પત્યગભિન્ન બ્રહ્મજ છું, આવી ભાવના આદરપૂર્વક વારંવાર નિરંતર કર્યા કરવી. આવી ભાવનાને નિદિધ્યાસન કહે છે તેવટે દેહાદિ જડમાં રહેલી હુંપણાનીઆત્માની–ભ્રાંતિ ને પ્રતીત થતા આ અસત જગતમાં રહેલી સત્યપણુની બ્રાંતિ દૂર થાય છે. ધન, સત્તા, રૂપ, વર્ણ, આશ્રમ, ગુણ ને વિદ્યાદિ જડ પદાર્થોની સાથે સંબંધ રાખનારા ને મુમુક્ષને આત્મજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધ કરનારા સર્વ પ્રકારના ગર્વને શુદ્ધભાવથી પરિત્યાગ 'કરો. સ્કૂલ, સૂક્ષ્મ ને કારણુએ ત્રણે શરીરમાંથી હુંપણુની બુદ્ધિને એટલે આત્મપણાના નિશ્ચયેનો તિરસ્કારપૂર્વક ત્યાગ કરવા. જ્ઞાનિપુરુષોની સાથે દેહાદિનું અભિમાન વધારી અધોગતિએ પહોંચાડનારા જલ્પ ને વિતંડાનામના વાદ નજ કરવા માત્ર અગત્ય જણાય તો તેમની સાથે પિતાના બેધની દઢતામાટે તત્ત્વને નિર્ણય કરનારી વાતચીતરૂપ વાદ કરે. મનનવડે પ્રતીત થનારા પાંચ ભેદો, ત્રણ પ્રકારના ભેદે, ને ત્રણ પ્રકારના પરિચ્છેદો વ્યાવહારિક છે, તેમને બ્રહ્મથી અભિન્ન આત્મામાં સદ્ભાવ નથી એમ સ્પષ્ટ સમજાય છે. ઈશ્વરજીવનો ભેદ, ઈશ્વરજડનો ભેદ, જીવજીવન ભેદ, જીવજડનો ભેદ, ને જડજડનો ભેદ આ પાંચ પ્રકારના વનમાં પ્રતીત થતા ભેદ જેમ મિથ્યા છે તેમ જાગ્રતમાં પ્રતીત થતા આ પાંચ પ્રકારના ભેદ પણ મિથ્યા છે. આ ભેદે તેમની ઉપાધિએ કરેલા હોવાથી સત્ય નથી, અર્થાત્ સર્વ પ્રકારની ઉપાધિથી રહિત આત્મામાં તે ભેદોનો ગંધ પણ નથી. સ્વગત, સજાતીય ને વિજાતીય આ ત્રણ પ્રકારના ભેદો પણ શુદ્ધાત્મામાં નથી. અવયથી અવચવીને ભેદ સ્વગતભેદ કહેવાય છે, એકજ જાતિવાળાનો પરસ્પર ભેદ Page #78 -------------------------------------------------------------------------- ________________ - શ્રીરાધનપંચકસ્તોત્ર. સજાતીય ભેદ કહેવાય છે, ને અન્ય જાતિવાળાથી ભેદ વિજાતીય ભેદ કહેવાય છે. આત્મા નિરવયવ હોવાથી તેમાં સ્વગત ભેદ સંભવ નથી, આત્માથી ભિન્ન બીજે કઈ આત્મા અહિં નહિ હોવાથી તેમાં સજાતીયભેદ સંભવ નથી,-જીવાત્માઓને ઉપાધિને લીધે ભલે વ્યાવહારિક સજાતીયભેદ હેાય, પણ નિરુપાધિક આત્માનો તો કઈ અન્ય આત્મા નહિ હેવાથી તેમની સાથે સજાતીય ભેદ સંભવ નથી, ને વિજાતીય એવાં માયા ને માયાનાં કાર્યો તે કલ્પિત લેવાથી આત્માની સાથે વાસ્તવિક વિજાતીયભેદ ઉપજાવવા સમર્થ થતાં નથી, તેથી આમામાં વિજાતીયભેદ પણ સંભવ નથી. દેશપરિચ્છેદ, કાલપરિચ્છેદ ને વસ્તુપરિચ્છેદ આ ત્રણ પ્રકારના પરિચ્છેદ પણ આત્મામાં નથી. આત્મા સર્વવ્યાપક હેવાથી તેમાં દેશપરિચ્છેદ સંભવે નહિ, આત્મા ત્રણે કાલમાં રહેનાર હોવાથી તેમાં કાલપરિચ્છેદ સંભવે નહિ, ને આત્મા સર્વ વસ્તુઓના આત્મારૂપ હોવાથી તેમાં વસ્તુપરિચ્છેદ પણ સંભવે નહિ. આ મનનનું પરિણામ પ્રતીત થતા ભેદમાં અભેદને નિ. થય કરવામાં લાવવાનું હોવાથી સર્વપ્રમાણમાં શ્રેષ્ઠ ઉપનિષદના પક્ષનો સારી રીતે આશ્રય કરવો જોઈએ. મનન યુક્તિઓ વડે થાય છે. યુક્તિઓ એટલે તકેનું કાંઈ ઠેકાણું નથી. નિર્બલ તર્ક તેથી ચઢિયાતા તકેથી અવશ્ય બાધ પામે છે. એમ તર્કનો પ્રવાહ ચાલ્યા કરે છે. મનુષ્ય જે તર્કની પરંપરાના પ્રવાહમાં તણાયા કરે તો તેને વિશ્રાંતિનું સ્થાન પ્રાપ્ત થાય જ નહિ, માટે આચાર્ય ભગવાન કહે છે કે પ્રતિસ્મતિથી વિપરીત તર્કથી સારી રીતે ઉપરામ પામવું, ને શ્રુતિસ્મૃતિને અનુકૂલ હોય તેવા તર્કનું મનનની દઢતામાટે અનુસંધાન કરવું. મનનવડે બ્રહ્મનું પરોક્ષજ્ઞાન થાય છે. તે પરોક્ષજ્ઞાનનું અપરોક્ષજ્ઞાનરૂપ પરિણામ લાવવા માટે નિદિધ્યાસન કરવું જોઈએ. હું બ્રહ્મજ છું દેહાદિ હું નથી Page #79 -------------------------------------------------------------------------- ________________ : - શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આમ આદરપૂર્વક નિત્યપ્રતિ ભાવના કર્યા કરવી. બ્રહ્મનો સાક્ષાત્કાર થતાસુધી આ બ્રહ્મભાવના વા બ્રહ્મધ્યાન ચાલુ રાખવું. દેહાદિની સાથે સંબંધ રાખનારા કેઈ પણ અનાત્મ પદાર્થનું અભિમાન રાખવું નહિ. દેહાભિમાનને સ્થાને બ્રહ્માભિમાન લાવવાનું હોવાથી દેહાભિમાનનું પોષણ કરનારા અન્યગર્વનો પરિત્યાગ કરવાનું સૂચવ્યું છે. ડાળ કાપ્યા પછી થડ પણ કાપી નાંખવું જોઈએ, માટે બીજા ગર્વને પરિત્યાગ કર્યા પછી દેહમાં રહેલી હુંપણુની બુદ્ધિનો ત્યાગ કરવાની પણ આવશ્યકતા દેખાડી છે. સ્થૂલશરીર પંચીકૃત પાંચ ભૂતોનું બનેલું છે, ને સૂક્ષ્મ શરીર અપંચીકત પાંચ ભૂતનું બનેલું છે. આત્માને વળગેલાં આ પાંચ ભૂતોને વળગાડ શ્રીસરુરૂપ ભુવાદ્વારા દૂર કરવા જોઈએ. પતાનો પક્ષ સ્થાપન કરવાના દુરાગ્રહવાળે જલ્પ અને અન્યના મતમાં દૂષણ બતાવવાના આગ્રહવાળો વિતંડા એ નામના વાદવડે ચિત્તની શાંતિને ભંગ થાય છે, માટે તે વાદ કોઈની સાથે મુમુક્ષુએ નજ કરવો જોઈએ; તેમાં પણ જ્ઞાનિજનોની સાથે તે તેવા વાદમાં તેણે નજ ઊતરવું જોઈએ. જ્ઞાતિજનોના કથનનું તેણે આદરપૂર્વક શ્રવણ કરવું, ને જ્યાં શંકા થાય ત્યાં તેનું વિનયપૂર્વક સમાધાન પૂછવું એ તેનું કર્તવ્ય છે. ૩. - હવે પૂર્વોક્ત નિદિધ્યાસનને પરિપાક કરનારી સામગ્રીને મુમુક્ષુઓઉપર કૃપા કરીને આચાર્યભગવાન વર્ણવે છે – મુદ્રાધિ% વિસ્થિત પ્રતિક્રિને મિક્ષૌષધું મુથતાં, स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् । शीतोष्णादि विषह्यतां न तु वृथा वाक्यं समुश्चार्यतामौदासीन्यमभीप्स्यतां जनकृपानैष्टुर्यमुत्सृज्यताम् ॥ ४ ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીસાધનપંચકસ્તાત્ર. ભૂખરૂપ રોગના ઉપાય કરવા, પ્રતિદિવસ શિક્ષાન રૂપ એસડ ખાવું, સ્વાદવાળા અન્નની માગણી ન કરવી, પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલાવડે સંતેષ રાખવા, ટાઢતડકાદિને સારી રીતે સહન કરવાં, તથા પ્રત્યેાજનવિનાનું વચન ન બેલવું, ઉદાસીનપણાને સ`ભણીથી ઇચ્છવું, ને મનુષ્યાઉપર કૃપા કરવાનું તથા નિર્દયતા કરવાનું મૂકી દેવું.] જૈવતા મનુષ્યને પ્રાણધારણ કરવામાટે પ્રાણુના ધર્મરૂપ ભૂખની નિવૃત્તિ અન્નાદિવડે કરવી પડે છે. ભૂખ એ એક પ્રકારના રેગ છે એમ સમજી તેની નિવૃત્તિમાટે જિજ્ઞાસુ સંન્યાસીએ પ્રતિદિવસ ભિક્ષાત્રરૂપ એસડ ખાવું. ભિક્ષાન્ત ખાવાનું કહેવાવડે સંન્યાસીએ પેાતાને માટે જાતે રાંધવું નહિ, તથા આપત્કાલવિના અન્યપાસે ધાવવું નહિ, એમ સૂચવ્યું છે. રાનિવૃત્તિમાટે જેમ આસડ પરિમિત લેવાય છે તેમ ભૂખરૂપ રાગની નિવૃત્તિમાટે ભિક્ષાત્ર પશુ પરિમિત લેવું. અત્યાહાર ન કરવા, નહિ તે ઇંદ્રિયા વ્યાકુલ થાય, ને આસસ્યાદિ દેબેા સાધનમાં વિઘ્ન ઉપાવે. જ્યાં ભિક્ષા માગવા જવું ત્યાં કદીપણ સ્વાદવાળા અન્નની માગણી કાઇની પાસે ન કરવી. પેાતાના સ્વાધથી જે સ્વાદવાળું કે સાધારણ પવિત્ર અન્ન પ્રાણધારણ કરવાજેટલું પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવા. ટાઢતડા, ભૂખતરસ ને માનાપમાનાદિ પ્રાપ્ત થાય તેમને વિલાપ કે ચિંતા કર્યા વિના મિથ્યા સમજી સહન કરવાં. નિરર્થક ખેાલવાના સ્વભાવ રાખવાથી અંતઃકરણ તથા ઇંદ્રિયા વ્યાકુલ થાય છે, માટે સ્વપરના પ્રયાજન વિનાનું કાંઇ ન મેલવું. દૃશ્યમાં ઉદાસીનતા લાવ્યા વિના પરમાત્માના સાક્ષાત્કાર થઇ શકતા નથી, માટે એવા ઉદાસીનપણાને સભણીથી ઇચ્છવું. પ્રાણીઆપર વિશેષ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. કૃપા રાખવાથી રાગવડે બંધન થાય છે, ને તેમના ઉપર નિર્દયતા રાખવાથી અંતઃકરણ મલિન થાય છે, માટે તે બંનેનો ત્યાગ કરી તેમના ઉપર મધ્યસ્થભાવવાળી સામાન્ય દયા રાખવી. ૪. નિદિધ્યાસનના પરિપાકવડે પરમતત્વનેં સાક્ષાત્કાર કરી પછી પ્રારબ્ધની સમાપ્તિએ બ્રહ્મરૂપે સ્થિતિ કરવી એમ આ શ્લોકવડે આચાર્યમી બોધ કરે છે – एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयतां, पूर्णात्मा सुसमीक्ष्यतां जगदिदं तद्बाधितं दृश्यताम् । प्राकर्म प्रविलाप्यतां चितिबलानाप्युत्तरैः श्लिष्यतां, प्रारब्धं त्विह भुज्यतामथ परब्रह्मात्मना स्थीयताम् ॥ ५॥ એકાંતમાં સુખપૂર્વક બેસવું, માયાથી પરમાં–બ્રહ્મમાંચિત્તને સારી રીતે એકાગ્ર કરવું, પૂર્ણત્માને સારી રીતે સાક્ષાત્કાર કર, તેવડે આ જગને બાધ પામેલું જેવું, ચૈતન્યના સામર્થ્યથી સંચિતકમેને સારી રીતે વિલીન કરવાં, ઉત્તરોની-ક્રિયમાણ કમેની–સાથે પણ ન જોડાવું, અહિં પ્રારબ્ધને ભેગવવું, ને પછી પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી. - સ્થાનની, મનની ને શરીરની કેવી સ્થિતિ નિદિધ્યાસનમાં ઉપયોગી છે તે પ્રથમ જણાવે છે. સ્ત્રીઓ, દુર્જનો તથા હિંસક ને પીડા કરનારાં પ્રાણીઓથી રહિત અને શરીરને રોગ ઉત્પન્ન ન કરે એવા પવિત્ર, મનુષ્યોવિનાના ને રમણીય સ્થાનમાં મનને પ્રસન્ન રાખી શરીરને અનુકૂલ આવે એવા આસને કંબલાદિના- આસન પર બેસવું. માયાનાં આકાશાદિ કાર્યોથી માયા પર એટલે સૂક્ષ્મ ને વ્યાપક છે. તેનાથી બ્રહ્મ પરતર એટલે વધારે પર છે, માટે બ્રહ્મને Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધનપંચકસ્તગ. ૧૧ પરતર કહ્યું છે. એવા પરતરમાં-બ્રહ્મમાં–તેનો સાક્ષાત્કાર કરવામાટે પિતાના પવિત્ર ચિત્તને સારી રીતે એકાગ્ર કરવું. ચપલ ચિત્તથી સૂક્ષ્મતમ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકવાને સંભવ ન હોવાથી ચિત્તને સારી રીતે એકાગ્ર કરવાનું કહ્યું છે.દેશાદિના પરિચ્છેદવિનાના બ્રહ્મથી અભિન્ન પિતાના આત્માને પૂર્વોકત નિદિધ્યાસનના પરિપાકવડે આત્માની ઉપરના આવરણનો ભંગ કરી સંશયવિપર્યયરહિત અનુભવ કરવો. જેમ ચકમકપર ગજવેલનું કયું પછાડવાથી ચકમકમાંથી અગ્નિના તણખા ઊડે છે, તેમને કઈ તણખો કફમાં લાગી તે સળગે છે, તેમ આવરણુર્ભાગમાટે નિદિધ્યાસન–બ્રહધ્યાન-કરતી મનોવૃત્તિ તે અભ્યાસનો પરિપાક થયે આવરણનો ભંગ કરી સ્વયંપ્રકાશ બ્રહ્મનો અનુભવ કરે છે. જેમ માણસ કઈ કઠણ વિષયને નિર્ણય કરે છે, વા કઈ કઠણ પ્રશ્નને યથાર્થ નિર્ણય કરે છે, તેમ સદ્ય ને સત્શાસ્સે ઉપદેશ કરેલા બ્રહ્મના સ્વરૂપને તે જાણે છે. બ્રહ્માકારવૃત્તિ દૂર થયે પુનઃ જગતની પ્રતીતિ થવા માંડે ત્યારે આગળ અનુભવેલા ત્રણે કાલમાં એકરૂપે રહેનારા બ્રહ્મમાં આ જગત્ વર્તમાનકાલમાં વાસનાના બલથી માત્ર પ્રતીત થાય છે, પણ તે સત્ય નથી, સત્ય તે માત્ર બ્રહ્મજ છે, આમ બ્રહ્મના સત્યપણાના દઢ નિશ્ચયવડે પ્રતીત થતા આ જગતના અપરોક્ષમિથાપણુને નિશ્ચય કરીને જોવું. જેમ સુર્યનાં કિરણોમાં પ્રતીત થતું મૃગજલ મિથ્યા છે, તેમ બ્રહ્મમાં પ્રતીત થતું આ જગત મિથ્યા છે, એવો અડગ નિશ્ચય રાખવો. મનોરાજ્ય ને સ્વનિનું જગત જેમ મિથ્યા છે, તેમ આ જાગ્રતનું જગત પણ મિયા છે એમ સુદઢ સમજવું. સર્વ પ્રકારના સંગથી અત્યંત રહિત આત્મસ્વરૂપના અનુભવના બતથી સંચિતકર્મોનો–આ જન્મમાં ફલ નહિ આપનારા અંતઃકરણમાં રહેલા અપક્વ સંસ્કારનો –અત્યંત વિનાશ કર, ને પૂર્વોક્ત આત્મસ્વરૂપના અનુભવના બલથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હવે પછી થનારા જે ક્રિયમાણકર્મો તેમની સાથે જોડાવું નહિ. પ્રારબ્ધકર્મને–ફલ આપવા માટે પ્રવૃત્ત થયેલા સંસ્કારોને-ક્યાખશરીરમાં શરીરસ્થિતિપર્યત દ્રષ્ટા રહીને સમભાવે ભોગવવું. પ્રારબ્ધકર્મની સમાપ્તિ થયા પછી અન્ય શરીરની પ્રાપ્તિને કઈ હેતુ વિદ્યમાન ન હોવાથી પિતાના પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી. અહિં પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી જોઈએ એવું વિધાન નથી, પણ તેમની પરબ્રહ્મરૂપે સ્થિતિ થાય છે એમ વસ્તુસ્થિતિનું માત્ર નિરૂપણજ છે. ૫. ઉપરના પાંચ શ્લોકનું અધ્યયન કરવાથી તથા તેમાં ઉપદેશ ક કરેલી રીતે વર્તવાથી થનારા ફલને કહે છે – यः श्लोकपञ्चकमिदं पठते मनुष्यः, सश्चिन्तयत्यनुदिनं स्थिरतामुपेत्य । तस्याशु संसृतिदवानलतीवघोर तापः प्रशान्तिमुपयाति चितिप्रसादात् ॥ ६ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं साधनपञ्चकस्तोत्रं संपूर्णम् ॥ જે મનુષ્ય આ પાંચ કલેકેનું અધ્યયન કરે છે, અને પ્રતિદિવસ સ્થિરતા રાખીને તેનું મનન ધ્યાન કરે છે, તેને સંસારરૂપ દાવાનલને તીવ્ર ને ભયંકર તાપ ચિતન્યના અનુગ્રહથી શીઘ અત્યંત શાંતિ પામે છે. જે જિજ્ઞાસુ મનુષ્ય શ્રદ્ધાભક્તિપૂર્વક આ પાંચ કાનું શ્રેત્રિય ને બ્રહ્મનિષ્ઠ એવા સદ્ગુરુ પાસેથી અધ્યયન કરે છે, અને પિતાના અંત:કરણદિને સ્થિર રાખી નિત્યપ્રતિ ભાવપૂર્વક એકાંતમાં તેનું મનન તથા નિદિધ્યાસન કરે છે, તેના સંસારરૂપ વનના અગ્નિના તીખા ને Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તે ત્ર. ૧૩ ભયંકર આધ્યાત્મિક આધિભાતિક ને આધિદૈવિક આ ત્રણ તાપા - મસ્વરૂપના સાક્ષાત્કારવડે શોઘ્ર અત્યંતશાંતિ પામી જાય છે. તે પરમાનંદરૂપે સ્થિતિ કરે છે, ને પછી તેને કાઇ પણ વેલા પુન: એ ત્રણ તાપાની–દુ:ખાની–પ્રાપ્તિ થતી નથી. ૬. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસાને પરિવાજકાના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા સાધનપંચકનામના તેાત્રરૂપ પ્રથમ રત્નની ભાવાર્થદીપિકાનામની. ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૧. ૩ || શ્રીસતાવારસ્તોત્ર || ભાવાર્થદીપિકાટીકાસહિત, મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દોહરા. બ્રહ્મશિનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુપાય; સદાચારની આ ટીકા, ગુર્જગિરા લખાય. ૧ આ ગ્રંથમાં સરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરવાના આચાર વા ઉપાય દર્શા વેલા છે, તેથી આ ગ્રંથનું નામ સદાચાર રાખવામાં આવ્યું છે, ૧ પરમહંસા—હંસ જે પ્રાણ તેનાથી પણ વધારે રાગદ્વેષવિન ૨ પરિત્રાજકા—દેહા દે પરિચ્છિન્ન વસ્તુઓમાંથી હુંપણાને પરિત્યાગ કરી સર્વ ભણી ગયેલા વ્યાપકસ્વરૂપે થયેલા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. * - - ~~~~~~~ - ગ્રંથની નિર્વિને પરિસમાપ્તિ થવા માટે તથા શિષ્ટાચારનું પરિપલન કરવામાટે ગ્રંથકર્તા નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે सच्चिदानन्दरूपाय जगदङ्कुरहेतवे । सदोदिताय पूर्णाय नमोऽनन्ताय विष्णवे ॥१॥ સચ્ચિદાનંદરૂપવાળા, જગતરૂપ અંકુરના કારણ; સર્વદા અસ્તિત્વવાળા, પૂર્ણ અને અનંત પરમાત્માને મારા નમસ્કાર છે. ત્રણે કાલમાં એકરૂપે રહેનારા, જેનો જ્ઞાનસ્વભાવ કદીપણુ લોપ પામતું નથી એવા, પરમપ્રીતિના સ્થાનરૂપ વા પરમાનંદરૂપ, પ્રતીત થતા આ જગતના અભિન્નનિમિત્તપાદનકારણરૂપ, (નિમિતકારરૂપ તથા ઉપાદાનકારણરૂપ, ) સર્વદા સ્કરણુરૂપે ઉદય પામેલા જણાતા, સ્વગત સજાતીય ને વિજાતીય ભેદવિનાના, અને દેશ કાલ ને વસ્તુના પરિચ્છેદવિનાના વ્યાપક પરમાત્માને મારા વિનયપૂર્વક નમસ્કાર હે. ૧. सर्ववेदान्तसिद्धान्तैर्ग्रथितं निर्मलं शिवम् । सदाचारं प्रवक्ष्यामि योगिनां ज्ञानसिद्धये ॥ २॥ સર્વ ઉપનિષદના સિદ્ધાંતવડે ગુંથેલા, પવિત્ર ને કલ્યાણરૂપ સદાચારને રોગીઓના જ્ઞાનની સિદ્ધિમાટે છે કહીશ. ઈશાદિ સર્વ ઉપનિષદોના સિદ્ધાંત જેમાં ઓતપ્રોત છે એવા, વાસ્તવિક પવિત્ર, ને કલ્યાણુસ્વરૂપ બ્રહ્મની સાથે સંબંધ રાખનાર છેવાથી કલ્યાણરૂપ એવા, ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા સદાચારથી ભિન્ન, સદાચારનું પિતાના ચિત્તને પરબ્રહ્મમાં જોડવાનો પ્રયત્ન કરતા યોગીઓના બ્રહ્મજ્ઞાનની સિદ્ધિમાટે હું કથન કરીશ. ૨. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તે ત્ર. પ્રથમ મુમુક્ષુયેગીએ પ્રાતઃકાલમાં કરવાયોગ્ય પ્રાતઃસ્મરને કહે છેઃ— ૧૫ प्रातः स्मरामि देवस्य सवितुर्भर्ग आत्मनः । वरेण्यं तद्धियो यो नश्चिदानन्दः प्रचोदयात् ॥ ३ ॥ પ્રાતઃકાલમાં હું સની ઉત્પતિના કારણરૂપ ને પ્રકાશ આત્માના તે શ્રેષ્ઠ ચિદાનંદસ્વરૂપનું સ્મરણ કરું છું, જે ચિદાનંદ અમારી બુદ્ધિને સ્પુરાવે છે. સ્વયં ચિત્તની પ્રસન્નતાવાળા પ્રાતઃકાલમાં નમત્ થઈ હું આ સર્વે દૃશ્યના વિવìપાદાનકારણુરૂપ ને સ્વયંપ્રકાશ ( કાઇના વિષય થયા વિના સ્પષ્ટ પ્રતીત થનાર ) આત્મતત્ત્વના ઉપનિષદોમાં પ્રસિદ્ધ તે ચૈતન્ય ને આનંદસ્વરૂપનું ભાવપૂર્વક સ્મરણુ કરું છું, જે ચૈતન્ય ને આનંદસ્વરૂપવાળા આત્મા અમારી—સર્વ પ્રાણીઓની—બુદ્ધિવૃત્તિમાને સ્ફુરણની શક્તિ આપે છે. ૩. પ્રાતઃસ્મરણ કર્યા પછી તે યોગીએ આખા દિવસ પાતાના અંતઃકહ્યુને કેવા નિશ્ચયવાળું રાખવાના સંકલ્પ કરવા ોઇએ તે કહે છે:अन्वयव्यतिरेकाभ्यां जाग्रत्स्वप्नसुषुप्तिषु । यदेकं केवलं ज्ञानं तदेवाहं परं बृहत् ॥ ४॥ જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં અન્વય ને વ્યતિરેકવર્ડ જે એક, અસંગ, ચૈતન્યરૂપ, પર ને નિરતિશયવ્યાપક છે તેજ હું છું. - અંતઃકરણની જનપ્રદવસ્થા, સ્વમાવસ્થા ને સુષુવ્યવસ્થામાં અન્વય ને વ્યતિરેકવડે વિચાર કરતાં જે એક, અસંગ, ચૈતન્યરૂપ, માયાનાં કાર્યાં ને માયાથી વધારે સૂક્ષ્મ ને વ્યાપક, તથા સથી વધારે વ્યાપક તત્ત્વ છે, તે તત્ત્વજ હું છું, દેહાર્દિ હું નથી. અંત;કરણની જે અવસ્થામાં અંત:કરણ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ઇકિયે દ્વારા બહારના વ્યાવહારિક પદાર્થોનો અનુભવ કરે તે અવસ્થાને જાગ્રત, જે અવસ્થામાં અંતઃકરણ શરીરની અંદર રહેલી હિતાનાડીમાં મનોમય પદાર્થોને અનુભવે તે અવસ્થાને સ્વપ્ન, ને જે અવસ્થામાં અંત:કરણ પિતાના ઉપાદાનકારણ અજ્ઞાનના અંશમાં વિલીન થઈ જાય તે અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. આત્માનું તે ત્રણે અવસ્થામાં હોવું તે આત્માને અન્વય, ને એ ત્રણે અવસ્થાઓનું આ ત્મામાં ન હોવું તે તે ત્રણે અવસ્થાઓનો વ્યતિરેક જાણો. જાગ્રતમાં હું એવે રૂપે આત્માનું ભાન થાય છે, પણ તે વેલા સ્વપ્ન કે સુ'પ્તિનું ભાન થતું નથી, સ્વપ્નમાં હું એવે રૂપે આત્માનું ભાન હોય છે, પણ તે વેલા જાગ્રત કે સુષુપ્તિનું ભાન હેતું નથી, સુષુપ્તિમાં હું એવી રીતે આત્માનું અસ્પષ્ટ ભાન હોય છે, પણ તે વેલા જાગ્રત કે સ્વનિનું ભાન હોતું નથી અને આત્માકારવૃત્તિમાં આત્માનું સ્પષ્ટ ભાન હોય છે, પણ તે વેલા જાગ્રત, સ્વપન કે સુષુપ્તિ હેતાં નથી. આવી રીતે સર્વ અવસ્થાઓમાં હેવારૂપ આત્માના અન્વયને ને તે ત્રણે અવસ્થાઓનું આત્મામાં ન દેવારૂપ વ્યતિરેકનો વિચાર કરવાથી એક ને અસંગાદિસ્વભાવવાળા આત્માનું ભાન થાય છે. ૪. હવે યોગીએ પિતાના અજ્ઞાનરૂપ શયનસ્થાનને પરિમાણ કેવી રીતે કરવો તે કહે છે – शानाज्ञानविलासोऽयं ज्ञानाज्ञानेन शाम्यति । झानाशाने परित्यज्य ज्ञानमेवावशिष्यते ॥ ५ ॥ આ જ્ઞાન ને અજ્ઞાનને વિલાસ જ્ઞાન ને અજ્ઞાનવડે શાંત થાય છે. જ્ઞાન ને અજ્ઞાનને પરિત્યાગ કરીને જ્ઞાનજ અવશેષ રહે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ • ૧૭, શ્રીસદાચારસ્તંત્ર. આ દશ્ય પ્રપંચ જાગ્રસ્વખરૂપ જ્ઞાનના ને સુષુપ્તિરૂપ અજ્ઞાનના કાર્યરૂપ છે. તે આત્માના સાક્ષાત્કારવડે ને દશ્યના મિથ્થાપણના નિશ્વયરૂપ તેના અજ્ઞાનવડે નિવૃત્ત થાય છે. આત્માના સાક્ષાત્કારવાની વૃત્તિરૂપ જ્ઞાનનો ને દશ્યના મિયાપણાનો નિશ્ચય કરનારી વૃત્તિરૂપ અજ્ઞાનનો પરિત્યાગ કરવાથી નિરુપાધિક જ્ઞાન જ બાકી રહે છે. ૫. હવે યોગીઓના શચને વર્ણવે છે – अत्यन्तमलिनो देहो देही चात्यन्तनिर्मलः । असंगोऽहमिति ज्ञात्वा शौचमेतत्प्रचक्षते ॥ ६ ॥ લશરીર બહુજ અપવિત્ર છે, ને આત્મા બહુજ પવિત્ર છે, તથા હું અસંગ છું, એમ જાણીને રહેવું અને ગીએ શાચ કહે છે. - પ્રતીત થતું સ્થલશરીર મલ, મૂત્ર ને રધિરાદિ અપવિત્ર પદાર્થોના સમૂહરૂપ હોવાથી અત્યંત મલિન છે, અને આત્મા સચ્ચિદાનંદાદિસ્વભાવવાળો હોવાથી પરમ પવિત્ર છે. અસંગસ્વભાવવાળા પરમ પવિત્ર આત્મા હું છું એમ જાણી દેહાદિમાંથી હુંપણાની બુદ્ધિ મૂકી દેવી આ - વાસ્તવિક શાચ–મલમૂત્ર ત્યાગની ક્રિયા-છે એમ યોગીઓ કહે છે.. . હવે યોગીઓના સ્નાનનું સ્વરૂપ કહે છે मन्मनो मीनवन्नित्यं क्रीडत्यानन्दवारिधौ । सुस्मातस्तेन पूतात्मा सम्यग्विज्ञानवारिणा ॥ ७ ॥ ..મારું મન માછલાની પેઠે નિત્ય સુખસાગરમાં કીડા કરે છે. તે યથાર્થ વિજ્ઞાનરૂપ જલવડે હું સારી રીતે નાન કરે છું, તેથી પવિત્ર સ્વરૂપવાળો છું. મારું અંતઃકરણ સમુદ્રમાં રમત કરનારા માછલાની પેઠે સર્વદા આનંદસાગરમાં–બ્રહ્મમાં-રમત કરે છે. બ્રહ્મના યથાર્થ અનુભવરૂપ જલ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. તેથી વડે મેં અવિદ્યારૂપ મેલ નીકળી જાય એવી રીતે સ્નાન કરેલું છે, હું મારા પવિત્ર સ્વરૂપના અનુભવવાળા થયા છું. ૭. નીચેના શ્લાકમાં યાગીઓના અશ્વણુનું નિરૂપણ કરે છે:अथाघमर्षणं कुर्यात् प्राणापाननिरोधतः । मनः पूर्णे समाधाय मग्नकुंभो यथार्णवे ॥ ८ ॥ ઉપર કહેલું સ્નાન કર્યા પછી પ્રાણ અને અપાનને શકવારૂપ અઘમર્ષણ કરે. જેમ સમુદ્રમાં ડુબેલે ઘડા રહે, તેમ મનને પૂર્ણમાં સારી રીતે સ્થિર કરીને રહે. પૂર્વે કહેલું સ્નાન કર્યાં પછી તે યાગી ઊર્ધ્વગતિવાળા પ્રાણુના વેગને ને અધાતિવાળા અપાનવાયુના વેગને રાકવારૂપ અંતઃકરણના મલિનસંસ્કારાને બાળી નાંખનારી અધમણુનામની ક્રિયા કરે. જેમ સમુદ્રમાં ડુબેલા ધડે સ્થિર રહે છે, તેમ યાગીએ પેાતાના મનને સર્વ વ્યાપક બ્રહ્મમાં સારી રીતે સ્થાપન કરીને સ્થિર રહેવું જોઇએ. મનને બ્રહ્મમાં નિમગ્ન કરી પ્રાણાપાનના નિરાધ કરવા તેને અહિં અધણુ કહેલું છે. ૮. હવે યાગીઓની સંધ્યાનું સ્વરૂપ કહે છેઃ— लयविक्षेपयोः सन्धौ मनस्तत्र निरामिषम् । स सन्धिः साधितो येन स मुक्तो नात्र संशयः ॥ ९ ॥ લય ને વિક્ષેપના જે સંધિ છે તે સધિમાં મન વિષેયરહિત છે. તે સંધિ જેણે સિદ્ધ કયે છે. તે મુક્ત છે એમાં સંશય નથી. વૃત્તિના લય ને વૃત્તિની ઉત્પત્તિની વચ્ચે વૃત્તિના સંધિ કહેવાય છે. તે સંધિ બ્રહ્મરૂપ છે. તે સંધિરૂપ બ્રહ્મમાં મન અંદરના ને બહારના વિષ−ારૂપ માંસના આહારથી રહિત હાય છે, અર્થાત્ તેની નિરાલંબ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તોત્ર. ૧vvvvvvv સ્થિતિ હોય છે. તે બ્રહ્મરૂપ સંધિને અભ્યાસવડે જેણે અનુભવ કર્યો છે તે પુરુષ સંસાર ને તેના કારણે અજ્ઞાનથી મેળે થયેલો છે તેમાં શંકા નથી. . આ ગીના જપનું સ્વરૂપ કહે છે – सर्वत्र प्राणिनां देहे जपो भवति सर्वदा । हंसः सोहमिति ज्ञात्वा सर्ववन्धैः प्रमुच्यते ॥ १० ॥ પ્રાણીઓના શરીરમાં સર્વત્ર સર્વદા “હંસઃ” વા સોહ” (હું તે વા તે હું) આ જપ થાય છે. તેને અનુભવીને ભેગી સર્વ બંધથી સારી રીતે મોકળો થાય છે. | સર્વ પ્રાણુઓનાં શરીરમાં સર્વ સ્થલે સર્વ સમયમાં ઉફસની સાથે હું ને શ્વાસની સાથે સઃ અથવા તેને ઊલટાવીએ તે શ્વાસની સાથે સે ને ઉસની સાથે હું એવું ઉચ્ચારણ સ્વાભાવિકરીતે થયા કરે છે. આ હંસઃ વા સહં (હું તે પરમાત્મા છું, વા તે પરમાત્મા હું છું,) જપને અનુભવવડે જે યોગી જાણે છે તે બ્રહ્મજ્ઞાનવડે સંસારનાં સર્વ બંધનેથી સારી રીતે મોકળો થાય છે. હંસઃ તે અહં સનું ટું રૂ૫ છે. ૧૦. હવે યોગીના તર્પણનું વર્ણન કરે છે – तर्पणं स्वसुखेनैव स्वेन्द्रियाणां प्रतर्पणम् । मनसा मन आलोक्य स्वयमात्मा प्रकाशते ॥ ११ ॥ . આત્માના આનંદવડેજ પિતાની ઇંદ્રિયોને સારી રીતે તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. મનવડે મનને જોઇને આત્મા પિતે પ્રકાશે છે. : આત્માના પરમાનંદસ્વભાવવડેજ પિતાની શ્રેત્રાદિ પાંચ જ્ઞાનૈદિને પરિપૂર્ણ તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. પિતાના પવિત્ર ને Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. એકાગ્ર અંત:કરણવડે અંતઃકરણના અધિષ્ઠાનરૂપ આત્માના સાક્ષાત્કાર. કરીને તેને તે પરમાનંદવડે પરિતૃપ્ત કરવું તે પણ તર્પણુ છે. આ તપવડે આત્મા તે પ્રકાશે છે. ઇંદ્રિયાને તથા અંત:કરણને બહારના વિષયાના સેવનથી કદીપણું તૃપ્તિ થતી નથી, પણ આત્માના આનંદને સેવનથી અતુલન થવાથીજ તેમને તૃપ્તિ થાય છે માટે મુમુક્ષુ યાગીને આ તર્પણુ કર્તવ્ય છે. ૧૧. · હવે આવા યેગીના અગ્નિહેાત્રનું નિરૂપણ કરે છેઃआत्मनि स्वप्रकाशेऽग्नौ चित्तमेकाहुतिं क्षिपेत् । अग्निहोत्री स विज्ञेय इतरे नामधारकाः ॥ १२ ॥ સ્વયંપ્રકાશ આત્મરૂપ અગ્નિમાં જે ચિત્તરૂપ એક આડુંતિને હામે તે અગ્નિહેાત્રી જાણવા, ખીજા નામધારક છે. નિરંતર જ્ઞાનસ્વભાવવાળા આત્મરૂપ અલૈાકિક અગ્નિમાં જે યેગી, આ સર્વાં દૃશ્યને કલ્પી તેમાં રાગદ્વેષ કરી જીવને બહુ દુ:ખી કરે છે તે ચિત્તરૂપ એક અલૈાકિક આહુતિને હામે છે,—આત્મામાં તેના ખાધ કરે છે, તેજ યાગી વાસ્તવિક અગ્નિહેાત્રી છે, ખીજા લાફિક અગ્નિઢાત્રવાળા તા માત્ર અગ્નિહેાત્રી એવું નામ ધારણ કરનારા છે. ૧૨. આયેગીના દેવદેવાલયને તથા તેમના દેવપૂજનને કહે છે:~ देहो देवालयं प्रोक्तो देही देवो निरंजनः । अर्चितः सर्वभावेन स्वानुभूत्या विराजते ॥ १३ ॥ શરીરને દેવળ કહ્યું છે, ને આત્માને નિરંજન દેવ કહ્યા છે. તે દેવ સ`ભાવવડે પૂજાયા છતા સ્વાનુભવવડે વિરાજે છે. પાંચ ભૂતાના કાર્યરૂપ આ લૢશરીરને શાસ્ત્રમાં દેવમંદિર કહ્યું છે, .અને તેમાં રહેલા આત્માને સત્શાસ્ત્રમાં અવિદ્યાની મલિનતાથી રહિત સ્વયંપ્રકાશ દેવ કહેલા છે. તે અવિદ્યારહિત દેવ યાગીઆવડે સર્વે ભાવથી Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તોત્ર. પૂજાયા છતા પિતાના અનુભવવડે શોભે છે–આત્મા સ્વાનુભવથી ભિન્ન તત્ત્વ નથી. ૧૩. હવે યોગીના સ્વાધ્યાય, ધ્યાન તથા સાક્ષાત્કારના સ્વરૂપને કહે છે – मौनं स्वाध्यायश्च ध्यानं ध्येयब्रह्मानुचिन्तनम् । ज्ञानेनेति तयोः सम्यग्निषेधान्तप्रदर्शनम् ॥ १४ ॥ મન સ્વાધ્યાય છે, ધ્યાન કરવાગ્ય બ્રહ્મનું વારંવાર ચિતન ધ્યાન છે, ને જ્ઞાનવડે તે બંનેના યથાર્થ નિષેધના અવધિને સાક્ષાત્કાર છે. વાણુને નિરોધ સેવ વા તૂષ્ણભાવને પામવું એ શાસ્ત્રનું અધ્યયન છે, ધ્યાન કરવાગ્ય પરમતત્તવમાં વારંવાર પિતાના મનને જોડવું એ ધ્યાન છે, અને પરમતત્વનો અનુભવવડે વાણી તથા મનના વા મન તથા ધ્યાનના યથાર્થ નિષેધના અવધિરૂપ તત્ત્વનો સાક્ષાત્કાર થાય હવે યોગીના ભજનને વા ભેગને વર્ણવે છે-- - अतीतानागतं किंचिन्न स्मरामि न चिन्तये । रोगद्वेषं विना प्राप्तं भुंजाम्यत्र शुभाशुभम् ॥ १५॥ હું ભૂતકાલનું કાંઈ સ્મરણ કરતા નથી, ને ભવિષ્યનું કાંઈ ચિંતન કરતા નથી. અહિ પ્રાપ્ત થયેલ શુભાશુભને રાગદ્વેષવિના ભેગવું છું. આત્માનું નિરૂપણું વિચારી હું ભૂતકાલમાં પ્રાપ્ત થયેલા ભેજનને કે ભગવેલા ભેગોનું કઈ પણ મરણ કરતો નથી, અને ભવિષ્યમાં મળવાના ભોજનને કે પ્રાપ્ત થવાના વિષયોને કાંઈ પણ વિચાર કરતો નથી. મારા પ્રારબ્ધાનુસાર મને અહિં મળેલા ઉત્તમ કે કનિષ્ઠ ભેજનને વા શબ્દાદિ વિષયોને રાગદ્વેષરહિત અંતઃકરણવડે પ્રારબ્ધની નિવૃત્તિ કરવા ઉપભોગ કરું છું. ૧૫. છે. ૧૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હવે સંન્યાસ તથા ત્યાગનું સ્વરૂપ કહે છે – हठाभ्यासो हि संन्यासो नैव काषायवाससा । नाहं देहोऽहमात्मेति निश्चयो न्यासलक्षणम् ॥ १६ ॥ હઠાભ્યાસજ સંન્યાસ છે, ભગવાં વસ્ત્રવડે નહિ જ. હું દેહ નથી, આત્મા છું, એ નિશ્ચય તે ત્યાગનું સ્વરૂપ છે. ઊર્ધ્વગતિવાળા પ્રાણ તથા અધોગતિવાળા અપાનને પ્રાણાયામવડે એકત્ર કરવાને અભ્યાસ કરવો ને દૃશ્યમાં રહેલો રાગ ત્યજ તેજ વાસ્તવિક સંન્યાસ છે, અંતઃકરણની યોગ્યતાવિના માત્ર ભગવાં વસ્ત્રા ધારણ કરી લેવાં તેવડે વાસ્તવિક સંન્યાસ થતો નથી જ. હું આ સ્થલશરીર નથી, પણ બ્રહ્મથી અભિન આત્મા છું, આ નિશ્ચય કરી દૃશ્યને મનમાંથી કાઢી નાંખવું તે વાસ્તવિક ત્યાગનું સ્વરૂપ છે. ૧૬. દાન તથા વૈરાગ્યના અવધિનું લક્ષણ જણાવે છે – अभयं सर्वभूतानां दानमाहुर्मनीषिणः । निजानन्दे स्पृहा नान्यद्वैराग्यस्यावधिर्मतः ॥ १७ ॥ સર્વપ્રાણીઓને અભય આપવું તેને બુદ્ધિમાને દાન કહે છે, અને નિજાનંદમાં પૃહા, બીજામાં નહિ, તે વૈરાગ્યને અવધિ માને છે. અભયરૂપ બ્રહ્મના ઉપદેશવડે અધિકારી સર્વપ્રાણીઓને અભયરૂપ બ્રહ્મમાં સ્થિર કરવા તેને બુદ્ધિમાનો વાસ્તવિક દાન કહે છે. અન્નાદિનું દાન તે ગાણ દાન છે. નિરુપાધિક, નિરવધિ ને સ્વાધીન આત્માનંદમાંજ માત્ર સ્પૃહા, પણ શબ્દાદિ વિષયો તથા તેનાં ઉપકરણમાં સ્પૃહા નહિ, તેને વિદ્વાનોએ વિરાગ્યનો છેડો માને છે. ૧૭. હવે આત્મસાક્ષાત્કારનાં સમીપનાં ત્રણ સાધનો વર્ણવે છે – वेदान्तश्रवणं कुर्यात् मननं चोपपत्तिभिः । योगेनाभ्यसनं नित्यं ततो दर्शनमात्मनः ॥ १८॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તોત્ર. વેદાંતનું શ્રવણ કરે, યુક્તિઓ વડે મનન કરે, ગવડે નિત્ય અભ્યાસ કરે, તેથી આત્માને સાક્ષાત્કાર થાય છે. વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને તીવ્રમુમુક્ષુતા પ્રાપ્ત કરી પછી શ્રેત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગની પાસેથી ઉપનિષદાદિનું આદરપૂર્વક શ્રવણ કરે, પછી ભેદને બાધ કરીને અભેદને સિદ્ધ કરવાની યુક્તિઓ વડે એકાંતમાં સ્વસ્થ મને તે સાંભળેલા વિષયનું મનન કરે, પશ્ચાત પિતાના ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાનો નિત્ય અભ્યાસ કરે. આ સાધન વડે મુમુક્ષુને આત્માને સાક્ષાત્કાર થાય છે. ૧૮. ગ્ય અંત:કરણવાળાને આત્માનો સાક્ષાત્કાર શબ્દથી જ થાય છે એમ જણુવે છે – शब्दशक्तेरचिन्त्यत्वाच्छब्दादेवापरोक्षधीः । प्रसुप्तपुरुषो यद्वच्छब्दनैवानुबुध्यते ॥ १९ ॥ .. શબ્દની શક્તિના અચિંત્યપણાથી શબ્દથી જ અપરાક્ષજ્ઞાન થાય છે. જેમ સૂતેલે મનુષ્ય શબ્દવડેજ જાગ્રતુ થાય છે તેમ. ' શબ્દનું સામર્થ્ય મનુષ્યથી ન ચિંતવી શકાય એવું છે. સર્વ અજ્ઞાત વસ્તુઓનું જ્ઞાન શબ્દવડે મેળવાય છે. શબ્દમાં રહેલી અચિંત્યશક્તિના પ્રભાવથી “તત્વમસિ”—તે બ્રહ્મ તું છે-ઈત્યાદિ શબ્દથી જ પવિત્ર ને એકાગ્ર અંતઃકરણવાળા, સસ્તી ભક્તિવાળા, ને વેદાંતના સંસ્કાયુક્ત હૃદયવાળા જિજ્ઞાસુને આત્માનું અપરોક્ષજ્ઞાન થાય છે જેમ ઘાટી નિદ્રામાં પડેલો મનુષ્ય તેનું નામ લઈને બોલાવવાથી જાગે છે, તેમ અનાદિકાલથી અવિદ્યારૂપ ઘાટી નિદ્રામાં પડેલો મનુષ્ય સદ્ગના મહાવાયરૂપ શબ્દથીજ આત્મસ્વરૂપમાં જાગ્રત થાય છે. ૧૦. જડચેતનના વિવેકવડે ને સદ્દગુરુના ઉપદેશ શિષ્ય વેદનું અતિક્રમણ કરવા સમર્થ થાય છે એમ જણાવે છે – ' . Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદેશ રત્ના आत्मानात्मविवेकेन ज्ञानं भवति निर्मलम् । गुरुणा बोधितः शिष्यः शब्दब्रह्मातिवर्तते ॥ २० ॥ આત્મા ને અનાત્માના વિવેકવડે પવિત્ર જ્ઞાન થાય છે. ગુરુએ ઉપદેશ કરેલા શિષ્ય વેદનું ઉલ્લંઘન કરી જાય છે. જય તથા ચેતનને તેનાં લક્ષણેાવડે ભિન્ન ભિન્ન જાણુવાયા - જડને અસત્ તથા દુઃખરૂપ જાણવાથી અને ચેતનને સત્ તથા પરમાનંદરૂપ જાણવાથી—મેાક્ષસાધકને સર્વ પ્રકારના દોષથી રહિત બ્રહ્મજ્ઞાન થાય છે. શ્રીસદ્ગુરુએ જેને ઉપદેશ કરેલેા છે એવા સાધનસંપન્ન શિષ્ય કર્મ ને ઉપાસનાનું નિરૂપણુ કરનારા વેદમાગનું ઉલ્લંધન કરીને ઉપનિષદાએ પ્રતિપાદન કરેલા બ્રહ્મસ્વરૂપને અભેદભાવે પામે છે. ૨૦. હવે કાઇ સદ્ગુરુ પાતાના સાધનસંપન્ન શિષ્યને આત્મસ્વરૂપના ઉપદેશ કરે છે.~~~ ૨૪ न त्वं देहो नेन्द्रियाणि न प्राणो न मनो न धीः । विकारित्वाद्विनाशित्वाद् दृश्यत्वाच्च घटो यथा ॥ २१ ॥ જેમ વિકારીપણાથી, વિનાશીપણાથી ને દશ્યપણાથી ઘડા તું નથી, તેમ તું શરીર નથી, ઇંદ્રિયા નથી, પ્રાણ નથી, મન નથી, ને બુદ્ધિ નથી. જેમ ઉત્પત્તિની પહેલાં હેાવું, ઉત્પન્ન થવું, વધવું, ભિન્ન ભિન્ન પરિણામને પામવું, ઘટવા માંડવું, ને નાશ પામવું આ છ ભાવિકારે ધડામાં રહેલા હેાવાથી, તથા ધડે। દશ્ય હોવાથી તે ઘડાતું નથી, તેમ તારું સ્થૂલશરીર, શ્રેત્રાદિ ને વાગાદિ ઇંદ્રિય, પ્રાણાદિ પ્રાણેા, સંપ્ વિકલ્પરૂપ ધર્મવાળું મન, તે નિશ્ચયરૂપ ધમવાળી બુદ્ધિ પણ વિકારી, વિનાશી ને દશ્ય હાવાથી તારું વાસ્તવિક સ્વરૂપ નથી, તું તે તે સર્વથી વિલક્ષણુ અર્થાત્ અવિકારી, અવિનાશી ને સ દૃશ્યના દ્રષ્ટા છે. ૨૧. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદાચારસ્તોત્ર તારું વાસ્તવિક સ્વરૂપ ઍવું છે विशुद्धं केवलं ज्ञानं निर्विशेषं निरंजनम् । ___ यदेकं परमानंदं तत्त्वमस्यद्वयं परम् ॥ २२ ॥ જે અત્યંત શુદ્ધ, કેવલ, ચૈતન્ય, વિશેષથી રહિત, વિદ્યારૂપ અંજનથી રહિત, એક, પરમાનંદ, અદ્રય ને પર છે, તે તું છે. જે માયા ને માયાનાં કાર્યોથી અત્યંતરહિત, સર્વસંગથી રહિત, સર્વ ચિપ, નામ રૂપ જાતિ ને ક્રિયા આદિ વિશેષથી રહિત, અવિઘારૂપ મલિનતાથી રહિત, સજાતીયાદિ ભેદથી રહિત, પરમાનંદસ્વરૂપ, અદ્વિતીય અને સૂક્ષ્મતમ તથા વ્યાપક છે તે બ્રહ્મ તું છે. ૨૨. તું શબ્દોને ને મનને સાક્ષી છે એમ શ્રીસશુરુ કૃપા કરીને શિષ્યને ઉપદેશ કરે છે – રાથાવત્ત હિ મન તવ ચા मध्ये साक्षितया नित्यं तदेव त्वं भ्रमं जहि ॥ २३ ॥ . શબ્દની ઉત્પત્તિ ને વિનાશ સિદ્ધ છે, મનનાં પણ તેમજ છે. મધ્યમાં સાક્ષી પાવડે નિત્ય છે તે જ તું છે. બ્રાંતિ ત્યજી દે. શબ્દ એ આકાશને ગુણ છે. જ્યારે આકાશ ઉત્પત્તિ તથા નાશવાળું છે ત્યારે તેનો ગુણ શબ્દ ઉત્પતિ ને નાશવાળો હોય તેમાં શું આશ્ચર્ય ? ક ખ આદિ વર્ણરૂપ ને નગારા આદિના વનિરૂપ શબ્દોની ઉત્પત્તિ ને વિનાશ શાસ્ત્રથી ને જ્ઞાનીઓના અનુભવથી સિદ્ધ છે. શબ્દનું સૂક્ષ્મરૂપ જેને ફોટ કહેવામાં આવે છે તે આકાશની પેઠે આપેક્ષિકઅન્યની અપેક્ષાઓ-નિત્ય ભલે હેય, પણ આત્માની પેઠે નિરપેક્ષ નિત્ય નથી. અહિં શબ્દવડે વાણું સમજવી. વાણી જેમ ઉત્પત્તિનાશવાળી છે Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તેમ મન પણ ઉત્પત્તિનાશવાળ છે એમ સતશાસ્ત્રાથી ને વિદ્વાનોના ' અનુભવથી સિદ્ધ છે. વળી જાગ્રત ને સ્વપ્નમાં વાણી ને મનની. ઉત્પત્તિ ને સુષુપ્તિમાં તેને લય સોને અનુભવસિદ્ધ હોવાથી પણ તે બંને ઉત્પત્તિનાશવાળાં સિદ્ધ થાય છે. આકાશાદિ પાંચ ભૂતોના મળેલા સત્વગુણના અંશમાંથી મનની ઉત્પત્તિ થાય છે, ને પ્રત્યકાલે વા મેક્ષિકાલે તેનો તેમાં લય થાય છે. વાણી તથા મનની સ્થિતિ હોય ત્યારે અથોત તેના પ્રવૃત્તિકાલમાં જે પરમતત્વ સાક્ષીપગુવડે નિત્ય રહેલું છે તે પરમતવંજ તું છે, દે, વાણી કે મન તું નથી, માટે તેમાં તને હુંણાની-આત્માની-બુદ્ધિ રહેતી હોય તે તે બ્રાંતિને તું ત્યાગ કર. ૨૩. હવે સ્થલશરીરાદિને વિરાડાદિથી અભેદ છે એમ ઉપદેશ કરે છે - स्थूलवैराजयोरैक्यं सूक्ष्महैरण्यगर्भयोः। જ્ઞાનના પ્રધાનg: II ર૪ | સ્કૂલશરીરનું ને વિરાગ્ના શરીરનું એકપણું છે, સૂકમશરીરનું ને હિરણ્યગર્ભના શરીરનું એકપણું છે, અજ્ઞાનનું ને માયાનું એકપણું છે, અને પ્રત્યગાત્માનું ને બ્રહ્મનું એકપણું છે. પ્રાણીઓનાં સ્થલશરીરનો ને વિરાભગવાનના શરીરનો અભેદ છે, કેમકે તે બંને પંચકૃત પાંચ ભૂતાનાં બનેલાં છે; પ્રાણીઓનાં સૂક્ષ્મ શરીરને ને હિરણ્યગર્ભભગવાનના શરીરને અભેદ છે, કેમકે તે બંને અપંગીકૃત પાંચ ભૂતાનાં બનેલાં છે; અજ્ઞાન ને માયાનો અભેદ છે કેમકે અને જ્ઞાન જીવોનાં સૂક્ષ્મસ્થલ શરીરનું કારણ છે, ને માયા શ્રી ઈશ્વરના સૂકમ તથા લશરીરનું કારણ છે; અને અંતરાત્મા ને બ્રહ્મનો અભેદ છે, કેમકે તે બંને કારણ, સૂક્ષ્મ ને સ્થલ એ ત્રણે પ્રકારના ઉપાધિથી રહિત શુદ્ધ છે. શરીરના અમેદના કથનવડે તેમના અભિમાની બનો પણ અભેદ જાણો. વ્યષ્ટિ (એક) પૂલશરીરના ને જાગ્રદેવસ્થાના અભિમાની વિશ્વ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તોત્ર. નામના વન સમષ્ટિ (બધા) સ્થુલશરીરના અભિમાની વિરાગ્ભગવાનસાથે અભેદ જાણુવા, વ્યષ્ટિ મશરીરના ને સ્વપ્નાવસ્થાના અભિમાની તેજસનામના વનેા સમષ્ટિમશરીરના અભિમાની ભગવાન હિરણ્યગર્ભની સાથે અભેદ જાણુવા, અને વ્યષ્ટિ અજ્ઞાન વા કારણશરીરના તે સુષુપ્તિઅવસ્થાના અભિમાની પ્રાજ્ઞનામના વના માયાના અભિમાની શ્રીઈશ્વર વા અંતર્યામીની સાથે અભેદ જાણવા. ૨૪. બ્રહ્મમાં ભ્રાંતિથી આ જગતની પ્રતીતિ થઇ છે એમ જણાવે છે:चिन्मात्रैकरसे विष्णौ ब्रह्मात्स्यैक्यस्वरूपके । भ्रमेणैव जगज्जातं रज्ज्वां सर्पभ्रमो यथा ॥ २५ ॥ જેમ દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય છે, તેમ કેવલ ચૈતન્ય, એકરસ ને પ્રશ્ન તથા આત્માના એકપણાના સ્વરૂ ધવાળા વ્યાપકતત્ત્વમાં ભ્રાંતિવડેજ જગત્ ઉપજ્યું છે. જેમ મંદાંધકારમાં પડેલી દારડીમાં મનુષ્યને સર્પની ભ્રાંતિ થાય. છે, તેમ ચૈતન્યમાત્ર, સર્વત્ર સમરૂપે રહેલું, ને બ્રહ્મ તથા આત્માના એકપાના સ્વરૂપવાળું જે વ્યાપકતત્ત્વ છે તેમાં અજ્ઞાનીની ભ્રાંતિવધુજ તેમને આ નામરૂપવાળું સર્વ જગત્ પ્રતીત થયું છે. ૨૫. તાર્કિકાદિને મતે જીવ ને ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરે છેઃ— तार्किकाणां च जीवेशौ वाच्यावेतौ विदुर्बुधाः । लक्ष्यौ च सांख्ययोगाभ्यां वेदान्तैरेकता तयोः ॥ २६ ॥ તાર્કિકાના જીવ ને ઈશ્વર આ વાચ્ય છે એમ જ્ઞાનીએ જાણું છે, સાંખ્ય ને ચેાગવડે આ લક્ષ્ય છે, ને ઉપનિષદોવડે તે બંનેની એકતા છે. ન્યાયદર્શન ને વૈશેષિકદર્શન એ બંને તર્કશાસ્ત્ર કહેવાય છે. તે બંને શાસ્ત્રાના સિદ્ધાંતને અનુસરનારા તાર્કિકા કહેવાય છે. તાર્કિકા જીવ ૨૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. તથા ઈશ્વરને જ્ઞાન, ઇચ્છા ને પ્રયત્નાદિ ગુણવાળા માને છે. એવી રીતે તે બંને દર્શનાવાળાના જીવ તથા શ્વર ગુણાવાળા હાવાથી વાચ્યરૂપ છે એમ જ્ઞાનીએ જાણે છે. શબ્દનેા પેાતાના અર્થથી જે સંબંધ તે વૃત્તિ કહેવાય છે. તે વૃત્તિ એ પ્રકારની છે, શક્તિરૃપિત્ત તથા લક્ષણૢોવૃત્તિ. શબ્દને શક્તિવૃત્તિવડે જે અર્થ થાય તે શક્યા વાં વાચ્યા કહેવાય છે, ને શબ્દને લક્ષઙ્ગાવૃત્તિવડે જે અર્થ થાય તે લક્ષ્યાર્થ કહેવાય છે. શબ્દનેા પેાતાના શક્યા વા મુખ્યાથી જે સંબંધ તે શક્તિવૃત્તિ, ને શબ્દને શકયાના સંબંધવાળાની સાથે જે સંબંધ તે લક્ષણા વૃત્તિ કહેવાય છે. જીવ તયા ઈશ્વર એ બે શબ્દના શક્તિવૃત્તિવડે જે અર્થ થાય છે તેને તાર્કિકા વાસ્તવિક જીવનું તથા ઈશ્વરનું સ્વરૂપ માનતા હાવાથી તેમના જીવ તથા શ્વિરને વેદાંતસિદ્ધાંતપ્રમાણે વાચ્યરૂપ કલા છે. સાંખ્યદર્શન તથા ચગદર્શન જીવને ( પુરુષને ) પ્રકૃતિથી ભિન્ન ચેતનસ્વભાવવાળા કહે છે, તથા યાગદર્શન ઈશ્વરને ( પુરુષવિશેષને ) પણ પ્રકૃતિથી ભિન્ન ચેતનસ્વભાવવાળા કહે છે, તેથી તેમના સિદ્ધાંતમાં જે જીવ તથા ઈશ્વર કહ્યા છે તે વાચ્યામાંથી જડભાગ કાઢી નાંખીને શુદ્ધચેતનરૂપ કહેલા છે. એવી રીતે તે જીવ તથા ઈશ્વરને કેવલ ચેતનરૂપ માનનારા હેાવાથી વેદાંતસિદ્ધાંતપ્રમાણે તે બંનેના લક્ષ્યાર્થ ને માનનારા તેઓ છે એમ જણાવ્યું છે. યોગસિદ્ધાંતમાં જીવ તથા શ્વરને ચેતનરૂપ માન્યા છતાં પણુ તે બંનેના અભેદ સ્વીકારવામાં આવ્યે નથી, પણ ઈશ્વરમાં અવિદ્યાદિ કલેશેા, શુભાશુભકર્મો, તેનાં કલા, ને કર્મના સંસ્કારા ન હેાવાથી તે જીવેાથી ભિન્ન છે એમ સ્વીકારવામાં આવ્યું છે. ઉપનિષદોમાં જીવના સ્વરૂપમાંથી અવિદ્યા ને તેના ધર્મો વિના સ્વરૂપમાંથી માયા ને તેના ધર્મો કાઢી નાંખવામાં આવે તથા તે બંનેના શુદ્ધસ્વરૂપમાં કાંઇજ ભેદ નથી, એમ તે બંનેના સ્વરૂપની એકતા સ્વીકારવામાં આવી છે.(૨૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ " શ્રીસદાચારસ્તોત્ર. તે બંનેની ચૈતન્યરૂપે એકતા કેવી રીતે છે તે કહે છે:-- कार्यकारणवाच्यांशो जीवेशौ यो जहच्च तौ। अजहञ्च तयोर्लक्ष्यौ चिदंशावेकरूपिणी ॥ २७ ॥ જીવ ને ઈશ્વરમાં જે કાર્ય ને કારણરૂપ વાગ્યને ભાગ છે તે બંને ત્યજી દેવાથી ને બંનેના લક્ષ્યભાગને નહિ ત્યજી દેવાથી તે બંનેના ચેતનરૂપ અંશે એકરૂપવાળા છે. છવમાં વ્યષ્ટિઅવિદ્યા ને તેના ધરૂપ વા અંતઃકરણ ને તેના ધરૂપ વાને ભાગ છે, ને ઈશ્વરમાં માયા ને તેને ધમૅરૂપ વા અને ભાગ છે. જીવ તથા ઈશ્વરમાંથી એ બંને વચ્ચેના ભાગો ત્યજી દેવાથી અવશેષ રહેલા ચેતનરૂપ ભાગે જે તે બંનેના લક્ષ્યરૂપ છે, તેનો ત્યાગ ન કરવાથી તે બંને ચેતનના અંશે એકરૂપવાળા છે. બંને ચેતન સચ્ચિદાનંદસ્વભાવવાળાં હોવાથી તે બંનેમાં કાંઈ પણ ભેદ નથી. જેમ ઘડારૂપ ને મઠરૂપ ઉપાધિ દૂર કરતાં ઘટાકાશ ને મઠાકાશ મહાકાશપ થઈ જાય છે, ને સેવક તથા રાજાની ઉપાધિ દૂર કરતાં તે બંને 'મનુષ્યરૂપ પ્રતીત થાય છે, તેમ છવ તથા ઈશ્વરના ઉપાધિનો ત્યાગ કરતાં તે બંને ચેતનરૂપે રહે છે. ર૭. અન્ય શાસ્ત્રોથી વેદાંતનું શ્રેષપણું વર્ણવે છે – कर्मशास्त्रे कुतो ज्ञानं तर्के नैवास्ति निश्चयः। सांख्ययोगौ भिदापन्नौ शाब्दिकाः शब्दतत्पराः ॥ २८ ॥ - अन्ये पाखंडिनः सर्वे ज्ञानवार्तासु दुर्बलाः । एकं वेदान्तविज्ञानं स्वानुभूत्या विराजते ॥ २९ ॥ કર્મશાસ્ત્રમાં જ્ઞાન કયાંથી? તમાં નિશ્ચય નથી જ. સાંખ્ય ને પેગ ભેદને પ્રાપ્ત થયાં છે. શબ્દશાસ્ત્રને માનનારા શબ્દમાં તત્પર છે. બીજા સવે પાખંડીએ જ્ઞાનની Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ૧૧ વાતમાં દુબળા છે. એક વેદાંતનું વિજ્ઞાન સ્વાનુભવવડે વિશેષ શોભે છે. વૈદિકકર્મોને ઉપદેશ કરનારા શ્રીજૈમિનિપ્રણીત પૂર્વમીમાંસાદર્શન નમાં વૈદિકકર્મોને જ વિચાર હોવાથી તેમાં જીવબ્રહ્મના અભેદના જ્ઞાનનું નિરૂપણ કયાંથી હોય ? શ્રીગૌતમપ્રણીત ન્યાયદર્શન ને શ્રીકણાદપ્રણત વૈશેષિકદર્શન યુક્તિપ્રધાન હોવાથી તે તર્કશાસ્ત્ર કહેવાય છે. તર્કની કઈ સ્થલે સ્થિરતા નથી, કેમકે બલવાન તર્કથી નિર્બલ તર્ક સર્વદા બાધ પામે છે. એવી રીતે તર્કમાં બ્રહ્મતત્ત્વનો નિશ્ચય નથી જ. શ્રીકપીલપ્રણીત સાંખ્યદર્શનમાં જીવોને ચેતનરૂપ કહેલા છે, અને શ્રીપતંજલિપ્રણીત યોગદર્શનમાં છે તથા શ્રી ઈશ્વરને ભિન્ન કહેલા છે. એ બંને દર્શનમાં છોનો પરસ્પર ભેદ તથા જીવોને ઈશ્વરથી ભેદ વર્ણવેલો હોવાથી એ બંને શા ભેદવાદને પ્રાપ્ત થયેલાં ગણાય છે. વ્યાકરણશાસ્ત્રના પરમાર્થની સાથે સંબંધ રાખનારા ભાગમાં પરમ તત્વનો સૂમવિચાર કર્યો નથી. શ્રીપાણિનિ આદિ સમર્થ વૈયાકરણોએ પ્રધાનપણે શબ્દોને જ વિચાર કર્યો છે. વ્યાકરણશાસ્ત્રના મતને માનનારા શાબ્દિકે કહેવાય છે. તેઓ શબ્દના વિચારમાં તત્પર છે, પણ બ્રહ્મના વિચારમાં તત્પર નથી. ચાર્વાકાદિ બીજા સર્વે પાખંડીઓ ( મોક્ષશાસ્ત્રને નહિ માનનારા તથા તે પ્રમાણે પ્રયત્ન નહિ કરનારા) બ્રહ્મજ્ઞાનસંબંધની વાતમાં નબળા છે. એક વેદાંતશાસ્ત્રનું સ્વાનુભવવાળું જ્ઞાન જ્ઞાનીઓના પિતાના અનુભવવડે અત્યંત શેભે છે. બીજું દર્શન બહુધા લોકાંતરમાં જવાથી દષ્ટ દુ:ખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ સાધકને થશે એમ કહે છે, ને વેદાંતશાસ્ત્ર તે યથાયોગ્ય યત્ન કરનારને દૃષ્ટ દુઃખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ અહિંજ અનુભવાય છે એમ કહે છે, એટલો અન્ય શાસ્ત્રોથી વેદાંતશાસ્ત્રને ભેદ છે. ૨૮-૨૯, " , , Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તોત્ર. બંધક્ષના સ્વરૂપનું તથા તેના ઉપાદાનકારણનું નિરૂપણ કરે છે – अहं ममेत्ययं बन्धो ममाहं नेति मुक्तता । बन्धमोक्षौ गुणैर्भातः गुणाः प्रकृतिसंभवाः ॥ ३० ॥ હું ને મારું આ બંધ છે, ને હું ને મારું નહિ આ મુક્તપણું છે. તે બંધ ને મેક્ષ ગુણવડે પ્રતીત થાય છે, ને તે ગુણે પ્રકૃતિથી ઉપજેલા છે. બ્રાહ્મદિ જાતિવાળું ને ગૃહસ્થાદિ આશ્રમવાળું શરીર હું છું, ને આ શરીર તથા આ શરીરના સંબંધવાળાં જે પ્રાણુઓ તથા ૫દાર્થો છે તે મારાં છે એમ માનવું આ બંધ છે; અને આ શરીર હું નથી, પણ અસંગ ને સચ્ચિદાનંદસ્વભાવવાળા અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ હું છું, ને આ શરીર તથા આ શરીરના સંબંધવાળાં પ્રાણીઓ તથા પદાર્થો મારાં નથી, કેમકે હું સર્વથી સર્વદા અસંગ છું, એમ માનવું આ મુક્તપણે વા મેક્ષ છે. તે બંધ તથા મેક્ષ બુદ્ધિના અવિવેક અજ્ઞાન ને વિવેક વા જ્ઞાન એ ગુણો વડે પ્રતીત થાય છે. શુદ્ધ આત્મામાં વાસ્તવિક રીતે બંધ કે મોક્ષ કાંઈ નથી. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય હેવાથી એ બંને ગુણો પણ બુદ્ધિની સાથે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે. ૩૦. - મંદભાગ્યવાળા મનુષ્યો જ્ઞાનસ્વરૂપ બ્રહ્મને જાણી શકતા નથી એમ કહે છે – · ज्ञानमेकं सदा भाति सर्वावस्थासु निर्मलम् ।। मंदभाग्या न जानन्ति स्वरूपं केवलं बृहत् ॥ ३१ ॥ | સર્વ અવસ્થામાં સર્વદા નિમલ જ્ઞાન એક પ્રતીત થાય છે. મંદભાગ્યવાળા પુરુષે કેવલ બ્રહ્મસ્વરૂપને જાણતા નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જાગ્રત, સ્વપન ને સુષુપ્તિ એ અંતઃકરણની ત્રણ અવસ્થાઓ ભિન્ન ભિન્ન છે, પણ તે ત્રણે અવસ્થાઓનું જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. જાગ્રતમાં શબ્દાદિ પાંચ વિષય ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી, સ્વમમાં શબ્દાદિ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્નનથી, ને સુષુપ્તિમાં અજ્ઞાન ને સુખરૂપ વિષયો ભિન્ન ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન ભિન્ન નથી. જાગ્રદાદિ ત્રણ અવસ્થાઓમાં, ચંદ્રાદિ વારોમાં, ગુલાદિ પામાં, કાર્તિકાદિ માસમાં, પ્રભવાદિ સંવત્સરોમાં, કૃતાદિ યુગમાં, તવારા હાદિ કલ્પોમાં, ને અનેક મહાકમાં ઉપાધિ. રહિત એટલે શુદ્ધ જ્ઞાન સર્વદા એકજ પ્રતીત થાય છે. પાપસંસ્કારોના બહુપણાથી જેમણે વિવેકાદિ તથા શ્રવણદિ સાધન સંપાદન કર્યું નથી એવા અભાગીઆ પુરુષો માયાથી પર રહેલા બ્રહ્મસ્વરૂપને જાણવા સમયે થતા નથી. ૩૧. એ આત્માને જાણનારા મુક્ત થાય છે એમ જણાવે છે – संकल्पसाक्षिणं ज्ञानं सर्वलोकैकजीवनम् । तदस्मीति च यो वेद स मुक्तो नात्र संशयः ॥ ३२ ॥ સવ પ્રાણીઓના મુખ્યજીવનરૂપ, જ્ઞાનસ્વભાવવાળા ને સંકલ્પના સાક્ષીને તે હું છું એમ જે પુરુષ જાણે છે તે મુક્ત છે એમાં સંશય નથી. શુદ્ધચેતન પ્રાણુના પણ પ્રાણરૂપ હોવાથી તે ચેતનને અહિં સર્વ પ્રાણધારી પ્રાણુઓના મુખ્ય જીવનરૂપ કહેલ છે. શુદ્ધચેતનને જ્ઞાનસ્વભાવ “ સત્ય જ્ઞાનમારત ત્ર ” છે ( બ્રહ્મ સત્ય, જ્ઞાન ને અનંત છે. ) ઈત્યાદિ ઋતિઓમાં ક છે. જે આત્મા વ ચેતનનો જ્ઞાનસ્વભાવ ન હોય તે આ જગતમાં કઈ પણ પ્રાણિપદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ એ યુક્તિથી પણ આત્મા વા ચેતનનો જ્ઞાનસ્વભાવ , છે Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તંત્ર. એમ જણાવે છે. એવી રીતે આત્માનો જ્ઞાનસ્વભાવ શ્રુતિ, યુક્તિ ને જ્ઞાનીઓના અનુભવવડે સિદ્ધ છે. વળી તે આત્મા અંતઃકરણની સર્વ વૃત્તિઓને પ્રકાશક હોવાથી મનના સંકલ્પોના સાક્ષિરૂપે તેને કહેલ છે. તે આત્મા હું છું, એમ જે પુરુષ સ્વાનુભવથી જાણે છે તે પુરુષ અવિદ્યા ને તેનાં કાર્યોથી મેળે થયેલ છે, એમાં લેશ પણ સંશય નથી. ૩૨, આત્મા સર્વ પ્રકાશક હોવાથી તેના જ્ઞાન માટે કઈ પ્રમાણેની અગત્ય નથી એમ કહે છે – प्रमाता च प्रमाणं च प्रमेयं प्रमितिस्तथा । ' यस्य भासावभासेत मानं ज्ञानाय तस्य किम् ॥ ३३ ॥ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય ને પ્રમા જેના જ્ઞાનવડે પ્રતીત થાય છે તેના જ્ઞાનમાટે કયું પ્રમાણ જોઈએ? - પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે વસ્તુઓને જાણનારે જીવ પ્રમાતા કહે વાય છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ ને અનુપલબ્ધિ આ છ પ્રમાણના નામે છે. યથાર્થ જ્ઞાનનું સાધન તે પ્રમાણ કહેવાય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોનાં લક્ષણ અન્યત્ર વર્ણવ્યાં છે, તેથી તેમનાં લક્ષણ અહિં કહ્યાં નથી. પ્રમાણુવડે જે વસ્તુનું જ્ઞાન થાય છે તે વસ્તુ પ્રમેય કહેવાય છે. પ્રમાણુવડે થનારા યથાર્થ જ્ઞાનને પ્રમિતિ વા પ્રમા કહેવામાં આવે છે. આ ચારે જેના જ્ઞાનસ્વભાવવડે પ્રતીત થાય છે તે સ્વયંપ્રકાશ આત્માની જ્ઞાન માટે કયા પ્રમાણની અપેક્ષા છે ? એ ચારેને જે આત્મા પ્રકાશે છે તે આત્માના સદ્ભાવનું તથા જ્ઞાનસ્વભાવનું જ્ઞાન તે એ ચારે પદાર્થોની સાથેજ થઈ ગયું છે. જેમ સૂર્યના પ્રકાશન વડે પ્રકાશેલા અન્ય પદાર્થોના જ્ઞાન સાથે સૂર્યના સદ્ભાવનું તથા તેના પ્રકાશસ્વભાવનું જ્ઞાન થઈ જાય છે તેમ અહિં પણ સમજવું. ૩૩. ' પદાર્થના જ્ઞાનને પ્રાણનાર આત્મા છે એમ નિરૂપણ કરે છે – Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ' થવા મ નાઈ કરે છે અર્થશા વિનાનાતિ સ વાર્થ પર સૂતા એ રૂ II વૃત્તિ વસ્તુને આકારે થાય છે, ચિદાભાસવડે વરતુ પ્રકાશે છે, ને વસ્તુના જ્ઞાનને જે પ્રકાશે છે તેજ વસ્તુ શ્રેષ્ઠ કહી છે. અંતઃકરણની વૃત્તિ નેત્રાદિકારા નીકળી પદાર્થ ઉપરના આવરણને ભંગ કરી પ્રકાશાદિના સાહાથવડે તે પદાર્થને આકારે થાય છે. જેમ કાઠામાં ભરેલું પાણી નળદ્વારા જઈને કયારાને આકારે થાય છે તેમ. પદાર્થ જડ છે, ને વૃત્તિ પણ જડ છે, તેથી તે વૃત્તિ તે પદાર્થને પ્રકાશી શકતી નથી. તે વૃત્તિના અગ્રભાગમાં રહેલું ચેતનનું પ્રિતિબિંબ જેને ચિદાભાસ વ ફલ કહેવામાં આવે છે તે પદાર્થને પ્રકાશે છે, અર્થાત આ અમુક પદાર્થ છે એવું જ્ઞાન અંતઃકરણમાં ઉપજાવે છે. આ અમુક પદાર્થ છે તેને મેં જાણો એવું જ્ઞાન ઉપજ્યા વિના માત્ર તે પદાર્થનું જ્ઞાન મનુષ્યની પ્રવૃત્તિનિવૃત્તિમાં હેતુ થઈ શકતું નથી, માટે તે પદાર્થના જ્ઞાનને પ્રકાશનાર કોઈ અન્ય વસ્તુ હેવી જોઈએ. આ અમુક પદાર્થને મેં જાણ્યો એમ પદા ના જ્ઞાનને જે વસ્તુ સારી રીતે પ્રકાશે છે તે વસ્તુ એટલે આત્મા વા શુદ્ધચેતન જ સર્વથી શ્રેષ્ઠ છે એમ વેદતિમાં કહ્યું છે. ૩૪. તે જડ પદાર્થના જ્ઞાનમાં વૃત્તિના ને ચિદાભાસના વ્યાપારની અગત્ય છે, પણ ચેતનરૂપ આત્માના જ્ઞાનમાં તો માત્ર વૃત્તિનો જ ઉપયોગ છે એમ પ્રતિપાદન કરી બતાવે છે – वृत्तिव्याप्यत्वमेवास्तु फलव्याप्तिः कथं भवेत् । स्वप्रकाशवरूपत्वात् सिद्धत्वाञ्च चिदात्मनः ॥ ३५ ॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ ... vvvvv શ્રીસદાચારસ્તોત્ર. ચિત રૂપ આત્માના સ્વપ્રકાશસ્વરૂપપણાથી અને સિ પણથી વૃત્તિ વ્યાપણુંજ હે, ફલવ્યાપ્તિ કેમ હોઈ શકે? ચૈતન્ય, જ્ઞાન ને પ્રકાશ એ પર્યાય એટલે એક અર્થના વાચક છે. જ્ઞાનસ્વભાવવાળો આત્મા સ્વયંપ્રકાશ છે. દઢિયે ને અંતઃકરણના જ્ઞાનને વિષય થયા વિના હું છું એમ પ્રત્યક્ષ અનુભવાય છે, ને તેના જ્ઞાનસ્વભાવનું સંક્રમણ થવાથી જ અંતઃકરણ તથા જ્ઞાનેંદ્રિયો અન્ય પદાર્થને જાણુવામાં સમર્થ થાય છે. આવી રીતે આમા કાઈના જ્ઞાનને વિષય થયા વિના પિતાના સદ્દભાવને સ્પષ્ટ જણાવે છે, માટે તે સ્વયંપ્રકાશ કહેવાય છે. વળી તે સર્વદા સ્વતઃસિદ્ધ છે. સૂર્યાદિ સ્વયંપ્રકાશ ગણુતા પદાર્થોની પેઠે તે ઉત્પન્ન થયેલ નથી. ચેતનરૂ૫ આત્મા સ્વયંપ્રકાશ તથા સિદ્ધ હેવાથી તેના ઉપર જે અજ્ઞાનની આવરણનામની શક્તિ છે તેને દર કરવા માત્ર વૃત્તિ વ્યાપ્તિનીજ અગત્ય છે. વેદાંતના સંસ્કારવાળી, પવિત્ર ને એકાગ્ર અંતઃકરણની વૃત્તિ હદયાદિભણી પાછી વળીને આત્માની ઉપર રહેલા આવરણને દૂર કરે છે, તેથી સ્વયંપ્રકાશ ને નિત્યસિદ્ધ આત્માનું પિતાની મેળે ભાન થાય છે. વૃત્તિના અગ્રભાગમાં ચિદાભાસ છે, પણ તેની સાહાયની ત્યાં અગત્ય પડતી નથી. જેમ અંધકારમાં પડેલા પદાઈને જોવામાટે નિર્દોષ નેત્ર ને દીપક બનેની અપેક્ષા રહે છે, પણ વાદળાવિનાના બપોરના સૂર્યને જોવામાં માત્ર નિદોષ નેત્રની જ અપેક્ષા રહે. છે, દીવાની અપેક્ષા રહેતી નથી, દીવો સાથે હેય તે પણ તે નકામે થઈ જાય છે, તેમ જડ પદાર્થના જ્ઞાનમાં વૃત્તિ ને ચિદાભાસ બંનેની અપેક્ષા રહે છે, પણ સ્વયંપ્રકાશ આત્માના જ્ઞાનમાં માત્ર યોગ્ય વૃત્તિનીજ અપેક્ષા રહે છે, ચિદાભાસની અપેક્ષા રહેતી નથી. ચિદાભાસ વૃત્તિમાં હોય છે તે પણ તે ત્યાં નકામે થઈ જાય છે. અંતઃકરણની વૃત્તિ પદાની ઉપરના આવરણને ભંગ કરે તેને વૃત્તિવ્યાપ્તિ ને ચિદાભાસ પદા Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. થને પ્રકાશે તેને ફલવ્યાપ્તિ કહેવામાં આવે છે. આત્માની ઉપરના આવરણનો એક વાર ભંગ થયા પછી તે આત્મા સર્વદા નિરાવરણરૂપે પ્રકાશે છે, અનુભવાય છે, પછી વૃત્તિવ્યાપ્તિની પણ અપેક્ષા રહેતી નથી. ૩૫. હવે ઉન્મનોદશાનું સ્વરૂપ વર્ણવે છે – अर्थादर्थे यदा वृत्तिर्गन्तुं चलति चान्तरे । निराधारा निर्विकारा या दशा सोन्मनी स्मृता ।। ३६ ॥ જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થભણું જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિવિકાર દશા છે તે ઉન્મની કહી છે. જ્યારે અંતઃકરણની વૃત્તિ અંતઃકરણમાંથી ઊઠીને કાઈ પદાર્થભણી જાય છે, અથવા કઈ પદાર્થને આકારે થઈ હોય ત્યાંથી બીજા પદાર્થને આકારે થવા તે પદાર્થભણી જાય છે, ત્યારે તે બેની વચ્ચે અંતઃકરણની વૃત્તિ કેઈ પણ પદાર્થના આલંબનવાળી હોતી નથી, તેમજ આલંબનને અભાવે તે રાગદ્વેષાદિ વિકારવાળી પણ હોતી નથી, અર્થાત બ્રહ્માકાર થયેલી હોય છે. વૃત્તિની આવી આલંબનવિનાની ને વિકારવિનાની-- બ્રહ્મરૂપે–જે સ્થિતિ તે સ્થિતિ યોગીઓએ ઉન્મની કહી છે. ૩૬. " ચિત ને ચિત્તના ભિન્ન સ્વરૂપને કહે છે – चित्तं चिच्च विजानीयात् तकाररहितं यदा । तकारं विषयाध्यासं जपारागो यथा मणी ॥ ३७ ॥ - જ્યારે ચિત્ત તકારરહિત હોય ત્યારે તેને ચિત્ જાયુવું. જેમાં મણિમાં જાસુદીના ફુલની રતાશ છે તેમ ચિતમાં તકાર વિષયાધ્યાસ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદ્દાચારસ્તાન્ન. જ્યારે ચિત્ત એટલે અંતઃકરણ તકારથી—ત અક્ષરથી—રહિત હાય ત્યારે તે ચિત્તને ત નહિ હેાવાથી ચિત્ એટલે ચૈતન્ય જાવું. જેમ નિર્મલ ને શ્વેત કટિકમણિમાં સમીપમાં પડેલા જાસુદીના રાતા કુલની રતાશ પ્રતીત થઈ તે રાતા પ્રતીત થાય છે, તેમ વિષયના અધ્યાસથી રહિત નિર્મલ ચિતમાં તકારરૂપ વિષયાયાસ આવવાથી તેજ ચિત્ ચિત્તરૂપે પ્રતીત થાય છે. ૩૭. ત્રિપુટીની ક્ષીણુતા થયે જ્યારે જ્ઞાન એકલું રહે છે ત્યારે પુરુષ પ્રાભાવને પામે છે એમ નિરૂપણ કરે છે: -- ॥ ૨૮ शेयवस्तुपरित्यागात् ज्ञानं तिष्ठति केवलम् । त्रिपुटी क्षीणतामेति ब्रह्म निर्वाणमृच्छति જાણુવાયાગ્ય—જ્ઞાનના વિષયભૂત–વસ્તુના પરિત્યાગથી કેવલ જ્ઞાન રહે છે. ત્રિપુટી સીપણાને પામે છે. તે જ્ઞાની નિર્વાણુરૂપ બ્રહ્માને પામે છે. ૩૭ ઘટાદિ જ્ઞેયવસ્તુને ઘટાદિ આકારે થયેલી વૃત્તિમાંથી પરિત્યાગ કરવાથી માત્ર નિરુપાધિક જ્ઞાનજ બાકી રહે છે. તે નિષાધિક જ્ઞાન થતું છે. આ નિરુપાધિક જ્ઞાન ખાકી રહે ત્યારે જ્ઞાતા, સાપાધિક જ્ઞાન, ને જ્ઞેય ઇત્યાદિ ત્રિપુટી નિવૃત્ત થઇ જાય છે. ત્રિપુટીની નિવૃત્તિ થવાશ્રી જ્ઞાની મેક્ષરૂપ બ્રહ્મતત્ત્વને અભેદભાવે પામે છે. પરસ્પર સંબંધ રાખનારી ત્રણ વસ્તુઓ મળીને ત્રિપુટી કહેવાય છે, જેમ નાતા, નાન ને નૈય; દ્રષ્ટા, દર્શન નેદૃશ્ય ઇત્યાદિ. ૩૮. જગદાદિના સ્વરૂપનું વર્ણન કરે છે:— મનામાત્રમનું સર્વ મનોજ્ઞાનમાત્રયમ્ । अज्ञानं भ्रम इत्याहुर्विज्ञानं परमं पदम् 11 38 11 આ સર્વ મનામાત્ર છે. તે મન અજ્ઞાનમાત્ર છે. જ્ઞાન ભ્રાંતિ છે એમ કહે છે. વિજ્ઞાન પરમ પદ છે. . Page #109 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * , , , , , , , , શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આ નામરૂપક્રિયાવાળું સર્વ જગત મને કલ્પેલું હોવાથી મનથી ભિન્ન નથી, પણ મનરૂપજ છે. તે મન બ્રહ્મના અજ્ઞાનવડે પ્રતીત થનારું હેવાથી અજ્ઞાનમાંથી ઉપજેલું છે, તેથી તે અજ્ઞાનથી ભિન્ન નથી, પણ અજ્ઞાનરૂપજ છે. અજ્ઞાન, ભ્રાંતિ, અવિદ્યા ને માયા એ પયોય છે એમ સતશાસ્ત્ર ને વિદ્વાને કહે છે. તે અજ્ઞાનથી ૫ર જે બ્રહ્મ છે તે બ્રહ્મના અનુભવને વિદ્વાને પરમ પદ કહે છે. વેદાંતસિદ્ધાંતમાં સત્યાદિ લેકને પરમ પદ કહેતા નથી, પણ બ્રહ્મને જ પરમ પદ કહે છે. ૩૯. હવે માયા, ઈશ્વર ને બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે – ' अज्ञानं चान्यथा शानं मायामेतां वदन्ति ते । ईश्वरं मायिनं विद्यान्मायातीतं निरंजनम् ॥ ४० ॥ અન્ય પ્રકારનું જ્ઞાન જ અજ્ઞાન. તેઓ આને માયા કહે છે. માયાના સ્વામીને ઈશ્વર જાણવા. માયાતીત નિરંજન છે. બ્રહ્મ જે એક પ્રકારની–નામ, રૂપ ને ક્રિયાથી રહિત-વસ્તુ છે તેમાં તેનાથી વિલક્ષણ અન્ય પ્રકારનું એટલે નામ, રૂપ ને કિયાવાળા જગતનું જ્ઞાન તેજ અજ્ઞાન વા અવિદ્યા કહેવાય છે. એ અજ્ઞાન અભાવરૂપ નથી, પણ જ્ઞાનવડે નિવૃત્ત થવાને ગ્ય ભાવરૂપ છે, આ અજ્ઞાન વા અવિદ્યાને વેદાંતને પાર પામેલા પંડિતો માયા એવું નામ આપે છે, એ માયાના નિયામકને વિવેકીએ ઈશ્વર જાણવા, ને એ માયાથી જે પર છે, અર્થાત એ માયાને જેની સાથે ત્રણ કાળમાં લેશ પણ સંબંધ નથી તેને નિરંજન એટલે બ્રહ્મ જાણવું. ૪૦. * ઉપર કહેલી માયાની નિવૃત્તિ બ્રહ્મના જ્ઞાનવડે થાય છે એમ ઉપદેશ કરે છે - Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તોત્ર. सदानन्दे चिदाकाशे मायामेघस्तडिन्मनः । . अहंता गर्जनं तत्र धारासारो हि वृत्तयः ॥४१॥ . महामोहान्धकारेऽस्मिन् देवो वर्षति लीलया । अस्या वृष्टविरामाय प्रबोधकसमीरणः ॥४२॥ સદાનંદસ્વભાવવાળા ચેતનરૂપ આકાશમાં માયારૂપ મેઘ ને મને રૂ૫ વીજળી છે. ત્યાં અહંતારૂપ ગર્જના છે, ને વૃત્તિઓરૂપ વરસાદની મેટી ધારાઓનું પડવું છે. ૪૧. આ મહામહરૂપ અંધકારમાં દેવ લીલાવડે વરસે છે. આ વૃષ્ટિના વિરામમાટે જ્ઞાનરૂપ એક વાયુ છે. ૪૨. સત, આનંદ ને ચેતન આ સ્વભાવવાળા બ્રહ્મરૂપ આકાશને આશરે માયારૂપ મેઘ રહેલ છે. તે મેધમાં અંતઃકરણરૂપ વીજળી પ્રતીત થાય છે. ત્યાં દેહાદિમાં હુંપણની બુદ્ધિરૂપ ગર્જના સંભળા-: ય છે, અને માયાના કાર્ય અંતઃકરણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓરૂપ વરસાદની ધારાઓનું પડવું છે. ૪૧. આ મહામહ એટલે બ્રહ્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અંધારામાં સ્વયંપ્રકાશ પરમાત્મા પિતાની સ્વાભાવિક લીલાવડે નામરૂપની પ્રતીતિ કરાવવારુ૫ વરસે છે. આ વૃષ્ટિની એટલે માયા ને તેનાં સર્વ કાર્યોની નિવૃત્તિ માટે બ્રહ્મસ્વરૂપના દઢજ્ઞાનરૂપ એક વાયુજ ઉપયોગી છે. ૪૨. જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને તથા અહિં અદ્વિતીય બ્રહ્મજ છે એ વા. તને સંક્ષેપમાં કહે છે – शानं दग्दश्ययोर्भावं विज्ञानं दृश्यशून्यता। एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥ ४३ ॥ - દ્રષ્ટા ને દશ્યને ભાવ તે જ્ઞાન, ને દક્ષ્યને અભાવ તે વિજ્ઞાન. એકજ અદ્વિતીય બ્રહ્મ છે, અહિં કાંઈ પણ ભેદ નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દ્રષ્ટા આત્મા ને દશ્ય જગતના વિદ્યમાનપણાની જેમ સુધી પ્રતીતિ રહે ત્યાંસુધીની અંતઃકરણની સ્થિતિને જ્ઞાન એવું નામ આપવામાં આવે છે, અને સર્વ દશ્યને દ્રષ્ટામાં બાધ થઈ પછી દશ્યનું શુન્યપણું ને માત્ર દ્રષ્ટાનો જ સદ્ભાવ અનુભવાય એવી અંતઃકરણની સ્થિતિ થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન કાલે એકજ અદ્રિતીપ બ્રહ્મ અનુભવાય છે, ને આ બ્રહ્મમાં કાંઈ પણ દ્વૈત નથી, એ નિશ્ચય થાય છે. ૪૩. - વળી જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને બીજી રીતે કહે છે क्षेत्रक्षेत्रायोनि तज्ज्ञानं ज्ञानमुच्यते । વિજ્ઞાને રામ રામ 1 8 | * ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન તે જ્ઞાન જ્ઞાન કહેવાય છે, અને ક્ષેત્ર ને પરમાત્મા આ બંનેના એકપણાને અનુભવ તે વિજ્ઞાન કહેવાય છે. પ્રકૃતિથી માંડીને સ્કૂલશરીર પર્વતના સર્વ પદાર્થો જડ હોવાથી ક્ષેત્ર–કરેલાં શુભાશુભ કર્મોનાં શુભાશુભ ફલો ઉપજવાનું સ્થાન–કહે. વાય છે. એ ક્ષેત્રના રવરૂપને જાણનારે જીવ ક્ષેત્રણ કહેવાય છે ક્ષેત્રના અસત. જડ ને દુઃખા.ક૫ સ્વભાવને તથા ક્ષેત્રનના સત, ચિત ને આનંદાદિ સ્વભાવને જાણવા તે શાન, જ્ઞાન એ નામથી વિદ્વાનમાં કહેવાય છે, અને જીવ ને ઈશ્વર એ બંનેનું ચેતનરૂપે વાસ્તવિક એકપણું જાણવું તે વિજ્ઞાન એવા નામવડે વિદ્યાનોમાં કહેવાય છે. ૪૪. હવે પરોક્ષજ્ઞાન તથા અપક્ષજ્ઞાનના સ્વરૂપને વર્ણવે છે – પક્ષ રાહs રિજે રમિકનમ્ | मात्मनो ब्रह्मणः सम्यगुपाधियवर्जितम् ॥ ४५ ॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તે ત્ર. ૪૧ શાસ્ત્રથી ઉપજેલું જ્ઞાન પરાક્ષ, અને જીવ તથા ઇશ્વઆત્મસાક્ષાત્કાર તે અપ રના બે ઉપાધિથી રહિત યથા રાક્ષજ્ઞાન છે. શાસ્ત્રના શ્રવણવડે ઉપજેલું આત્માનું સ્વાનુભવિવનાનું જ્ઞાન ૫રાક્ષજ્ઞાન કહેવાય છે, અને જીવના ઉપાધિ વ્યષ્ટિઅજ્ઞાન વા અંતઃકરણુ ને ઇશ્વરના ઉપાધિ માયા એ બંને ઉપાધિઓથી રહિત આત્માથી અ ભિન્ન બ્રહ્મના જે સ્પષ્ટ અનુભવ તે વિજ્ઞાન અથવા અપરાક્ષનાન કહેવાય છે. ૪૫. જ્ઞાન, વિજ્ઞાન તથા જ્ઞાવિજ્ઞાનના સ્વરૂપને કહે છે: त्वमर्थविषयं ज्ञानं विज्ञानं तत्पदाश्रयम् । पदयोरैक्यबोधस्तु ज्ञानविज्ञानसंज्ञकम् ॥ ४६ ॥ • તું એ પદના અને વિષય કરનારું તે જ્ઞાન, તે એ પદના આશ્રયને વિષય કરનારું તે વિજ્ઞાન, અને તે બંને પદ્મના એકપણાનું જ્ઞાન તા જ્ઞાનિવજ્ઞાનના નામવાળું છે. તવર્માણ—તે તું છે—આ મહાવાક્યમાંના તું એ પદ્મના–જીવના— લક્ષ્યારૂપ ચેતનને વિષય કરનારું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે, તે એ પદના—ઈશ્વરના—લક્ષ્યાર્થ રૂપ ચેતનને વિષય કરનારું જે જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે, અને તે બંને પદના એકપણાનું જે જ્ઞાન તે જ્ઞાનવિજ્ઞાન એ નામથી કહેવાય છે. ૪૬. વળી ખેાધની દૃઢતામાટે જ્ઞાન, અજ્ઞાનને વિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણુ કરે છે: - आत्मानात्मविवेकस्य ज्ञानमा हुर्सनिषिणः । अज्ञानं चान्यथा लोके विज्ञानं तन्मयं जगत् ॥ ४७ ॥ જડચેતનના વિવેકને બુદ્ધિમાના જ્ઞાન કહે છે, લાકમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના અન્યથા જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, જગત્ બ્રહ્મમય જોવું તે વિજ્ઞાન કહેવાય છે. શુદ્ધચેતનરૂપ આત્મસ્વરૂપને સદાદિસ્વભાવવાળું જાણુવું તથા તેનાથી વિપરીત સ્વરૂપવાળા જડને એટલે માયા ને તેના કાર્યરૂપ જગતને અસાદિ સ્વભાવવાળું જાણવું તેને બુદ્ધિમાન પુસ્બા નાન કહે છે. આ લેકમાં એક પ્રકારની વસ્તુને ખીજે પ્રકારે જાણવી તે અજ્ઞાન કહેવાય છે. દેહાદિ જડ પદાર્થને આત્મરૂપે જાણવાં તથા બ્રહ્મને જંગ પે જાણવું તે પણ અજ્ઞાન છે. આ પ્રતીત થતું નામરૂપક્રિયાવાળું જગત્ વસ્તુતાએ તપદના લક્યા બ્રહ્મરૂપ છે એમ અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. ૪૭. હુવે વૃત્તિથી ઉપજેલા જ્ઞાનના તથા વિજ્ઞાનના ભેદ કહે છેઃअन्वयव्यतिरेकाभ्यां सर्वत्रैकं प्रपश्यति । यत्तन्तु वृत्तिजं ज्ञानं विज्ञानं ज्ञानमात्रकम् ॥ ४८ ॥ અન્વય અને વ્યતિરેકવર્ડ સર્વત્ર એકને જે જ્ઞાન જુએ છે તે જ્ઞાન તા વૃત્તિથી ઉપજેલું છે, અને જ્ઞાનમાત્ર વિજ્ઞાન છે. આત્માથી અભિન્ન બ્રહ્મના અન્વયવડે અને જડ જગતના વ્યતિરેકવડે સર્વ જગતમાં એકજ અદ્વિતીયતત્ત્વને જે જ્ઞાન નુએ છે તે જ્ઞાન અંતઃકરણની વૃત્તિથી ઉપજેલું છે, અને વૃત્તિભાગ મૂકી દેતાં જે કુલ જ્ઞાન રહે છે તે વિજ્ઞાન વા નિરુપાધિક જ્ઞાન કહેવાય છે. ૪૮, વળી અન્ય રીતે નાનાદિના સ્વરૂપને કહે છે:अज्ञानध्वंसकं ज्ञानं विज्ञानं चोभयात्मकम् । ज्ञानविज्ञाननिष्ठेयं तत्सद् ब्रह्मणि चार्पितम् ॥ ४९ ॥ અજ્ઞાનને નિવૃત્ત કરનારું જ્ઞાન છે, અને વિજ્ઞાન ઉભયરૂપ છે; આ જ્ઞાનવિજ્ઞાનની નિષ્ઠા તે સપ બ્રહ્મમાં અર્પિત છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીસદાચારસ્તે ત્ર. ૪૩ - આત્માનું સપ ( છે એવું) જ્ઞાન આત્માને આશરે રહેલા અજ્ઞાનને નિવૃત્ત કરનારું નથી, પણ આત્માને આશરે રહેલા અજ્ઞાનને નિવૃત્ત કરનારું આત્માનું વિશેષજ્ઞાન ( ચિપ તથા આનંદરૂપ એવું જ્ઞાન) છે. વિજ્ઞાન એટલે આત્માથી અભિન્ન બ્રહ્મ તા કલ્પિત અજ્ઞાનના અધિ રૂપ હાવાથી અજ્ઞાન તથા વિશેષજ્ઞાન ઉભયરૂપ છે. આ વિશેષજ્ઞાન તથા વિશેષજ્ઞાનવાળું બ્રહ્મ એ બંનેની સ્થિતિ તે નિરુપાધિક સપ બ્રહ્મમાં અર્પણ થયેલી છે,-વસ્તુતાએ તેજ સત્ય છે. ૪૯. હવે ભાક્તાદિના સ્વરૂપને કહે છેઃ— भोक्ता सत्त्वगुणः शुद्धो भोगानां साधनं रजः । भोग्यं तमोगुणं प्राहुरात्मा चैषां प्रकाशकः ॥ ५० ॥ શુદ્ધસત્ત્વગુણુભાક્તા, રજોગુણ ભાગાનું સાધન, તમાગુણ ભેાગ્ય, અને એમને પ્રકાશક આત્મા કહે છે. એગુણુ તથા તમેગુણુથી નહિ દબાયેલી નિર્મલ બુદ્ધિવાળા જીવ માતા છે, રજોગુણુવાળું મન તથા ઇંદ્રિયા ભેગાનુભવનાં સાધના છે, અને તમેગુણુના કાર્યરૂપ પાંચ તેમાંથી પ્રકટેલા શબ્દાદિ વિષયે માગ્યુ છે. આત્મા ભોક્તા, ભાગ કે ભાગ્ય નથી, પણ એ સર્વને અસંગ રહીને પ્રકાશક છે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૦. હવે વાસ્તવિક બ્રહ્મચારીનાં લક્ષણાનું નિરૂપણુ કરે છેઃब्रह्माध्ययनसंयुक्तो ब्रह्मचर्यरतः सदा । सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते ॥ ५१ ॥ વેદાધ્યયનથી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળા, ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મસ્વરૂપનું તથા તેની પ્રાપ્તિનાં સાધનાનું નિરૂપણુ કરનાર વેદના ઉપનિષદ્ભાગનું અર્થના તથા રહસ્યના જ્ઞાનસહિત જેણે અધ્યયન Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદ રત્નો. કરેલું છે એ, શ્રીસની નિષ્કટભાવે સેવા કરવારૂપ તથા મન, વાણી ને શરીરવડે સર્વ સ્ત્રીઓના વિકાર ઉપજાવનારા સંગથી દૂર રહેવારૂપ બ્રહ્મચર્યના પરિપાલનમાં સર્વદા દંભરહિત પ્રીતિવાળે, ને આ પ્રતીત થતું સર્વ જગત કલ્પિત નામ, રૂ૫ ને ક્રિયાનો બાધ કરતાં વસ્તુતાએ બ્રહ્મરૂપજ છે એમ જે સ્વાનુભવથી જાણનારે છે, તે વાસ્તવિક બ્રહ્મચારી કહેવાય છે. ૫૧. હવે વાસ્તવિક ગૃહસ્થ કેને કહેવો તે જણાવે છે – હાથ ગુમ થરથ રાજા મુરા ગુor: પુર્વત્તિ જ નાદું સૌંતિ કુરિમાન્ ! ૨ - જે ગુણમાં મધ્યસ્થ તે ગૃહસ્થ છે, શરીર ઘર કહેવાય છે. ગુણે કર્મો કરે છે, હું કર્તા નથી, એમ બુદ્ધિમાન સમજે છે. * જે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ ને આ જગતરૂપ ગુણનાં કાર્યોમાં રાગદ્વેષરહિત રહે છે તે ગૃહસ્થ કહેવાય છે. આ પ્રતીત થતું સ્થલશરીર, તેની અંતર રહેલું સૂક્ષ્મ શરીર, ને તેની અંતર રહેલું કારણુશરીર ગૃહસ્થનું–આત્મસ્વરૂપને જાણુનાર જ્ઞાનીનું–બર કહેવાય છે. સત્વગુણ, રજોગુણ તે તરુણના કાર્યરૂપ અંતઃકરણ પ્રાણ, ઇદ્રિ ને શરીર આ સર્વ કર્મો કરે છે, હું અસંગ ને અપરિણામી આત્મા કાંઈ પણ કામ કરતું નથી એમ જ્ઞાની ( ગૃહસ્થ ) સમજે છે. પર. - કૃપા કરીને હવે વાસ્તવિક વાનપ્રસ્થના સ્વરૂપનું વર્ણન કરે છે - ३. किमुप्रैश्च तपोभिश्च यस्य ज्ञानमयं तपः । हर्षामर्षविनिर्मुक्तो वानप्रस्थः स उच्यते ॥ ५३ ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ * ન શ્રીસદાચારસ્તોત્ર. જેનું જ્ઞાનમય તપ છે તેને ઉગ્ર તપવડ શું? જે હર્ષ ને ઈર્ષાથી સારી રીતે મેકળે છે તે વનપ્રસ્થ કહેવાય છે.. જેનું જ્ઞાનમય એટલે સર્વ દશ્યના મિયાપણાનો અપરાક્ષ નિશ્ચય કરી સર્વત્ર બ્રહ્માનુભવ કરવારૂપ તપ છે તેમાં દઢ જ્ઞાનીને શરીરને બહુ કષ્ટ થાય એવાં તીક્ષ્ણ તપવડે કર્યું પ્રયોજન સિદ્ધ કરવાનું છે કે ઉગ્ર તપનાં જે અન્ય સ્વર્ગાદિ ફેલો શાસ્ત્રમાં કહ્યાં છે તે સર્વ ફલો બ્રહ્મજ્ઞાનના મેક્ષરૂપ ફલની આગળ અતિતુ હોવાથી તેને હવે કોઈ પણ ફલ પ્રાપ્ત કરવાનું બાકી ન રહેવાથી શરીરને અતિ કષ્ટ થાય એવું કઈ તપ કરવાની તેને આવશ્યકતા નથી. જે પુષ્પ જ્ઞાનમયતપવાળો તથા હવે ને અદેખાઈ આદિ ચિત્તના દોષોથી રહિત છે તે પુરુષ વાસ્તવિક વાનપ્રસ્થ કહેવાય છે. અનુકૂલ પ્રાણિપદાર્થના લાભથી થતા ચિત્તના વિકાસને હર્ષ અને અન્યના ઉત્કર્ષનો સહન ન કરો તેને અદેખાઈ કહે છે. ૫૩. આ સદાચારના વિચારાદિવડે થનારા ફલને કહીને હવે આ ગ્રંથની સમાપ્તિ કરે છે - - હરાવામિ નિર્ચ જે ર વર્ષ સુથાર .. ; સંસારસાપ છાત્ર મુક્યતે નાગ સૈાથ: આ પ૪ . . , इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचित • વાતોને સંપૂર્ણ ૨ * * આ સદાચારને જે વિવેકીએ નિત્ય વિચારે છે તે વિવેકીએ સંસારસમુદ્રથી શીઘ મોકળા થાય છે. એમાં - શય નથી. આ સદાચારનામના લઘુ પુસ્તકમાં વર્ણવેલા વિષયને જલિ Page #117 -------------------------------------------------------------------------- ________________ * * * * * શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. વેકી પુરુષો નિત્ય આદરપૂર્વક વિચાર કરી પછી નિદિધ્યાસન કરે છે તે વિવેકી પુ બ્રહ્મસાક્ષાત્કારવડે આ અસંખ્ય દુઃખરૂપ જલથી ભરેલા સંસારસાગરથી શીઘ મેકળા થાય છે, અર્થાત તેના પરતીરરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે, એમાં લેશ પણ સંદેહ નથી. ૫૪. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકેન આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા સદાચારનામના તેત્રરૂપ બીજા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૨. ॥ षट्पदीस्तोत्र वा षट्पदमंजरी ॥ - ભાવાર્થદીપિકાટીકા સહિત. આ ષપદી વા સ્પંદમંજરીનામનું સ્તોત્ર પરમાત્માની પ્રાર્થનારૂ૫ છે. વિજ્યાદિની પ્રાપ્તિવિના દુ:ખની અત્યંતનિવૃત્તિ ને પરમાનંદની નિત્ય પ્રાપ્તિરૂપ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી, માટે પહેલા શ્લોકમાં વિનયાદિની પ્રાપ્તિની પરમાત્મા પાસે પ્રાર્થના કાઈ ઉત્તમ મોક્ષાધક કરે છેઃ अविनयमपनय विष्णो दमय मनः शमय विषयरसतृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥ १ ॥ ' હે વિષ્ણ! અવિનયને દૂર કરે. મનને દમ. વિષયસુખની તૃષ્ણને શમાવે. ભૂતદયાને વિસ્તારે. સંસારસાગરથી તા. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષદીઑત્ર. ૪૭. હે કારણરૂપે સર્વ પ્રાણિપદાર્થમાં વ્યાપી રહેલા પ્રમ! રાવણ તથા શિશુપાલાદિને નાશ કરાવનારા મહાદુષ્ટ અવિનયનો મારા અંત - કરણમાંથી નિઃશેષ નાશ કરી મારા અંતઃકરણને વિનયુક્ત કરવા કૃપા કરે. હે નાથ! મારા મનને વિષયાકારવૃત્તિથી રહિત કરવા કૃપા કરે. સમુદ્રનું પાન કરવું, મોટા પર્વતને મૂળમાંથી ઉખાડી નાંખ, ને અગ્નિ પાન કરવું એ કામના કરતાં પણ મનને વિષયાકારવૃત્તિથી રહિત કરવું એ કામ કઠિન છે એમ વિદ્વાને કહે છે, તેથી આપશ્રીની કૃપાવિના તે કામ મારાથી થઈ શકે એમ નથી. હે દયાલો! મારા મનમાં શબ્દાદિ વિયોમાં તથા તેનાં સાધનોમાં રહેલી સુખની તૃણ હોય તેને શમાવવાની દયા કરો, અથવા વિષયમાં રહેલો સૂમરાગ ને સ્થલરાગ મારા અંતઃકરણમાંથી દૂર કરવાની કૃપા કરે. વિથતૃwામ ને સ્થાને વિષયમૃતૃor એવું પાઠાંતર સ્વીકારીએ તે વિષયરૂપ મૃગતૃષ્ણનું મારા હદયમાંથી શમન કરે એવો અર્થ થાય છે. હે કરુણસિધે ! મારા હૃદયમાં સર્વ પ્રાણીઓ પર વિશુદ્ધ દયા રાખવાનું બલ વિસ્તારવાની કૃપા કરે, અર્થાત મારા અંતઃકરણમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના અન્ય પ્રાણુઓના દુઃખની નિવૃત્તિ કરવાની ઈચ્છા વૃદ્ધિ પમાડવા દયા કરે. હે પરમકારુણિકઆત્માથી અભિન્ન બ્રહ્મના સાક્ષાત્કારરૂપ નૌકાવડે મને આ ત્રિવિધતાપરૂપ જલથી ભરેલા સંસારરૂપ સાગરથી તારવાની કરુણુ કરે. ૧. પરમાત્માની વંદનભકિતવડે પરમાત્માની કૃપા થવાથી મુમુક્ષુને તત્વજ્ઞાન દ્વારા મેક્ષ લાભ થાય છે, માટે નીચેના કવડે પરમાત્માના ચરણારવિંદને નમન કરે છે – .. दिव्यधुनीमकरन्दे परिमलपरिभोगसच्चिदानंदे । જ તિવાર જામ છલે જે ૨ | Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. , દેવનદીરૂપ પુપરસવાળાં, સચ્ચિદાનંદરૂપ સુગંધ ને પ્રસનતાવાળાં, ને સંસારને ભય તથા ખેદને વિનાશ કરનારાં શ્રીપતિનાં ચરણકમલને હું નમું છું. . દેવનદી એટલે ગંગાજી જે ચરણક્સલના મકરંદરૂપ છે, જે ચર કમલ મનુષ્યોના મનનું હરણ કરનાર સચ્ચિદાનંદ રૂપ સુગંધવાળાં તથા પ્રફુલ્લિતપણુવાળાં છે, તથા જે ચરણકમલ અવિદ્યારૂપ કારણસહિત આ સંસારના ભયને તથા જન્મમરણાદિરૂપ ખેદનો અત્યંત નાશ કરનારાં છે, તે માયાના સ્વામી પરમાત્માનાં ચરણકમલોમાં હું બહુ પ્રેમ ને બહુ માનથી પ્રણામ કરું છું. ગંગાજી પરમાત્માના ચરણકમલમાંથી નીકછેલાં હોવાથી તેમને પરમાત્માનાં ચરણકમલના મકરંદરૂપે કહ્યાં છે. ૨. વસ્તુતાએ જીવ તથા ઈશ્વરને અમેદ છતાં પણ તેમના વ્યાવહારિકભેદને દેખાડતા છતા પરમાત્માને પ્રસન્ન કરવા તેમની સ્તુતિ કરે છે – संत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ॥ ३ ॥ - હે નાથ ! ભેદની નિવૃત્તિ થયે સતે પણ હું તમારે છું, તમે મારા નથી. તરંગ સમુદ્રને છે, પણ સમુદ્ર કદીપણ તરંગને નથી. હે જગત્યને ! આપના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનવડે આપના પારમાર્થિક સ્વરૂપના તથા મારા પારમાર્થિક સ્વરૂપના ભેદની નિવૃત્તિ થયે સતે પણ વ્યાવહારિક રીતે હું આપના અંશરૂપ છું, પણ આપ મારા અંશરૂપ નથી. જેમ સમુદ્રમાં પ્રતીત થતો તરંગ સમુદ્રને અંશ ગણાય છે, પશુ સમુદ્ર કદીપણ તરંગનો અંશ ગણતા નથી તેમ. ૩. પરમતત્વના સાક્ષાત્કારવિના મોક્ષલાભ થતો નથી, તેથી પરમતવના સાક્ષાત્કાર માટે ભગવાનને બહુ પ્રકાર સંબોધીને સ્તુતિ કરે છે – Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીષપદીસ્તોત્ર. ૪૯ उद्धृतनग नगभिदनुज दनुजकुलामित्र मित्रशशिदृष्टे । . दृष्टेः भवति प्रभवति न भवति किं भवतिरस्कारः ॥ ४ ॥ હે પર્વતને ઊપાડનારા ! હે ઇંદ્રના નાના ભાઈ ! હે દનુજકુલના શત્રો ! ને હે સૂર્યચંદ્રરૂપ નેત્રવાળા ! સદાદિરૂપવાળા આપને સાક્ષાત્કાર થયે શું સંસારને તિરસ્કાર નથી થતું? હે ગોવર્ધન પર્વતને ઊપાડનારા ! અથવા હે મંદિર પર્વતને પીઠપર ધારણ કરનારા ! હે પર્વતને ભેદનારા ઇદ્રના નાના ભાઈ !–વામન ! હે દે ને રાક્ષસેના કુલના શો! ને હે સૂર્ય તથા ચંદ્રરૂપ નેવાળ! મોક્ષસાધકને જે આપના સચ્ચિદાનંદસ્વભાવવાળા સ્વરૂપને દઢ સાક્ષાત્કાર થાય તો શું તેના અજ્ઞાનને ને તેના કાર્ય સંસારને આત્યંતિક નાશ નથી થતો ? થાય છેજ. ૪. પોતાના ભકતોનું રક્ષણ કરવાના સ્વભાવવાળા પરમાત્માની પોતાના સંસારતાપની નિવૃત્તિ કરવા માટે પુનઃ સ્તુતિ કરે છે – मत्स्यादिभिरवतारैरवतारवतावताखिलवसुधाम् । परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहम् ॥ ५ ॥ હે પરમેશ્વર ! મસ્યાદિ અવતારેવડે અવતારવાળા ને સમગ્ર પૃથિવીનું પાલન કરનારા આપશ્રીવડે સંસારદુઃખોથી ભય પામેલે હું પરિપાલન કરવા છું. હે બ્રહ્માદિના નિયંતા ! ભકતોનું રક્ષણ કરવા ને દુષ્ટોને વિનાશ કરવા મલ્યાદિ અવતારવડે અવતરનારા ને સમગ્ર પૃથિવીપરના પ્રાણએનું અનુગ્રહનિગ્રહવડે પરિપાલન કરનારા આપશ્રીવડે સંસારના ત્રિવિધ તાપથી અત્યંત ભય પામેલો હું સર્વદા સર્વથા રક્ષણ કરવાને ગ્ય છું. ૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. આ કરલ કલિકાલમાં ભગવાનનાં ઉદાર નામેાના સ્મરણુવડેજ પરમપુરુષાર્થની સિદ્ધિ થવાના સંભવ હેાવાથી ભગવાનનાં નામે ચારણપૂર્વક પોતાના અજ્ઞાનની નિવૃત્તિની પ્રાર્થના કરે છે:-~~ ૫૦ दामोदर गुणमन्दिर सुन्दरवदनारविन्द गोविन्द । भवजलधिमथनमन्दर परमं दरमपनय त्वं मे ॥ ६ ॥ હૈ દામોદર ! હે ગુણમંદિર ! હું સુંદરવદનાવિદ ! હું ગોવિંદ ! હે ભવસાગરના મથનમાં મંદર ! તમે મારા પરમ ભયને દૂર કરે. હું દામેાદર !—જેમના સ્વરૂપમાં માયારૂપ રજ્જુ-દારી–કલ્પિત છે એવા ! હું સનપણું, પરમકારુણિકપણું ને જગન્નિયંતાપણું ત્યાદિ અસંખ્ય શુભગુણેના સ્થાનરૂપ ! હું અતિમનેાહુરમુખ કમલવાળા ! હૈ ઉપનિષદેવડે જાણવામાં આવનારા ' હે સેવકના ભવસાગરની અત્યંતનિવૃત્તિમાં પદ્મસમર્થ ! આપશ્રી મારા પરમભયને તથા તેના હેતુ અજ્ઞાનને કૃપા કરીને દૂર કરે. ૬. હવે ભગવાનના ચરણકમલના ધ્યાનના સાધનરૂપ ષટ્પદીના પડનની પ્રાર્થના કરે છેઃ— नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणै । इति षट्पदी मदीये वदनसरोजे सदा वसतु ॥ ७ ॥ इति श्रीमत्परमहंसपरिवाजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं षट्पदीस्तोत्रं संपूर्णम् ॥ ३ ॥ હે નારાયણ ! હે કરુણામય ! આપશ્રીનાં ચરણાનું હું શરણુ ગ્રહણ કરું છું. આ ષટ્પદી મારા સુખકમલમાં સર્વદા વસેા. Page #122 -------------------------------------------------------------------------- ________________ વાળાયા. ગવાન અ હૈ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતમિરૂપે રહેલા ! હૈ દયાથી ભરેલા હૃદયવાળા ! —પરમકારુણિક ! હું અત્યંત દીનતા ને ભક્તિથી આપશ્રીનાં એ ચરણારિવાનું શરણુ ગ્રહણ કરું છું. ભમરી જેમ કમલમાં સ્થિરતાથી વસે છે તેમ આ ષટ્પદી ( છ આર્યાંવાળા લઘુ ગ્રંથ ના પદ જે પરમાત્મા તેમનું પ્રતિપાદન કરનારી આ સાડા છ - ચર્ચાવાળા લઘુ લેખ ) મારા મુખકમલમાં નિરંતર વસા. ૭. ઇતિ શ્રીમત્પરમહંસે ને પરિવ્રાજકાના આચાય શ્રીમત્ શંકરાચાર્યે રચેલા ષટ્પદીનામના Ôાત્રરૂપ ત્રીજા રત્નની ભાવાદીપિકાનામની ગુજરાતીભાષાની પૂરી થઈ. ૩. ટીકા ॐ ॥ શ્રીવિજ્ઞાનનાા ॥ ભાવાર્થ દીપિકાટીકાસહિત. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મના સાક્ષાત્કારવડે મનુષ્ય આ ભવસાગરના પાર પામે છે. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. એ વિજ્ઞાન મેાક્ષસાધકને ભવસાગર તારવામાં વહાતું કામ કરનાર હેાવાથી તેને નાકાની ઉપમા આપી છે. આ વિનાનનાકાના નીચેના પહેલા ક્ષેાકવડે ચિત્તશુદ્ધિની તથા વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જે જાણુવાયેાગ્ય તત્ત્વ છે તેજ મારું વાસ્તવિક સ્વરૂપ છે એમ મુમુક્ષુએ નક્કી કરવું ોએ એમ ઉપદેશ કરે છેઃ— Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. तपोयज्ञदानादिभिः शुद्धबुद्धिः, विरक्तो नृपादौ पदे तुच्छबुद्धया । परित्यज्य सर्व यदाप्नोति तत्त्वं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ १ ॥ તપ, યજ્ઞ ને દાનાદિવધુ શુદ્ધબુદ્ધિવાળા ને તુક્ષુદ્ધિવડે રાજાદિના પદમાં વૈરાગ્યવાળા મેાક્ષસાધક સર્વને પરિત્યાગ કરીને જે તત્ત્વને પામે છે તે નિત્ય પરબ્રહ્મ હુંજ છું. પર }ચાંદ્રાયણાદિરૂપ, વા વર્ણાશ્રમના ધર્મના` પરિપાલનરૂપ, આહારને નિયમમાં રાખવારૂપ, વા અંત:કરણુ તથા ઇંદ્રિયાને એકાગ્ર રાખવારૂપ તપવડે, વ્યવડે, ક્રિયાવડે ને વિચારવડે સિદ્ધ થનારા યજ્ઞવડે; ને અન્ન, વસ્ત્ર, સુવર્ણાદિ, ગાય ને ભૂમિ આદિના દાનવડે તથા અહિંસ ને સત્યાદિ ખીજાં શુભકમેૌવડે જેનું અંતઃકરણ પવિત્ર થયેલું છે એવા, અને ચક્રવર્તિ રાજાથી માંડીને હિરણ્યગર્ભના પદમાં તેને તુચ્છ સમજી જે વૈરાગ્યવાળા છે એવા મેક્ષ મેળવવા ઇચ્છતા સાધક માયાનાં કાર્યો ને માયાના પરિત્યાગ કરીને બ્રહ્મજ્ઞાનવડે જે પરમતત્ત્વને અભેદભાવે પામે છે, તે અનાદિઅનંત પરબ્રહ્મ હુંજ છું. ૧. શ્રીસદ્ગુરુની ભક્તિવડે, મનનવડે તથા નિદ્દિધ્યાસનવર્ડ પ્રાપ્ત થતું બ્રહ્મજ મારું સ્વરૂપ છે એમ કહે છે: दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशांतं, समाराध्य भक्त्या विचार्य स्वरुपम् | यदाप्नोति तत्त्वं निदिध्यास्य विद्वान्, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ २ ॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્ઞાનનકા. ૫૩ દયાલુ, પરમશાંત ને બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુનું ભક્તિવડે સારી રીતે આરાધના કરીને, સ્વરૂપને વિચારીને, અને નિદિધ્યાસ કરીને વિદ્વાન જે તત્ત્વને પામે છે તે નિત્ય પરબ્રહ્મ હુંજ છું. પરમકારણિક, ધાદિ મનોવિકારોથી અત્યંતરહિત, ને બ્રહ્મતત્વમાં જેમનું અંતઃકરણ સ્થિર થયું છે એવા બ્રહ્મોપદેણાની પ્રીતિવડે સારી રીતે આરાધના કરીને, આત્માથી અભિન બ્રહ્મના સ્વરૂપને તેઓબીથી જાણીને, એકાંતમાં બેસી, પરમાદરવડે પ્રસન્નમને તે સ્વરૂપનું મનન કરીને, અને અનાત્મપદાર્થને આકારે પરિણામ પામતા અંતઃકરણુના વેગને રોકીને તેને બ્રહ્મને આકારે પરિણામ પમાડવાનો પ્રયત્ન કરીને તત્વજ્ઞાની જે પરમતત્વને પામે છે તે નિત્ય પર બ્રહ્મ હું છું, દેહાદ હું નથી. ૨. નીચેના શોકમાં આનંદાદિ સ્વભાવવાળું બ્રહ્મ હું છું એમ નિરૂપણ કરે છે – यदानन्दरूपं प्रकाशस्वरूपं, निरस्तप्रपंचं परिच्छेदशून्यम् । अहं ब्रह्मवृत्त्यैकगम्यं तुरीयं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ३॥ જે આનંદરૂપ, પ્રકાશ સ્વરૂપ, પ્રપંચરહિત, પરિ છેરહિત, હું બ્રહ્મ છું આવી વૃત્તિવડેજ જાણી શકાય એવું, ને તુરીય નિત્ય પર બ્રહ્મ છે તે હુંજ છું. જે ત્રણે કાલમાં એકરૂપે રહેનાર પર બ્રહ્મ પરમાનંદરૂપ, જેનો જ્ઞાનસ્વભાવ કદીપણુ લેપ ન પામે એવું, નામ, રૂ૫ ને ક્રિયારૂપ જગત ને તેના કારણે માયાને અભાવવાળું, દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અત્યંતરહિત, હું બ્રહ્મ છું આવી વૃત્તિના ઉદયવડજ અભેદભાવે જાણી, શકાય એવું, વિશ્વ, તેજસ ને પ્રાણ એ ત્રણની અપેક્ષાએ તથા વિરા, હિરણ્યગર્ભ ને અંતર્યામી એ ત્રણની અપેક્ષાએ ચતુર્થ, નિત્ય પર બ્રહ્મ છે તે નિત્ય પર બ્રહ્મજ હું છું. ૩. વળી પ્રકારાન્તરે પોતાના બ્રહ્મસ્વરૂપનું વર્ણન કરે છે – यदज्ञानतो भाति विश्वं समस्तं, विनष्टं च सद्यो यदात्मप्रबोधे । मनोवागतीतं विशुद्धं विमुक्तं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ४ ॥ જેના અજ્ઞાનથી સમગ્ર જગત પ્રતીત થાય છે, ને જેના સ્વરૂપનું જ્ઞાન થયે શીધ્ર બાધ પામે છે, જે મન તથા વાણીથી પર, અત્યંત શુદ્ધ ને નિત્યમુક્ત નિત્ય પર બ્રહ્મ છે તે હુંજ છું. ત્રણે કાલમાં રક્તાર પર બ્રહ્મના અજ્ઞાનથી આ નામરૂપક્રિયાવાળું સર્વ જગત પ્રતીત થાય છે, અને જેના પ્રત્યક્ષજ્ઞાનથી પૂર્વે સત્યરૂપે ભાસતું સર્વ જગત શીધ્ર મિથ્યાપણુના નિશ્ચયવાળું થાય છે, જેને મન તથા વાણી ઘટાદિની પેઠે વિષય કરી શકતાં નથી, જે અવિદ્યાદિ સર્વ દેષોથી સર્વદા રહિત છે, અને જે સર્વદા મુક્ત નિત્ય પર બ્રહ્મ છે, તે પર બ્રહ્મજ હું છું. જેમ સૂર્યના કિરણના અજ્ઞાનથી તેમાં મૃગજળની પ્રતીતિ તથા સત્યતાનું ભાને થાય છે, ને સૂર્યના કિરણના જ્ઞાનથી તે મૃગજલના મિથાપણને નિશ્ચય થાય છે, તેમ બ્રહ્મના અજ્ઞાનથી તેમાં જગતની પ્રતીતિ તથા સત્યતાનું ભાન થાય છે, અને બ્રહ્મના દ્રઢ જ્ઞાનથી જગતના શિડ્યાપણાનો નિશ્ચય થાય છે. બ્રહ્મ મનની અંદર રહેલું હોવાથી મન તેને આ બ્રહ્મ એમ જાણું શકતું નથી, ને વાણી પણ તેનું આ બ્રહ્મ Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્ઞાનનોકા. ૫૫ એમ નિરૂપણ કરી શકતી નથી. બ્રહ્મ અસંગસ્વભાવવાળું હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના દેષને લેશ પણ સંભવ નથી. અહંકારાદિ બંધ કલ્પિત હેવાથી બ્રહ્મ સર્વદા મુક્તજ છે. ૪. વળી પિતાના બ્રહ્મસ્વરૂપનું પ્રકારતરે વર્ણન કરે છે -- * निषेधे कृते नेति नेतीति वाक्यैः, समाधिस्थितानां यदाभाति पूर्णम् । अवस्थात्रयातीतमद्वैतमेकं, परं ब्रह्म नित्यं तदेवाहमास्मि ॥ ५ ॥ આ નહિ, આ નહિ, આવાં વાવડે નિષેધ કરે સતે સમાધિમાં સ્થિર થયેલાને જે પૂર્ણ, ત્રણ અવસ્થાએથી પર, અદ્વૈત ને એક પ્રતીત થાય છે, તે નિત્ય પર બ્રહ્મ હુંજ છું. - પૃથવી, જલ ને તેજ બ્રહ્મ નથી, તેમજ વાયુ, આકાશ ને માયા પણ બ્રહ્મ નથી, એમ માયાનાં કાર્યોના ને માયાના બ્રહ્મપણાનો નિષેધ કરનારાં વેદવચનોવડે તેમને નિષેધ કરે તે જેમનું અંતઃકરણ બ્રહ્મમાં સ્થિર થયું છે એવા મહાપુને જે દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ આ અંતઃકરણની ત્રણ અવસ્થામાંથી પર, દૈતથી વિલક્ષણ, ને એક તત્વ અનુભવાય છે, તે ત્રણે કાલમાં એકરૂપે રહેનાર પર બ્રહ્મ હુંજ છું. ૫. પુનઃ પરમાનંદાદિ સ્વભાવવાળા પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે – यदानन्दलेशैः समाननदि विश्वम् , यदाभाति सत्त्वे तदाभाति सर्वम् । यदालोचने हेयमन्यत्समस्तम् , परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ६ ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. www vvvvvvvvv - જેના આનંદના લેશેવડે વિશ્વ સારી રીતે આનંદવાળું . થાય છે, જેના પ્રકાશના સદ્દભાવવડે તે સર્વ પ્રતીત થાય છે, ને જેને સાક્ષાત્કાર થયે સતે અન્ય સર્વ ત્યજવાયેગ્ય જણાય છે, તે નિત્ય પર બ્રહ્મ હુંજ છું. જે આનંદમહોદધિના કવડે આ સમગ્ર જગત સારી રીતે આનંદાનુભવ કરે છે, અને જેના ચેતનસ્વભાવના સદ્દભાવવડે તે સત્ર જરાત પ્રતીત થાય છે, અજ્ઞાન ને તેના કાર્યરૂપ આ સર્વ જગતની સત્તા ને પ્રતીતિ જેની સત્તા ને પ્રતીતિવડે છે, તથા જેને દર સાક્ષાત્કાર થયે સતે તેનાથી ભિન્ન સર્વ—માયા ને માયાનાં કાર્યો–અસત જણવાથી ત્યજવાયોગ્ય જણાય છે, તે ત્રિકાલાબાંધ્ય પર બ્રહ્મ હુંજ છું. ૬. વળી બ્રહ્મના અન્ય સ્વભાવ કહીને તેજ મારું સ્વરૂપ છે એમ કહે છે – अनन्तं विभुं सर्वयोनिं निरीहं, शिवं संगहीनं यदोंकारगम्यम् । निराकारमत्युज्ज्वलं मृत्युहीनं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ७ ॥ જે અનંત, વ્યાપક, સર્વની ઉત્પત્તિના હેતુરૂપ, ઈચ્છા રહિત, કલ્યાણસ્વરૂપ, સંગરહિત, ઓંકારવડે જાણવાગ્ય, નિરાકાર, અતિ ઉજજવલ ને વિનાશરહિત નિત્ય પર બ્રહ્મ છે તે હુંજ છું. જે નિત્ય પર બ્રહ્મ દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત, વ્યાપક વા પિતાના મિથ્યાસ્વભાવથી નાનાપ્રકારે ભાસનાર, સર્વ પ્રાણીઓ ને પદાર્થોના વિવપાદાનકારણરૂપ, કોઈ પણ પ્રકારની ઇચ્છાથી અત્યંતરહિત, સર્વદા કલ્યાણુસ્વરૂપ, સર્વ પ્રકારના સંગથી અત્યંતરહિત, કારના Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી.વિજ્ઞાનનાકા. ૫૭ લક્ષ્યાર્થ રૂપે જાણવાયેાગ્ય, કાઇ પણ પ્રકારના આકારથી રહિત, સર્વ પ્રકારની મલિનતાથી અત્યંતરહિત હાવાથી બહુ ઉજજવલ, અને વિનાશથી રહિત છે, તે નિત્ય પર બ્રહ્મ હુંજ છું.જેમ લાકડાના બનાવેલા હાથીને જ્યારે લાકડાની દષ્ટિએ બેએ છીએ ત્યારે લાકડાનીજ પ્રતીતિ થાય છે, હાથીની પ્રતીતિ થતી નથી; ને જેમ સૂર્યનાં કિરણામાં પ્રતીત થતા -ગજલને જ્યારે સૂર્યનાં કિરણેાની દૃષ્ટિએ જોઇએ છીએ ત્યારે સૂર્યનાં રાજ પ્રતીત થાય છે, મૃગજલની પ્રતીતિ થતી નથી, તે દૃષ્ટિ તિરાધાત પામી જાય છે, તેમ જ્યારે બ્રહ્માકારવૃત્તિ કરવામાં આવે છે ત્યારે જગત્ની દૃષ્ટિ તિરાધાન પામી જાય છે. ૭. પુનઃ પ્રકારાન્તરે પેાતાના બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન કરે છે:यदानन्दसिन्धौ निमग्नः पुमान्स्यादविद्याविलासः समस्तप्रपंच: । तदा न स्फुरत्यद्भुतं यन्निमित्तं, પરં બ્રહ્મ નિત્યં તરૂંવામિ ॥ ૮॥ પુરુષ જ્યારે આનંદસાગરમાં નિમગ્ન થાય છે ત્યારે અવિદ્યા ને તેના કાર્યરૂપ સમગ્ર પ્રપંચ પ્રતીત થતા નથી, અને જે અદ્દભુત નિમિત્તરૂપ નિત્ય પર બ્રહ્મ સ્ફુરે છે, તે હુંજ છું. બ્રહ્માનુભવી પુરુષ જે વેલા બ્રહ્મરૂપ આનંદસાગરમાં અભેદભાવે પુી ગયાજેવા થાય છે તે વેલા અનિચનીય અવિદ્યા ને તેના પરિણામરૂપ આ નામરૂપક્રિયાત્મક સમસ્ત સંસાર બ્રહ્મથી ભિન્નરૂપે પ્રતીત થતા નથી, પણ બ્રહ્મમાંજ -વિલીન થઈ ગયેલા અનુભવાય છે, અને જે અદ્ભુત–કળી ન શકાય એવા-વિવર્તીપાદાનકારણરૂપ અવિનાશી પર બ્રહ્મ અભેદભાવે અનુભવાય છે, તે પર બ્રહ્મ હુંજ છું, દેહાદિ હું Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીશંકરાચાર્યનાં અછાદશ રત્નો. છે કે w w , , , , , , , , , નથીજ. જેમ સાગરમાં ડુબેલો માણસ નેત્ર ઊઘાડીને જુએ તો તેને સર્વત્ર જલનીજ પ્રતીતિ થાય છે, તેમ બ્રહ્માકાર થયેલી વૃત્તિ સર્વત્ર બ્રહ્મજ અનુભવે છે. મીઠામાંથી બનાવેલા નાનાપ્રકારના પ્રાણિપદાર્થોના આકારને જેમ સમુદ્રમાં નાંખવાથી તે આકાર ને નામ સમુદ્રથી ભિન્ન પ્રતીત થતાં નથી, તેમ બ્રહ્માનુભવકાલે બ્રહ્મથી ભિન્ન સંસાર પ્રતીત થતું નથી. ૮. આ સ્વરૂપાનુસંધાનરૂપ સ્તુતિના અધ્યયનાદિથી થનારા ફલને કહે છે – म्वरूपानुसन्धानरूपां स्तुतिं यः, पठेदादराद्भक्तिभावो मनुष्यः । शृणोतीह वा नित्यमुद्युक्तचित्तो, મણિપુરૈવ પ્રમાણ છે ? | જે ભક્તિભાવવાળો મનુષ્ય આદરથી સ્વરૂપાનુસંધાનરૂપ સ્તુતિ ભણે છે, અથવા ઉઘોગી ચિત્તવાળે થઈ નિત્ય અહિં સાંભળે છે, તે વેદના પ્રમાણથી અહિંજ વ્યાપક–બ્રહ્મથાય છે. આત્મજ્ઞાન સંપાદન કરવામાં પરમ પ્રીતિવાળે જે મનુષ્ય આદરપૂર્વક આ સ્વરૂપાનુસંધાનરૂપ સ્તુતિ અર્થ તથા તાત્પર્યને સમજીને ભણે છે, અથવા આવી શુભ પ્રવૃત્તિમાં ઉદ્યોગયુક્ત ચિત્તવાળો થઈ નિત્ય આ પૃથિવીપર ગમે તે વર્ણ ને આશ્રમમાં રહીને સાંભળે છે, તે વેદના પ્રમાણુથી આ વર્તમાન શરીરમાં જ બ્રહ્મરૂપ થાય છે. “ બ્રહ્મવિક જ મતિ ”—બ્રહ્મને જાણનાર બ્રહ્મજ થાય છે તથા “ર તરા કાળા રૂત્તિ '—જ્ઞાનીના પ્રાણ લેકાંતરમાટે ઉત્ક્રમણ કરતા નથી, ઈત્યાદિ શ્રુતિએ બ્રહ્મવેત્તાઓની બ્રહ્મરૂપે સ્થિતિ થવાનું તથા તેનું લોકાંતરમાં ગમન નહિ થવાનું જણાવે છે. ૯. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્ઞાનનકા. ૫૯ આ વિજ્ઞાનનૈકાવડે ભવસાગરને પાર પામનારને ધન્યવાદ આપી આ સ્તોત્રની સમાપ્તિ કરે છે – विज्ञाननावं परिगृह्य कश्चित् , 'तरेद्यदज्ञानमयं भवाब्धिम् । शानासिना यो हि विच्छिद्य तृष्णां, विष्णोः पदं याति स एव धन्यः ॥ १० ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं विज्ञाननौकास्तोत्रं संपूर्णम् ॥ ४॥ - વિજ્ઞાનરૂપ વહાણને ગ્રહણ કરીને જે કોઈ અજ્ઞાનમય સમુદ્રને તરે, અને જ્ઞાનરૂપ તરવારવડે જે તૃષ્ણને છેદીને પરમાત્માના સ્વરૂપને પામે તેજ ધન્ય છે. જે પુરુષપ્રયત્નવાળે વિરલ પુરુષ આ આત્મસ્વરૂપને ઉપદેશ કરનાર વિજ્ઞાનરૂપ અભેદ્ય વહાણને પ્રાપ્ત કરીને તેવડે આ ભયંકર અજ્ઞાનમય સાગરને અનાયાસે તરી જાય, અને આ આત્મજ્ઞાનરૂપ તરવારવિડે જે મહાભાગ્યશાલી પુરુષ શબ્દાદિ વિષયેની ને તેમનાં ઉપકરણોની દુરંત તૃષ્ણાને નિઃશેષ છેદી નાંખીને પરમાત્મસ્વરૂપની અભેદભાવે પ્રાપ્તિ કરે તે મહાપુwજ આ લોકમાં ધન્ય છે. ધનાઢ્યો, રાજાઓ કે પંડિત ધન્ય નથી. ૧૦. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકોના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા વિજ્ઞાનનૈકાનામના. તેત્રરૂપ ચેથા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૪. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. | શ્રીવવિજ્યસુધા | ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ગ્રંથની પ્રતિજ્ઞા. દાહરે, બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદ્ગરપાય; ટીકા વાક્યસુધાતણુ, ગુર્જરગિરા લખાય. ૧ (આ નામરૂપાત્મક જગતનામનો કાદવ આત્માને લાગેલો પ્રતીત થાય છે તે મહાવાયરૂપ અમૃતવડે ધોઈ નાંખવાયોગ્ય છે.' પદાર્થનું જ્ઞાન વાક્યર્થના જ્ઞાનનું કારણ છે, માટે પ્રથમ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તરવાર ( તે બ્રહ્મ તું છે ) આ મહાવાક્યમાં સર્વ ( તું ) એવું જે પદ છે તેના અર્થને ભગવાન ભાગકાર નીચેના પાંચ કેવડે જણાવે છે. તેમાં નીચેના પ્રથમ શ્લેકવડે દસ્થ ને દ્રષ્ટાનો વિવેક કરે છે – रूपं दृश्यं लोचनं दृक् तत् दृश्यं द्रष्ट मानसम् । दृश्या धीवृत्तयः साक्षी दृगेव न तु दृश्यते ॥ १॥ રૂપ દશ્ય ને નેત્ર દ્રષ્ટા, તે દશ્ય ને મન દ્રષ્ટા, બુદ્ધિની વૃત્તિઓ દશ્ય ને સાક્ષી દ્રષ્ટાજ છે, પણ દશ્ય ચત નથી. લીલું, રાતું, , પીળું, કાળુ, લાંબું, ટુંકું ને પહોળું ઇત્યાદિ રૂપો ને તે રૂપવાળી સર્વ સ્થૂલ વસ્તુઓ દશ્ય છે, ને તે દૃશ્યની અપેક્ષાએ નેત્ર દ્રષ્ટા છે. હમણું મારાં નેત્રે દૂરની વસ્તુઓ જોઈ શ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. કતાં નથી, હમણું મારાં નેત્રનું સામર્થ ઘટવા માંડયું છે ને આગળ મારાં નેત્રોમાં બહુ સૂમ વસ્તુઓ જોવાનું સામર્થ હતું, આમ નેત્રોની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે નેત્રો દ્રષ્ટા મટીને દશ્ય થઇ જાય છે, ને તે નેત્રનું દ્રષ્ટા મન છે એમ નક્કી થાય છે. એ મન વા અંતઃકરણ ને તેની વૃત્તિઓના ઉદય તથા અસ્તને અને તેના શુભાશુભ વેગને જાણનારો અન્ય કોઈ છે એમ જણાય છે, આનેજ વાસ્તવિક દ્રષ્ટા અથવા સાક્ષી કહેવામાં આવે છે. આ સાક્ષીની અપેક્ષાએ અંતઃકરણની વૃત્તિઓ જે આગળ કષ્ટારૂપ ગણુતી હતી તે હવે દશ્યપણુને પામે છે. આ સાક્ષી અંતિમ-છેવટ-દ્રષ્ટા છે, તે કેાઇનો દૃશ્ય થતું. નથી. આ દ્રષ્ટાને જે બીજે દ્રષ્ટા માનવામાં આવે તે અનવસ્થાદેષની પ્રાપ્તિ થાય છે. ૧. નીલાદિ અનેક પ્રકારનાં રૂપે છતાં તેને જોનારું નેત્ર એક પ્રકારનું છે એમ પ્રતિપાદન કરે છે – नीलपीतस्थूलसूक्ष्मस्वदीर्घादिभेदतः । नानाविधानि रूपाणि पश्यल्लोचनमेकधा ॥ २॥ નલ, પિત, સ્થલ, સ્વ ને દીર્ધાદિના ભેદથી નાનાપ્રકારનાં રૂપને એક પ્રકારનું નેત્ર જુએ છે. - વાદળી, પીળું, રાતું, લીલું, ધોળુ, કાળું, જાંબુવું, ચળકાટવાળું, ચળકાટરહિત, જાડું, ઝીણું, ટું, લાંબું, વાંકું ને ગોળ આદિ અનેક પ્રકારનાં પરસ્પર વ્યભિચારી રૂપે જોતું છતું લોચન એક પ્રકારનુંજ રહે છે, વ્યભિચાર પામતું નથી. આવી રીતે રૂપ અનેક પ્રકારનાં ને એકબીજાથી વિપરીત છે, તે દશ્ય છે, અને તે દૃશ્યની અપેક્ષાએ નેત્ર તે સર્વ રૂપોનું દ્રષ્ટા છે. ૨. . Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ ર. બહુ દોથી દ્રષ્ટાપણાવડે નક્કી કરેલા એક નેત્રનું પણ સાક્ષાત્ દ્રષ્ટાપણું નથી, કેમકે તેનું પણ એકરૂપપણું રહેતું નથી, તેથી નેત્ર પણ દૃશ્યજ છે. એ નેત્રાદિનું દ્રષ્ટા મન છે એમ નીચેના કવડે જણાવે છે – आन्ध्यमान्द्यपटुत्वेषु नेत्रधर्मेण्वनेकधा। संकल्पयन्मनः श्रोत्रत्वगादौ योज्यतामिति ॥ ३ ॥ અંધપણું, મંદપણું ને પટુપણું એવા અનેક પ્રકારના નેત્રના ધર્મોની કલ્પના કરતું છતું મન દ્રષ્ટા છે. શ્રેત્ર ને ત્વચા આદિમાં આ પ્રમાણે રોજના કરવી. . જોકે એક પુરુષમાં એકજ નેત્રંદ્રિય છે તો પણ તે એકરૂપવાળું નથી, અનેકરૂપવાળું છે. અંધપણું, મંદપણું ને સારી રીતે કામ કરવાની યોગ્યતાવાળાપણું એમ અવસ્થાના ભેદવડે તેનું વિકારીપણું જણાય છે. જે વિકારી હોય તેમાં પોતાના વિકારનું દ્રષ્ટાપણું સંભવતું નથી. તેનું દ્રષ્ટાપણું કેઈ અન્યમાં સંભવે છે. નેત્રના દ્રષ્ટાનો વિચાર કરતાં અંત:કરણમાં તેનું દ્રષ્ટાપણું છે એમ સિદ્ધ થાય છે. અંધપણું, મંદપણું ને યથાયોગ્યપણું એવા નેત્રના અનેક વ્યભિચારી ધર્મોમાં હું અંધ, હું મદદષ્ટિવાળે, ને હું નિર્દોષનેત્રવાળે એમ અનેક પ્રકારે સંકલ્પ કરતું છતું અંતઃકરણ તેના દ્રષ્ટાપણને પામે છે. અંતઃકરણ જેમ નેત્રનું દ્રષ્ટા છે, તેમ તે શ્રેત્ર ને ત્વચા આદિ અન્ય ઇકિયોનું પણ દ્રષ્ટા છે. ૩. હવે નેત્રાદિની પેઠે મન પણ અન્યનું દશ્ય છે એમ જણાવે છે – મામ સંવરજી શ્રદ્ધાશ્ર વૃતાત . ही( रित्येवमादीन् भासयत्येकधा चितिः ॥ ४ ॥ ઇચ્છા, સંકલ્પ, સંશય, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધીરજ, અ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. ધીરજ, લેકલજજા, નિશ્ચય ને ભય ઈત્યાદિને એક પ્રકારનું ચેતન પ્રકાશે છે. ઇચ્છા, પદાર્થોમાં રમણીયપણાની કલ્પના, સંશય-વિરુદ્ધ બે કટિને વિષય કરનારી અંતકરણની વૃત્તિ, શાસ્ત્રાદિમાં પ્રમાણપણના નિશ્ચયવાળી વૃત્તિ, શાસ્ત્રાદિમાં પ્રમાણપણના નિશ્ચયવિનાની વૃત્તિ, ધર્મ, અધેર્ય, અયોગ્ય કર્મમાં લોકલજજા, કેઈ પણ વિષયના નિશ્ચયવાળી વૃત્તિ, ભય, ધ, લોભ, મેહ ને મદાદિ અનેક પ્રકારની વૃત્તિઓવાળા અતઃકરણને સર્વદા એકરૂપે રહેનાર–અવસ્થાતર ને ધર્માતરવિનાનું–ચેતન પ્રકાશે છે. તે ચેતનને પ્રકાશના અન્ય કઇ પદાર્થ નથી. ૪. અંતઃકરણદિની સર્વ અવસ્થાઓના સાક્ષિભૂત ચેતનનું અવિકારીપણું સિદ્ધ કરતા છતા તેનું એકરૂપપણું અને સર્વના પ્રકાશકપણીવડે તથા સર્વત્ર અવ્યભિચારીપણુવડે અદ્વિતીયપણું પ્રતિપાદન કરે છે – नोदेति नास्तमेत्येषा न वृद्धिं याति न क्षयम् । स्वयं तथाविधान्यानि भासयत्साधनं विना ॥ ५ ॥ આ ચેતન જન્મતું નથી, વિનાશ પામતું નથી, વૃદ્ધિને પામતું નથી, ક્ષીણતાને પામતું નથી; પતે તેવા પ્રકારનને તથા અન્યને સાધનવિના પ્રકાશે છે. આ નિરવયવ ચેતન સર્વના સાક્ષિભૂતપણુવડે સર્વવ્યાપક છતાં પણ તે કઈ નિમિત્તથી ઉત્પન્ન થતું નથી, કોઈ પણ હેતુથી તે વિનાશ પામતું નથી, કેઈ સામગ્રીવડે તે વૃદ્ધિને પામતું નથી, કોઈ પણ નિમિત્તથી તે ઘટતું નથી, તે અન્ય પરિણામને પામતું નથી, અને ઉત્પન્ન થવાની યોગ્યતાવાળ પણ તે નથી. આવી રીતે આ ચેતન છે ભાવવિકારોથી રહિત છે. આ ચેતન પિતે અસંગી ને અવિકારી રહી કોઈ પણ સાધનવિના ઉપર કહેલા સર્વ વિકારવાળા પદાર્થોને તથા અન્યોને પ્રકાશે છે. ૫. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના, જાત્રાદિ અવસ્થા અંતઃકરણની છે, અસંગ ને અવિકારી આ માની નથી, એમ પ્રતિપાદન કરે છે: ૬૪ चिच्छायाशतो बुद्धौ भानं धीस्तु द्विधा स्थिता । एकाहंकृतिरन्या स्यादन्तःकरणरूपिणी ॥ ६ ॥ ચેતનના આભાસના પ્રવેશથી બુદ્ધિમાં આત્માનું ભાન થાય છે. તે બુદ્ધિ બે પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપ ને શ્રીજી મનારૂપ છે. પ્રત્યગાત્મસ્વરૂપના આભાસને અંતઃકરણમાં પ્રવેશ થાય છે, તેથી આત્માનું વિશેષ ભાન થાય છે. ચિદાત્મા સ્વરૂપના પ્રકાશપાવડે પેતે સર્વદા ભાસમાન હતાં પણ પેાતાના નિવિશેષપણાથી વિશેષ ભાસમાન થતે નથી. તે ચિદાત્મામાં કલ્પિત અનાદિ અનિર્વચનીય અજ્ઞાન જ્યારે કર્મથી ઊડેલી વાસનાથી અંતઃકરણને આકારે થાય છે ત્યારે તેમાં પ્રકાશકપણુાવડે અનુગત ચિદાત્મા અંતઃકરણને આકારે પ્રતીત થાય છે. આ વેલા અંતઃકરણ તે આત્માના એકપણાની પ્રતીતિથી તે વિશેષવડે આત્મ! સવિશેષ ભાસે છે, જે અંતઃકરણમાં આત્માનું એવી રીતે ભાન થાય છે તે અંત:કરણ એ પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપે ને અન્ય મનરૂપે. ૬. ચેતનરૂપ આત્મા ને જડરૂપ મુદ્વના એકપણાની ભ્રાંત કહી તેને દૃષ્ટાંતવડે સ્પષ્ટ કરે છેઃ— छायाहंकारयोरैक्यं तप्तायः पिण्डवन्मतं । तदहंकारतादात्म्य देहश्चेतनतामियात् ॥ ७ ॥ આભાસ અને અહંકારનું એકપણું તપેલા લાઢાના ગાળાના જેવું માનેલું છે. તે અહંકારના એકપણાથી ઢહ ચેતનપણાને પામેલા જણાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. ૬૫ જેમ અગ્નિના વ્યાપ્તપણુાવડે લાઢાના ગાળા અગ્નિપણાને પામેલા જણાય છે તેમ આત્મચૈતન્યના વ્યાપ્તપાવર્ડ અહંકાર ચંતનપણાને પામેલા જણાય છે. એવી રીતે લિ’ગશરીરના અધ્યાસથી આત્મામાં કર્તાપણાના તથા ભાતાપણાના વ્યવહાર પ્રવૃત્ત થાય છે. સ્થૂલશરીરના આત્મામાં અધ્યાસ થવાથી સ્થૂલશરીર પશુ હું એવા વ્યવહારને યાગ્ય થાય છે. હવે કહેલા અહંકારના એકપણાને વિષયના ભેવર્ડ વિભાગ કરીને પ્રતિપાદન કરે છેઃ— अहंकारस्य तादात्म्यं चिच्छा या देहसाक्षिभिः । सहजं कर्मजं भ्रान्तिजन्यं च त्रिविधं क्रमात् ॥ ८ ॥ ચિદાભાસ, લશરીર ને સાક્ષીની સાથે અહંકારનું એકપછ્' સહજ, કર્મજ તે ભ્રમજ એમ ક્રમથી ત્રણ પ્રકારનું છે. ચિદાભાસની સાથે અહંકારનું એકપણું સહેજ એટલે ઉત્પત્તિવિશિષ્ટ છે,—ચિદાભાસની પ્રતીતિ અહંકારની ઉત્પત્તિની સાથેજ છે, તેથી હું જાણું છું એવા અનુભવ થાય છે. સ્થૂલશરીરની સાથે અહં કારનું એકપણું પૂર્વના ધર્માધર્મથી ઉપજેલું છે, તેથી હું મનુષ્ય છું એવા અનુભવ થાય છે. સાક્ષીની સાથે અહંકારનું એકપણું ભ્રમમાત્રથી સિદ્ધ છે, તેથી હું છું એવા અનુભવ થાય છે. એવી રીતે અહંકારનું એકપણું ત્રિવિધ છે. ૮. હવે કહેલા અહંકારના એકપણાની પ્રતીતિઓની નિવૃત્તિના હતુતે ક્રમપૂર્વક પ્રતિપાદન કરે છેઃ—— सम्बंधिनोः सतोर्नास्ति निवृत्तिः सहजस्य तु । कर्मक्षयात्मबोधाच निवर्तेते क्रमादुभे ॥ ९ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. અહંકાર અને ચિદ્વાભાસની વિદ્યમાન દશામાં તેમના સહેજ એકપણાની નિવૃત્તિ થતી નથી. કર્મના ક્ષયથી તે જ્ઞાનથી ક્રમથી બંને નિવૃત્ત થાય છે. જેમ ઊઘાડા જલપાત્રમાં આકાશમાં રહેલા સૂર્યનું પ્રતિબિંબ તે જલપાત્રની સ્થિતિસુધી પડે છે, તે જલપાત્રની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા પ્રતિબિંબની પણ નિવૃત્તિ થાય છે, તેમ અહંકારના સદ્દભાવ હોય ત્યાંસુધી તેમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે, તે અહંકારની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા ચેતનના પ્રતિબિંબની નિવૃત્તિ થાય છે, અર્થાત્ ચિદાભાસમાં અહંકારના ભ્રમની નિવૃત્તિ અહંકારની નિવૃત્તિથી થાય છે. દેહના આરંભ કરનારાં કર્મના ક્ષય થવાથી શરીરની સાથેના અહંકારભ્રમની નિવૃત્તિ થાય છે, તે જ્ઞાન થવાથી સાક્ષીની સાથેના અહંકારભ્રમની નિવૃત્તિ થાય છે. ૯. } } આત્મામાં ત્રણ અવસ્થાની પ્રતીતિ તથા તેનું સંસારીપણું અહંકારના અભ્યાસે કરેલું છે એમ પ્રતિપાદન કરવાના આરંભ કરે છે. अहंकारलये सुप्तौ भवेद्देहोऽप्यचेतनः । अहंकृतिविकारोत्थः स्वप्नः सर्वस्तु जागरः ॥ १० ॥ સુષુપ્તિમાં અહંકારના લય થવાથી શરીર જડજેવુ થાય છે. કિંચિત્ અહંકારના કાર્યથી ઉપજેલું સ્વપ્ન છે, સર્વે અહંકારના કાર્યથી થયેલી જાપ્રદવસ્થા છે, મૈં પ્રાણીઓના અંત:કરણની સુષુપ્તિ અવસ્થામાં અહંકારના તેના ઉપાદાનકારણ અજ્ઞાનમાં લય થવાથી પ્રાણીઓનાં શરીરા ધટાદિ જડ પદાર્થના જેવાં પ્રતીત થાય છે. એ અહંકાર કર્ણિક જાગ્રત થાય છે, ત્યારે પ્રાણીને સ્વપ્નાવસ્થાના અનુભવ થાય છે, અને જ્યારે એ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. ૬૭ અહંકાર સંપૂર્ણ જાગ્રત થાય છે, ત્યારે પ્રાણુને જાગ્રદેવસ્થાને અનુભવ થાય છે. ૧૦. સ્વપ્ન ને જાગ્રત કેવી રીતે અહંકારના કાર્ય છે તે કહે છે – :શાળા રિતુ રિતિકાયૅચમાતા ! वासनाः कल्पयत्येव बोधेऽसर्विषयान् बहिः ॥ ११ ॥ અંત:કરણની વૃત્તિ ચૈતન્યના આભાસની સાથે એકપણને પામી સ્વપ્નમાં વાસનાઓને અનુભવે છે, ને જાત્રમાં ઇદ્રિવડે બહારના વિષને અનુભવે છે. બહારના પદાર્થોના અનુભવજન્ય સંસ્કાર સ્વપ્નના હેતુઓ છે. આત્મા અવિકારી ને નિર્ગુણ હોવાથી બહારના પદાર્થોને અનુભવ એ આત્માને ધર્મ નથી. શરીર, ઈદિ ને મનના અચેતનપણાના નિશ્ચયથી તેમને પણ તે ધર્મ નથી. એ ત્રણના મિશ્ર થવાથી એ ધર્મ ઉત્પન્ન થાય છે એમ પણ કહી શકાય નહિ, કેમકે જે એક એક ચેતનરૂપ ન હેય તે ભેગાં થઈને પણ ચેતનરૂપ થઈ શકે નહિ. સ્થૂલશરીર પંચી. કૃત પાંચ ભૂતના કાર્યરૂપ હોવાથી જડ છે, ને દિ તથા અંત:કરણ અપચીત પાંચ ભૂતોના કાર્યપ હોવાથી તે પણ જડ છે. આમ વિચારતાં બાહ્ય પદાર્થોને અનુભવ ભ્રમરૂપ છે. તે ભ્રમ અંતઃકરણની ચિદાભાસયુક્ત બાહ્યવૃત્તિમાં ઉપજે છે. સ્વપ્નના પદાર્થો ને તેને અનુભવ પણ બ્રમરપજ છે. અજ્ઞાન તથા સુખને વિષય કરનારી સુષુપ્તિ અવસ્થાને અનુભવ પણ બ્રમપ છે. આવી રીતે ત્રણે અવથાઓ આત્માની નથી, પણ અહંકારથી આત્મામાં કલ્પાય છે, ૧૧, मनोहंकृत्युपादानं लिंगमेकं जडात्मकं । બાળાશયમતિ કાય? ચિત્તે િ ૨૨ | મન અને અહંકારનું ઉપાદાન જડરૂપ એક લિંગ Page #139 -------------------------------------------------------------------------- ________________ }¢ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. શરીર છે. તે ત્રણ અવસ્થાને અનુસરે છે. તે લિ મશરીર કારણશરીરમાંથી ઉપજે છે, ને કારણશરીરમાં લીન થાય છે. મન અને અહંકાર એ બંને જરૂપ એક લિ‘ગશરીરમાં–સમજિસક્ષ્મશરીરમાં–રહેલાં છે. મનુષ્યાદિનું લિંગશરીર જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને પામે છે, ક્યારેક મૂર્ચ્છાવસ્થાને પશુ પામે છે. તે લિંગશરીર અવિદ્યાના અંશરૂપ કારણુશરીરમાંથી ઉપજે છે, ને સુષુપ્તિમાં કારણુશરીરમાં લીન થાય છે. ૧૨. એવી રીતે ંપદના અર્થ સર્વ અવસ્થાઓના સાક્ષીપાથી અવસ્થાઓ ને અંત:કરણથી વિલક્ષણ, અવિકારી ને નિત્ય પ્રત્યગાત્મા છે એમ નક્કી કર્યું. હવે તત્પદના અર્થને શોધવાના પ્રારંભ કરે છેઃशक्तिद्वयं हि मायाया विक्षेपावृतिरूपकं । विक्षेपशक्तिलिंगादिग्रह्मांडांतं जगत्सृजेत् ॥ १३ ॥ વિક્ષેપ અને આવરણુરૂપ એ શક્તિ પ્રસિદ્ધ માયાની છે. વિક્ષેપશક્તિ સૂક્ષ્મશરીરથી માંડીને બ્રહ્માંડપર્યંત જગત્ રચે છે. આ જગના ઉપાદાનકારણરૂપ માયા વા પ્રકૃતિની એ શક્તિ. આ છે. એક વિક્ષેપશક્તિ ને ખીજી આવરણુશક્તિ. તેમાં વિક્ષેપશક્તિ સત્તર તત્ત્વરૂપ લિંગશરીરથી આરંળીને બ્રહ્માંડ એટલે સમષ્ટિ સ્થૂલશરીરપર્યંતના જગ રચે છે. તાર્કિકાએ માનેલાં પરમાણુ કે સાંખ્યયાગવાળાએ માનેલું પ્રધાન આ જગત્નું કારણ નથી. ૧૩. બ્રહ્મ આ જગતનું વાસ્તવિક ઉપાદાનકારણ નથી, પણ સત્તાસ્મૃતિ આપવાવડે તે આ જગત્ નું વિવŕપાદાનકારણુ ગણાય છે એમ કહે છેઃ— Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. सृष्टिनाम ब्रह्मरूपे सच्चिदानन्दवस्तुनि । अम्बुफेनादिवत्सर्व नामरूपप्रसारणं ॥ १४ ॥ જલમાં ફીણદિની પેઠે બ્રહ્મરૂપ સચ્ચિદાનંદ વસ્તુમાં સૃષ્ટિ એટલે સર્વ નામરૂપને વિસ્તાર છે. | જલમાં જોવામાં આવતાં ફીણ તથા પરપોટા જલથી ભિન્ન નથી, કેમકે જલવિના તેમના નિરૂપણ કરવાગ્ય સ્વરૂપને અભાવ છે. તે જલથી અભિન્ન પણ નથી, કેમકે તેમની જલથી ભિન્ન પ્રતીતિ થાય છે. તે જલથી ભિન્નભિન્ન પણ નથી, કેમકે ભિન્ન ને અભિન્નને પરસ્પરમાં વિરોધ છે. એવી રીતે જગત પણ સચ્ચિદાનંદ૨૫ બ્રહ્મથી ભિન્ન નથી, કેમકે ચૈતન્યવિના આ જગતનું સ્વતંત્રપણે પણ થઈ શકતું નથી. જગત ચૈતન્યથી અભિન્ન પણ નથી, કેમકે તે પૃથફ પ્રતીત થાય છે, દ્રિવ અનુભવાય છે, જડ છે, સ્કૂલ છે, ને અનેક પ્રકારનું છે. ભિન્નભિન્નનો વિરોધ હેવાથી તે બ્રહથી ભિન્નભિન્ન પણ નથી. ૧૫, હવે આવરણશક્તિને તથા તેના કાર્યને જણાવે છે– । अन्तग्यश्ययोर्भेदं बहिश्च ब्रह्मसर्गयोः । થssોચcer : Rા સંસારી જ શકો જે બીજી શક્તિ અંતરના દ્રષ્ટા ને દશ્યના વિલક્ષણપણને તથા બહારના બ્રહ્મ ને સુષ્ટિના વિલક્ષણપણને ઢાંકે છે, તે સંસારનું કારણ છે. વિક્ષેપથી ભિન્ન માયાની બીજી શક્તિ જે આવરણનામથી પ્રસિદ્ધ છેતે શરીરની અંતર દ્રષ્ટારૂપ આત્માના ને દશ્યરૂપ અહંકારાદિના વિલક્ષણપણને ઢકે છે, તથા શરીરથી બહારના પરિપૂર્ણ બ્રહ્મન ને પ્રતીત થતા જગતના વિલક્ષણપણને ઢાંકે છે, તે શક્તિ Page #141 -------------------------------------------------------------------------- ________________ ७० શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આ સંસારનું કારણ છે. ૧૫. હવે સંસારમાં ભ્રમણ કરનારા જીવનું સ્વરૂપ કહે છેसाक्षिणः पुरतो भाति लिङ्ग देहेन संयुतः । चितिच्छायासमावेशाजीवः स्याद्व्यावहारिकः॥ १६॥ સાક્ષીની આગળ સ્થલશરીરસહિત જે સૂક્ષ્મ શરીર પ્રતીત થાય છે તે ચેતનના આભાસના પ્રવેશથી વ્યાવહારિક જીવ છે. | સર્વની અતર રહેલા અંતરાત્માની આગળ અંતરાયરહિત સ્થૂલશરીરસહિત જે અંતઃકરણ તથા પ્રાણદિવાળું સૂક્ષ્મ શરીર પ્રતીત થાય છે તે સૂક્ષ્મશરીર ચેતનના આભાસના પ્રવેશથી પિતાને ર્તા, ભક્તા, ખુષ્ય, કાણો તથા બહેરા માનનાર–એવા વ્યવહાર કરનાર-જીવ છે.]૧૬. અનાત્મામાં અધ્યાસવાળા ચિદાત્માના જીવપણાને કહે છે – अस्य जीवत्वमारोपात्साक्षिण्यपि च भासते । आवृतौ तु विनष्टायां भेदजातं प्रयाति तत् ॥१७॥ આના જીવપણાના આરેપથી સાક્ષીમાં પણ જીવપણું ભાસે છે, પણ આવરણ વિનાશ પામવાથી તે ભેદસમૂહ બાધ પામે છે. - પૂર્વોક્ત લિંગશરીરના જીવપણુના અધ્યાસથી સંઘાતથી વિલક્ષણ સાક્ષી પણ સ્થૂલસૂક્ષ્મશરીરરૂપ સંઘાતની સાથેના એકપણાની ભ્રાંતિથી સંસારીજ-જીવન-પ્રતીત થાય છે. એવી રીતે આત્મસ્વરૂપના અજ્ઞાનથી આત્માને બંધન છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન નિવૃત્ત થયે લિંગશરીર, જીવ ને સાક્ષી એવા ભેદો બાધ પામે છે તે ભેદ મિથ્યા છે એ દૃઢ નિશ્ચય થાય છે, –માત્ર એક સાક્ષી વા ચિદાત્માજ અવશેષ રહે છે. ૧૭. એવી રીતે આવરણશક્તિપ્રધાન અજ્ઞાનને લીધે આત્માનું સંસા Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. રીપણું કહીને હવે વિક્ષેપશક્તિપ્રધાન અજ્ઞાનને લીધે જ બ્રહ્મનું સંસાર સહિતપણું છે એમ જણાવે છે – सर्गस्य ब्रह्मणस्तद्वद् भेदमावृत्य तिष्ठति । ચા શરિરતા રાજુ વિતāન મારતે ૨૮ તેમ જે શક્તિ જગના ને બ્રહ્મના ભેદને ઢાંકીને રહે છે, તે શક્તિને લીધે બ્રહ્મ સંસારસહિતપણા વડે પ્રતીત થાય છે. જેમ આવરણશક્તિ આત્માના વાસ્તવિકસ્વરૂપના તથા અંતઃકરણદિના વિલક્ષણપણને ઢાંકે છે, તેમ જે વિક્ષેપશક્તિ આ જગતના ને બ્રહ્મના વિલક્ષણપણુને ઢાંકીને રહે છે, તે શક્તિના મહિમાથીજ Vઅસંગી બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણરૂપ હોય એવું પ્રતીત થાય છે. ૧૮. પૂર્વોક્ત આવરણ દૂર થવાથી બ્રહ્મ ને જગતના ભેદની પણ નિવૃત્તિ થાય છે એમ જણાવે છે – અજ્ઞાાતિના જ વિમાન દ્રારા . भेदस्ततो विकारः स्यात्सर्गे न ब्रह्मणि क्वचित् ॥ १९॥ અહિં પણ આવરણને નાશ થવાથી બ્રહ્મ ને જગને ભેદ પ્રતીત થતું નથી, તેથી બ્રહ્મમાં કદીપણ જગસંબંધી વિકાર નથી. બ્રહ્મને આશરે રહેલી આવરણશક્તિરૂપ અવિદ્યાની નિવૃતિ થવાથી બ્રહ્મ આ જગતનું કારણ છે, ને આ જગત બ્રહ્મનું કાર્ય છે એ ભેદ નિવૃત્ત થાય છે. અવિધાની નિવૃત્તિ થવાથી તે વિક્ષેપની પણ નિવૃત્તિ થાય છે. એવી રીતે આ સંસારરૂપ વિકાર અજ્ઞાનવડે કલ્પિત છે, તેથી અસંગ ને અવિકારી બ્રહ્મમાં કદીપણ આ જગસંબંધી વિછિયા નથી. ૧૯, Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના હવે તત્પદ તથા વૃંપદના એકપણાને કહેવાને તત્પદ તથા ંપદના વાચ્યાર્થને તથા લક્ષ્યાર્થને ક્રમપૂર્વક એ લેાકવડે જણાવે છે:अस्ति भाति प्रियं रूपं नाम चेत्यंशपञ्चकम् | आद्यं त्रयं ब्रह्मरूपं जगद्रूपं ततो છે, સ્ફુરે છે, પ્રિય, રૂપ ને નામ જગત્ છે. પ્રથમના ત્રણ બ્રહ્મરૂપ છે, ને ૨૫ છે. ૭૨ द्वयम् ॥ २० ॥ આ પાંચ અંશવાળુ પછીના એ સંસાર સત્તા, (છે,) સ્ફૂર્તિ, ( પ્રતીત થાય છે, ) સુખરૂપતા, રૂપ તે નામ આ પાંચ અંશેાવાળું આ જગત્ છે, અર્થાત્ આ જગતમાંના પ્રત્યેક પદાર્થમાં એ પાંચ અંશા હૈાય છે, જેમકે ધડેા છે, ઘડી પ્રતીત થાય છે, ધડા પ્રિય છે, ઘડા મેાટા પેટાળવાળા ને સાંકડા મેઢાવાળે છે, તે તેનું ધડા એવું નામ છે. એ પાંચ અશેામાંથી છે, પ્રતીત થાય છે, ને પ્રિય છે, આ ત્રણ અંશે સર્વમાં સમાન હેાવાથી તે બ્રહ્મરૂપ છે, અને રૂપ તથા નામ પ્રત્યેકમાં પૃથક પૃથક્ હાવાથી તે જગદ્રુપ છે. ૨૦. खवाय्वग्निजलोर्वीषु देवतिर्यङ्गरादिषु । अभिन्नात्सश्चिदानन्दाद्भिद्येते रूपनामनी ॥ २१ ॥ આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવીમાં તથા દેવ, તિર્યક ને મનુષ્યાદિમાં અભિન્ન સચ્ચિદાન ંદથી રૂપ ને નામ ભેદ પામે છે. આકાશ, વાયુ, તેજ, જલ તે પૃથિવી એ પાંચે મહાભૂતામાં, ભૈતિક પદાર્થોમાં, તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં પ્રાણીઓ તે જલચરાદિમાં અસ્તિ, (,) ભાતિ, ( જણાય છે, ) તે પ્રિયરૂપે રહેલા એક સચ્ચિદાનંદ બ્રહ્મથી પ્રાણીઓનાં તે પદાર્થોનાં રૂપ તથા નામ ભેદ પામે છે. બ્રહ્મથી ભિન્ન ને તેમાં કલ્પિત તે રૂપ તથા નામ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. પરસ્પરમાં વ્યભિચારી ને ઇંદ્રિયગ્રાહ્ય હાવાથી મિથ્યા છે. ૨૧. પૂર્વોક્ત બ્રહ્મમાં મેાક્ષસાધકે પોતાના મનની એકાગ્રતા કરવી જોઇએ એમ જણાવે છે:— उपेक्ष्य नामरूपे द्वे सचिदानन्दवस्तुनि | સમાધિ સર્વા જ્યાં ટ્યુડથવા ચદિઃ ॥ ૨૨ ॥ નામ ને રૂપ એ એની ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદરૂપ વસ્તુમાં હૃદયમાં અથવા બહાર સર્વદા ચિત્તને એકાગ્ર કરે, વાચ્યના અંશરૂપ નામ ને રૂપ એ એના મિથ્યાપણાના દૃઢ નિશ્ચય કરીને લક્ષ્યરૂપ સત્, ચિત્ તે આનંદ એ ત્રણ અંશરૂપ અખંડ એકરસ બ્રહ્મમાં મેાક્ષસાધક પોતાના ચિત્તને એકાગ્ર કરે. તે મેાક્ષસાધક પોતાના ચિત્તને પોતાના અધિકારને વિચાર કરીને પોતાના હૃદયાકાશમાં વા બહારના કાઇ પૂજ્ય ને પરમપવિત્ર પદાર્થના અધિ. કાનમાં પેાતાના ચિત્તને એકાગ્ર કરે. ૨૨, ૭૩ હવે અંતર ને બહાર બ્રહ્મમાં કરવાયાગ્ય સમાધિને એ પ્રકારે વિભાગ પાડીને સાત શ્લોકાવર્ડ પ્રતિપાદન કરે છે. તેમાં પ્રથમ ચાર શ્લોકાવર્ડ હૃદયાકાશના આલંબનવાળા સમાધિના ભેદાને કહે છે: सविकल्पोऽकल्पश्च समाधिर्द्विविधो हृदि । यशब्दानुवेधेन सविकल्पः पुनर्द्विधा ॥ २३ ॥ હૃદયમાં એ પ્રકારના સમાધિ છે, સવિકલ્પ ને નિવિ. કલ્પ, પુન: શ્યાનુવેધ ને શબ્દાનુવેધ એમ સવિકલ્પસમાધિ એ પ્રકારના છે. હૃદયાકાશરૂપ બ્રહ્મમાં એ પ્રકારના સમાધિ થાય છે, એક વિ. કલ્પ ને બીજો નિર્વિકલ્પ. જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયરૂપ વિકલ્પોના સારી રીતે વિલય થયા વિનાના અખંડ સચ્ચિદાનંદાત્મામાં ચિત્તની એકાગ્રતા તે Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને સવિપસમાધિ કહેવાય છે, તે કહેલા વિકલ્પાના સારી રીતે વિલય થઇને અખંડ સચ્ચિદાનંદાત્મામાં જે ચિત્તની એકાગ્રતા તે નિર્વિકલ્પસમાધિ કહેવાય છે. તેમાં સવિકલ્પસમાધિના એ પ્રકાર છે, દશ્યાનુવિદ્ધ ને શબ્દાનુવિદ્ધ ૨૩. હવે દશ્યાનુવિદ્ધનું સ્વરૂપ કહે છેઃ— कामाद्याश्चित्तसादृश्यात्तत्साक्षित्वेन चेतनां । થાયેય પાનુવિદ્દોનું સમાધિઃ સવિ૧૪: ॥૨૪॥ કામાદિ વૃત્તિએ ચિત્તના સદશપણાથી જડ છે. તેના સાક્ષીપણાવડે ચેતનનું ધ્યાન કરે, આ દશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે. ૭૪ દૃશ્ય હાવાથી તે ચિત્તની પેઠે આવિર્ભાવતરાભાવરૂપ ધર્મવાળી હાવાથી કામક્રોધાદિ વૃત્તિએ ચિત્તનીજ છે. વળી જાગ્રત્ ને સ્વપ્નમાં જ્યારે ચિત્ત હૈાય ત્યારે તે વૃત્તિ હોય છે, તે સુષુપ્તિમાં ચિત્તના અભાવ હાવાથી તે વૃત્તિઓ હાતી નથી, તેથી પણ સિદ્ધ થાય છે કે કામક્રોધાદિ વૃત્તિ ચિત્તનીજ છે, આત્માની નથી. આમ હવાથી તેના સાક્ષીપાવડે ભેદ પામીને પ્રતીત થતા સ્વપ્રકાશ ચિદાત્માનું ધ્યાન કરે. આવી રીતે દૃશ્યથી ભિન્ન સાક્ષીનું ધ્યાન કરવું આ દૃસ્યાનુવિદ્ધ સવિકલ્પસમાધિ કહેવાય છે. ૨૪. એવી રીતે સ્થૂલ (દૃશ્યાનુવિદ્ધ) સર્વિકલ્પ સમાધિને કહીને હવે સૂક્ષ્મ (શાનુવિદ્ધ) સવિકલ્પ સમાધિને કહે છે:— असंगः सच्चिदानन्दस्वप्रभो द्वैतवर्जितः । अस्मीति शब्दविद्धोऽयं सविकल्पः समाहितः ॥ २५ ॥ અસંગ, સચ્ચિદાનંદ, સ્વપ્રકાશ ને દ્વૈતરહિત હું છું, આ શબ્દવડે વિધાયેલ આ સવિકલ્પ સમાધિ છે, Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. ૭૧ કામક્રેાધાદિ વૃત્તિઓવાળા ચિત્તના સોંગથી રહિત, અસત્ જડ ને દુઃખના સંસર્ગાથી રßિત, સર્વદા જ્ઞાનભાવયુક્ત, તે સમગ્ર દ્વૈતના અવભાસથી રહિત જે અંતરાત્મા છે તે હું છું આવી રીતના શબ્દો એકાગ્ર કરેલું ચિત્ત આ શબ્દાનુવિદ્દ સવિકલ્પ સમાધિ કહેવાય છે. ૨૫. એવી રીતે યત્નથી ક્રમપૂર્વક થતા એ સમાધિને કહીને હવે પોતાની મેળે થનારા નિર્વિકલ્પસમાધિના ઉપદેશ કરે છેઃ— स्वानुभूतिरसावेशाद्दश्यशब्दानुपेक्ष्य तु । निर्विकल्पः समाधिः स्यान्निर्वातस्थलदीपवत् ॥ २६ ॥ સ્વાનુભવરૂપ આનંદમાં પ્રવેશ થવાથી દશ્ય ને શબ્દની ઉપેક્ષા કરીને ચિત્ત ગતિવાળા વાયુથી રહિત સ્થલમાંના દીવાની પેઠે અચલ રહે તે નિર્વિકલ્પ સમાધિ છે. સચ્ચિદાન દરૂપ પરમાત્મામાં ચિત્તની એકાકારતા થવાથી તે ચિત્ત આગળ કહેલા દશ્યના ન શબ્દના અનાદર કરીને ગતિવાળા પવનથી રહિત સ્થાનમાં રહેલા દીવાની પેઠે અચલ રહે તે–ચિત્તની તે અવસ્થા—નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. ૨૬. હવે ખીજા પ્રકારના દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છેઃहृदि च बाह्यदेशेऽपि यस्मिन् कस्मिंश्ा वस्तुनि । समाधिराद्यः सन्मात्रे नामरूपे पृथक् स्थितः ॥ २७ ॥ હૃદયમાં ને ખાદ્યદેશમાં પણ જે કઇ વસ્તુમાં સમાધિ તે પ્રથમ સમાધિ છે. આ સમાધિ નામરૂપથી પૃથક્ સન્મા ત્રમાં રહેલા છે. હૃદયમાં કાઈ પણુ નામરૂપવાળી પરમપવિત્ર તે પરમપૂજ્ય વસ્તુમાં અથવા બહાર સૂર્ય ચંદ્રાદિ કાઇ પણ યોગ્ય વસ્તુમાં મેાક્ષસાધકે Page #147 -------------------------------------------------------------------------- ________________ G શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદેશ રત્ના પોતાના મનની એકાગ્રતા કરવી તે દૃશ્યાનુવિદ્ધ સર્વિકલ્પ સમાધિ છે. આ સમાધિ નામ તથા રૂપ આ એ અશાના પરિત્યાગ કરીને સત્તામાત્રમાં રહેલા છે. ૨૭, હવે બીજા પ્રકારના શબ્દનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છેઃ-अखण्डेकरसं वस्तु सचिदानन्दलक्षणम् । इत्यविछिनत्रित्तेऽयं समाधिर्मध्यमो भवेत् ॥ २८ ॥ સચ્ચિદાનંદરૂપ લક્ષણવાળી અખંડ ન એકરસ વસ્તુ એમ અવિચ્છિન્ન ચિત્તમાં રહે આ મધ્યમ સમાધિ છે. સત, જ્ઞાન તે પરમાનંદસ્વરૂપવાળા અપરિચ્છિન્ન તે એકરસ વસ્તુ છે એમ સતત ચિત્તમાં રહે, અર્થાત્ ચિત્ત એ વસ્તુનું નિરૂપણુ કરનારા શબ્દોના લક્ષ્યારૂપ તે વસ્તુને આકારે રહે આ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે. ૨૮, હવે બીજા પ્રકારના નિર્વિકલ્પ સમાધિને તથા સમાધિના ક ગૃતે કહે છે:— स्तव्यभावो रसास्वादात् तृतीयः पूर्वषन्मतः । एतैः समाधिभिः षडभिर्नयेत्कालं निरन्तरं ॥ २९ પરમાનંદના અનુભવથી સ્તુતિ કરવાયાગ્ય ભાવવાળા ત્રીજો સમાધિ પૂર્વની પેઠે માનેલા છે, આ છ સમાધિવડે નિરંતર કાળ ગાળે. પરમાનંદરૂપે બ્રહ્મના અનુભવથી સ્તુતિ કરવાયાગ્ય ભાવવાળા ત્રીજો નિર્વિકલ્પ સમાધિ આગળ કહેલા નિર્વિકલ્પસમાધિના જેવા માનેલા છે. આ છ પ્રકારના સમાધિમાંના કેા એક સમાધિના અનુદાનવર્ડ મેાક્ષસાધક પોતાના સમય નિરન્તર વ્યતીત કરે, અર્થાત્ એક ક્ષણ પણ પૂર્વોક્ત સમાધિમાંના કા! એક સમાધિવિના ન રહે, ૨૯. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. ૭૭ કહેલા સમાધિની કર્તવ્યતાના અવધિને સૂચવતા છતા કહલા સમાધિના પરિપાકથી પ્રાપ્ત થયેલા નિત્યસમાધિને કહે છે देहाभिमाने गलिते विशाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ॥ ३० ॥ પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી ને દેહાભિમાન ગળી જવાથી મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સમાધિઓ છે. સચ્ચિદાનંદરૂપ અદિતીય બ્રહ્મને દઢ સાક્ષાત્કાર થવાથી ને હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, ઇત્યાદિ પૂર્વનાં દેહાભિમાને ગળી જવાથી તેવા જ્ઞાની પુરુષનું અન્તઃકરણ નેત્રાદિ દિયે દ્વારા જે જે પદાર્થમાં જાય છે, તે તે પદાર્થના નામરૂપને બાધ કરી ત્યાં ત્યાં રહેલા સચ્ચિદાનંદરૂપ બ્રહ્મને આકારે તેના અંતઃકરણની વૃત્તિ થાય છે. જેની આગળ ને વિશાતેની આગળ અવગ્રહચિવાળું પાઠાંતર સ્વીકારીએ તે આ શ્લેકને આ પ્રમાણે અર્થ થાય –દેહાભિમાન નહિ ગળવાથી ને પરમાત્માનો સાક્ષાત્કાર નહિ થવાથી તે અજ્ઞાની પુરુષનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને માનસ તાપ થાય છે. ૩૦. એ બ્રહ્મસાક્ષાત્કારરૂપ સમાધિના ફલને મુંડકોપનિષદ્દના વાક્યવડે જણાવે છે – भिद्यते हृदयग्रंथिग्छिचंते सर्वसंशयाः । क्षीयते चास्य कर्माणि तस्मिन्डष्टे परावरे ॥ ३१ ॥ તે બ્રહ્મનો સાક્ષાત્કાર થવાથી આના હદયની ગાંઠ ભેરાઈ જાય છે. સર્વ સંશ છેદાઈ જાય છે, ને કર્મો નાશ પામે છે. તે સર્વાત્મક બ્રહ્મને સ્પષ્ટ અનુભવ થવાથી અહંકારનામની હદયની ગાંઠ ચીરાઈ જાય છે, આત્માદિને લગતા સર્વે સંશ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. છેદાઈ જાય છે, ને સર્વ સંચિત કર્મો નાશ પામી જાય છે. ક્રિયમાણકર્મો અને સ્પર્શ કરી શકતાં નથી એમ ચકારવડે દર્શાવ્યું છે. જ્ઞાનીના પ્રારબ્ધકર્મને ફેલભેગવડે નાશ થાય છે એમ સમજવું. ૩૧. હવે જીવના સ્વરૂપનું નિરૂપણ કરે છે - अवच्छिन्नश्चिदाभासस्तृतीयः स्वप्नकल्पितः। विशेयनिविधो जीवस्तत्राद्यः पारमार्थिकः ॥३२॥ અવચ્છિન્ન, ચિદાભાસ ને ત્રીજો સ્વપ્નકલ્પિત એમ ત્રણ પ્રકારનો જીવ જાણ; તેમાં પ્રથમ પારમાર્થિક જાણ. સુમશરીરે રેકેલું ચેતન જે પ્રત્યગાત્મા કહેવાય છે તે અવછિન્ન જીવ, જેમ જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તેમ અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે તે ચિદાભાસનામને જીવ, અને હું શરીર છું, હું મનુષ્ય છું, એમ સ્વપ્નને જેવા સ્થૂલશરીરની સાથેના અભેદવડે કલ્પિત જીવ ત્રીજા પ્રકાર છે. આવી રીતે જીવ ત્રણ પ્રકારને છે. તે ત્રણ જેમાં પહેલો અવચ્છિન્ન વ પારમાર્થિક છે. ૩૨. અવચ્છિન્ન જીવનું પારમાર્થિકપણું કેવી રીતે છે તે કહે છે – अवच्छेदः कल्पितः स्यादवच्छेद्यं तु वास्तवं । तस्मिन् जीवत्वमारोपाब्रह्मत्वं तु स्वभावतः ॥ ३३ ॥ અવછેદ કલ્પિત છે, પણ અવદ પામેલ વાસ્તવિક છે. તેમાં જીવપણું આરોપથી છે, પણ બ્રહ્મપણું સ્વભાવથી છે. વ્યાપકચેતન૨૫ બ્રહ્મથી આત્માને વિભાગ કરનાર સક્ષ્મશરીર તો કલ્પિત છે, પણ જેને વિભાગ થાય છે તે બ્રહ્મથી અભિન્ન આત્મા તે સત્ય છે. આરોપથી બ્રહ્મમાં જીવપણું કહેવાય છે, પણ તેનું બ્રહ્મપણું તે સ્વભાવથી છે. ઘટરૂપ ઉપાધિથી ઘટાકાશ, મહાકાશથી ભિન્ન હોય એવું દેખાય છે, પણ વસ્તુતાએ તે મહાકાશથી Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાયસુધા. ૭૯ | * * * * * * * * * * * * * * * * * * - - - - - - , - v vvvvvv - ૧ ૧, ૧ + અv vv ભિન્ન નથી, તેમ અંતઃકરણરૂપ ઉપાધિથી આત્મા, બ્રહ્મથી ભિન્ન હેય એમ જણાય છે, પણ વસ્તુતાએ તે બ્રહ્મથી ભિન્ન નથી. ૩૩. તેમાં પહેલે આવ પારમાર્થિક છે એમ કહ્યું તેનું કારણ કહે છે – अवच्छिन्नस्य जीवस्य तादात्म्यं ब्रह्मणा सह ।। तत्त्वमस्यादिवाक्यानि जगुर्नेतरजीवयोः ॥ ३४ ॥ અવચ્છિન્ન જીવનું બ્રહ્મની સાથે તાદામ્ય તે તું છે ઈત્યાદિ વા કહે છે, બીજા બે જીવનું નહિ. અંતઃકરણરૂપ ઉપાધિવડે વિભાગ પામેલા જવના લક્ષ્યાર્થનેઆત્માને-બ્રહ્માની સાથે અભેદજ છે એમ તે તું છે, પ્રજ્ઞાન બ્રહ્મ છે, આ આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, આ ઉપનિષદનાં મહાવા કહે, છે. ચિદાભાસ ને સ્વપ્નકલ્પિત આ બે જેવો કલ્પિત હોવાથી તેને બ્રહ્મની સાથે અભેદ છે એમ એ મહાવાક્યો કહેતાં નથી. ૩૪. તે બેનું મિથ્યાપણું કેવી રીતે છે એમ જાણવાની ઇચ્છા થાય તે કહે છે – ब्रह्मण्यवस्थिता माया विक्षेपावृतिरूपका। - आवृत्याखण्डतां तस्मिञ्जगजीवी प्रकल्पयेत् ॥ ३५ ॥ આવરણવિક્ષેપરૂપવાળી માયા બ્રહ્મને આશરે રહેલી છે. તેના અખંડપણને ઢાંકીને તે જગત્ ને જીવ કપ છે. આવરણ તથા વિક્ષેપરૂપ સ્વભાવવાળી માયા સચ્ચિદાનંદરૂપ બ્રહ્મને આશરે રહેલી છે. તે માયા તે બ્રહ્મમાં રહેલા સ્વાભાવિક અખંડપણને ઢાંકીને તે બ્રહ્મમાં જગતરૂપ અનેક પ્રકારના ભગ્યને તથા જીવ૨૫ અનેક પ્રકારના ભક્તાઓને પ્રતીતિ કરાવે છે. ૩૫. હવે જવ તથા જગતના સ્વરૂપને કહે છે – Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. जीवो धीस्थश्चिदाभासो जगत्स्याद्भूतभौतिकम्। . અનાલિસ્ટમાવ્ય ક્ષાભૂમિ તથK II રૂદ II બુદ્ધિમાં રહેલે ચિદાભાસ જીવ છે, ને ભૂતભાતિક જગત છે. અનાદિ કાલથી માંડીને મોક્ષની પૂર્વે આ બંને છે. બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ તે અવિદ્યાએ કપેલે જવ છે, અને કાશાદિ પાંચ ભૂત તથા એ ભૂતેમાંથી ઉપજેલાં પ્રાણીઓનાં શરીરે તથા જડ પદાર્થો એ જગત છે. આમાં જીવ ભોક્તા છે, ને જગત ભેચ્યું છે. આ બંને અખંડ બ્રહ્મમાં અવિદ્યાવડે કરિપત છે. અનાદિ કાલથી માંડીને અવિદ્યાની નિવૃત્તિરૂપ મેક્ષની પૂર્વે આ છવ ને જગત પ્રતીત થયા કરે છે, બાધ પામતા નથી. ૩૬. જીવ ને જગત જે અનદિ હેય, ને મેક્ષની પહેલાં તેમની નિવૃત્તિ ન થતી હોય તે શ્રુતિસ્મૃતિમાં સુષ્ટિપ્રલય તથા સુમિજાગ્રત કહ્યાં છે તે શી રીતે સંભવી શકે એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે चिदाभासे स्थिता निद्रा विक्षेपावृतिरूपिणी । मावृत्य जीवजगती पूर्व नूरलेन कल्पयेत् ॥ ३७ ॥ આવરણ ને વિક્ષેપ રૂપવાળી નિદ્રા ચિદાભાસમાં રહેલી છે. તે પ્રથમ જીવજગતને ઢાંકીને નૂતનરૂપે કલ્પ છે. આવરણુસ્વભાવવાળી તથા વિક્ષેપસ્વભાવવાળી વ્યષ્ટિ અવિદ્યા ચિદાભાસ એટલે જીવમાં રહેલી છે. તે સુષુપ્તિ અને પ્રલયમાં જીવ તથા જગતને પિતાની સાથે અભેદ કરે છે, ને પછી જાગ્રતમાં તથા જગતની ઉત્પત્તિના સમયમાં તે જીવ તથા જગતને નૂતન રૂપે પ્રતીત કરાવે છે -માતિભાસિક જીવ તથા જગતના વ્યવહારને પ્રવર્તાવે છે. ૩૭. જીવ તથા જગતનું પ્રતિભાસિકપણું કેવી રીતે છે એમ જાણ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. વાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે ! प्रतीतिकाल एवैते स्थितत्वात्प्रातिभासिके ।. . . नहि स्वप्न प्रबुद्धस्य पुनः स्वप्ने स्थितिस्तयोः ॥ ३८॥ એ બંને પ્રતીતિકાલમાંજ સ્થિત હોવાથી પ્રતિભાસિક છે. સ્વપ્નમાંથી જાગેલાની પુનઃ સ્વપ્નમાં સ્થિતિ નથી, તેથી તે બંને નથી. એ જીવ તથા જગત પ્રતીતિના સમયમાંજ સ્થિત હોવાથી તે બને પ્રતિભાસિક એટલે પ્રતીતિના સમયમાં જ પ્રતીત થનાર કહેવાય છે. સ્વમમાંથી જાગેલા પુરુષની પુનઃ સ્વમમાં સ્થિતિ થતી નથી, તેથી સ્વમને જગત ને જીવ એ બંને જાગેલાને પ્રતીત થતાં નથી. ૩૮. પ્રતિભાસિક જીવના સ્વરૂપને કહી તેનાથી ભિન્ન વ્યાવહારિક જીવને કહે છે– प्रातिभासिकजीवस्तु जगत्तत्प्रातिमासिकम् । .... वास्तवं मन्यते यस्तु मिथ्येति व्यवहारकः ॥ ३९ ॥ પ્રતિભાસિક જીવ તે તે પ્રતિભાસિક જગને વાસ્તવિક માને છે. જે તેને મિથ્યા એમ માને છે તે વ્યાવહારિક જીવ છે. સ્વમાવસ્થાવાળો પ્રતિભાસિક જીવ તે છીપમાં કલ્પાયેલા રૂપાના જેવા કલ્પિત–માત્ર પ્રતીત થનારા-સ્વમ જગતને સત્ય માને છે. જે એ સ્વમના જગતને મિથા જાણે છે તે વ્યાવહારિક જીવ કહેવાય છે. ૩૯ એવી રીતે પ્રતિભાસિક જીવથી વ્યાવહારિક જીવને ભેદ કહીને હવે વ્યાવહારિક જીવથી પાસ્માર્થિક જીવને ભેદ કહે છે— व्यावहारिकजीवस्तु जगत्तद्वयावहारिकम् । सस्यं प्रत्येति मिथ्येति मन्यते पारमार्थिकः ॥४०॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮ર www www vvvv ૪ - vv - - - - - - - ૧૪ * * * * * * * * * * * * *, , શ્રી શંકરાચાર્યનાં અછાદશ રત્ન. વ્યાવહારિક જીવ તે તે વ્યાવહારિક જગત્ સત્ય જાણે છે, ને મિથ્યા એમ માને છે તે પારમાર્થિક છે. જાગ્રહૂદશાવાળો વ્યાવહારિક જીવ પ્રતીત થતા આ વ્યાવહારિક જગતને ત્રણે કાળમાં રહેનારું માને છે. જે જીવ આ પ્રતીત થતું જગત મિથ્યા છે એમ માને છે તે જીવ પારમાર્થિક કહેવાય છે. ૪૦. તે પારમાર્થિક જીવની અદય બ્રહ્માની સાથેના એકપણાની યોગ્યતાને જણાવે છે – पारमार्थिकजीवस्तु ब्रह्मकं पारमार्थिकम् । प्रत्यति धीक्षते नान्यद्वीक्षेत त्वनृतात्मना ॥ ४१ ॥ બ્રહ્મજ એક પારમાર્થિક છે એમ પારમાર્થિક જીવ જાણે છે. અન્ય જેતે નથી. જો જુએ છે તે મિથ્થારૂપે જુએ છે. બ્રહ્મજ એક પારમાર્થિક વસ્તુ છે એમ પારમાર્થિક જીવ અભેદભાવે જાણે છે. અન્ય પરિછિન વસ્તુને તે સત્યરૂપે જેતે નથી. જે કદાચિત તે અન્ય પરિસ્કિન પદાર્થને જુએ છે તે મિથ્થારૂપે જુએ છે. ૪૧. વ્યાવહારિક ને પ્રતિભાસિક જીવ અવિવાવડે કપિત હેવાથી જડ છે, તેથી તેનું જીવપણું ઘટતું નથી, કેમકે જીવ તે ચેતનરૂપ છે, એમ શંકા થાય તો તેનું દૃષ્ટાંતવડે નિરાકરણ કરે છે माधुर्यद्रवशैत्यादिजलधर्मास्तरंगके । अनुगम्यापि तनिष्ठ फेनेऽप्यनुगता यथा ॥ ४२ ॥ જેમ મધુરપણું, વહન ને શીતાપણું આદિ જલના ધર્મ તરંગમાં અનુવતીને તેમાં રહેલા ફીણમાં પણ અનુગત છે, તેમ પારમાર્થિક જીવના સચ્ચિદાનંદાદિ વભાવ વ્યાવહારિક ને પ્રતિભાસિક જીવમાં પણ અનુવર્તે છે, Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યસુધા. ૮૨ જેમ મધુરપણું, વહેવું ને શીતલતા આદિ જલના સ્વાભાવિક ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુવર્તે છે, તેમ સાક્ષીમાં રહેલા સચ્ચિદાનંદાદિ સ્વભાવ પણ વ્યાવહારિક તથા પ્રાતિભાસિક જીવમાં અનુવર્તે છે. ૪૨. એવી રીતે આત્માના ધર્મોના અધ્યાપનું પ્રતિપાદન કરીને હવે તેને અપવાદના પ્રકારને કહે છે – प्रातिभासिकजीवस्य लये स्युर्यावहारिके। तल्लये सचिदानन्दाः पर्यवस्यति साक्षिणि ॥ ५३॥ चार्यविरचितं श्रीवाक्यसुधा संपूर्णा ॥ ५॥ પ્રતિભાસિક જીવના સ્વભાવે વ્યાવહારિકમાં લય થાય છે, ને તેના સાચ્ચદાનંદસ્વભાવે સાક્ષીમાં અંત પામે છે. સ્વપ્નાવસ્થાના પ્રતિભાસિક જીવના સ્વભાવ જાગ્રદેવસ્થાના ભાવહારિક જીવમાં લય પામે છે, અને જાગ્રદેવસ્થાના વ્યાવહારિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવે સાક્ષિપ જે પારમાર્થિક જીવ તેમાં પર્યવસાન પામે છે. એવી રીતે કલ્પિતને અપવાદ થવાથી અધિષ્ઠાનરૂપ સતજ અવશેષ રહે છે. ૪૩. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકેના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા વાક્યસુધા નામના ગ્રંથરૂપ પાંચમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા. પૂરી થઈ. ૫. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. | શ્રીરની સ્તોત્ર | ભાવાર્થદીપિકાટીકાસહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે. બ્રહ્માઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ–પાય, હમિીડેની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ પ્રતીત થતા આ સંસારની નિવૃત્તિ વિદ્યાનું તથા તેનાં કાર્ય શોકમેહાદિનું હરણ કરનારા પરમાત્માના જ્ઞાનથી થાય છે, અને પરમામાનું જ્ઞાન તેમનું અભેદભાવે ધ્યાન કરવાથી થાય છે. એ ધ્યાનમાં પરમાત્માનું સ્મરણ તથા સ્તુતિ ઉપકારક થાય છે, માટે પરમાત્માની સ્તુતિરૂપ આ હરિમડેસ્તોત્ર મુમુક્ષુઓના હિતાર્થે આચાર્યભગવાને રચ્યું છે. તેના નીચે લખેલા પહેલા લેકમાં પરમાત્માનું સ્વરૂપ તથા તેમના જ્ઞાનથી સંસારની નિવૃત્તિ થવાનું જણાવ્યું છે स्तोम्ये भत्तया विष्णुमनादि जगदार्दि, यस्मिन्नेतत्संमृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन्दष्टे नश्यति तत्संसृतिचक्र, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१॥ જગના કારણરૂપ અનાદિ પરમાત્માની હું ભક્તિ વડે સ્તુતિ કરું છું. જેમાં આ સંસારચક આવી રીતે ભમે છે. જેને સાક્ષાત્કાર થવાથી તે સંસારચક્ર નાશ પામે છે. સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર તે હરિની હું સ્તુતિ કરું છું. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમીડસ્તાત્ર. ૮૫ આ નામરૂપાત્મક સર્વ જગતના ઉપાદાનકારણરૂપ તથા નિમિત્તકારણરૂપ અજન્મા તે દેશ, કાળ તથા વસ્તુના પરિચ્છેદથી રહિત પરમાત્માની હું પરમપ્રીતિપૂર્વક સ્તુતિ કરું છું-તેમના નિર્વિશેષચિન્માત્ર સ્વરૂપનું સ્મરણ કરું છું. જે અધિષ્ઠાનરૂપ પરમાત્મામાં-બ્રહ્મમાં– આ સંસારરૂપ ચક્ર આવી રીતે ઉત્પત્તિ, સ્થિતિ ને લય પામ્યા કરે છે. જેમના સ્વપના સંશયવિપર્યયરહિત દૃઢ સાક્ષાત્કાર થવાથી જ્ઞાનીને તે સંસારરૂપ ચક્રનું મિથ્યાપણું સ્પષ્ટ સમજાય છે. આ સંસાર તથા તેના કારણુ અજ્ઞાનરૂપ અંધકારની સારી રીતે નિવૃત્તિ કરનાર તે પરમાત્માના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. છંદ મત્તમયૂર છે. ૧. સર્વ બ્રહ્મ જગદાકાર થાય છે કે બ્રહ્મના એક અંશ જગદાકાર થાય છે એવી શંકા થાય તે તેના સમાધાનમાં કહે છેઃ ST यस्यैकांशादित्थमशेषं जगदेतत्, प्रादुर्भूतं येन पिनखं पुनरित्थम् । येन व्याप्तं येन विबुद्धं सुखदुःखैस्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २ ॥ જેના એક અંશથી આ સમગ્ર જગત્ આવી રીતે પ્રાદુર્ભાવ પામ્યું છે, પુનઃ જેવડે આવી રીતે અંધાયેલું છે, જેવટે વ્યાપ્ત છે, ને જેવટે તે સુખદુઃખાથી પ્રકાશિત છે, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે બ્રહ્મના માયાવડે કલ્પિત એક અંશમાંથી આ ભાક્તા તે ભાગ્યરૂપ સમગ્ર જગત આકાશાદિ ક્રમથી વિવર્તરૂપે પ્રાદુર્ભાવ પામ્યું છે. “ જોડણ્ય સર્યા મૂનિ ! ” આના એક અંશ સર્વે ભૂતા હૈ, આ શ્રુતિમાં પણ સ ભૂતા બ્રહ્મના એક અંશમાંથી પ્રાદુર્ભાવ પામ્યાં " Page #157 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. છે એમ જણાવ્યું છે. પુનઃ જે પરમાત્માવડે સ્થાવરજંગમ એવું સર્વ જગતનિયમમાં વર્તે છે, અર્થાત્ સૂર્ય, ચંદ્ર, પૃથિવી, સમુદ્ર ને દેવમનુષ્યાદિ સર્વ પ્રાણીઓના જે નિયામક છે. વળી જે આ સર્વ જગતમાં વ્યાપીને રહ્યા છે. પુનઃ પ્રાણીઓનાં પૂર્વનાં કર્મો પ્રમાણે જે પરમાત્મા પ્રાણીઓને તેના ફળરૂપ સુખદુઃખાદિની સાથે જોડે છે. સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનારા તે પરમાત્માને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨, આ જગત ત્રણ ગુણવાળું તથા જડ હેવાથી તેનું કારણ ત્રણ ગુણવાળી તથા જડ પ્રકૃતિ છે, પણ ચેતનરૂપ પરમાત્મા નથી એમ શંકા થાય છે તેનું સમાધાન નીચેના લેકવડે કરે છે – सर्वज्ञो यो यश्च हि सर्वः सकलो यो, यश्चानन्दोऽनन्तगुणो यो गुणधामा । 'यश्चाव्यक्तो व्यस्तसमस्तः सदसद्य-, स्तं संसारध्वान्तविनाशं हरिमोडे ॥ ३ ॥ જે સર્વજ્ઞ, જે સર્વ, જે સકલ, જે આનંદ, જે અનંતનુણ, જે ગુણધામ, જે અવ્યક્ત, જે વિભાગરૂપ ને સમસ્તરૂપ, કારણરૂપ ને કાર્યરૂપ છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું. : સર્વશઃ »–જે સર્વજ્ઞ છે-ઇત્યાદિ શ્રુતિઓમાં પરમાત્માને સર્વને જાણનાર કહ્યા છે. “સર્વ રિવર્ડ બ્રહ્મ –નિશ્ચય આ સર્વ બ્રહ્મ છે-ઇત્યાદિ શ્રુતિઓમાં બ્રહ્મ સર્વરૂપ છે એમ જણાવ્યું છે. પ્રાણાદિ સર્વ કલાઓ પરમાત્માને જ આધારે રહેલી હોવાથી પરમાત્મા સકળ છે. “ જાન ત્રણ —આનંદ બ્રહ્મ છે-ઇત્યાદિ શ્રુતિઓમાં બ્રહ્મને આનંદરૂપ કહેલ છે. પરમાત્મા શુદ્ધસત્વગુણના Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિનીસ્તત્ર. ८७ સર્વજ્ઞપણું આદિ અનેક શુભચાવાળા છે. જે ત્રણ ગુણારૂપ માયા તે તેના કાર્યરૂપ સર્વ પ્રપંચના આશ્રયરૂપ છે. જે નામરૂપવર્ડ પ્રકટ નથી, જે એક પ્રાણિપદાર્થરૂપ ને સર્વ પ્રાણિપદાર્થરૂપ છે, જે કારણરૂપ તે કાર્યરૂપ છે. તે સંસારરૂપ અંધકારના નાશ કરનાર પરમાત્માના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. જેમ ચેતનરૂપ શરીરમાંથી નખ તે વાળરૂપ જડ પદાર્થો ઉપજે છે તેમ ચેતનરૂપ બ્રહ્મમાં આ જડ જગત્ કપાય છે. જડ પ્રધાન ચેતનને આશરે રહીને ભલે આ જગતનું કારણ હાય, પણ સ્વતંત્ર રીતે તે આ જગત્ નું કારણ નથી. ૩. આ જગત્ પરમાણુઓના કાર્યરૂપ વા જડ પ્રધાનના કાર્યરૂપ નથી, પણ આ બ્રહ્મમાં કપાયેલું છે એમ કહે છેઃयस्मादन्यन्नास्त्यपि नैव परमार्थ, दृश्यादन्यो निर्विषयज्ञानमयत्वात् । જ્ઞાતૃજ્ઞાનશેવિીનોપિ લયા જ્ઞ,स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४ ॥ જેનાથી ભિન્ન વાસ્તવિક કાંઇ પણ નથીજ, નિવિષયજ્ઞાનમયપણાથી જે દૃશ્યથી ભિન્ન છે, અને જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયથી રહિત છતાં પણ જે સર્વદા જ્ઞાનસ્વરૂપ છે, તે સ સારરૂપ અંધકારને વિનાશ કરનાર પરમાત્માને હું સ્તવું છું: “જમાદ્વિતીય ॥ ”-એકજ અદ્વિતીય બ્રહ્મ છે, ત્યાદિ શ્રુતિમાં પરમાત્માથી ભિન્ન પરમાણુઓને તથા પ્રધાનને મિથ્યા કહેલાં હાવાથી જે પરમાત્માથી ભિન્ન અન્ય કાંઇ પણ પારમાર્થિક સત્ય નથીજ. નામરૂપવાળા પ્રાણિપદાર્થા, પરમાણુ તે પ્રધાન સમુદ્રમાં જેમ તરંગાદિકલ્પિત છે તેમ બ્રહ્મમાં કલ્પિત છે. શબ્દાદિ વિષયાના જ્ઞાનથી રહિતપણાને લીધે તે બ્રહ્મ આ સર્વ દૃશ્યથી ભિન્ન 66. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. છે. બ્રહ્મ અંત:કરણ ને ચિદાભાસરૂપ જ્ઞાતા, અંતઃકરણની પદાથકાર થયેલી વૃત્તિરૂપ જ્ઞાન, ને ઘટપટાદિપ યથી રહિત છતાં પણ સર્વદા જ્ઞાનસ્વરૂપ છે. સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર તે સચ્ચિદાનંદસ્વરૂપ બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૪. સમર્થ સદ્દગુના ઉપદેશથી જાણવામાં આવતું બ્રહ્મ શાસ્ત્રનિરપેક્ષ શુષ્ક તવડે જાણવામાં આવતું નથી એ નિશ્ચય કરવા તે બ્રહ્માના સાક્ષાત્કારનાં શાસ્ત્રોક્ત સાધને કહે છે – आचार्येभ्यो लब्धसुसूक्ष्माच्युततत्त्वा, वैराग्येणाभ्यासबलाचैव द्रढिना। . भत्त्येकामध्यानपरा यं विदुरीशं, तं संसारभ्वान्तधिनाशं हरिमांडे ॥५॥ આચાર્યોપાસેથી જેણે વૈરાગ્ય ને અભ્યાસના બલથી અતિસૂક્ષ્મ અવિનાશી તત્ત્વ જાણ્યું છે એવા, અને દઢ ભક્તિવડે એકાગ્રધાનપરાયણ જે ઈશને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર દેશને હું સ્તવું છું. નૈવ તથા મતિયા –આ બ્રહ્મજ્ઞાન શુષ્ક તર્કવડે પ્રાપ્ત થતું નથી-ઇત્યાદિ કૃતિઓમાં બ્રહ્મનું જ્ઞાન સ્વતંત્ર તર્કવડે થઈ શકતું નથી એમ જણાવ્યું છે. “કાર્યવાન્ પુ રો” આચાર્યવાળા પુરુષ બ્રહ્મને જાણે છે-ઇત્યાદિ કૃતિઓ સદ્દગુવડે આ બ્રહ્મતત્ત્વ જાણી શકાય છે એમ કહે છે. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠને પરમકરણાલુ આચાર્યઠારા જેણે બ્રહ્મલેકનાં વિષયજન્ય સુખમાં આપઢ અસ્પૃહાના બલથી ને વારંવાર આત્માથી અભિન્ન બ્રહ્મના ધ્યાનરૂપ અભ્યાસના બલથી માયાથી પણ સુક્ષ્મ એવા અવિનાશી પરમતત્વને સાક્ષાત્કાર કર્યો છે એવા પુરુષ, તથા પરમતત્વમાં દઢ પ્રીતિવડે તેમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમી ઑત્ર. એકાગ્રચિત્તવડે ધ્યાનપરાયણ થયેલા પુરુષો જે પરમતત્તને જાણે છે તે સંસારરૂપ અંધારાને વિનાશ કરનાર પરમતત્વને હું અભેદભાવે સ્પષ્ટ સાક્ષાત્કાર કરું છું. ૫. હવે બ્રહ્મસ્થાનનો વિધિ કહે છેકાનામાતિ રિજે દર , नान्यत्स्मृत्वा तत्पुनरत्रैव विलाप्य । क्षीणे चित्ते भारशिरस्मीति विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमोरे ॥ ६ ॥ ઇદ્રિના બાહાવેગેને પ્રશાંત કરી, ૐ એમ ચિત્તને હૃદયમાં ધી, અન્યનું સ્મરણ નહિ કરી, તેને પુનઃ અહિંજ વિલીન કરી, ચિત્ત ક્ષીણ થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું એમ જેને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. શ્રોત્રાદિ ઈદ્રિના વિષયાભિમુખ બહારના વેગેને સારી રીતે નિવૃત્ત કરી, હદયકમલવિષે ના વાગ્યરૂપ બ્રહ્મમાં ચિત્તને નિષેધ કરી, બહારના તથા અંતરના કોઈ પણ વિષયનું સ્મરણ નહિ કરી, તે સર્વ વિષયોને પુનઃ હૃદયમાં સ્થિત બ્રહ્મમાં વિલીન કરી, ચિત્ત સર્વ વિષયોના આલંબનથી રહિત થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું એમ જ્ઞાની જે બ્રહ્મને જાણે છે તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૬. જે બ્રહ્મના અપરોક્ષજ્ઞાનથી મોક્ષ થાય છે તે બહાને પુનઃ કરે છે જે હાઈ રેવમન પૂ, हत्यं भक्तलभ्यमर्ज सूक्ष्ममतर्यम् । Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. ध्यात्वाऽऽत्मस्थं ब्रह्मविदो यं विदुरीशं, तं संसारध्वान्तविनाशं हरिमीडे॥७॥ જે દેવ, અનન્ય, પરિપૂર્ણ, હૃદયમાં રહેલા, ભકતે વડે પ્રાપ્ત થવાયોગ્ય, અજ, સૂક્ષ્મ, અતકર્યો, ને પોતાનામાં રહેલા બ્રહ્મનામના તત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમાત્માને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે સ્વયંપ્રકાશ, જેનાથી ભિન્ન કાંઈ પણ નથી એવું, દેશકાલને વસ્તુના પરિછેદથી રહિત, હૃદયાકાશમાં સ્થિત, ભકતિની અનન્યભક્લિવડે પ્રાપ્ત થવાયેગ્ય, જન્મરહિત, અત્યંત સુક્ષ્મ, તર્કમાં ન આવી શકે એવું, ને જીવમાં અધિષ્ઠાનરૂપે રહેલ બ્રહ્મનામના પરમતત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમતત્વને જાણે છે તે સંસારરૂપ અંધકારને અત્યંત નાશ કરનાર પરમતત્ત્વને હું અભેદભાવે સાક્ષાત્કાર પુનઃ સંસારની નિવૃત્તિ કરનાર બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે मात्रातीतं स्वात्मविकाशात्मविबोधम्, क्षेयातीतं ज्ञानमयं हृद्युपलभ्यम् । भावनाह्यानन्दमनन्यं च विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥८॥ ઈદ્રિયોથી પર, સ્વાત્માના પ્રકાશથી આત્મજ્ઞાનરૂપ, યથી પર, જ્ઞાનમય, હૃદયમાં પ્રતીત થવાયેગ્ય, ભાવવડે ગ્રાહ્ય, આનંદરૂપ, અને અનન્ય જેને જાણે છે, તે સંસારધકારનો વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. રૂપાદિથી રહિત હેવાથી નેત્રાદિ દાઢવડે નહિ ગ્રહણ કરી ; Page #162 -------------------------------------------------------------------------- ________________ *.* - - - - - - - - શ્રીહરિમડેસ્તોત્ર શકાય એવું, અંતરાત્માના જ્ઞાનસ્વભાવથી પિતાના જ્ઞાનસ્વભાવને જણાવનાર, ઘટાદિ સર્વ જડ ય પદાર્થથી ભિન્ન, જ્ઞાનસ્વરૂપ, હૃદયાકાશમાં આવરણની નિવૃત્તિ દ્વારા પ્રતીત થવાને યોગ્ય, સદરૂપે ગ્રહણ કરવાને યોગ્ય, દુઃખથી ભિન્ન પરમાનંદસ્વરૂપ, અને અન્યના સદ્દભાવવિનાના જે પરમતત્વને જ્ઞાનીઓ જાણે છે, તે નામરપાત્મક સંસારને બાધ કરનાર પરમતત્વને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૮. વળી પણ બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરે છે यद्यवेधं वस्तु सतत्त्वं विषयाख्यं, तत्तद्ब्रह्मैवेति विदित्वा तदहं च । ध्यायन्त्येवं यं सनकाद्या मुनयोऽजम्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥९॥ કારણસહિત વિષયનામની જે જે જાણવાયેગ્ય વસ્તુ છે તે તે બ્રહ્મજ છે, એમ જાણીને અને તે હું છું, એમ જે અજન્માનું સનકાદિ મુનિએ ધ્યાન કરે છે, તે સંસારધકારને વિનાશ કરનાર બ્રહ્મનું સ્તવન કરું છું. કારણ અને અધિકારણસહિત શબ્દાદિ વિષયનામની જે જે દિ તથા અંતઃકરણના વિષયરૂપ વસ્તુઓ છે તે તે સર્વ વસ્તુઓ નામરૂપને બાધ કરતાં બ્રહ્મરૂપજ છે, એમ જાણીને અને તે સવધિષ્ઠાન બ્રહ્મ હું છું, એમ જે જન્મરહિત બ્રહ્મનું સનકાદિ બ્રહ્મનિષ્ઠ મુનિએ ધ્યાન કરે છે, તે આ પ્રતીત થતા સંસારરૂપ અંધકારને બાધ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૯, यद्यद्वेधं तत्तदहं नेति विहाय, स्वात्मज्योतिर्मानमयानन्दमवाप्य।..... Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. तस्मिन्नस्मीत्यात्मविदो यं विदुरीशं, तं संसारध्वान्तविनाशं हरिमोडे ॥ १० ॥ જે જે વેદ્ય છે તે તે હું નથી એમ તેને ત્યાગ કરીને સ્વાત્મપ્રકાશ જ્ઞાનમય આનંદને પામીને તેમાં હું છું એમ જે બ્રહ્મને આત્મવેત્તાઓ જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્માની હું સ્તુતિ કરું છું. ' શરીર, ઇદિયે, પ્રાણ ને અંતઃકરણરૂપ જે જે વેદ્ય છે તે તે વેદ્ય હું એટલે આત્મા નથી એમ તે સર્વને પરિત્યાગ કરીને નિરપાધિક સદ્ભાવરૂપ, નિરુપાધિક જ્ઞાનરૂપ, ને નિપાધિક આનંદરૂપ બ્રહ્મને અભેદભાવે સાક્ષાત્કાર કરીને તે બ્રહ્મમાં હું છું એમ જે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને જ્ઞાની જાણે છે તે સંસારરૂપ ઘાટા અંધારાને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. ૧૦. हित्वा हित्वा दृश्यमशेष सविकल्पम्, मस्या शिष्टं भाशिमात्र गगनाभम् । त्यक्त्वा देहं यं प्रविशन्त्यच्युतभक्ता, स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ११ ॥ વિકલ્પવાળા સમગ્ર દૃશ્યને વારંવાર નિષેધ કરીને, અને આકાશ જેવા કેવળ સ્વયંપ્રકાશરૂપને અવશેષ રહેલું ધારીને, બ્રહ્માનુસંધાનપરાયણ પુરુષ શરીર ત્યજીને જેમાં પ્રવેશ કરે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે અનુભવું છું. કલ્પિત નામરૂપવાળા આ સર્વ દશ્ય જગતનો વારંવાર નિષેધ કરીને અર્થાત વારંવાર તેના અસત્યપણાને સુદઢ નિશ્ચય કરીને, અને આકાશના જેવા કેવળ સ્વયંપ્રકાશ બ્રહ્માને અધિષ્ઠાનરૂપે બાકી રહેલું Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમડેસ્તોત્ર. નક્કી કરીને, બ્રહ્મનું ધ્યાન કરવામાં જાગૃતિ સેવનારા મહાપુરુષો પતાના સ્કૂલ તથા સૂક્ષ્મ શરીરનો પરિત્યાગ કરીને જે બ્રહ્મમાં અભેદભાવે સ્થિતિ કરે છે, તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૧. सर्वत्रास्ते सर्वशरीरी न च सर्वः, सर्व वेत्त्येवेह न यं वेत्ति हि सर्वः । सर्वत्रान्तर्यामितयेत्थं यमयन्य,-. स्तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ १२ ॥ જે સર્વમાં શરીરી છે, પણ જે સર્વરૂપ (શરીરરૂપ) નથી, જે સર્વને જાણે છેજ, અહિં જેને સર્વ શરીર જાણતાં નથી, ને જે સર્વત્ર અંતર્યામી પાવડે આવી રીતે નિયમમાં રાખતા છતા સર્વત્ર રહે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. જે પૃથિવી આદિ સર્વ શરીરમાં તેના શરીરી એટલે શરીરમાં રહી તેને નિયમમાં રાખનાર છે, પણ જે પૃથિવી આદિ રૂપ નથી, જે પૃથિવી આદિ સર્વને સંશયરહિત જાણે છે, પૃથિવી આદિ બધાં શરીરે જડ હેવાથી જેને જાણી શકતાં નથી, ને જે સર્વ શરીરમાં અંતર્યામીપણુવડે રહી આવી રીતે તે સર્વ શરીરને નિયમમાં રાખતા છતા સર્વ શરીરમાં રહે છે, તે સંસારરૂપ ભયપૂર્ણ અંધકારની વિશેષ નિવૃત્તિ કરનાર પરમાત્માને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૨. सर्व दृष्ट्वा स्वात्मनि युक्त्या जगदेतत् , दृष्ट्राऽऽत्मानं चैवमजं सर्वजनेषु । सर्वात्मैकोऽस्मीति विदुर्य जनहत्थम् , तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १३ ॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આ સર્વ જગત્ યુક્તિવડે પિતાના આત્મામાં જઈને તથા એવી રીતે અજન્મા આત્માને સર્વ પ્રાણુઓમાં જોઈને હું સર્વને આત્મા એક છું એમ પ્રાણીઓના હૃદયમાં રહેલ જેને વિદ્વાને જાણે છે તે સંસારબંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું સ્તવું છું. સ્વમાવસ્થામાં પ્રતીત થતું સર્વ જગત જેમ પિતાના આત્મામાંજ કલ્પિત છે તેમ જાગ્રતમાં પ્રતીત થતું આ સર્વ નામરૂપાત્મક જગત પણ પિતાના આત્મામાંજ કપિત છે. આ સર્વ સ્થૂલસૂક્ષ્મ પ્રપંચ જ્ઞાતાના સદ્દભાવવિના યની સિદ્ધિનો અભાવ હોય છે એ યુક્તિવડે સર્વના અધિષ્ઠાનરૂપ પિતાના આત્મામાં જોઈને, તથા વિવતેંપાદાનકારણ પિતાના વિવર્તકાર્યમાં વ્યાપેલું હોય છે એ યુક્તિવડે જન્મરહિત પિતાના આત્માને સર્વ પ્રાણીઓમાં વ્યાપક જોઈને હું સર્વ પ્રાણિપદાર્થોનો આત્મા એક છું, એમ સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા આત્માથી અભિન્ન જે બ્રહ્મને વિદ્વાને જાણે છે તે સંસારરૂપ અંધકારની અત્યંત નિવૃત્તિ કરનાર પરમપ્રકાશરૂપ આત્માથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૩. सर्वत्रकः पश्यति जिघ्रत्यथ भुक्ते, स्पृष्टा श्रोता बुद्धयति चेत्याहुरिमं यम् । साक्षी चास्ते कृतेषु पश्यन्निति चान्ये, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १४ ॥ સર્વત્ર એક જુએ છે, સુંઘે છે, અને ખાય છે, સ્પર્શ કરનાર ને સાંભળનાર છે, તથા જાણે છે, એમ જે આને કહે છે, જે સાક્ષિરૂપે છે, અને બીજાઓ કર્તાઓમાં જેને જુએ છે, તે સંસારાંધકારનો વિનાશ કરનાર બ્રહ્મની હું Page #166 -------------------------------------------------------------------------- ________________ - ૯૫ શ્રીહરિમડેસ્તોત્ર. સ્તુતિ કરું છું. | સર્વ પ્રાણીઓના શરીરમાં એકજ ચેતન નેત્રદ્વારા જુએ છે, એકજ ચેતન નાકધારા સુંઘે છે, એકજ ચેતન મુખદ્વારા ભજન કરે છે, એકજ ચેતન ત્વચાઠારા સ્પર્શ કરે છે, એકજ ચેતન શ્રેત્રધારા સાંભળે છે, ને એકજ ચેતન અંત:કરણહારા જાણે છે, એમ જેના સોપાધિક સ્વરૂપને વિદ્વાનો કહે છે. વસ્તુતાએ જે ચેતન સાક્ષિર૫ છે, અને બીજાઓ જેને કતાઓમાં ઉપાધિવાળી સ્થિતિમાં જુએ છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૪. पश्यन् शण्वन्नत्र विजाननसयन्सन् , जिघ्रन्बिभ्रदेहमिमं जीवतयेत्थम् । इत्यात्मानं यं विदुरीशं विषयलं, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १५ ॥ જેતે છતે, સાંભળતે છતે, જાણતે છતે, સ્વાદ લેત છતે, ને સુંઘે છતે આ દેહને જીવપણા વડે ધારણ કરે છે, એમ જે વિષયને જાણનાર આત્માને ઈશ્વરરૂપ જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. નેત્ર દ્વારા રૂપને જેતે છતા, શ્રેત્રધારા શબ્દોને સાંભળતા છતે, અંતઃકરણદ્વારા જાણવાયેગ્ય વિષને જાણતા છત, જીભવડે સ્વાદ લેતે છતે, ને નાકવડે સુંઘતે છતે, આ પૂલશરીરને જે આત્મા છવભાવવડે ધારણ કરે છે, એમ જે અંતરના તથા બહારના વિષયને . જાણનાર આત્માને વસ્તુતાએ તે બ્રહ્મરૂપ છે એમ વિદ્વાને જાણે છે તે સંસારરૂપ અંધકારને અત્યંત નાશ કરનાર આત્માથી અભિન્ન બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૫, Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. जाग्रवडष्ट्वा स्थूलपदार्थानथ मायां, दृष्ट्रा स्वप्नेऽथापि सुषुप्तौ सुखनिद्राम् । इत्यात्मानं वीक्ष्य मुदास्ते च तुरीये, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १६ ॥ જાગ્રમાં સ્થલ પદાર્થેાને જોઇને, પછી સ્વપ્નમાં માયા જોઇને, પશ્ચાત્ સુષુપ્તિમાં સુખનિદ્રાને અને તુરીયમાં આત્માને અનુભવીને જે પ્રસન્ન રહે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું, e અંતઃકરણની જાગ્રવસ્થામાં પંચીકૃત પાંચ ભૂતાના કાર્યરૂપ સ્થૂલ પદાર્થાને જોઇને, પછી અંત:કરણની સ્વપ્નાવસ્થામાં વાસનામય સૂક્ષ્મ પદાર્થાને જોઇને, પશ્ર્ચાત્ અંતઃકરણની સુષુપ્તિ અવસ્થામાં અવિદ્યાની વૃત્તિવડે અજ્ઞાનાવૃત સ્વરૂપસુખને ને અજ્ઞાનના અનુભવ કરીને, અને અંત:કરણુની તુરીયાવસ્થામાં સચ્ચિદાનંદ આત્માના અનુભવ કરીને, જે પરમપ્રસન્ન રહે છે, તે સંસારરૂપ અંધારાને વિનાશ કરનારી સચ્ચિદાનંદ બ્રહ્મના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. પૂજ્ય નણેલી વસ્તુની સ્તુતિ કરાય છે, ને સ્તુતિ કરેલી વસ્તુરૂપે સ્થિતિ કરવાની તે સ્તુતિપાઠકની ઇચ્છા હોય છે, તેથી હું સ્તુતિ કરું હું તેના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું એવા અર્થ કર્યા છે. ૧૬. पश्यन्शुद्धोऽप्यक्षर एको गुणभेदान्, नानाकारान्स्फाटिकवद्भाति विचित्रः । મિશચ્છિન્નશ્ચયમનઃ જર્મને, * स्तं संसार ध्वान्तविनाशं हरिमीडे ॥ १७ ॥ આ શુદ્ધ, અક્ષર, એક ને અજન્મા છતાં પણ કર્મનાં ફ્લેવર્ડ જે ગુણના ભેરૂપ નાના આકારાને જોતા છતા Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીહારમીડેસ્તાત્ર. ૯૭ થાય છે, સ્તુતિ કરું છું. સ્ફાટિકની પેઠે વિચિત્ર, ભેદ પામેલા, ને છેદ પામેલે પ્રતીત તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું આ બ્રહ્મ અવિદ્યાદિ મલથી રહિત, અવિનાશી, સજાતીય, વિનંતીય ને સ્વગત ભેદથી રહિત, ને ઉત્પત્તિથી રહિત છતાં પણ પૂર્વજન્માનાં કાનાં ફ્લાવર્ડ જે માયાના ગુણના ભેદરૂપ નાનાપ્રકારના આકારને શ્વેતા છો સ્ફાટિકમણિની પેઠે વિચિત્ર, ભેદ પામેલા, ને છેદન પામેલે પ્રતીત થાય છે, તે સંસારરૂપી અંધકારનેા વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું સ્ફાટિકમણિ કાંઇ પણ નહિ બદલાતાં જેમ પાસેના પદાર્થાના ૨ ગજેવા, આકારજેવા, ભાંગી ગયેલેા, ને છંદન પામેલેા જણાય છે, તેમ આત્મા કાંઇ પણ નહિ બદલાતાં કર્મનાં લેવડે ભિન્ન ભિન્ન શરીરાના આકારવાળા, એક છતાં ભેદ પામેલે, ને અખંડ છતાં છેદાઇ ગયેલાજેવા પ્રતીત થાય છે. ૧૭. ब्रह्माविष्णु रुद्रहुताशौ रविचन्द्रा,विन्द्रो वायुर्यज्ञ इतीत्थं परिकल्प्य । एकं सन्तं यं बहुधाऽऽहुर्मतिभेदात्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १८ ॥ L બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, ઇંદ્ર, વાયુ ને યજ્ઞ એમ આવી રીતે પના કરીને એક છતાં બુદ્ધિના ભેદથી જેને બહુ પ્રકારે કહે છે, તે સંસારાંધકારના વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર બ્રહ્મા, સૃષ્ટિનું પરિપાલન કરનાર વિષ્ણુ, સૃષ્ટિના સંહાર કરનાર ૬, હ્રવ્ય ને કવ્યનું વહન કરનાર અગ્નિ, સ્થાવર, ને જંગમ પ્રાણીઓનું પાતાના પ્રકાશ ને તાપથી રક્ષણ કર ७ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.. નાર સૂર્ય, શીતળસ્વભાવવાળા ચંદ્ર, દેવોના રાજા ઈંદ્ર, ગતિસ્વભાવવાળ વાયુ, ને યજ્ઞ આવી રીતે ભિન્ન ભિન્ન નામની કલ્પના કરીને જે બ્રહ્મ એક છતાં પોતપોતાની બુદ્ધિના ભેદથી જેને ઉપર કહેલી રીતે બહુ પ્રકારે કહે છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર અંતરામાંથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૮. सत्यं ज्ञानं शुद्धमनन्तं व्यतिरिक्तम , शान्तं गूढं निष्कलमानन्दमनन्यम् । इत्याहादौ यं वरुणोऽसौ भृगवेऽजं, • तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१९॥ સત્ય, જ્ઞાન, શુદ્ધ, અનંત, ભિન્ન, શાંત, ગૂઢ, અવચવરહિત, આનંદરૂપ, અદ્વિતીય ને જન્મરહિત જેને આ વરુણ ભૂગપ્રતિ પ્રથમ કહેતા હવા, તે સંસારબંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. ત્રણે કાલમાં એકરૂપે રહેનાર, સર્વદા તારપ, અવિદ્યા ને તેના કાર્યરૂપ મલથી રહિત, દેશ કાલ ને વસ્તુના પરિછેદથી રહિત, અન્નમયાદિ પાંચ કાશથી ભિન્ન, ક્રોધાદિ વિક્ષેપથી અવંતરહિત, નામરૂપથી આચ્છાદિત હોવાથી અજ્ઞાનીઓને ન જણાય એવું, નિરવયવ, દુઃખથી ભિન્ન પરમાનંદરૂપ, અદ્વિતીય અને ઉત્પત્તિરહિત જેને શ્રવણ નામના મુનિ પિતાના જિજ્ઞાસુ પુત્ર ભૂગપ્રતિ પ્રથમ કહેતા હતા, તે સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનાર અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૯. कोशानेतान्पश्चरसादीनतिहाय, ब्रह्मास्मीति स्वात्मनि निश्चित्य दृशिस्थः । Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમડેસ્તોત્ર. पित्राऽऽदिष्टो वेद भृगुर्य यजुरन्ते, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २० ॥ અન્નમયાદિ આ પાંચ કેશને ત્યાગ કરીને હું બ્રહ્મ છું એમ પોતાના આત્મામાં નક્કી કરીને પિતાવડે ઉપદેશ પામેલે ને દ્રષ્ટામાં સ્થિત ભૃગુ યજુર્વેદની ઉપનિષદમાં જેને જાણતે હવે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. અનમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય ને આનંદમય આ પાંચ કશો જે ત્રણ શરીરમાં રહેલા છે તેમનો આત્મામાંથી અત્યપણાની બુદ્ધિવડે ત્યાગ કરીને હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એમ પોતાના આત્મામાં બદારવરૂપનો નિર્ણય કરીને વણનામના પિતાવડે ઉપદેશ પામેલો અને સર્વદા દ્રષ્ટારૂપ આમામાં સ્થિર થયે ભગુ કણયજુર્વેદની તૈત્તિરીયોપનિષમાં કહેલી રીતે જે બ્રહ્મને જાણતા હો, તે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૦. येनाविष्टो यस्य च शक्त्या यधीन:, क्षेत्रज्ञोऽयं कारथिता जन्तुषु कर्तुः । कर्ता भोक्ताऽऽत्मात्र हि चिच्छक्त्यधिरूढ જેવડે પ્રવેશ પામેલે, જેની શક્તિવડે યુક્ત થયેલે, ને જેને અધીન થયેલે આ ક્ષેત્રજ્ઞ પ્રાણીઓમાં પ્રેરક, કતને કર્તા, ને ભક્તા આત્મા અહિં પ્રસિદ્ધ ચેતનશક્તિવડે અધિરૂઢ છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે ચેતનસ્વરૂપવડે પ્રવેશ પામેલો આ ક્ષેત્રજ્ઞ-વ-ઘણું કઠણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રો. કામ કરી શકે છે, જેની અજ્ઞાનરૂપ શક્તિ વડે પોતે જ્ઞાનસ્વરૂપવાળો છતાં પોતાને અજ્ઞાની માને છે, અને સુખદુ:ખ જે અંતઃકરણના ધર્મ છે તેને પિતાના ધમ માની સુખદુઃખી થાય છે. જે ત્રિગુણાત્મક માયાને વશ થયેલા આ જીવ શુભાશુભ કર્મોમાં પ્રવર્તે છે. જે પ્રાણી એમાં તેમનાં કર્માનુસાર પ્રેરક, કર્તાને સ્કોર્તિ આપનાર, ને કરિપત ભે આમા અહિં પ્રસિદ્ધ ચેતનશક્તિવડે વ્યાપેલો છે, તે સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનાર ચેતનને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૧, सृष्ट्वा सर्व स्वात्मतयैवेत्थमतय॑म् , व्याप्याथान्तःकृत्स्नमिदं सृष्टमशेषम्। सच्च त्यच्चाभूत्परमात्मा स य एक- . स्तं संसारध्वान्तविनाशं हरिमीडे॥२२॥ તે પરમાત્મા જે એક છે. જેમણે બાકી ન રહે એમ આ અતÁ સઘળું રચ્યું છે. સર્વ રચીને પછી પિતાની સ્વરૂપવડેજ વ્યાપીને પક્ષ ને પ્રત્યક્ષ થાય છે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. તે નિસ્પધિક પરમાત્મા જે એક છે. જેમણે કાંઈ પણ બાકી ન રહે એવી રીતે આ મનવડે પણ ચિંતવી ન શકાય એવું સઘળું જગત પ્રતીત કરાવ્યું છે. આ સ્થાવરજંગમ સર્વ જગત પ્રતીત કરાવીને પછી પોતાના ચેતનસ્વરૂપવડે જ તેમાં વ્યાપીને પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપે પ્રતીત થાય છે. તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૨. वेदान्तश्चाध्यात्मिकशास्त्रैश्च पुराणैः, રાત્રેશ્ચાજોઃ સાત્વતતગઢ ચમીરમ્ | दृष्वाथान्तश्चेतसि बुध्वा विविशुर्यम् , तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २३ ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ જે પરમાત્માને ઉપનિષદેવડે, આધ્યાત્મિક શાસ્ત્રી , પુરાણ વડે, અન્ય શાસ્ત્રોવડે, અને વિષ્ણુનાં તંત્રો વડે જાણીને પછી ચિત્તની અંતર અપરોક્ષાનુભવ કરીને જેમાં પ્રવેશ કરે છે, તે સંસારબંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે પરમાત્માને ઇશાદિ ઉપનિષદેવડે, સાંખ્ય ગાદિ આધ્યાત્મિક શાસ્ત્રવડે, ભાગવતાદિ પુરાણવડે, ન્યાયાદિ અન્ય શાસ્ત્રવડે, અને વિષ્ણુનું અને શિવનું પ્રતિપાદન કરનારાં તંત્રેવડે, પરોક્ષરીતે જાણીને પછી નિદિધ્યાસનવડે પિતાના અંતઃકરણમાં જાણીને જ્ઞાનીઓ જેમાં અભેદભાવે પ્રવેશ કરે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૩. श्रद्धाभक्तिध्यानशमाद्यैर्यतमान,ઊંતું રાજ્ય સેવ ફરૈવાસુ ફા: दुर्विज्ञेयो जन्मशतैश्चापि विना तै, સ્તે સંસ્થાન્તવિના દરિમા | રઝ ! - શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન ને સમાદિવડે યત્ન કરનાર પુરુપેથી જે દેવ અહિં શીઘ્રજ જાણવાનું શક્ય છે, પણ એ વિના સેંકડો જોવડે પણ જે ઈશ્વર દુર્વિય છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. શ્રીસના અને સશાસ્ત્રના વચનઉપર વિશ્વાસ, પરમાત્મા અને પરમાત્માથી અભિન્ન શ્રીસદમાં પરમપ્રીતિ, પરમાત્મામાં તેલની વારની પેઠે અતઃકરણની વૃત્તિઓનો પ્રવાહ ચલાવે તે રૂપ ધ્યાન, અંતઃકરણની નિષિદ્ધ વૃત્તિઓને રોકવારૂપ શમ, ઈદ્રિયોના નિષિદ્ધ વેગને રોકવારૂપ દમ, ઈત્યાદિ સાધનરૂપ પ્રયત્ન વડે તે સ્વયંપ્રકાશ બ્રહ્મ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાંકારાચાયનાં અષ્ટાદશ રત્ના. ૧૦૨ ' આ મનુષ્યશરીરમાં શીઘ્રજ જાણવાને શકય છે. શાન્તો ટ્રાન્સ उपरत स्तितिक्षुः समाहितो भूत्वाऽऽत्मन्येवात्मानं पश्यति " || ( શમવાળે, ક્રમવાળે, ઉપતિવાળા, તિતિક્ષાવાળાને સમાધાનવાળે થ જ્ઞાની પાત!ના નિર્મળ અંતઃકરણમાં આત્માને અનુભવે છે, એ શ્રુતિમાં પણ શમાદિ સાધનવાળાને પરમાત્માના સાક્ષાત્કારના અધિ કારી ગણેલ છે. તે શ્રદ્ધાભક્તિ આદિ સાધનેાવિના જે પરમાત્મા સંકડે જન્માવર્ડ પણ જાણવાને શકય નથી, તે સંસારરૂપ અંધકારની અત્યંત નિવૃત્તિ કરનાર બ્રહ્મને! અભેદભાવે હું સાક્ષાત્કાર કરું છું. ૨૪. यस्यात स्वात्मविभूतेः परमार्थम्, सर्वं खल्वित्यत्र निरुक्तं श्रुतिविद्भिः । तज्जादित्वादधितरङ्गाभमभिन्नं, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २५ ॥ જેની સ્વાહ્મવિભૂતિનું વાસ્તવિક રૂપ તર્કમાં ન આવે એવું છે એમ શ્રુતિને જાણનારાઓએ “આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે.” આ શ્રુતિથી કહ્યું છે. જગત્ની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તેમાંથી થવાથી તે સમુદ્રના તરંગની પેઠે અભિન્ન છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે બ્રહ્મના વાસ્તવિક ઐશ્વર્યનું પારમાર્થિક સ્વરૂપ સામાન્ય અનુષ્યે ના તમાં ન આવી શકે એવું છે એમ શ્રુતિઓના તાપ ના સમન્વય કરનારા વિદ્યાનેાએ સર્વે વિનું વ્રત્ત ”—આ સર્વ જગત્ નામરૂપને બાધ કરતાં નિશ્ચય બ્રહ્માજ છે, યાદિ શ્રુતિને વિચાર કરીને કહ્યું છે. 4 तज्जलान् -આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તે બ્રહ્મતત્ત્વથી થાય છે,−ત્યાદિ શ્રુતિમાં જણાવ્યા પ્રમાણે ,, Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમડેસ્તોત્ર. ૧૦૩ તે બ્રહ્મમાંથીજ આ સર્વ જગતને વિવર્તરૂપે પ્રાદુર્ભાવ થાય છે, તેની સત્તાવડેજ આ જગત સત્તાવાળું પ્રતીત થાય છે, ને અંતે તેમાંજ તે લીન થાય છે, માટે સમુદ્રથી જેમ તેમાં પ્રતીત થતા તરંગો ભિન્ન નથી, તેમ બ્રહ્મથી તેમાં પ્રતીત થતું જગત ભિન્ન નથી. તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૫ दृष्टा गीतास्वक्षरतत्वं विधिनाजम् , भक्त्या गुळ लभ्य हृदिस्थं दृशिमात्रम्। ध्यात्वा तस्मिन्नस्म्यहमित्यत्र विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२६॥ ગીતામાં જણાવેલા અજન્મા ને અવિનાશી તત્ત્વને વિધિવડે જાણીને, તથા ઉત્તમ ભક્તિવડે હૃદયમાં રહેલા નિરુપાધિક દ્રષ્ટાને પામીને, અને તેમાં હું છું એમ ધ્યાન કરીને મુનિઓ જેને જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. “અનાવિકપ ત્રહ્મ I –પરબ્રહમ કાર્યથી રહિત-અજન્મા–છે, ક્ષત્તિ છે ”જેઓ અવિનાશી ને વાણીવડે ન કહેવાય એવા –ઈત્યાદિ શ્રીમદભગવદગીતાના શ્લોકમાં જણાવેલા અજન્મા ને અવિનાશી બ્રહ્મસ્વરૂપને “તાક્રાદ્ધિ પ્રાપન પ્રિન સેવા– તે બ્રહ્મને તું સાષ્ટાંગ દંડવત પ્રણામવડે, ઉપયોગી પ્રવડે, ને સેવાવડે જાણ–આ વચનોમાં કહેલા વિધિવડે શ્રીસ પાસેથી શ્રવણવડે જાણીને, તથા એકાંતમાં બેસી બહુ આદરપૂર્વક પોતાના હૃદયમાં રહેલા નિરપાધિક દ્રષ્ટાનો મનનવડે નિશ્ચય કરીને, અને તે તત્ત્વમાં તે હું છું એમ અખંડ ધ્યાન-નિદિધ્યાસન કરીને યોગીઓ જે બ્રહ્મને અભેદભાગ્યે જાણે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મતત્વનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૬. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. क्षेत्रज्ञत्वं प्राप्य विभुः पंचमुखैयों, भुक्तेऽजस्त्रं भोग्यपदार्थान्प्रकृतिस्थः। क्षेत्रेक्षेत्रेऽप्स्विन्दुवदेको बहुधाऽऽस्ते, तं संसारध्वान्तविनाशं हारमोडे ॥ २७ ॥ જે વ્યાપક અવિદ્યામાં પ્રતિબિંબવડે સ્થિત થઈ છવભાવને પામી પાંચ ઇદ્રિવડે ભાગ્ય પદાર્થોને સર્વદા ભગવે છે, અને જળમાં ચંદ્રની પેઠે એક સર્વ શરીરેમાં અનેકરૂપે પ્રતીત થાય છે, તે સારાંધકારને વિનાશ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું. જે દેશાદિ પરિક્રકેદથી રહિત બ્રહ્મ અનિર્વચનીય અવિદ્યામાં પ્રતિબિંબવડે સ્થિત થઈ અવિદ્યાનાં અંતઃકરણાદિ કાર્યો સાથે અભેદભાવવડે છવભાવને પામી શ્રેત્રાદિ પાંચ જ્ઞાનેંદ્રિય વડે શદાદિ ભેગ વિષયોને જાગ્રત તથા સ્વમમાં ભગવે છે, અને જેમ મહાસાગરના જળમાં આકાશમાં રહેલે એક ચંદ્ર અનેકરૂપે પ્રતીત થાય છે, તેમ જે એક બ્રહ્મ સર્વ પ્રાણીઓનાં શરીરમાં અનેકરૂપે પ્રતીત થાય છે, તે સંસારરૂપ અંધકારની ઐકાંતિક ને આત્યંતિક નિવત્તિ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨છે. युक्त्याऽऽलोडय व्यासपचांस्यत्र हि लभ्यः, ક્ષેત્રક્ષેત્રજ્ઞાન્તવિક પુરુષાથી योऽहं सोऽसौ सोऽस्म्यहमेवेति विदुर्य, तं संसारध्धान्तविनाशं हरिमीडे ॥ २८ ॥ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ભેદ જાણનારાઓએ શ્રીવ્યાસજીનાં વચને યુક્તિવડે અવલોકન કરીને આ જન્મમાંજ પુરુષનામન તવને પ્રાપ્ત કરવાયેગ્ય છે. જે હું તે આ, ને તે હેજ છું એમ જેને વિદ્વાને જાણે છે તે સંસારાંધકારને વિનાશ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિનીડેસ્તેાત્ર. કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. સ્થૂલશરીરથી માંડીને પ્રકૃતિપર્યંતનું ક્ષેત્ર કહેવાય છે. એ જડક્ષેત્રને જાણનારું ચેતન ક્ષેત્રજ્ઞ કહેવાય છે. એ ક્ષેત્ર અને ક્ષેત્રની વિલક્ષણતાને જાણનારા પંડિતેવડે શ્રીવેદાંતદર્શનરૂપ વ્યાસભગવાનાં વચના નિર્દોષ યુક્તિએવડે અવલાકન કરીને આ મનુષ્યજન્મમાંજ પુરુષનામના તત્ત્વને અભેદભાવે જાણવાયેાગ્ય છે. શ્રીવેદાંત દર્શનના ચાર અધ્યાયમાં ને તે પ્રત્યેક અધ્યાયના ચાર ચાર પાદમાં કયા કયા વિષયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તથા તે સર્વનું કેવી નિર્દોષ યુક્તિઆવડે અવલોકન કરવું જોઇએ, તે અન્યત્ર દર્શાવેલું હાવાથી હું તેની પુનરુક્તિ કરી નથી. તંત્ર અસત્, જડ, દુ:ખ તે પરિચ્છિન્ન સ્વભાવવાળું છે, ને ક્ષેત્રન સત્, ચિત્, સુખ ને વ્યાપક સ્વભાવવાળે છે, એમ એ બંનેના સ્વભાવમાં વિલક્ષણતા છે. સર્વ શરીરામાં ક્ષેત્ર નરૂપે રહેલું તત્ત્વ પુરુષ કહેવાય છે. જે મારું વાસ્તવિક સ્વરૂપ આત્મા છે તે બ્રહ્મ છે, અને જે બ્રહ્મ છે તે હું છું, એમ જે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને વિદ્વાના સ્વાનુભવવડે જાણે છે, તે સંસારરૂપ અંધકારના વિનાશ કરનાર પ્રત્યભિન્ન બ્રહ્મના હું અમેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૮. एकीकृत्यानेकशरीरस्थमिमं ज्ञम्, यं विज्ञायेव स एवाशु भवन्ति । यस्मिन्लीना नेह पुनर्जन्म लभन्ते, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २९ ॥ અનેક શરીરમાં રહેલા જે સમજીને અને અનુભવીને વિદ્વાને થાય છે. જેમાં અભેદભાવે લીન પામતા નથી, તે સંસારાંધકારને ત્માની હું સ્તુતિ કરું છું. ૧૫ આ આત્માને એકરૂપ શીઘ્ર અહિંજ તેજ રૂ૫ થયેલા અહિં પુનર્જન્મ વિનાશ કરનાર પરમા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૬ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ભિન્ન ભિન્ન નામવાળાં ને આકારવાળાં અનેક શરીરમાં સચ્ચિદાનંદરૂપે રહેલા જે આ આત્માને બુદ્ધિવડે એકરૂપ નક્કી કરીને અને તેજ પ્રમાણે અનુભવ કરીને આત્મવેત્તાઓ શીધ્ર આ મનુ શરીરમાં જ તે આત્માથી અભિન્ન બ્રહ્મરૂપ થાય છે. જે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મમાં અભેદભાવે સ્થિર થયેલા આ જગતમાં પુનર્જન્મ પામતા નથી, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર પ્રત્યગભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૯. द्वन्द्वैकत्वं यच्च मधुब्राह्मणवाक्यैः, कृत्वा शक्रोपासनमासाद्य विभूत्या । योऽसौ सोऽहं सोऽस्म्यहमेवेति विदुर्यम् , तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३० ॥ મધુબ્રાહ્મણનાં વાવડે જે કંદનું એકપણું કરીને, અને એશ્વર્યવડે ઇદ્રની પૂજાને પ્રાપ્ત કરીને, જે આ તે હું તે હુંજ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. “આ પૃથિવી સર્વે પ્રાણીઓનું મધ છે,” “ આ જળ સર્વ પ્રાણીઓનું મધ છે,” “આ અગ્નિ સર્વે પ્રાણીઓનું મધ છે,” ઇત્યાદિ મધુબ્રાહ્મણનાં વાવડે જે અધ્યાત્મ ને અધિદૈવ ઉપાધિસહિત હિંદનું બ્રહ્મરૂપ એકપણું કરીને અને સમભાવરૂપ એશ્વર્યની પ્રાપ્તિ વડે ઇદ્રની પૂજાને પ્રાપ્ત કરીને જે આ સર્વના અધિકાનરૂપ બ્રહ્ના છે તે હું છે, તે હુંજ છું, એમ જે પ્રગભિન્ન બ્રહ્મને જાણે છે, તે સંસારરૂપ બ્રહ્માવરક અંધકાર–અજ્ઞાન–ની અત્યંતનિવૃત્તિ કરનાર પ્રત્યગભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૦. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમડેસ્તોત્ર. योऽयं देहे चेष्टयितान्तःकरणस्थ:, सूर्य चासौ तापयिता सोऽस्म्यहमेव । इत्यात्मैक्योपासनया यं विदुरीशं, तं संसारध्वान्तविनाशं हरिमोडे ॥३१॥ જે આ અંતઃકરણમાં રહેલે શરીરમાં ચેષ્ટા કરાવનાર છે, ને જે આ સૂર્યમાં તપાવનાર છે, તે હુંજ છું, આ પ્રમાણે આત્માના એકપણાની ઉપાસનાવડે જે ઈશ્વરને વિદ્વાને જાણે છે, તે સંસારબંધકારને વિનાશ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. જે બ્રહ્મ આ સર્વ પ્રાણીઓના અંત:કરણમાં રહેલ છે, ને સર્વ જડ શરીરમાં જીવોનાં કર્માનુસાર ચમક જેમ લેહને ચેષ્ટા કરાવે તેમ ચેષ્ટા કરાવનાર છે, અને જે બ્રહ્મ આ સૂર્યમાં રહીને આ જગતને તપાવનાર છે, તે બ્રહ્મ હુંજ છું. આ પ્રમાણે આત્માઓના એકપણના અનુસંધાનવડે જે બ્રહ્મને વિદ્વાનો અભેદભાવે જાણે છે, તે સંસારરૂપ અંધકારને અત્યંત નાશ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૧. विज्ञानांशो यस्य सतः शत्यधिरूढो, बुद्धिर्बुद्धयत्यत्र बहिर्बोध्यपदार्थान् । नैवान्तस्थं बुद्धयति यं बोधयितारम्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३२॥ જે સક્પ વિજ્ઞાનનો અંશ અવિદ્યામાં પ્રતિબિંબિત અહિં બુદ્ધિને તથા જાણવાયેગ્ય ખાદ્યપદાર્થોને જાણે છે, જે અંતરમાં રહેલા જાણનારને બુદ્ધિ જાણતી નથી, તે સંસારાંધકારને વિનાશ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. જે ત્રણે કાલમાં એકરૂપ રહેનાર છે તે સર્વવ્યાપક ચેતનને Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. અવિદ્યાના અંશરૂપ ઉપાધિવડે કલ્પાયેલો અંશ અવિદ્યામાં પ્રતિબિંબ વાળે થઈ અહિં બુદ્ધિને તથા જાણવાયેગ્ય બહારના ઘટાદિ પદાથાને પ્રકાશે છે. જે સર્વની અંતર રહેલા ને સર્વને પ્રકાશનારને બુદ્ધિ પ્રકાશી શકતી નથી. વિજ્ઞાતા જેન વિજ્ઞાન ( અરે મૈયિ ! વિજ્ઞાતાને કયા કરવડે જાણે ?) એ શ્રુતિ પણ એમજ કહે છે. તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર અંતરાત્માથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૨. कोऽयं देहे देव इतीत्थं सुविचार्य, शाता श्रोताऽऽनंदयिता चैष हि देवः। इत्यालोच्य ज्ञांश इहास्मीति विदुर्यम् , . तं संसारध्वान्ताविनाशं हरिमीडे ॥ ३३॥ શરીરમાં આ કેણ દેવ છે ? એ પ્રમાણે અહિ સારી રીતે વિચારીને જાણનાર, સાંભળનાર ને આનંદ આપનાર આજ દેવ છે, આ પ્રમાણે વિચાર કરીને અહિં જ્ઞાનના અંશરૂપ હું છું, એમ જેને જાણે છે, તે સંસારબંધકારના વિનાશક પ્રભુની હું સ્તુતિ કરું છું. આ શરીરમાં સર્વને પ્રકાશનાર કોણ છે ? શું ઇદ્રિ પ્રકારનાર છે? વા પ્રાણ પ્રકાશનાર છે ? વા અંતઃકરણ પ્રકાશનાર છે ? એમ સર્વને પ્રકાશનાર તત્વનો સારી રીતે વિચાર કરીને શરીર, ઇકિયા, પ્રાણ તથા અંતઃકરણને વેદ્ય તથા જડ જાણીને પિતાને તેને જાણ નાર તથા ચેતનરૂપ જાણે છે, શ્રેત્રના શ્રેતારૂપ જાણે છે, અને સર્વને આનંદ આપનાર જાણે છે. આજ સ્વયંપ્રકાશતત્ત્વ છે. આ પ્રમાણે વિચાર કરીને આ શરીરાદિમાં જ્ઞાનસ્વભાવવાળે હું છું, એમ જે આત્માને વિદ્વાન્ જાણે છે તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર અંતરાતમાથી અભિન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૩. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૯ શ્રીહરિમડેસ્તોત્ર. को ह्येवान्यादात्मनि न स्यादयमेष, ह्येवानंदः प्राणिति चापानिति चेति । इत्यस्तित्वं वक्त्युपपत्त्या श्रुतिरेषा, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३४॥ જે આ આનંદરૂપ આત્મા શરીરમાં ન હોત તે કોણ પ્રાણુની ચેષ્ટા કરત ? આ આનંદરૂપ આત્માજ પ્રાણની ક્રિયા કરે છે, અને અપાનની પણ ક્રિયા કરે છે, આ પ્રમાણે આ શ્રુતિ, યુક્તિ અને દષ્ટાંતવડે આનંદરૂ૫ આત્માનું અસ્તિત્વ કહે છે, તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર હરિની ( આત્માની) હું સ્તુતિ કરું છું. જે આ શરીરમાં આ ચૈતન્યરૂપ, અસંગરૂપ, વ્યાપકરૂપ અને આનંદરૂપ આત્મા નહિ હોત તે આ શરીરમાં પ્રાણ પોતાની ક્રિયા ક્યાંથી કરત? આ આનંદરૂપ આત્માજ પ્રાણપાસે પ્રાણની ક્રિયા કરાવે છે, અને અપાન પાસે અપાનની ક્રિયા કરાવે છે. જડદેહને જીવાડનારા પ્રાણ તથા અપાન તેના જીવનરૂપ આમાથી જીવે છે. “જો હેવાયા : પ્રાર્થાત થઇ મારા મન ન થાત્ ?? ( જે આ આકાશના જેવો અને આનંદરૂપ આત્મા ન હોત તે કોણ પ્રાણની ક્રિયા કરત ? અને કોણ જીવન ધારણ કરત ?) આ શ્રુતિ યુક્તિ, અને દૃષ્ટાંતવડે શરીરમાં આત્માનું અસ્તિત્વ કહે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મથી અભિન્ન આત્માને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૪. प्राणो वाहं वाक्शवणादीनि मनो वा, बुद्धिर्वाहं व्यस्त उताहोऽपि समस्तः। इत्यालोच्य शप्तिरिहास्मात विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३५॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હું પ્રાણ છું ? અથવા વાણી છું ? અથવા શ્રવણાદિ છું ? અથવા મન છું ? અથવા બુદ્ધિ છું? અથવા હું તેમાંથી કઈ એક છું ? અથવા સમસ્તરૂપ છું? એ પ્રમાણે વિચારીને હું આમાં જ્ઞાનસ્વરૂપજ છું, એમ જેને જાણે છે, તે સંસારાં ધકારનો વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. હું ભૂખ્યો છું, હું તો છું, એવા અનુભવ ઉપરથી શું હું પ્રાણ છું? અથવા હું બોલું છું એવા અનુભવ પરથી શું હું વાણી છું ? અથવા હું સાંભળું છું એવા અનુભવ પરથી શું હું કાન છું ? અથવા હું સુંઘું છું દયાદિ અનુભવપરથી શું હું નાસિકાદિ છું ? અથવા હું સંકપવિકલ્પ કરું છું એવા અનુભવ પરથી શું હું મન છે ? અથવા હું નકકી કરું છું એવા અનુભવ પરથી શું હું બુદ્ધિ છે ? અથવા તે ઇન્ટિ તથા અંતઃકરણમાંથી હું કઈ એક છું ? અથવા તે સર્વરૂપ હું છું ? એ પ્રમાણે વિચાર કરીને આ સર્વ જડસમૂહમાં હું તે સવેનો જ્ઞાતા જ્ઞાનસ્વરૂપજ છું એમ જેને જાણે છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર જ્ઞાનસ્વરૂપ આત્માનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૫. नाहं प्राणो नैव शरीरं न मनोऽहं, नाहं बुद्धिर्नाहमहङ्कारधियौ च । ત્ર રા: ડરથતિ વિજે, तं संसारध्वान्तीवनाशं हरिमीडे ॥ ३६॥ હું પ્રાણ નથી, શરીર નથી, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર ને બુદ્ધિ નથી, જે અહિ જ્ઞાનના અંશરૂપ છે, તે હુંજ છું, એમ જેને જાણે છે, તે સંસારબંધકારને વિનાશ કૅરનાર હરિની હું સ્તુતિ કરું છું. હું પ્રાણ, લશરીર, મન, ચિત્ત, અહંકાર ને બુદ્ધિ નથી; કેમ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમીડેતેાત્ર, 111 આ કે તે સર્વ દૃશ્ય, જડ, ભૂતાનાં કાર્ય ને સાવયવ છે, અને હું તે તે સર્વનાથી વિપરીતસ્વભાવવાળા છું. હું પ્રાણાદિથી ભિન્ન છું, છતાં પ્રાણાદિના ધર્મોના ભ્રાંતિથી મારામાં આરેાપ કરવામાં આવે છે. જડસમૃહુમાં તે સર્વના પ્રકાશક જે જ્ઞાનસ્વભાવવાળા છે, તે હુંજ છું, એમ જેને વિદ્વાનેા જાણે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર જ્ઞાનસ્વરૂપ આત્માના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૬. सत्तामात्रं केवलविज्ञानमजं सत्, सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय । सानामन्ते प्राह पिता यं विभुमाद्यं, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३७ ॥ સત્તામાત્ર, કેવલવિજ્ઞાનરૂપ, અજન્મા, સરૂપ, સૂક્ષ્મ ને નિત્ય તે તું છે, એમ પોતાના પુત્રને સામવેદની છાંદાચેપનિષમાં પિતા જે વ્યાપક તથા આવને કહેતા હવા, તે સંસારાંધકારના વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. હું છું એવા અનુભવપરથી સર્વદા સ્વાભાવિક સત્તારૂપ, સર્વ વિષયેથી રહિત ચિન્માત્રરૂપ, સર્વદા એકજ અદ્રિતીય હાવાથી ઉત્પત્તિથી રહિત, વિનાશ કરનારી સામગ્રીને અભાવે વિનાશથી રહિત, માયાથી પણ સૂક્ષ્મ, ને સર્વદા એકજ રૂપે રહેનાર જે આ જગતનું વિવર્તીપાદાનકારણ છે, તે હું શ્વેતકેતા! તું છે, એમ પાતાના શ્વેતકેતુનામના પુત્રને સામવેદની છાંદોગ્યેાપનિષમાં ઉદ્દાલકનામના તેના પિતા જે વ્યાપક તથા આ જગના કારણને કહેતા હવા, તે સંસારના અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર વ્યાપક જગકારણુના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૭. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. मूर्तामूर्ते पूर्वमपोह्याथ समाधौ, दश्यं सर्व नेति च नेतीत विहाय । चैतन्यांशे स्वात्मनि सन्तं च विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३८॥ પ્રથમ સાકાર ને નિરાકારને દૂર કરીને પછી બ્રહ્મમાં સર્વ દશ્યને આ નહિ, ને આ નહિ, એમ ત્યજીને ચેતનસ્વભાવવાળા પોતાના આત્મામાં રહેલા જેને વિદ્વાન જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. પ્રથમ પૃથિવી, જળ ને અગ્નિ આ ત્રણ સાકાર ભૂતોને તથા વાયુ ને આકાશ આ નિરાકારજેવાં ભૂતોને કલ્પિત સમજી ત્યાગ કરીને પછી સવૉધિકાન સત્ય, જ્ઞાન ને અનંતરૂ૫ શ્રદ્ધામાં માયા ને માથના કાર્યરૂપ સર્વ દશ્યને આ પાંચ ભૂતે બ્રહ્મ નહિ, ને આ માયા બ્રહ્મ નહિ, એમ સર્વને મિયા પ ગણી તેને પરિત્યાગ કરી ચેતન્યરૂપ સ્વભાવવાળા પિતાના આભામાં અભિન્નરૂપે રહેલા જે બ્રહ્મને વિદ્વાન અભેદભાવે જાણે છે, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૮. ओतं प्रोतं यत्र च सर्व गगनान्तम् , योऽस्थूलानण्वादिषु सिद्धोऽक्षरसंज्ञः । ज्ञाताऽतोऽन्यो नेत्युपलभ्यो न च वेद्य,स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३९ ॥ આકાશસુધી સર્વ જેમાં ઓત તથા પ્રેત છે, જે આ યૂલ તથા અનણુ આદિમાં અક્ષરનામથી પ્રસિદ્ધ છે. આનાથી અન્ય જ્ઞાતા પ્રાપ્ત થવાયેગ્ય નથી, ને જે વેદ્ય નથી, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિનીડેસ્તાત્ર ૧૧૩ ભાતિકપ્રપંચથી માંડીને માયાસુધી સર્વ આ બ્રહ્મમાં કલ્પિતરૂપે પરેાવાને રહેલાં છે. જેમ લૂગડું તાંતામાં પરાવાઇને રહેલું છે, તેમ આ સર્વ પ્રપંચ બ્રહ્મમાં કલ્પિતરૂપે પાવાઇને રહેલા છે. આ બ્રહ્મ —અરે ' અસ્પૃહમનજી | ”—બ્રહ્મ સ્થલથી ભિન્ન તથા અણુથી ભિન્ન છે, -યાદિ શ્રુતિમાં અક્ષર એવા નામથી પ્રસિદ્ધ છે. આનાથી ભિન્ન કાઇ પણ જ્ઞાતા આ જગતમાં પ્રતીત થતા નથી. વળી આ બ્રહ્મ નેત્રાદિ ઇંદ્રિયાના કે અંતઃકરણના વિષયરૂપ પણુ નથી. नान्योऽतोऽस्ति વ્રુĐા | ”—આનાથી ભિન્ન દ્રષ્ટા નથી, આ શ્રુતિમાં આને સર્વનું જ્ઞાતા કહ્યું છે, અને विज्ञातारमरे केन विजानीयात् ॥ " મૈત્રેયિ ! વિજ્ઞાતાને મનુષ્યા કયા કરણવડે જાણે ?-~-તથા स वेत्ति વેયં ન ચ તત્ત્વાતિ વેત્તા ॥”—તે જાણવાયેાગ્યને જાણે છે, તે તેને જાણનાર કાઇ નથી, આ શ્રુતિમાં બ્રહ્મ ઈંદ્રિયા તથા અંતઃકરના વિષયરૂપે નથી, એમ જણાવ્યું છે. આવી રીતે જે બ્રહ્મ સર્વનું પ્રકાશક તથા અવૈદ્ય છે, તે સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનાર જીહ્મા હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૯. तावत्सर्व सत्यमिवाभाति यदेत, - द्यावत्सोऽस्मीत्यात्मनि यो ज्ञो नहि दृष्टः । दृष्टे तस्मिन्सर्वमसत्यं भवतीदम्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४० ॥ t (( જ્યાંસુધી તે હું છું એમ દેહમાં જે જ્ઞાતા છે તેને સાક્ષાત્કાર થયા નથી, ત્યાંસુધી જે આ સર્વ છે તે સત્યના જેવું જણાય છે, અને તેના સાક્ષાત્કાર થયે સતે આ સર્વ અસત્ય થાય છે, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. ८ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના જ્યાંસુધી તે બ્રહ્મ હું છું એમ આ શરીરમાં જે સ જડને પ્રકાશનાર છે તેને મનુષ્યને સંશયવિષયરહિત સ્પષ્ટ સાક્ષ'ત્કાર થયે નથી, ત્યાંસુધી જાગ્રતમાં જે આ સર્વ જગત્ પ્રતીત થાય છે તે વસ્તુતાએ સત્ય ન છતાં સત્યના જેવું પ્રતીત થાય છે, અને જે બ્રહ્મના શ્રીસદ્ગુરુના ઉપદેશવડે તથા અંતર્મુખત્તિવડે સ્પષ્ટ અનુભવ થવાથી આ સર્વે પ્રપંચ સસલાના શિંગડાજૅવેા અસત્યરૂપ પ્રતીત થાય છે, તે સંસારરૂષ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૪૦, ૧૧૪ रागामुक्तं लोहयुतं हेम यथाग्नौ योगाष्टांगैरुज्ज्वलितज्ञानमयाग्नौ । दग्ध्वाऽऽत्मानं शं परिशिष्टं च विदुर्ये, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४१ ॥ જેવી રીતે લેાઢાવાળું સેાનું અગ્નિમાં નાંખવાથી શુદ્ધ થાય છે, તેવી રીતે રાગથી મોકળું નહિ થયેલું મન ચાગનાં આઠ અંગેાવડે ઉદ્ભવલ કરેલા જ્ઞાનમય અગ્નિમાં આળીને જ્ઞાની બાકી રહેલા જ્ઞાનરૂપ જે આત્માને જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હુરિરૂપ આત્માની હું સ્તુતિ કરું છું. જેવી રીતે લેહ આદિ હલકી ધાતુથી યુક્ત સૈાનું અગ્નિમાં નાંખી તેમાંથી અન્ય હલકી ધાતુને આળી નાંખીને શુદ્ધ સેનાને બાકી રાખવામાં આવે છે, તેવી રીતે રાગાદિ દાબેથી મેાકળા નહિ થયેલા મલિન મનને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યુગનાં આઠે અંગેાવડે ઉજ્જવલ કરેલા જ્ઞાનમય અગ્નિમાં બાળવામાં આવે છે. પછી બાકી રહેલા જે જ્ઞાનરૂપ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિમડેસ્તોત્ર. ૧૧૫ આત્માને જ્ઞાની જાણે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર આમાથી અભિન્ન બંધને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. યોગનાં આઠ અંગોનો વિસ્તાર યોગદર્શનાદિ અન્ય ગ્રંથમાં જે. ૪૧. यं विज्ञानज्योतिषमाधं सुविभान्तं, हृद्यर्केन्द्वग्न्योकसमीडयं तडिदाभम् । भक्त्याऽऽराध्येहैव विशन्त्यात्मनि सन्तं, તે સંસાદવાસ્તવના રિહે કર છે જે વિજ્ઞાનરૂપ પ્રકાશવાળા, આદ્ય, સારી રીતે પ્રકાશતા, હૃદયમાં સૂર્ય ચંદ્ર ને અગ્નિરૂપ આધારવાળા, સ્તુતિ કરવાયેગ્ય, ને વિજળીના જેવાને ભક્તિ વડે આરાધીને આ શરીરમાંજ આત્મામાં રહેલામાં પ્રવેશ કરે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. જે જ્ઞાનસ્વભાવરૂપ અલૌકિક પ્રકાશવાળા, સર્વના વિવર્તપાદાન કારણરૂપ, પિતાના જ્ઞાનસ્વભાવવડે આ સર્વને પ્રકાશતા, હૃદયમાં પ્રતીત થતા સૂર્ય ચંદ્ર ને અગ્નિમાં પ્રકાશરૂપે અનુભવાતા, પૂજ્ય ને પવિત્ર હોવાથી સ્તુતિ કરવાયોગ્ય, ને વીજળીના જેવા અંધકારરૂપ અજ્ઞાને શીર્ઘ દૂર કરનારા બ્રહ્મની ભક્તિવડે આરાધના કરીને જ્ઞાની વર્તમાન મનુષ્ય શરીરમાં જ પોતાના જીવાત્મામાં રહેલા બ્રહ્મમાં અભેદભાવે પ્રવેશ કરે છે, તે સંસારબંધકારની ફરીથી ઉત્પન્ન ન થાય એવી–કારણસહિત– નિવૃત્તિ કરનારા બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨. पायाद्भक्तं स्वात्मनि सन्तं पुरुषं यो, भक्त्या स्तोतीत्यांगिरसं विष्णुरिमं माम् । इत्यात्मानं स्वात्मनि संहृत्य सदैक,स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४३॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ'કરાચાયનાં અષ્ટાદશ રત્નેા. અંગન. જે વ્યાપક પેાતાના આત્મામાં રહેલા આ સારભૂત પુરુષરૂપ ભક્તની ભક્તિવડે સ્તુતિ કરે છે તે મારું રક્ષણ કરે. એ પ્રમાણે આત્માને પોતાના આત્મામાં એક કરીને સર્વદા જે એક છે, તે સંસારાંધકારના વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. જે વ્યાપક પરમાત્મા પેાતાના સાપાધિક સ્વરૂપમાં આ જગત સારભૂત ને સર્વ શરીરમાં રહેલા અનન્યભક્તના વાસ્તવિક સ્વરૂપની ભાવવડે શ્લાધા કરે છે તે પરમાત્માની સ્તુતિ કરનાર જે હું તે માર અવિદ્યા ને અવિદ્યાનાં કાર્ય શાકમેાહથી રક્ષણુ કરે. એ પ્રમાણે જવા માને પેાતાના શુદ્ધાત્મામાં અભેદભાવે જોડી દેતાં જે એક શુદ્ધાત્મા રહે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર શુદ્ધાત્માને હું અભેદ ભાવે સાક્ષાત્કાર કરું છું. ૪૩. इत्थं स्तोत्रं भक्तजनेड्यं भवभीति, - ध्वान्तर्काभं भगवत्पादीयमिदं यः । विष्णोलोकं पठति शृणोति व्रजति ज्ञो, જ્ઞાન જ્ઞેય સ્વામાન ત્રાજ્ઞાતિ મનુષ્યઃ ॥ ૪૪ ॥ इति श्रीमत्परमहंस परिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं हरिमीडेस्तोत्रं संपूर्णम् ॥ ६ ॥ ભક્તજનાને સ્તુતિ કરવાાગ્ય, સંસારના ભયરૂપ અંધારાને સૂર્યસમાન, ને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનાર, આ તેાત્રને જે મનુષ્ય આ પ્રમાણે ભણે છે, વા સાંભળે છે, તે મનુષ્ય વિષ્ણુના લેાકને પામે છે, અથવા જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય પેાતાના આત્મામાં પામે છે. ૧૧} Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીગતારાવલી સ્તોત્ર. ૧૧૭ www સંસારરૂપ દાવાનળથી ભય પામેલા પરમાત્માના ભક્તજનોએ વખાણવાયોગ્ય, જન્મમરણદિરૂપ સંસારના મોટા ભયરૂપ અંધકારની નિવૃત્તિ કરવામાં ઊનાળાના બપોરના સૂર્યજેવા, અને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનાર અથવા ભગવત્પાદ–ગોવિંદપાદ–ને શિષ્ય શંકરે રચેલા આ હરિમી નામના સ્તોત્રનો જે શ્રદ્ધાલુ મનુષ્ય આ પ્રમાણે અર્થના જ્ઞાનપૂર્વક ઉંચેથી પાઠ કરે છે, અથવા આદરપૂર્વક અર્થના જ્ઞાન સહિત સાંભળે છે, તે શ્રદ્ધાળુ મનુષ્ય સત્યલોકને-કમમેક્ષને–પામે છે, અથવા ઉત્તાધિકારી હેય તે જ્ઞાતા, જ્ઞાન ને ય એ ત્રિપુટીને પિતાના આત્મામાં અભેદ કરી અહિજ કૃતાર્થ થાય છે. ૪૪. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા હરિમીટેનામના તેત્રરૂપ છઠ્ઠા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. દ. છે શ્રી તારવટીસ્તોત્ર છે. ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા , દોહરે. બ્રહ્માઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ-પાય; એગતારાવલી-ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. બ્રહ્મસાક્ષા નિરંતર આદરપૂર્વક દીર્ઘકાલ બ્રહ્મધ્યાન કર્યા વિના કાર થવાને પ્રાયશઃ સંભવ નથી, માટે એ બ્રહ્મધ્યાનરૂપ યાગનું નિરૂપણ કરવા આચાર્યભગવાન આ યોગતારાવલીનામનું સ્તંત્ર રચે છે. તેના પ્રથમ કૈાકમાં પેાતાના સદ્ગુરુશ્રીને પ્રણામ કરવારૂપ મંગલા ચરણ કરે છેઃ वन्दे गुरूणां चरणारविन्दे, मन्दर्शितस्वात्मसुखावबाधे । विःश्रेयसे माङ्गलिकायमाने, संसारहालाहलमोहशान्त्यै ॥ १ ॥ સંસારરૂપ હાલ હલવિષજેવા અવિવેકની નિવૃત્તિ થવામાટે મને જેમણે સ્વાત્મસુખના અનુભવના ઉપદેશ કર્યા છે એવા, કલ્યાણરૂપ ને મંગલના સ્થાનરૂપ શ્રીગુરુનાં ચરણારવિંદમાં હું નમું છું. પ્રતીત થતા નામરૂપાત્મક સંસારરૂપી હાલાહલવિધજેવા સ્વસ્વરૂપના અજ્ઞાનની આરૂઢ નિવૃત્તિ થવામાટે જે શ્રીસદ્ગુરુનાં ચરણકમ ૐ એ મને સર્વ વિષયસુખાથી અત્યંત વિલક્ષણ સ્વામસુખનેા અનુભવ ચાના નિર્દોષ ને સરલ ઉપાય દેખાયા છે એવાં, મેાક્ષસ્વરૂપ, અને સર્વ મંગલાના સ્થાનરૂપ શ્રીસદ્ગુરુનાં તે ચરણારિવંદેમાં હું દતભાવપૂર્વક પ્રણામ કરું છું. નુહળાં એમાં માનાર્થે બહુવચન જાણવું. છં ઉપદ્રવજ્રા છે. ૧. ૧૧૮ सदाशिवोक्तानि सपादलक्षलयावधानानि वसन्ति लोके । नादानुसंधानसमाधिमेकं मन्यामहे अन्यतमं लयानाम् ॥ २ ॥ શ્રીસદાશિવે કહેલાં સવા લાખ લયરૂપ ધ્યાને લેકમાં છે. તે સર્વ લયેામાંથી એક નાદાનુસંધાનરૂપ સમાધિને અમે આદર આપીએ છીએ. શ્રીઆદિનાથ મહેશ્વરે કહેલાં બ્રહ્મમાં મલ કરવાના ઉપાયરૂપ સત્રો Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાગતારાવલીસ્તાત્ર. ૧૧૯ લાખ ધ્યાના આ લાકમાં વિદ્યમાન છે. મનને બ્રહ્મસ્વરૂપમાં લય કરવાના તે સર્વ ઉપાયેામાંથી એક શરીરમાં ઊડતા અનાર્હુતનાદના અનુસંધાનરૂપ આરૂઢ ધ્યાન વા સમાધિને ચિત્તનિરાધવડે બ્રહ્માક્ષાત્કારમાટે અમે આદર આપીએ છીએ. ૨. सरेवपूरैरनिलस्य कुम्भे, सर्वासु नाडीषु विशोधितासु । अनाहतादम्बुरुहादुदेति, स्वात्मावगम्यः स्वयमेव बोधे ॥ ३ ॥ રેચક અને પૂરકસહિત પ્રાણના કુંભકમાં શરીરમાંની સર્વ નાડીએ અત્યંત નિર્મલ થવાથી જ્ઞાનમાં હેતુભૂત ને પોતાને અનુભવાય એવા નાદ પેાતાની મેળેજ અનાહતકમલમાંથી ઉદય થાય છે. શરીરમાંના પ્રાણવાયુને નાસાપુટદ્વારા બહાર કાઢવારૂપ રેચક, અને બહારના પવિત્ર વાયુને નાસાપુટદ્વારા ઉદરભણી ખેંચત્રારૂપ પૂરકસહિત પ્રાણવાયુને ઉદરમાં રાકવારૂપ હુંભકથી શરીરમાંની સુષુમ્ગાદિ સર્વ નાડીએ અત્યંતપવિત્ર થવાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં સાધનરૂપ ને પેાતાનેજ અનુભવાય એવા નાદ પેાતાની મેળેજ હૃદયપ્રદેશમાં રહેલા અનાહતકમલમાંથી ઉદ્દય થાય છે. ૩. , नादानुसंधान नमोऽस्तु तुभ्यं, त्वां मन्महे तत्त्वपदं लयानाम् । भवत् प्रसादात् पवनेन साकं विलीयते विष्णुपदे मनो मे ||४|| હૈ નાદાનુસંધાન ! તને નમસ્કાર હૈ. તને અમે લયામાં સારભૂત માનીએ છીએ. તારી કૃપાથી મારું મન પર્વન સહિત પરમાત્મસ્વરૂપમાં વિલીન થાય છે. હે નાદાનુસંધાન ! હું તને નમસ્કાર કરું છું. અમે એટલે યેગીએ મનને બ્રહ્મમાં વિલીન કરવાના ઉપાયામાં તને સર્વથી શ્રેષ્ઠ માનીએ છીએ. તારા અનુાનવડે થયેલી તારી કૃપાથી મારું અંતઃકરણ પ્રાણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. વાયુસહિત બ્રહ્મસ્વરૂપમાં એકાગ્ર થઈ અભેદભાવ પામે છે. ૪. जालान्धरोड्डीयनमूलबन्धान , जल्पन्ति कण्ठोदरपायुमूले। बन्धत्रयेऽस्मिन् परिचीयमाने, बन्धः कुतो दारुणकालपाशैः ॥५॥ જાલંધર, ઉડીયાન ને મૂલબંધ કમથી કંઠ, ઉદર ને ગુદાના મૂલમાં છે એમ ગીઓ કહે છે. આ ત્રણ બંધને. સારી રીતે અભ્યાસ થાય તે પછી ભયંકર કાલના પાશેવડે બંધ ક્યાંથી ? મસ્તકને સારી રીતે નમાવી હડપચીને છાતીના ઉપરના ભાગમાં અડાડી રાખવારૂપ જાલંધરબંધ, નાભીને બરડાની કરોડભણી સારી રીતે ખેંચવારૂપ ઉઠ્ઠીયાનબંધ, અને ગુદાને સારી રીતે સંકેચવારૂપ મૂલબંધ કમથી કંઠમાં, ઉદરમાં ને ગુદાના મૂળમાં છે એમ યોગીઓ કહે છે. આ ત્રણ બંધને સારી રીતે અભ્યાસ કરી ને તેને સિદ્ધ કરે તે પછી જીવને ભયંકર લાગતા કાલના-મૃત્યુનાદેવના–પાશેવડે તે મનુષ્યને બંધન કયાંથી થાય? નજ થાય. ૫. उड्याणजालन्धरमूलबन्धैरुन्निद्रितायामुरगाङ्गनायाम् । प्रत्यङ्मुखत्वात् प्रविशन् सुषुम्नां, गमागमो मुश्चति गन्धवाह: ॥६॥ | ઉડીયાન, જાલંધર ને મૂલબંધવડે કુંડલિનીને જાગ્રતુ કરવાથી અંતર્મુખપણુવડે સુષુણામાં પ્રવેશ કરવાથી વાયુ જવું આવવું ત્યજી દે છે. ઉપર દર્શાવેલા ઉઠ્ઠીવાન, જાલંધર ને મૂલબંધવડે નાભીની નીચે રહેલા કંદમાં રહેલી કુંડલિનીને જાગ્રત કરવાથી તે કુંડલિની પ્રાણપાનસહિત અંતર્મુખ થઈ સુષણમાં પ્રવેશ કરે છે, તેથી પ્રાણનું નાસિકા દ્વારા બહાર નીકળવું ને અંતર આવવું શાંત થાય છે. ૬. उत्थापिताधारहुताशनाल्कैराकुञ्चनैः शश्वदपानवायौ । संप्रापिते चन्द्रमसः सवन्ती, पीयूषधारां पिबतीह धन्यः ।। ७॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાગતારાવલીસ્તાત્ર. ૧૨૧ જે મનુષ્ય આધારચક્રથી ઊઠાડેલા અગ્નિની જવાલાએને આક ણુવડે નિરંતર અપાનવાયુમાં પ્રાપ્ત કરવાથી ચંદ્રમાંથી ટપકતા અમૃતની ધારાને પીએ છે તે મનુષ્ય આ જગમાં ધન્ય છે. જે ચેાગાભ્યાસી મૂલબંવવડે આધારચક્રથી ઉપર ખેંચેલા અગ્નિની જ્વાલાઓને આકર્ષણુવડે નિરંતર અપાનવાયુમાં એકત્ર કરવાથી તાળવામાં રહેલા ચંદ્રમાંથી ટપકતા અમૃતની ધારાને પીએ છે, તે યેાગાભ્યાસી આ જગમાં ધન્યવાદને પાત્ર છે. ૭. बन्धत्रयाभ्यासविपाकजातां विवर्जितां रेचकपूरकाभ्याम् । विशोधयन्तीं विषयप्रवाहां, विद्यां भजे केवलकुम्भरूपाम् ॥८॥ ત્રણ બંધના અભ્યાસના પરિપાકથી ઉપજેલી, રેચકપૂરકથી રહિત, તે વિષયના પ્રવાહને સારી રીતે નિર્મલ કરતી કેવલકુંભકરૂપ વિદ્યાને હું ભળું છું. થવાથી ઉપજેલો, સારી રીતે ક્ષીણ પૂર્વે કહેલા ત્રણ બંધના અભ્યાસ પરિપકવ રેચક તથા પૂરકથી રહિત, અને વિષયના પ્રવાહને કરતી કૈવલકુંભકરૂપ પ્રાણનિરાધવિદ્યાને હું આદર આપું છું. ૮. अनाहते चेतसि सावधानैरभ्यास शूरैरनुभूयमाना । संस्तम्भितश्वासमनःप्रचारा, सा जृम्भते केवलकुम्भकश्रीः ॥ ९ ॥ સાવધાન અને અભ્યાસમાં શૂર મનુષ્યેાવડે અનાહતપદ્મમાં વા પદ્મમાં અનુભવમાં આવતી, ને જેણે શ્વાસની તથા મનની ગતિ સારી રીતે રેકી છે તે કેવલકુંભકની શોભા વૃદ્ધિ પામે છે. યેાગાભ્યાસમાં સાવધાન તથા યાવÀાથી નહિ ડરતા શૂર મનુષ્યા વડે અનાહતચક્રમાં અન્ના મનશ્ચક્રમાં અનુભવમાં આવતી, અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટદશ રત્નો. જેણે શ્વાસોચ્છવાસની તથા મનની ગતિને સારી રીતે રેકેલી છે તે કેવળકુંભકની (પૂરકરેચકરહિત કુંભકની ) શોભા મડર પ્રતીત થાય છે. ૯. सहस्रशः सन्ति हठेषु कुम्भाः, संभाव्यते केवलकुम्भ एव । કુત્તમ ચત્ર તુ જp, પ્રારા ૧ બતવૈતાવૈ | ૨૦ || હઠાગમાં હજારે પ્રકારના કુંભક છે, તેમાં કેવલકુંભકજ આદર આપવાગ્ય ગણાય છે. જે ઉત્તમ કુંભકમાં પ્રાણના પ્રાકૃતવૈકૃતનામના રેચકપૂરક થતા નથી. હાગના ગ્રંથમાં સૂર્યભેદનાદિ ઘણા પ્રકારના કુંભક કહ્યા છે, તેમાં ચિન તથા પ્રાણને અનાયાસે સુસ્થિર કરનાર કેવલકુંભકને જ મહાયોગીઓ આદર આપવાયોગ્ય ગણે છે, જે કેવલનામના ઉત્તમ કુંકમાં વાચ્છવાસવડે થતા સ્વાભાવિક પૂરકરેચક તથા યોગશાસ્ત્રામાં કહેલા પ્રયત્નવડે પૂરકચક કરવારૂપ વૈતપૂર કરેચક પણ થતા નથી ૧૦. त्रिकृटनाम्नि तिमिरेऽन्तरे खे, स्तम्भंगते केवलकुम्भ एव । प्राणानिलो भानुशशांकनाड्यो, विहाय सद्यो विलयं प्रयाति ॥११॥ ત્રિક ટનામના માયાથી રહિત અંતરાકાશમાં પ્રાણ રોકાય તે કેવલ કુંભકજ છે. પ્રાણુરૂપ વાયુ સૂર્યના તથા ચંદ્રનાડીનો ત્યાગ કરી શીવ્ર વિલીન થાય છે. ત્રિકૂટીની અંતર ત્રિટનામના અજ્ઞાનના અભાવવાળા અંતરાકાશરૂપ બ્રહ્મમાં પ્રાણવાયુ સુસ્થિર થાય છે, એજ કેવલકુંભક છે. આ કેવલકુંભકમાં પ્રાણરૂપ વાયુ સૂર્યનાડી તથા ચંદ્રનાડીને ત્યાગ કરીને શીવ્ર સુપુણામાં વિલીન થાય છે. ૧૧. प्रत्याहृतः केवलकुम्भकेन, प्रभुक्तकुण्डल्युपभुक्तशेषः । प्राणः प्रतीचीनपथेषु मन्दं, विलीयते विष्णुपदे मनो मे ॥ १२ ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીયોગ તારાવલીૌંત્ર, ૧૨૩ કેવલકુંભકર્થડે પાછો ખેંચેલે અને જાગેલી કુંડલીનીવડે શેષણ કરેલે પ્રાણ પશ્ચિમમાગમાં સૂક્ષ્મ થઈને વિલીના થાય છે, અને મારું મન પરમાત્મસ્વરૂપમાં વિલીન થાય છે. આગળ કહેલા કેવલનામના કુંભકવડે બાહ્યગતિ રોકી અંતર્મુખ કરેલો અને સુલુણાનું મુખ ત્યજી દઈ જાગ્રત થયેલી કુંડલિનીએ જેની સ્થલતા શેકી લીધી છે એ પ્રણ સૂક્ષ્મ થઇને સુપુષ્ણુનાડીમાં વિલીન થાય છે, અને મારું (ગીનું) મન પરમાત્મસ્વરૂપમાં અભેદભાવે વિલીન થાય છે. ૧૨. निरंकुशानां श्वसनोद्गमानां, निराधनैः केवलकुम्भकाख्यैः । उदेति सर्वंद्रियवृत्तिशून्यो, मरुल्लयः कोऽपि महामतीनाम् ॥१३॥ સ્વતંત્રપણે બહાર નીકળતા પ્રાણવાયુને કેવલકુંભકવડે નિરોધ કરવાથી કેઈ, મહાબુદ્ધિશાળી પુરુષને સર્વે ઇંદ્રિયની વૃત્તિઓના અભાવરૂપ પ્રાણવાયુને લય સિદ્ધ થાય છે. સ્વતંત્રપણે નાસાપુરાદિદારા શરીરબહાર નીકળતા પ્રાણવાયુનો કેવલકુંભકવડે નિરોધ કરવાથી કોઈ મહાબુદ્ધિવાળા યોગાભ્યાસી પુરુષોને શ્રોત્રાદિ સર્વે ઇદ્રિયોની બાહ્યવૃત્તિઓની નિવૃત્તિરૂપ ફલવાળો પ્રાણવાયુને સુષણમાં લય સિદ્ધ થાય છે. ૧૩. न दृष्टिलक्ष्याणि न चित्तबन्धो, न देशकालौ न च वायुरोधः। न धारणाध्यानपरिश्रमो वा, समेधमाने सति राजयोगे ॥१४॥ જીવબ્રહ્મના અભેદને દઢ અનુભવ થયે દષ્ટિને લક્ષ્યમાં સ્થિર કરવાની, ચિત્તને એકાગ્ર કરવાની, દેશકાલની અનુકૂલતાની, પ્રાણવાયુના નિધની, કે ધારણાધ્યાનમાં પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જીવના વાસ્તવિક સ્વરૂપના અને બ્રહ્મના અભેદનો સંશયવિપર્યયરહિત દઢ અનુભવ થાય તે પછી નેત્રને કોઈ પણ સૂમ લક્ષ્યમાં સ્થિર કરવારૂપ ત્રાટકની, ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાની, દેશની તથા સમયની અનુકૂલતાની, પ્રાણવાયુના નિરોધની, કે બ્રહ્મમાં ધારણયાનાદિ કરવાને પરિશ્રમ કરવાની યેગીને લેશ પણ અગત્ય નથી. ૧૪. अशेषदृश्योर्जितग्जयानामवस्थितानामिह राजयोगे । न जागरो नास्ति सुषुप्तिभावो,न जीवितं नो मरणं न चित्तम् १५ સમગ્ર દશ્યરહિત છાના દઢ અનુભવરૂપ આ રાજગમાં સ્થિત થયેલાને જાગ્રતું નથી, સુષુપ્તિને ભાવ નથી, જીવિત નથી, મરણ નથી, ને ચિત્ત નથી. ઇન્દ્રિયો તથા અંતઃકરણથી પ્રતીત થતા બધા દશ્યથી અત્યંતરહિત દ્રષ્ણારૂપ આત્માના દઢ અનુભવરૂપ આ રાજયોગમાં અસ્થિર થયેલા મહાપુરુષને અંત:કરણની જાદવસ્થા નથી, સુબુદ્ધિદશાને ભાવ નથી, લોકેાના જેવું જીવિત નથી, લોકપ્રસિદ્ધ મરણ નથી, અને અંત:કરણ પણ નથી. ૧૫. अहंममत्वादि विहाय सर्व, श्रीराजयोगे स्थिरमानसानां । न दृष्टिता नास्ति च दृश्यभावः, सा जृम्भते केवलसंविदेव ॥१६॥ અહંતા મમતાદિ સર્વને પરિત્યાગ કરીને શ્રીરાજગમાં જેમનાં મન સ્થિર થયાં છે તેમને દષ્ટિપણું નથી, અને દશ્યભાવ નથી, તે કેવલ પુરણરૂપે જ વિલસે છે. દેહાદિમાં અહંતા ને દેહાદિના સંબંધવાળા પ્રાણિ પદાર્થમાં મમતા આદિ સર્વ બંધનનો પરિત્યાગ કરીને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મમાં જેમનાં પવિત્ર ને સૂક્ષ્મ અંતઃકરણો સુસ્થિર થયાં છે એવા મહાપુરુોને વૃત્તિજ્ઞાનની સાથે અભેદ નથી, તેમજ દશ્યની સાથે પણ તેમને અભેદ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેાગતારાવલીસ્તાત્ર. ભાવ નથી, તે કૈવલ નિરુપાધિક જ્ઞાનસ્વરૂપેજ શાભે છે. ૧૬. नेत्रे यथोन्मेपनिमेषशून्ये, वायुर्यथा वर्जितरेचपूरः । मनश्च संकल्पविकल्पशून्यं, मनोन्मनी सा मयि संनिधत्ताम् ॥ १७ ॥ જેવી રીતે ઉન્મેષનિમેષરહિત નેત્ર, ને જેવી રીતે રેચકપૂરકરહિત પ્રાણવાયુ છે, તેવી રીતે સંકલ્પવિકલ્પરહિત મનેાન્સની છે. તે મનેાન્સની મારી સમીપમાં આવા. ૧૨૫ જેવી રીતે ઊઘડવા તથા વીચાવાથી રહિત સ્થિર નેત્ર ત્રાટકયુક્ત કહેવાય છે, તે જેવી રીતે રેચક તથા પૂરકથી રહિત સ્થિર પ્રાણવાયુ વલકુંભયુકત કહેવાય છે, તેવી રીતે સંશય તથા વિપર્યયરહિત મનની સ્થિતિ મનેાન્મની કહેવાય છે. તે મનેાન્મની દશા મને પ્રાપ્ત થાઓ. ૧૭, चित्तेंद्रियाणां चिरनिग्रहेण श्वासप्रवाहे शमिते समस्ते । निवातदीपायुतनिश्चलांगो, मनोन्मनी सा माय संनिधत्ताम् १८ ચિત્ત તથા ઇંદ્રિયાનેા લાંબે સમય નિગ્રહ થવાથી શ્વાસને સમસ્ત પ્રવાહ શાંત થયે વાયુવિનાના દીવાના જેવું ઉપદ્રવરહિત ને નિશ્ચલ અંગ થાય તે મનેાન્મની છે. તે મારી સમીપમાં આવા. અંત:કરણ તથા શ્રેત્રાદિ ઇંદ્રિયાના લાંમા સમય યથાવિધિ નિરાધ થવાથી શ્વાસેાવાસના સમગ્ર વેગ શાંત થયે ગતિવાળા વાયુવિનાના સ્થાનમાં રહેલા દીવાના જેવું ઉપદ્રવરહિત ને રિયર શરીર થાય તે મનેામની દશા છે. તે મનેાન્મની દશા મને પ્રાપ્ત થા. ૧૮. उन्मन्यवस्थाधिगमाय विद्वन्नुपायमेकं तव निर्दिशामः । पश्यन्नुदासीन दशा प्रपंचं, संकल्पमुन्मूलय सावधानः st હું વિદ્વન્ ! ઉન્મની દશાના લાભમાટે એક ઉપાય અમે તને કહીએ છીએ. તું સાવધાન થઈને ઉદાસીન ષ્ટિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. વડે સંસારને જોતા છતા સંકલ્પને લસહિત દૂર કર. ૧૯. હે પંડિત ! ઉન્મતી અવસ્થાની પ્રાપ્તિમાટે અમે તને મુખ્ય ઉપાય કહીએ છીએ તે તું શ્રવણુ કર. તું સાવધાન થઈને નામરૂપાત્મક સર્વ જગતને રાગદ્વેષથી રહિત દૃષ્ટિથી જેતેા છતે। વિષયેામાં રહેલી રમણીયપણાની બુદ્ધિને અજ્ઞાનતિ દૂર કર. प्रसह्य संकल्पपरंपराणां, संछेदने सन्ततसावधानः । आलम्बदानावपचीयमाने, शनैः शनैः शान्तिमुपैति चेतः ॥ २० ॥ ખલાત્કારવડે સંકલ્પની પરંપરાઓને સારી રીતે છેદ્યવામાં સદા સાવધાન થઈને આલંબન આદિ ઘટવાથી ધીરે ધીરે તેનું મન શાંતિ પામે છે. વિવેકવૈરાગ્યવડે વિષયમાં રહેલી રમણીયપણાની બુદ્ધિના પ્રવાડાને સારી રીતે ક્ષીણુ કરવામાં સર્વદા મનની જાતિવાળા જે યાગી પેાતાના મનના આલંબનરૂપ વિષયામાં મનને વેગ અત્યંત ઘટાડી નાંખે છે તે ચેાગીનું મન ધીરે ધીરે બ્રહ્મમાં મનની સ્થિરતારૂપ શાંતિને પામે છે. ૨૭. निःश्वासलोपैर्विधृतैः शरीरैर्नेत्रांच लैर्बद्ध निमीलितैश्च । आविर्भवन्तीह मनस्कमुद्रामालोकयामो मुनिपुंगवानाम् ॥ २१ ॥ નિઃશ્વાસના લાપાવડે, અંગેાને સારી રીતે ધારણ કરવાવડે, ને નેત્રના છેડાઓનું મળવું બંધ કરવાવડે, અહિં શ્રેષ્ઠ મુનિઓને મનસ્કમુદ્રા આવિર્ભાવ પામે છે, જેને અમે જોઇએ છીએ. વાસાવાસના સારી રીતે નિરાધવડે, શરીરના અવ્યવા સારી રીતે નિશ્ચલ કરવાવડે, અને નેત્રને ઉપા તથા નીચલે ભાગ ન મળે એવી રીતે તેને સ્થિર કરવાવડે, આ જગતમાં શ્રેષ્ડ મનનશીલ પુત્રેાને ચિત્તની એકાગ્રતારૂપી મુદ્રા આવિર્ભાવ પામે છે. જેને અમે સદ્ગુરુ કૃપાથી અનુભવીએ છીએ. ૨૧. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેાગતારાવલીસ્તંત્ર. अमी हि चेन्द्रा सहजा मनस्कादहंममत्वं शिथिलायमाने । मनोगत मारुतवृत्तिशून्यां गच्छन्त्यगम्यां गमनावशेषाम् ||२२|| મનમાંથી હુંપણું અને મારાપણું શિથિલ થયે સતે પ્રાણવાયુની વૃત્તિથી રહિત મનની ગતિ ગતિના અવધિરૂપ અગમ્યમાં જાય છે. આજ આત્માની સહુજાવસ્થા છે. અંતઃકરણમાંથી હુંપણું ને મારાપણું જે બંધનરૂપ છે. તે શિથિલ થયે સતે પ્રાણવાયુની શ્ર્વાસાચ્છવાસરૂપ વૃત્તિથી રહિત અંતઃકરણની વૃત્તિ અંતઃકરણની ગતિના છેડારૂપ અગમ્યસ્વરૂપ બ્રહ્મમાં પ્રવેશ કરે છે, આજ આમાની સ્વાભાવિક અવસ્થા એટલે વાસ્તવિક સ્વરૂ૫ છે. ૨૨. निवर्तयन्तीं निमृतेंद्रियाणां प्रवर्तयन्ती परमात्मयोगं । संविन्मयीं तां सहजामवस्थां कदा गमिष्यामि गतान्यभोगः ||२३ અન્ય ભાગેાથી નિવૃત્ત થયેલા હું ઇંદ્રિયાના ખાદ્યવેગને નિવૃત્ત કરનારી અને પરમાત્માની પ્રાપ્તિભણી પ્રવૃત્તિ કરાવનારી કેવલજ્ઞાનસ્વરૂપ તે સહાવસ્થાને યારેપ્રાપ્ત થઇશ? આ માથી ભિન્ન શબ્દાદિભાગના વિષયોથી નિવૃત્ત થયેત્રે હું Àાત્રાદિ ઇંદ્રિયાના શબ્દાદિ વિષયેાભણીના ખાદ્યવેગને નિવૃત્ત કરનારી અને પરમાત્મસ્વરૂપની સાથે અભેદભાવ કરવાને પ્રવૃત્તિ કરાવનારી તથા અવિદ્યા ને અવિદ્યાનાં કાર્યથી રહિત કેવલજ્ઞાનસ્વરૂપ આત્માની તે સ્વભાવિક દશાને કયારે પ્રાપ્ત થઇશ ? ૨૩. प्रत्यग्विमशीतिशयेन पुंसां, प्राचीनगन्धेषु पलायितेषु । પ્રારુમવત્ તિ ન ઝાડચનિદ્રા, પ્રપંચ જો વિજયં પ્રતિ ારકા અંતરાત્માના અતિશય વિચારવડે અને પુરુષોના પૂના ગંધાદિ દૂર થયે સતે કદીપણ અજ્ઞાનરૂપી નિદ્રા તેમને પ્રાપ્ત થતી નથી, અને મુખ્ય પ્રપંચ વિલય પામે છે. . ૧૨૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીલંકારાચાયનાં અષ્ટાદશ રસ્તે. ૨૪. અહંકારાદિની અંતર રહેલ અંતરાત્માના અત્યંતધ્યાનવડે પુસ્બાતી પ્રીતિના વિષયરૂપ પ્રાણાદિ ઇંદ્રિયાના ગંધાદિ વિષયામાંથી રાગ દૂર થયે સતે તેમને (તે યાગીને) કદીપણ અજ્ઞાનરૂપી નિદ્રા પ્રાદુર્ભાવ પામતી નથી, અને ભૂતભાતિકરૂપ પ્રપંચ સદાને માટે બાધ પામે છે. विच्छिन्न संकल्पविकल्पमूले, निःशेषनिर्मूलित कर्मजाले । निरन्तराभ्यामिनि नित्यभद्रे, विराजते योगिनि योगनिद्रा ||२५॥ સંકલ્પવિકલ્પનું મૂલ સારી રીતે છેદાઇ ગયે સતે, અને કર્મના સમૂહ નિઃશેષ નિર્મલ થયે સતે નિરંતર અ ભ્યાસવાળા નિત્યકલ્યાણુસ્વરૂપ યોગીમાં યાગનિદ્રા શેલે છે. સંકલ્પ અને વિકલ્પનું મુત્ર જે અજ્ઞાન તે સારી રીતે છેદાઇ ગયે સતે, અને કર્મવડે પડેલા સંરકારેાના સમૂહ બાકી ન રહે એવી રીતે નિર્મૂલ થયે સતે, નિરંતર બ્રહ્માભ્યાસ કરનારા નિત્યકલ્યાણુસ્વરૂપ ચિત્તનિરાધવાળા યેગીમાં ચિત્તનિરાધરૂપ નિદ્રા શેર્ભ છે. ૨૫. विश्रांतिमासाद्य तुरीयतत्त्वे, विश्वाद्यवस्थात्रितयोपरिस्थे । संविन्मयीं कामपि सर्वकालं, निद्रां भजे निर्विषनिर्विकल्पाम् ॥ २६ ॥ વિશ્વાદ્મિની ત્રણ અવસ્થાઓની ઉપર રહેલ, તુરીયતત્ત્વમાં વિશ્રાંતિ પામીને ચૈતન્યરૂપ, વિષયરહિત ને નિર્વિકલ્પ કૈાઇ નિદ્રાને હું સર્વકાલ ભજું છું. વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞનામના અભિમાનીની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએની ઉપર રહેલ તુરીયરૂપ આત્મસ્વરૂપમાં ચિત્તની સ્થિરતાને પ્રાપ્ત કરીને નિરુપાધિક ચેતનરૂપ, વિયેાના સંબંધવિનાની, ને નામરૂપાદિ વિકલ્પેથી રહિત કાષ્ઠ વિલક્ષણ પ્રકારની નિદ્રાને હું સર્વકાલ સેવું છું. ૨૬. प्रकाशमाने परमात्मभानौ, नश्यत्यविद्यातिमिरे समस्ते । अहो बुधा निर्मलदृष्टोऽपि किञ्चिन्न पश्यंति जगत् समग्रम् ॥२७॥ ૧૨૮ > Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીયોગતારાવલીઑત્ર. ૧૨૮ પરમાત્મરૂપી સૂર્ય પ્રકાશમાન્ થયે સતે સમગ્ર અવિદ્યા રૂપ અંધારું નાશ પામે છે. અહો ! નિર્મલ દષ્ટિવાળા જ્ઞાનીઓ સમગ્ર જગત્ વિદ્યમાન છતાં પણ કાંઈ પણ જોતા નથી. પરમાત્મરૂપી સૂર્યને વૃત્તિમાં ઉદય થયે સતે અવિદ્યા ને અવિઘાનાં કાર્યરૂપ સધળું અંધારું દૂર થઈ જાય છે. અહે ! આશ્ચર્યરૂપ છે કે અજ્ઞાનીની દષ્ટિએ સમગ્ર જગત વિદ્યમાન છતાં પણ અજ્ઞાનરૂપ મલથી રહિત થયેલી દષ્ટિવાળા જ્ઞાનીઓ કોઈ પણ વિષયને સત્યરૂપે જોતા નથી.૨૭, सिद्धिं तथाविधमनोविलयां समर्था, श्रीशैलशृंगकुहरेषु कदोपलभ्ये। અર્થ થામ સ્ટતા: gવેઇન્તિ, कर्णे यथा विरचयन्ति खगाश्च नीडम् ॥२८॥ મનના વિલયરૂપ તેવી રીતની સમર્થ સિદ્ધિને હું ક્યારે પામીશ? કે જ્યારે શ્રીશૈલના શિખરની ગુફાઓમાં મારા શરીરને અમરલતાઓ સર્વભણીથી વીંટાશે, અને કાનમાં પક્ષીઓ માળા કરશે. - મનને બ્રહ્મમાં વિલય થવારૂપ શ્રેષ્ઠ પ્રતાપવાળી સિદ્ધિને હું કયારે પ્રાપ્ત ન શકીશ? કે જ્યારે શ્રીશૈલ પર્વતના શિખરની ગુફાઓમાં દેહને વિસ્મરણ થવાથી મારા શરીરને વૃક્ષ સમજી અમરલ દિ વેલાઓ તેને સર્વભવી વીંટાશે, અને મારા કાનમાં પક્ષીઓ પિતાને કહેવામાટે માળા બાધાં. છે વસંતતિલકા છે. ૨૮ ब्रह्मरंध्रगते वायौ, गिरेः प्रस्रवणं भवेत् । शृणोति श्रवणातीतं, नादं मुक्तिन संशयः ॥ २९ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यावरचिता योगतारावली समाप्ता ॥७॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નેા. વાયુ બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરવાથી પર્વતમાંથી ઝરતા ઝરણાજેવા શબ્દ થાય છે, તે શ્રવણાતીત નાદને સાંભળે છે તેને મુક્તિ થાય છે, તેમાં સંશય નથી. ૧૩૦ પ્રાણવાયુ બ્રહ્મરંધ્રમાં સુસ્થિર થયે સતે યેગીને પર્વતમાંથી વહેતા ઝરણાના જેવા અવાજ સાંભળવામાં આવે છે. તે શ્રવણાતીત એટલે લૈાકિકજનાને પેાતાના કાનથી સાંભળવામાં ન આવે એવા અલૈાકિક નાદને જે યેગી સાંભળે છે તે યાગી કૈવલ્યમેક્ષને પામે છે, તેમાં સંશય નથી. ઇંદ્ અનુષ્ટુપ્ છે. ૨૯. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકાના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા ચેાગતારાવલીનામના સ્તોત્રરૂપ સાતમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઇ. ૭. 2. ॥ ૐ | ।। શ્રીબામવોધ ॥ ભાવાર્થદીપિકાટીકાસહિત મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દાહરો. ૧ બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુ-પાય; આત્મખેધની આ ટીકા, ગુ ગિરા લખાય. આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયા વિના મનુષ્યને મેાક્ષલાભ થતે નથી, માટે આત્માના યથાર્થ સ્વરૂપને જણાવવા આચાર્યભગવાને આ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબોધ. ૧૩૧ આત્મબોધનામનો લઘુ ગ્રંથ રચ્યો છે. તેના પહેલા લોકમાં કેવા અધિકારીને ઉદ્દેશીને આ ગ્રંથ લખ્યો છે તે બતાવ્યું છે. तपोभिः क्षीणपापानां, शांतानां वीतरागिणाम् । । मुमुक्षुणामपेक्षोऽयमात्मबोधो विधीयते ॥ १ ॥ તપવડે જેમના પાપસંસ્કારે ક્ષીણ થઈ ગયા છે એવા, શાંત અને રાગરહિત મુમુક્ષુઓને ઉપયોગી આ આત્મબોધ વિધાન કરાય છે. સંધ્યાવંદનાદિ નિત્યકર્મો, ગ્રહણદિ પ્રસંગે કરવાનાં શ્રાદ્ધાદિરૂપ મિત્તિક કર્મો, પાપોની નિવૃત્તિ માટે કરવામાં આવતાં કુચાંદ્રાયણદિ કર્મો, અને ભગવાનાદિ શુભકર્મોવડે, જેમના રાગદ્વેષાદિના હેતુભૂત પાપસંસ્કારે અત્યંતબલાહીન થઈ ગયા છે એવા, ક્રોધાદિ વિક્ષેપોથી રહિત અંતઃકરણવાળા, અને વિષયમાં પ્રીતિરૂપ રાગથી રહિત એવા મોક્ષને મેળવવા ઈચ્છતા પુછોને દાગ્ય આ આત્મધનામને પ્રકરણ ગ્રંથ લખાય છે. ૧.. - યજ્ઞાદિ કર્મે મુક્તિના સાધન છે, તે કર્મોનો ત્યાગ કરી મનુષ્ય આત્મજ્ઞાનની શામાટે ઇચ્છા કરે ? એમ કા થાય તો તેના સમાધાનમાં નીચેને લોક કહે છે – बोधोऽन्यसाधनेभ्यो हि, साक्षान्त्रोक्षैकसाधनम् । पाकस्य वविज्ञानं, विना मोक्षो न सिध्यति ॥२॥ અન્ય સાધનેથી જ્ઞાન સાક્ષાત્ મોક્ષનું મુખ્ય સાધન છે, પાકનું અગ્નિની પડે. જ્ઞાનવિના મેક્ષ સિદ્ધ થતું નથી. - કર્મો અંતઃકરણના મલદષને દૂર કરે છે, અને ઉપાસના અંતઃકરણુનાવિક્ષેપનામના દેષને દૂર કરે છે, તેથી કર્મ ને ઉપાસના અંતઃ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. કરણના મલવિક્ષેપદેષની નિવૃત્તિદ્વારા મેક્ષમાં હેતુભૂત થાય છે. એ બન્ને મોક્ષનાં સાક્ષાત સાધન નથી, પણ જ્ઞાન તે મોક્ષનું સાક્ષાત મુખ્ય સાધન છે. રસ, લાકડાં અને અન્ય રસોઈનાં સાધન વિદ્યમાન હોય તો પણ અગ્નિવિના જેમ રસેઈ કરી શકાતી નથી, તેમ જ્ઞાનવિના મેક્ષ થતો નથી. “જ્ઞાનવ તુ પૈવલ્ય ” (પુરુષને જ્ઞાનથી કૈવ લ્યને લાભ થાય છે,) દતિ જ્ઞાનાન્ન મુત્તિ: ' ( જ્ઞાનવિન મેક્ષલાભ થતો નથી, ) ઇત્યાદિ શ્રુતિઓ પણ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ કહે છે. ૨. 'કર્મવડે મેક્ષ થવા સંભવ છે, તો પછી મેક્ષને માટે જ્ઞાન મેળવવાની શી અગત્ય છે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – अविरोधितया कर्म, नाविद्यां विनिवर्तयेत् । विद्याऽविद्यां निहन्त्येव, तेजस्तिमिरसंघवत् ॥ ३॥ અવિરધીપણાવડે કમ અવિદ્યાને દૂર કરે નહિ તેજ જેમ અંધકારના સમૂહને દુર કરે છે, તેમ વિદ્યા અવિ. ઘાને હણેજ છે. જે પ્રતિનિયત વિરોધી હોય તે પિતાના વિરોધીને હણે છે. કર્મ અવિદ્યાના કાર્યરૂપ હેવાથી તે અવિદ્યાનું વિરોધી નથી, તેથી કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે નહિ. જેમ પ્રકાશ અધારાનો વિરોધી છે, તેથી તે ઘાટા અંધારાને દૂર કરે છે, તેમ જ્ઞાન અજ્ઞાનનું પ્રતિનિયત વિરોધી હોવાથી અવિદ્યાને દૂર કરે છે, એમાં કોઈ સંશય નથી. ૩. વિનાશી જીવાત્માનું અવિનાશી બ્રહ્મની સાથે એમ્પણું સંભવે નહિ, તેથી છવબ્રહ્મના એકપણુના જ્ઞાનવડે મેક્ષ પણ ન સંભવે, એવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે:– Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબંધ. ૧૦૩ परिच्छिन्न इवाज्ञानात्तनाशे सति केवलः। स्वयं प्रकाशते ह्यात्मा, मेघापायेऽशुमानिव ॥४॥ અજ્ઞાનથી પરિચ્છિન્નરે જણાય છે. તેનો નાશ થવાથી કેવલ આત્મા પોતે પ્રકાશે છે. વાદળાંઓ દૂર થવાથી સૂર્યની પેઠે. ભિન્ન ભિન્ન શરીરમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે એવું જ્ઞાન ન હોવાથી શરીરશરીરપ્રતિ જુદો જુદો આત્મા છે એવું ભાન થાય છે. એવા ભ્રાંતિજ્ઞાનથી વ્યાપક અને અવિનાશી આત્મા પરિછિન્નજેવો અને વિનાશી જેવો પ્રતીત થાય છે. એ અજ્ઞાનનો નાશ થવાથી પ્રસિદ્ધ આત્મા માયા ને માયાનાં કાર્યોથી રહિત પિતાના શુદ્ધ સ્વરૂપથી પ્રકાશે છે. જેમ વાદળાંઓ દૂર થવાથી સૂર્ય પિતાના શુદ્ધ સ્વરૂપથી પ્રકાશે છે, તેમ અજ્ઞાન દૂર થવાથી આત્મા પિતાના વાસ્તવિક સ્વરૂપે પ્રકાશે છે. આવી રીતે જીવના સ્વરૂપનો બ્રહ્મથી અભેદ હોવાથી જીવ-બ્રહ્મને અભેદના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ સંભવે છે. ૪. અજ્ઞાનનો નાશ થવાથી એક આત્મા જ પ્રકાશે છે એમ તમે કહે છે તે ગ્ય નથી, કેમકે તે વેલા અજ્ઞાનને નાશ કરનારુ વૃત્તિજ્ઞાન અને આત્મા એમ બે વસ્તુ રહેવાથી ત રહે છે, એકલો આત્મા રહેતો નથી, એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે – अशानकलुषं जीवं, ज्ञानाभ्यासाद्विनिर्मलम् ।। कृत्वा ज्ञानं स्वयं नश्यजलं कतकरेणुवत् ॥ ५॥ અજ્ઞાનથી મલિન થયેલા જીવને જ્ઞાનાભ્યાસથી અત્યં-તનિમલ કરીને જ્ઞાન પતે નિવૃત્ત થાય છે. જલમાં કતકની ભૂકીની પેઠે. અજ્ઞાનરૂપ આવરણથી મલિન જેવા જતા જીવને અંતરાત્માથી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અભિન્ન બ્રહ્મના જ્ઞાનના દીર્ઘકાલ આદરપૂર્વક અભ્યાસથી અત્યંતનિર્મલ કરીને બ્રહ્માકાર થયેલી વૃત્તિરૂપ જ્ઞાન પણ અન્ય દશ્યની સાથે બાધ પામી જાય છે. જેમ કેળા જલમાં નાંખેલી નિર્મળીફલની ભૂકી જલમાં રહેલા મેલને નીચે બેસારીને પોતે પણ નીચે બેસી જાય છે, તેમ બ્રહ્માકારવૃત્તિ અન્ય દશ્યનો બાધ કરીને પોતે પણ બાધ પામી જાય છે. ૫. પ્રતીત થતા સંસારને મિથ્યા કહેવો એ પ્રત્યક્ષપ્રમાણથી વિરુદ્ધ છે એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે:-- संसार: स्वप्नतुल्यो हि, रागद्वेषादिसंकुलः । स्वकाले सत्यवद्भाति, प्रः ऽसत्यवद्भवेत् ॥ ६॥ રાગદ્વેષાદિથી ભરપૂર સંસાર સ્વમસમાન જ છે, તે પિતાના સમયમાં સત્યના જે દેખાય છે, ને જ્ઞાનના સમચમાં અસત્યજે થાય છે. રાગદ્વેષાદિ દોષથી ભરેલો આ નામરૂપક્રિયાત્મક સંસાર વિદ્વા નોની દૃષ્ટિએ સ્વનતુલ્હજ છે. તે સંસાર અજ્ઞાનકાલમાં અજ્ઞાનીઓને સાચાના જે પ્રતીત થાય છે, પણ જ્ઞાનકાલમાં જ્ઞાનીઓને અસત્યના જેવો પ્રતીત થાય છે. ૬. આ સંસારનું મિથાપણું બીજા દાંતવડે કહે છે – तावत्सत्यं जगद्भाति, शुक्तिकारजतं यथा । यावन्न झायते ब्रा, सर्वाधिष्ठानमद्वयम् ॥ ७ ॥ જેમ જ્યાંસુધી છીપનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી રૂપે દેખાય છે, તેમ જ્યાં સુધી સર્વના અધિષ્ઠાનરૂપ અદ્વય બ્રહ્મ જાણવામાં આવતું નથી ત્યાં સુધી જગત્ સત્યજેવું જણાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મબોધ. ૧૩૫ જેવી રીતે જ્યાં સુધી છીપનો ત્રિકણ જેવો આકાર અને તેનો નીચલો લીલાજે રંગ પ્રતીત થતું નથી ત્યાંસુધી દૂર રહેલી છીપ પાપે પ્રતીત થાય છે, તેવી રીતે જ્યાં સુધી સર્વ કલ્પિત વરતુઓના આધારરૂપ અદ્વિતીય બ્રહ્મ સ્પષ્ટ જાણવામાં આવતું નથી, ત્યાંસુધી મિથા જગત પણ સત્યરૂપે પ્રતીત થાય છે. ૭. આ જગતના સર્વ પદાર્થો બ્રહ્મમાં કલ્પિત છે એમ બીજી રીતે જણાવે છે – सच्चिदात्मन्यनुस्यूते, नित्ये विष्णौ प्रकल्पिताः । व्यक्तयो विविधाः सर्वा, हाटके कटकादिवत् ॥ ८ ॥ સચિસ્વરૂપ, અનુસૂત, નિત્ય ને વ્યાપકમાં વિવિધ સર્વ વ્યક્તિઓ કપાયેલી છે, સોનામાં કડા આદિની પેઠે. જેમ સેનામાં કડું, કુંડળ ને મુરાદિ નાના પ્રકારનાં ઘરેણાં કલ્પાવેલાં છે, તેમ ત્રિકાલાબાગ, જ્ઞાનસ્વરૂપ, સર્વમાં પરોવાઈને રહેલ, શાશ્વત અને દેશ, કાલ ને વરતુના પરિચ્છેદથી રહિત બ્રહ્મમાં આ સર્વ નાનાપ્રકારનાં નામ, રૂપ અને ક્રિયાઓ અજ્ઞાનવડે કલ્પાયેલ છે. ૮. પૂર્વોક્ત અર્થને વિશેષ દઢ કરે છે:यथाकाशो हृषीकेशो, नानोपाधिगतो विभुः ।। તાવિદ્ધતિ, તન્ના પતિ જોવ૮ / ૧ / જેમ ભિન્ન ભિન્ન ઉપાધિમાં રહેલે વ્યાપક આકાશ ઉપાધિના ભેદથી ભેદ પામેલાજે જણાય છે, અને ઉપાધિને નાશ થવાથી એકલે આકાશ રહે છે, તેમ આત્મા પણ. જેવી રીતે ઘડે ને મઠ આદિ ભિન્ન ભિન્ન ઉપાધિઓમાં રહેલો વ્યાપક આકાશ તે તે ઉપાધિઓના ભેદથી ભેદ પામેલાજેવો જણાય છે, અને ઘટ તથા મઠ આદિ ઉપાધિઓને નાશ થવાથી એકલો મહા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. કાશજ રહે છે, તેવી રીતે અંતઃકરણુરૂપ ભિન્ન ભિન્ન ઉપાધિમાં રહેલું, વ્યાપક તથા મનસહિત અગીઆર ઇંદ્રિયાનું પ્રેરક બ્રહ્મ ભિન્ન ભિન્ન અંતઃકરણાના ભેદથી ભેદ પામેલાના જેવું જણાય છે, અને તે ઉપાધિઓના બાધ વા નાશ થવાથી શુદ્ધ બ્રહ્મજ રહે છે ૯. ઉપાધિના ભેદથીજ આત્મામાં વર્ષાંશ્રમાદિ ધર્મો કપાય છે એમ કહે છેઃ नानोपाधिवशादेव, जातिनामाश्रमादयः । आत्मन्यारोपितास्तोये, रसवर्णादिभेदवत् ॥ १० ॥ જલમાં રસ ને રંગાદિના ભેદની પેઠે ભિન્ન ભિન્ન ઉપાધિને લીધેજ વર્ષોં, નામ ને આશ્રમાદિત્મામાં આરેાપેલાં છે. જેમ જલમાં મધુર રસ અને ધાળા રંગ છે, તથા તે સ્વભાવથી શીતલ છે, પણ તેમાં બીજા ખારા ખાટા પદાર્થો નાંખવાથી, અને રાતાપીળા દયાદ રંગ નાંખવાથી, તથા તેને અગ્નિને સંયાગ કરાવવાથી, તે જલ ભિન્ન ભિન્ન રસવાળું અને ભિન્ન ભિન્ન રંગવાળું તથા ઉષ્ણુ પ્રતીત થાય છે, તેમ ભિન્ન ભિન્ન અંતઃકરણારૂપ ઉપાધિને લીધેજ એક આત્મામાં બ્રાહ્મણાદિ વર્ણો, યજ્ઞદત્તાદિ નામે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમે, તથા ખીજી સ્થિતિએ ભ્રાંતિજ્ઞાનવડે આરે પેલાં છે.૧૦. અવિદ્યાવડે આત્મામાં સ્કૂલ, મ અને કારણ એ ત્રણુ શરીર આરોપાયેલાં છે. તેમાં પ્રથમ સ્થૂલશરીરનું સ્વરૂપ કહે છે: पंचीकृतमहाभूतसंभवं कर्मसंचितम् । शरीरं सुखदुःखानां भोगायतनमुच्यते ॥ ११ ॥ પંચીકૃતમહાભૂતાથી ઉપજેલું, પ્રારબ્ધકમે રચેલું, ને જીવનાં સુખદુઃખાનું સ્થાન લશરીર કહેવાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબેધ. ૧૩૭ પંચીકૃત એટલે એકબીજામાં ભળી ધૂલ થયેલાં પૃથિવ્યાદિ પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું, જીવના પ્રારબધકર્મ રચેલું, જીવને પિતાના કમોનુસાર સુખદુઃખ ભેગવવાનું સ્થાન તે રડ્યૂલશરીર કહેવાય છે. સ્થૂલભૂતોમાંથી તે ઉપજે છે, માટે તેને ભૂલશરીર કહેલું છે. ૧૧. હવે કમશરીરનું સ્વરૂપ કહે છે – पंचप्राणमनोबुद्धिदशेंद्रियसमन्वितम् । अपंचीकृतभूतोत्थं, सूक्ष्मांग भोगसाधनम् ॥ १२ ॥ દશ ઇંદ્રિયસહિત પાંચ પ્રાણુ મન તથા બુદ્ધિરૂપ, અપચકૃતભૂતેમાંથી ઉત્પન્ન થયેલું, ને ભેગના સાધનરૂપ સૂક્ષ્મશરીર કહેવાય છે. શ્રેત્ર, ત્વચા, નેત્ર, જિદ્વા, નાસિકા, વાણું, હાથ, પગ, ઉપસ્થ ને ગુદા એ દશ ઈદ્રિયો; પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન આ પાંચ પ્રાણો: સંકલ્પવિકલ્પરૂપ મન અને નિશ્ચયરૂપ બુદ્ધિ, એ સત્તર તરૂપઅપચીકૃત એટલે નહિ મળેલાં સૂમ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલ, સુખદુ:ખરૂ૫ ભેગના સાધનરૂપ છવનું સૂક્ષ્મ શરીર છે. આ સૂકમશરીરને લિં શરીર પણ કહેવામાં આવે છે. સૂમભૂતમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી અને સૂક્ષ્મશરીર કહેવામાં આવે છે. ૧૨. હવે કારણુશરીરનું સ્વરૂપ તથા ત્રણે શરીરથી આત્માની મિત્રતા अनाद्यविद्यानिर्वाच्या, कारणोपाधिरुच्यते । उपाधित्रितयादन्यमात्मानमवधारयेत् ॥ १३ ॥ અનાદિ અને અનિર્વચનીય અવિદ્યા કારણરૂપ ઉપાધિ કહેવાય છે. ત્રણ ઉપાધિથી ભિન્ન આત્માને નિશ્ચય કરે. અવિદ્યાનું કેઈ કારણ માનીએ તે તેમાં ઘણું દોષ આવે, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. એટલામાટે અવિદ્યાને અનાદિ સ્વીકારવામાં આવે છે. સત્ય અને , અસત્યથી ભિન્ન એટલે વર્તમાનકાલમાં પ્રતીત થાય અને ઉત્તરકાલમાં બાધ પામવાને યોગ્ય હોય તે અનિર્વચનીય કહેવાય છે. અનાદિ અને અનિર્વચનીય અવિદ્યાનો અંશ જીવની કારણરૂપ ઉપાધિ અથવા કારણ શરીર કહેવાય છે. આ શરીર સ્થલ અને સૂક્ષ્મશરીરના હેતુભૂત હોવાથી કારણુશરીર કહેવાય છે. આ ત્રણ શરીરરૂપ ત્રણ ઉપાધિથી પિતાને આત્મા ભિન્ન છે એમ પિતાના આત્મસ્વરૂપને નિશ્ચય મુમુક્ષુ કરે. ૧૩. આત્મા અન્નમયાદિ પાંચ કેશરૂપ નથી એમ જણાવે છે – पंचकोशादियोगेन, तत्तन्मय इव स्थितः । शुद्धात्मा नीलवस्त्रादियोगेन स्फटिको यथा ॥ १४ ॥ જેમ નીલવસ્ત્રાદિના ગવડે સ્ફટિક નીલા રંગને પ્રતીત થાય છે, તેમ પાંચ કેશાદિના ગવડે શુદ્ધ આત્મા. તેના તેના જે પ્રતીત થાય છે. જેમ આસમાની, રાતા અને પીળા વસ્ત્રના તથા બીજા પદાર્થોના ગવડે ધોળા રંગને સ્ફટિક તેવા તેવા રંગનો પ્રતીત થાય છે, તેમ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ કેશના અથવા રડ્યૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરના સંબંધવડે તે સર્વના સંગથી રહિત આત્મા તે તે કેશ અથવા તે તે શરીરના જેવો અજ્ઞાની મનુભ્યોને જણાય છે. ૧૪. વિવેકી પુણે યુક્તિવડે પાંચ કોશોથી આત્માના ભિનપણનો નિર્ણય કરવો જોઈએ એમ કહે છે – वपुस्तुषादिभिः कोशैर्युक्तं युक्त्यावघाततः । आत्मानमंतरं शुद्धं, विविच्यात्तंडुलं यथा ॥ १५ ॥ - જેમ છેતરાં આદિ ઢાંકણથી યુક્ત તંડુલને ખાંડીને. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મધ્યેાધ. ૧૩૯ પૃથક કરે છે, તેમ શરીરરૂપ ઢાંકણેાથી યુક્ત આત્માને યુક્તિવડે ભિન્ન અને શુદ્ધરૂપ નક્કી કરે. જેમ ધૃફોતરાંરૂપ અને મદ્દાતરાંરૂપ આવરણુવડે યુક્ત ચોખા ડાંગરરૂપ સ્થિતિમાં ઢાય તેને યાગ્ય રીતે ખાંડવાથી ફોતરાં જુદાં પાડી શુદ્ધ ચાખાને પૃથક્ કરવામાં આવે છે, તેમ ત્રણુ શરીરૂપ અથવા પાંચ ।શેરૂપ આવરણેથી યુક્ત આત્માને શાસ્ત્રેક્ત યુક્તિવડે તે શરીરેથી અથવા કાશાથી ભિન્ન ને તે સર્વની અતર રહેલ શુદ્ધરૂપે નક્કી કરે. થુલશરીર અન્નમયકારૂપ છે; સૂક્ષ્મશરીર પ્રાણમય, મનેામય અને વિજ્ઞાનમય એ ત્રણ કાશરૂપ છે; અને કારણુશરીર આનંદમયકાશરૂપ છે. ત્રણ શરીથી આત્માના પૃથક્ક્ષાના નિશ્ચય નચેની યુક્તિવડે થાય છેઃસ્વાવસ્થામાં થૂલદેહનું ભાન થતું નથી, અને હું છું એમ આત્માનું ભાન થાય છે, સુષુપ્તિઅવસ્થામાં થૂલ અને સૂક્ષ્મશરીર પ્રતીત થતાં નથી, પણ હું છું એમ આત્માનું સમભાન તે વેલા હૈાય છે, અને તુરીયાવસ્થામાં પૂર્વોક્ત ત્રણે શરીરાનું ભાન રહેતું નથી, પણ એક નિરાવરણુ આત્માનું ભાન રહે છે. એવી રીતે વિચારી જોતાં ત્રણ શરીરેથી આત્મા ભિન્ન છે એમ નિશ્ચય થાય છે. વળી ત્રણે શરીરે। દૃશ્ય અને જડ હેાવાથી અને આત્મા દ્રા અને ચેતન હેાવાથી એ ત્રણે શરીરેથી ભિન્ન છે એવા નિશ્ચય થઇ શકે છે. ૧૫. આત્મા સર્વવ્યાપક હતાં સર્વત્ર ક્રમ પ્રતીત થતા નથી એમ શંકા થાય તેા તેના સમાધાનમાં કહે છે: सदा सर्वगतोऽप्यात्मा, न सर्वत्रावभासते । बुद्धावेवावभासेत, स्वच्छेषु प्रतिबिंबवत् ॥ १६ ॥ આત્મા સર્વદા સબ્યાપક છતાં પણ સત્ર પ્રતીત Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. થતું નથી, પણ બુદ્ધિમાં જ પ્રતીત થાય છે, સ્વરછ પદાર્થોમાં પ્રતિબિંબની પેઠે. | સચ્ચિદાનંદઘન આત્મા સર્વદા સર્વવ્યાપક છતાં પણ સર્વત્ર એટલે રાજસતામસ પદાર્થોમાં તેની સ્પષ્ટ પ્રતીતિ થઈ શકતી નથી, પણ રાગદ્વેષાદિ દેથી રહિત, પવિત્ર ને એકાગ્ર બુદ્ધિમાંજ તે પ્રતીત થાય છે. જેમ કાચ આદિ સ્વચ્છ પદાર્થમાં સૂર્યાદિનું પ્રતિબિંબ પડે છે, પણ તાવડી આદિ મલિનપદાર્થોમાં તેનું પ્રતિબિંબ પડી શકતું નથી તેમ. ૧૬. આત્મા શરીરાદિમાં રહ્યા છતાં પણ તેનાથી ભિન્ન છે આ અર્થને દૃષ્ટાંત આપીને સમજાવે છે – देहेंद्रियमनोबुद्धिप्रकृतिभ्यो विलक्षणम् । तवृत्तिसाक्षिणं विद्यादात्मानं राजवत्सदा ॥ १७ ॥ શરીર, ઈદ્રિયે, મન, બુદ્ધિ અને પ્રકૃતિથી વિલક્ષણ ને તેની વૃત્તિના સાક્ષી આત્માને સર્વદા જાણે, રાજાની પેઠે. જેમ પિતાની સભામાં બેઠેલા રાજા તે સભામાં બેઠેલા અન્ય મનુષ્યથી વિલક્ષણ અને તેમના સાક્ષી હેઇને તેમનાથી ભિન્ન છે તેમ આત્મા પણ રડ્યૂલશરીર, દશ ઇદ્રિ, મન, બુદ્ધિ અને એ સર્વના કારણરૂપ પ્રકૃતિ, એ બધાથી વિપરીતસ્વરૂપવાળો, અને તે બધાની વૃત્તિઓનો સાક્ષી છે એમ નક્કી કરે. શરીરાદિ જડ, દશ્ય ને પરિ. પ્રણામી છે, અને આત્મા તેનાથી વિપરીતસ્વભાવવાળે એટલે ચેતન, દ્રષ્ટા ને અપરિણમી છે. વળી આત્મા થુલશરીરની બાલ્યાદિ અવસ્થાને જ્ઞાનદ્રિયોની વૃત્તિઓનો, કમેંદ્રિયોની ક્રિયાનો, મનની સંકલ્પવિકલ્પરૂપ વૃત્તિનો બુદ્ધિની નિશ્ચયરૂપ વૃત્તિનો, અને પ્રકૃતિરૂપ ગુણોના ધર્મોને સાક્ષી છે.૧૭. ઈદ્રિયની ક્રિયાથી આત્મા ક્રિયા કરતો હોય એવી ભ્રાંતિ થાય Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબેધ. ૧૪૧ vvvvvvvvvv છે, વસ્તુતાએ તે તે કાલે પણ આત્મા સાક્ષી છે, આ અર્થને દૃષ્ટાંત આપીને સમજાવે છે – व्यापृतेविंद्रियेष्वात्मा, व्यापारीवाविवेकिनाम् । દરૂપુ ધાવહુ, ધાવિ અથા રા ૨૮ | જેમ વાદળાં દોડવાથી ચંદ્ર દેડતે હોય એમ અવિવેકીઓને જણાય છે, તેમ ઈદ્રિયે કિયા કરતી હોય તેમાં જાણે આત્મા કિયા કરતે હેય એમ અવિવેકીઓને જણાય છે. [જેમ આકાશમાં પવનના વેગથી વાદળાં દોડતાં હેય તે જોઈ અવિવેકીઓને જાણે ચંદ્ર દેતે હોય એમ જણાય છે, તેમ નેત્રાદિ ઇડિયે પોતપોતાની ક્રિયાઓ કરતી હોય તેમાં જાણે અક્રિય આત્મા ક્રિયા કરતો હોય એમ શાસ્ત્રસંસ્કારવિનાના અવિવેકી મનુષ્યોને પ્રતીત થાય છે૧૮. - શરીરાદિ આત્માને આશરે રહી ક્રિયા કરે છે આ અર્થને દષ્ટાંત આપીને સમજાવે છે – आत्मचैतन्यमाश्रित्य, देहेंद्रियमनोधियः । - स्वकीयार्थेषु वर्तते, सूर्यालोकं यथा जनाः ॥ १९ ॥ જેમ મનુષે સૂર્યના પ્રકાશવડે પિતપોતાના પ્રાપ્ત વ્યવહાર કરે છે, તેમ આત્મચેતનને આશ્રય કરીને શરીર, ઇક્રિયે, મન અને બુદ્ધિ પિતપોતાના વિષયમાં પ્રવર્તે છે. જેમ સર્વ મનુષ્ય સૂર્યના પ્રકાશનો આશ્રય લઈને પિતાના ખેતી આદિ પ્રાપ્ત વ્યવહાર કરે છે, તેમ ચૈતન્યરૂપ આત્માને આશ્રય કરીને સ્થલશરીર, દશ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોભણી પ્રવૃત્તિ કરે છે. દેહાદિ જડ હેવાથી પોતાની મેળે પ્રવૃત્તિ કરી શકતાં નથી. ૧૯, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. ---- vvvvv દેહાદિના ધર્મો આત્મામાં પ્રતીત થવાથી આમા વિકારી પ્રતીત થાય છે એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે – देहेंद्रियगुणान्कर्माण्यमले सच्चिदात्मनि । अध्यस्यंत्यविवेकेन, गगने नीलिमादिवत् ॥ २० ॥ જેમ અવિવેકવડે આકાશમાં આસમાનીપણું આદિ પ્રતીત થાય છે, તેમ શરીર અને પ્રક્રિયેના ધર્મોને અને કર્મોને નિર્મલ, સદ્રપ ને ચિપ આત્મામાં અવિવેકવડે કપે છે. જેમ અવિવેકી મનુષ્ય આકાશના સ્વરૂપને નહિ જાણવાથી તે આકાશમાં આસમાની અને રાતા ઈત્યાદિ રંગોનો આરોપ કરે છે, તેમ શાસ્ત્ર સ્કારહીન મનુષ્ય શરીરની અવસ્થા અને રંગાદિ ધર્મોને, અને તેનાં કર્મોને, તેમજ દશ ઇંદ્રિયના ધમેને, અને તેમનાં કર્મોનો, અવિદ્યારૂ૫ મલથી રહિત, ત્રણે કાલમાં રહેનાર, અને સર્વદા પ્રકાશભાવવાળા આત્મામાં અજ્ઞાન વડે આરેપ કરે છે. શાસ્ત્રદષ્ટિએ વિચારીએ તે આત્મામાં દેહાદિના ધર્મોને ગંધ પણ નથી. ૨૦. મનના કર્તાપણું ઇત્યાદિ ધર્મો અજ્ઞાનથી આત્મામાં આરોપાય છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છે – अज्ञानान्मानसोपाधेः, कर्तृत्वादीनि चात्मनि । कल्प्यंतेऽम्बुगते चन्द्रे, चलनादिर्यथांभसः ॥ २१ ॥ જેમ જલના ચલનાદિ ધર્મો પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબમાં ક૯પે છે, તેમ અજ્ઞાનથી મરૂપ ઉપાધિના કર્તાપણું આદિ ધર્મો આત્મામાં ક૯પે છે. જેમ મૂર્ખ મનુષ્ય પોતાના અજ્ઞાનથી જલના ચલન તથા રંગરૂપ ધર્મોને પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબમાં કપે છે, તેમ અજ્ઞા Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબોધ. * ૧૪૩ ની મનુષ્યો પિતાના અજ્ઞાનથી કર્તાપણું, ભક્તાપણું, સુખ અને દુઃખદ અંતઃકરણરૂપ ઉપાધિના ધર્મોને આત્મામાં ક૯પે છે. ૨૧. રાગાદિ બુદ્ધિના ધર્મો છે, પણ આત્માના ધર્મો નથી, એ અર્થને યુકિતપૂર્વક સમજાવે છે – रागेच्छासुखदु:वादि, बुद्धौ सत्यां प्रवर्तते । ગુ9 નાહિત તન્ન, તમાકુસ્તુ નામન: . ૨૨ / રાગ, ઈચ્છા, સુખ અને દુઃખાદિ બુદ્ધિ હોય ત્યારે પ્રવર્તિ છે, અને સુષુપ્તિમાં તને નાશ થવાથી તે જણાતાં નથી, તેથી તે બુદ્ધિનાં છે, આત્માનાં નથી. અંતઃકરણની જાગ્રત તથા સ્વપ્નાવસ્થામાં બુદ્ધિનો સદ્ભાવ હોવાથી શબ્દાદિ વિષયોમાં પ્રીતિ, અપ્રાપ્ત પદાર્થ મેળવવાની ઈચ્છા, વિધાની અનુકૂળતાથી પ્રતીત થતું સુખ, વિવાની પ્રતિકૂળતાથી પ્રતીત થતું દુઃખ, શ્રદ્ધા, અશ્રદ્ધા ને ઈર્ષાદિ ધર્મો કામ કરતા હોય એમ લેવામાં આવે છે, અને અંતઃકરણની સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિને અજ્ઞાનના અંશમાં લય થયેલો હોવાથી બુદ્ધિના વિષયોમાં અત્યંત પ્રીતિ ઇત્યાદિ ધ પ્રતીત થતા નથી, તેથી વિષયોમાં અત્યંત પ્રીતિ આદિ ધર્મો બુદ્ધિના છે, આત્માના નથી. જે તે ધર્મો આમાના હેાય તે બુદ્ધિના સદ્દભવમાં તથા અસદભાવમાં પણ તે પ્રશીન થવા જોઇએ, કેમકે આત્મા નિત્ય છે. ૨૨. હવે દૃષ્ટાંત આપીને આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે – પ્રોડય તો, રૌયમર્યથોછાતા સ્વભાવ: વિરાનંનિત્યનિર્મઢતાવરમઃ | રરૂ I જેમ સૂર્યને પ્રકાશ, પાણીને શીતલપણું, ને અગ્નિને ઉતા સ્વભાવ છે, તેમ સત્, ચિત, આનંદ, ને નિત્ય Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીશંકરાચાર્યના અષ્ટાદશ ર. નિમલતા એ આત્માના સ્વભાવ છે. જેમ પ્રકાશ એ સૂર્યને સ્વભાવ છે, શીતલતા એ પાણીને સ્વભાવ છે, અને ઉષ્ણતા એ અગ્નિને સ્વભાવ છે, તેમ અનાદિઅનંતપણું, ચૈતન્ય, પરમાનંદ, અને નિત્યશુદ્ધતા એ આત્માના સ્વભાવ છે૨૩. હું જાણું છું, એવા મનુષ્યોના અનુભવથી આત્મા જ્ઞાનનો આશ્રય હોય એમ જણાય છે, છતાં તમે આત્માને નિર્વિકાર કેમ કહો છો? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – आत्मनः सच्चिदंशश्च, बुद्धर्वत्तिरिति द्वयम । संयोज्य चाविवेकेन, जानामीति प्रवर्तते ॥ २४ ॥ આત્માના સત્ અને ચૈતન્ય અંશ, તથા બુદ્ધિની વૃત્તિ આ બેને એકત્ર કરીને અવિવેકવડે હું જાણું છું એ પ્રયોગ થાય છે. આમાનો સદુ૫ અંશ અને ચિપ અંગ તથા અંતઃકરણની ત્તિ આ બેને એકત્ર કરીને અજ્ઞાનકાલમાં અવિવેકવડે હું જાણું છું એવો પ્રયોગ મનુષ્યો કરે છે. આત્માન જ્ઞાનસ્વભાવ છે ખરો, પણ તે આત્મા જ્ઞાનના આશ્રયરૂપ નથી. ૨૪. આત્માનો અને અંતઃકરણનો વિવેક ન થવાથી કર્તાપણું ઇત્યાદિ ધર્મો આત્મામાં કલ્પાય છે, એમ કહે છે – आत्मनो विक्रिया नास्ति, बुद्धेबर्बोधो न जात्विति । जीवः सर्वमलं ज्ञात्वा, कर्ता द्रष्टाति मुह्यति ॥ २५ ॥ આત્મામાં વિકાર નથી, અને બુદ્ધિમાં કદીપણ જ્ઞાન નથી. ઈતિ. છવ સર્વમલને જાણીને હું ર્તા છું, હું દ્રષ્ટા છું, એવી રીતે મેહ પામે છે. જે - નિર્વિકાર આત્મામાં કોઈ પણ પ્રકારની વિક્રિયા નથી, અને Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબોધ. ૧૪૫ જડ બુદ્ધિમાં કદીપણુ જ્ઞાનરવભાવ નથી, એમ છતાં પણ જીવ સર્વ દસ્યને બાહ્યદષ્ટિવડે જાણીને આત્મા અને બુદ્ધિના અવિવેકથી હું કર્તા છું, હું જાણનારો છું, એવા અવિવેકને વશ થાય છે. ૨૫. પિતાના સ્વરૂપને નહિ જાણવાથી જીવ દુઃખાનુભવ કરે છે, અને પિતાના સ્વરૂપને જાણવાથી તે નિર્ભય થાય છે, એમ કહે છે – रज्जुसर्पवदात्मानं, जीवं ज्ञात्वा भयं वहेत् । नाहं जीव: परात्मेति, ज्ञातं चेन्निर्भयो भवेत् ॥ २६ ॥ . દેરડીમાં સર્પની પેઠે આત્માને જીવ જાણીને તે ભયનું વહન કરે છે. હું જીવ નથી, પણ પરમાત્મા છું, એમ જે તે જાણે છે તે નિર્ભય થાય છે. - જેમ મંદ અંધકારમાં પડેલી દેરડીને સર્પ જાણવાથી મનુષ્ય ભય પામે છે, તેમ પિતાના આત્માને જીવ જાણીને મનુષ્ય ભયને વશ થાય છે, અને જેમ દોરડીને દેરડીને રૂપે જાણવાથી મનુષ્ય નિર્ભય થાય છે, તેમ હું જીવ નથી, પણ સચ્ચિદાનંદઘન બ્રહ્મ છું, એમ જાણુને જીવ સર્વ પ્રકારના ભયથી રહિત થાય છે. ૨૬. આત્મા સર્વ જડને પ્રકાશનારો છે, પણ બુદ્ધિ આદિ જડ પદા. વડે તે પ્રકાશ પામવાયેગ્ય નથી, એમ કહે છે – आत्मावभासयत्येको, बुद्धयादीनींद्रियाणि च । . दीपो. घटादिवत्स्वात्मा, जडैस्तै वभास्यते ॥ २७ ॥ બુદ્ધિ આદિને અને ઇન્દ્રિયને એક આત્મા પ્રકાશે છે, પણ સ્વાત્મા તે જ વડે પ્રકાશી શકતાં નથી. જેમ દીવે ઘટાદિને પ્રકાશે છે, પણ તે ઘટાદિ પદાર્થો દીવાને પ્રકાશી શકતા નથી તેમ. ૧૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. [જેમ દીવો ઘડો, લૂગડું ઇત્યાદિ પદાર્થોને પ્રકાશે છે, પણ તે અપ્રકાશવાળા પદાર્થો દીવાને પ્રકાશી શકતા નથી, તેમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તથા શ્રેત્રાદિ પાંચ જ્ઞાનેકિલાચેતનરૂપ એક આત્મા પ્રકાશે છે, પણ તે ચેતનરૂપ આત્માને જડ અંતઃકરણદ પ્રકાશી શકતાં નથી. ૨૭. આત્મા જ્યારે બુદ્ધિ આદિવડે જાણી શકાતો નથી, ત્યારે તે કયા સાધન વડે જાણી શકાતો હશે ? એમ જાણવાની ઇચ્છા થાય તો તેના સમાધાનમાં કહે છે – स्वबोधे नान्यबोधेच्छा, बोधरूपतयाऽऽत्मन:। પદયાત્રાછા, યથા આ પ્રકાર છે ૨૮ ) જેમ દીવાને બીજા દીવાની અપેક્ષા નથી, તેમ આ તમાન જ્ઞાનરૂપ પાવડે પોતાના જ્ઞાનમાં અન્યના જ્ઞાનની અપેક્ષા નથી. તે પોતાની મેળે પ્રકાશે છે. ' જેમ પ્રકાશસ્વભાવવાળા દીવાના જ્ઞાનમાં અન્ય દીવાના સાહાએની અગત્ય નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ પાવડે તેના પિતાના જ્ઞાનમાં અન્ય બુદ્ધિ આદિના જ્ઞાનની અગત્ય રહેતી નથી. સ્વયંપ્રકાશ હોવાથી તે પોતે જ પોતાની મેળે પ્રકાશે છે/ ૨૮. જવા મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન કેવી રીતે થાય છે ? એમ જાણવાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે – निषिध्य निखिलोपाधिन्नेति नेतीति वाक्यतः । विद्यादैक्यं महावाक्यैर्जीवात्मपरमात्मनोः ॥ २९ ॥ આ નહિ, આ નહિ, આ વાયથી સર્વ ઉપાધિઓને નિષેધ કરીને મહાવાવડે જીવાત્મા અને પરમાત્માનું એકપણું જાણે. નેતિ નેતિ ” ( સ્થૂલભૂત આત્મા નથી, અને સમભૂતો Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મમાધ. ૧૪ tr પણ આત્મા નથી, ) આ શ્રૃતિવાકયથી લ, રૂમ અને કારણુ અ સર્વ ઉપાધિને જીવ અને ઈશ્વરમાંથી ત્યાગ કરીને “ તવમાલ” ( તે તું છે, ) આદિ વેદનાં મહાવાકયેાવડે જીવ તથા ઈશ્વરના ચૈતનરૂપે એકપણાને નિશ્ચય મુમુક્ષુ કરી. મહાવાકયેાસ ગંધી જેમને વધારે જાણવાની ઇચ્છા થાય તેમણે મહાવાક્યવિચારનામના લેખ જેવા. ૨૯. શરીરાદિને બાધ કરીને તેનાથી વિલક્ષણુ પેાતાના બ્રહ્મસ્વરૂપને જિજ્ઞાસુએ જાણવું જોઇએ એમ કહે છેઃ— आविद्यकं शरीरादिदृश्यं बुद्बुदवत्क्षरम् । एतद्विलक्षणं विद्यादहं ब्रह्मेति निर्मलम् ॥ ३० ॥ શરીરાદિ દશ્ય અવિદ્યાનું કાર્ય અને પરપોટાના જેવું નાશવાળું છે. તેનાથી વિલક્ષણ નિર્મલ બ્રહ્મ હું છું એમ જાણે. શરીર, ઇંદ્રિયા, પ્રાણ અને અંતઃકરણુરૂપ સર્વ દૃશ્ય વિદ્યાના કારૂપ અને પરપાટાના જેવું વિનાશી છે. એ શરીરાદિથી વિલક્ષણ એટલે સપ, ચિપ અને આનંદરૂપ, તથા અવિદ્યારૂપ મલથી રહિત હા હું છું એમ મુમુક્ષુ નક્કી કરે. ૩૦. દેહના અને ઇંદ્રિયાના ધર્માં મારામાં નથી એમ મુમુક્ષુએ વિચારવું જોઇએ એમ કહે છે: - देहान्यत्वान्न मे जन्मजराकार्यलयादयः । રાષ્ટ્રવિષયઃ સંતો, નિરિંદ્રિયતયા ૧ ૨ ૫ ૩૨ ॥ સ્થૂલદેહથી હું ભિન્ન હોવાથી જન્મ, વૃદ્ધાવસ્થા, દુખળાપણું અને મરણાદિ મારા ધમા નથી, અને ઇંદ્રિયરહિતપાવડે મારો શબ્દાદિ વિષયાની સાથે સંબંધ નથી. હું લશરીરથી ભિન્ન છું, તેથી જન્મ, ધડપણુ, દુબળાપણું, મરણુ અને બાલ્યાવસ્થાદિ ધર્માં મારા નથી, કેમકે એ ધર્મો સ્થૂલદે Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હના છે. વળી હું શ્રેત્રાદિ ઇંદ્રિયોથી રહિત છું, તેથી મારો શબ્દાદિ વિષયોની સાથે લેશ પણ સંબંધ નથી. આવા વિચારવડે મુમુક્ષુએ યૂલશરીરથી તથા ઇદ્રિથી પિતાના પૃથપણાને નિશ્ચય કર. ૩૧. મનના ધર્મો પણ આત્મામાં નથી એમ મુમુક્ષુએ વિચારવું જોઈએ એમ નીચેના શ્લોકથી કહે છે – अमनस्त्वान्न मे दुःखरागद्वेषभयादयः । બાળે રામના: શુક્ર, ફત્યાશ્રુિતિરાણનાત્ II રૂર પ્રાણરહિત, મનરહિત અને નિર્મલ ઈત્યાદિ શ્રુતિની આજ્ઞાથી મનરહિતપણીવડે દુઃખ, રાગ, દ્વેષ ને ભયાદિ મારા ધર્મો નથી. “અપ્રાપ શ્રેમના સુત્ર: ( આત્મા પ્રાણરહિત, મનરહિત તયા અવિદ્યાદિ મલવિનાનો છે, ) ઈત્યાદિ શ્રુતિઓની આજ્ઞાથી હું મનરહિત છું, તેથી પ્રતિકૂલજ્ઞાનરૂપ દુઃખ, વિષયમાં પ્રીતિરૂ૫ રાગ, દુઃખ અને દુઃખનાં કારણઉપર ક્રોધરૂપ દેપ, પ્રતિકૂલ પ્રસંગોમાં અંત: કરણના કંપાદિના હેતુરૂપ ભય, ને અનુકૂલ પ્રાણિપદાર્થના વિયોગથી થતી ચિંતા ઈત્યાદિ મનના ધર્મો મારામાં નથી. હું સર્વદા સર્વથા અંતઃકરણના સર્વ ધર્મોથી રહિત છું. ભૂખતરષાદિ પ્રાણના ધર્મો પણ મારામાં નથી. ૩૨. હવે પ્રાણાદિનું અનિત્યપણે તેમની ઉત્પત્તિના કથનવડે દેખાડે છેएतस्माजायते प्राणो, मनः सर्वेद्रियाणि च । खं वायुज्योतिरापश्च, पृथ्वी विश्वस्य धारिणी ॥ ३३ ॥ આ પરમાત્માથી પ્રાણ, મન, સવે ઇંદ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સમગ્રને ધારણ કરનારી પૃથિવી ઉપજે છે. બ્રહ્મને આશરે રહેલી માયામાંથી ક્રિયાશક્તિવાળો પ્રાણ, જ્ઞાનશ Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મબોધ. ૧૪૯ તિવાળું મન, પાંચ કમંદ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સ્થાવર જંગમ પ્રાણીઓને ધારણ કરનારી પૃથિવી ઉત્પન્ન થઈ છે. ૩િ૩. હવે મુમુક્ષુએ પોતાના આત્મસ્વરૂપની નિરંતર કેવી ભાવના કરવી જોઈએ તે નીચેના ત્રણ લોકાર્યા કહે છે – निर्गुणो निष्क्रियो नित्यो, निर्विकल्पो निरंजनः । निर्विकारो निराकारो, नित्यमुक्तोऽस्मि निर्मल: ॥३४॥ હું નિણ, અકિય, નિત્ય, નિવિકલ્પ, નિરંજન, નિવિકાર, નિરાકાર, નિત્યમુક્ત ને નિર્મલ છું. || હું સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી રહિત છું; હું શરીર, ઇંદ્રિય, પ્રાણ અને અંતઃકરણની ક્રિયાથી રહિત છું; ત્રણે કાલમાં રહેનારો છું; સર્વ પ્રકારના વિકલ્પથી રહિત છું; અવિદ્યારૂપ મેલી રાહક છુંકામક્રોધાદિ વિકારથી રહિત છું; આકારરહિત છું; નિયમુક્ત છું; અને પરમ પવિત્ર 1 ૩૪. अहमाकाशवत्सर्वबाहिरंतर्गतोऽच्युतः । સા સમા , નિ: નિર્મોસ્ટ: આ રૂ . હું આકાશની પેઠે સર્વની અંતર અને બહાર રહ્યા છે, અય્યત છું, સર્વદા સર્વેમાં સમભાવે રહ્યા છું, તથા શુદ્ધ, અસંગ, નિર્મલ ને અચલ છું. હું આકાશની પેઠે સર્વ પ્રાણિપદાર્થોની અંતર ને બહાર વ્યાપીને રહ્યો છું, અવિનાશી છું, સર્વદા સર્વ પ્રાણિપદાર્થમાં એકરૂપે રહેલો છું, સર્વ પ્રકારના દોષથી રહિત છું, સિંગથી રહિત છું, અવિદ્યા અને તેનાં કાર્યોરૂપ મલોથી રહિત છું, અને સુસ્થિર છું. ૩૫. नित्यशुद्धविमुक्तैकमखंडानंदमद्वयम् । सत्यं ज्ञानमनतं यत्, परं ब्रह्माहमेव तत् ॥ ३६ ॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. નિત્યશુદ્ધ, નિત્યવિમુક્ત, એક, અખંડાનંદ, અદ્વિતીય, સત્ય, જ્ઞાન ને અનંતરૂપ જે પરબ્રહ્મ છે તે જ હું છું. | સર્વદા પવિત્ર, સર્વદા અત્યંતમુક્ત, એક, અખંડ આનંદરવરૂપ, અદ્રિતીય ત્રિકાલાબાધ્ય, જ્ઞાનસ્વરૂપ, તથાદેશ કાલ અને વસ્તુના પરિચ્છેદથી રહિત, જે પરબ્રહ્મ છે, તેજ પરબ્રહ્મ હું છું. બ્રહ્મના સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. ૩૬. એવી રીતે નિરંતર કરેલી બ્રહ્મભાવના નીચે કહેલા ફલને ઉદય કરે છે – एवं निरंतराभ्यस्ता, ब्रह्मैवास्मीति वासना । . हरत्यविद्याविक्षेपान्, रोगानिव रसायनम् ॥ ३७ ॥ એવી રીતે નિરંતર અભ્યાસ કરેલી “હું બ્રહ્મજ છું” આવી વાસના અવિદ્યાના કાર્યરૂપ વિક્ષેપોને દૂર કરે છે, જેમ રસાયન રેગેને દૂર કરે છે તેમ. જેમ રસાયન નાનાપ્રકારના રોગોને દૂર કરે છે, તેમ આગળ કહેલી રીતે અંતરાયણત અભ્યાસ કરેલી “ હું બ્રહ્મજ છું ” આવી દભાવના અવિદ્યાથી ઉપજતાં ચિત્તના વિક્ષને દૂર કરે છે. ૩૭. હવે આત્માની ભાવના કેવી રીતે કરવી તે કહે છે:–– विविक्तदेश आसीनो, विरागो विजितेंद्रियः । भावदकमात्मानं, तमनन्तमनन्यधी: ॥ ३८ ॥ એકાંતદેશમાં બેઠેલ, રાગરહિત, ઇંદ્રિયેને જેણે સારી રીતે જય કરે છે એવે, આત્મભાવનામાં અનન્યબુદ્ધિવાળે તે એક અને અનંત આત્માની ભાવના કરે. વિક્ષેપ ઉપજાવનારાં પ્રાણુઓથી રહિત દેશમાં, યેય આસનઉપર પદ્માસનાદિ આસન કરીને બેઠેલો, શબ્દાદિ વિષયમાં રાગવિનાને, Page #222 -------------------------------------------------------------------------- ________________ કમન્દ્રિયાને! અને જ્ઞાનેન્દ્રિયાના જેણે અત્યંત જય કર્યાં છે એવે, અને આત્મભાવના કરવામાં અડગ નિશ્ચયવાળા મુમુક્ષુ વેદાંતશાસ્ત્રમાં કહેલા એક અને દેશાદિ ત્રણ પ્રકારના પરિચ્છેદથી રહિત આત્માની આદરપૂર્વક ભાવના કરે. ૩૮. એજ અર્થને નીચેના કૈાથી વધારે દૃઢ કરે છે:-- आत्मन्येवाखिलं दृश्यं प्रविलाप्य धिया सुधीः । भावयेदेकमात्मानं, निर्मलाकाशवत्सदा ॥ ३९ ॥ પવિત્ર બુદ્ધિવાળા બુદ્ધિવડે સર્વ સ્યને આત્મામાં વિલીન કરીને નિલ આકાશના જેવા એક આત્માની સવંદા ભાવના કરે. પવિત્ર અંતઃકરણવાળા મુમુક્ષુ પેાતાની નિર્મલ બુદ્ધિવડે આકાશાદિ સર્વ ભૂતા તથા સર્વ ભાતિકપ્રપંચને પાતાના આત્મામાં અત્યંત લીન કરીને પવિત્ર આકાશજેવા એક આત્માનું સર્વદા ધ્યાન કરે. ૩૯ નાની કેવી રીતે સ્થિત થાય છે તે કહે છેઃ— * નામસર્વા સર્વે, વિદાય પરમાર્થવિત્ । परिपूर्णचिदानन्दस्वरूपेणावतिष्ठते ॥ ४० ॥ નામ તથા રૂપાદિક સર્વના સારી રીતે ત્યાગ કરીને પરમાર્થને જાણનારા પુરુષ પરિપૂર્ણ, જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપે સ્થિત થાય છે. યજ્ઞદત્તાદિ નામા, અમુક પ્રકારનાં રૂપા, બ્રાહ્માદિ વર્ણો, અને બ્રહ્મચર્યાદિ આશ્રમે આ સર્વ દૃશ્યના આધ કરીને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને જાણનાર નાંની પુસ્ય સર્વવ્યાપક, ચૈતનસ્વરૂપ અને પરમાનંદરૂપે સ્થિતિ કરે છે. ૪૦. Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી શંકરાચાર્યનાં અષ્ટદશ રત્નો. રવયંપ્રકાશ આત્મા ત્રિપુટીવિના પોતાની મેળે અનુભવાય છે એમ કહે છે – ज्ञातृशानशेयभेदः, परात्मनि न विद्यते । चिदानंदैकरूपत्वाद्दीप्यते स्वयमेव हि ॥ ४१ ॥ જ્ઞાતા, જ્ઞાન અને સેયને ભેદ પરમાત્મામાં નથી. તેના ચિદાનંદસ્વરૂપપણાથી તે પોતાની મેળેજ અનુભવાય છે. જાણનારે, અંતકરણની વૃત્તિરૂપ જ્ઞાન, અને જાણવાના પદાર્થો એવો ભેદ અંતરાત્માથી અભિન્ન બ્રહ્મમાં નથી, આત્મા ચિદાનંદસ્વરૂપવાળેજ છે, તેથી તે પોતાની મેળે જ જ્ઞાતાદિત્રિપુટીવિના અનુભવાય છે. ૪૧. મામાના ધ્યાનવડે થનારા ફલને કહે છે – एषमात्मारणौ ध्यानमथने सततं कृते । उदितावगतिवाला, सर्वाशानेंधनं दहेत् ॥ ४२ ॥ એવી રીતે આત્મારૂપ અરણમાં ધ્યાનરૂપ મથન નિર. તર કરવાથી ઉદય પામેલી જ્ઞાનરૂપી જ્વાલા સર્વ અજ્ઞાનરૂપી ઇંધણને બાળી નાંખે છે. શ્રુતિમાં કહેલી રીતે આત્મારૂપ અરણમાં અંતકરણની વૃત્તિને એકાગ્ર કરવારૂપ મથન નિરંતર કર્યો કરવાથી ઉદય પામેલા આત્મજ્ઞાન નની જ્વાલા સર્વે અજ્ઞાનરૂપી લાકડાંઓને બાળી નાંખે છે. ૪૨. બોધવડે અજ્ઞાન દૂર થવાથી આત્મા પ્રકાશે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે: अरुणेनेव बोधेन, पूर्व संतमसि हृते । तत आविर्भवेदात्मा, स्वयमेवांशुमानिव ॥ ४३ ॥ - અરુણની પેઠે જ્ઞાનવડે પૂર્વે અજ્ઞાન દૂર થયે સતે પછી સૂર્યની પેઠે આત્મા પોતાની મેળેજ આવિર્ભાવ પામે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મòાધ. ૧૫૩ જેમ પ્રાતઃકાલમાં અરુણુના ઉદય થવાથી પ્રથમ અંધકાર દૂર થાય છે, અને પછી સૂર્યના ઉદય થાય છે, તેમ અંતરાત્માથી અભિન્ન બ્રહ્મના જ્ઞાનવર્ડ પ્રથમ અજ્ઞાન દૂર થવાથી નિરાવરણ આત્મા પેાતાની મેળે પ્રકાશે છે. ૪૩. આત્મા નિત્યપ્રાપ્ત છતાં પણ તેની જ્ઞાનવડે પ્રાપ્તિ સંભવે છે એમ કહે છે:~~ आत्मा तु सततं प्राप्तोऽव्यप्राप्तवदविद्यया । તન્નરો પ્રાપ્તવજ્ઞાતિ, વટામણં ચથા || ૪૪ || આત્મા તે નિત્ય પ્રાપ્ત છે, પણ અવિદ્યાવડે અપ્રાસના જેવા જણાય છે. તેના નાશમાં પ્રાપ્તજેવા પ્રતીત થાય છે, જેમ પેાતાનું કંઠાભરણ તેમ. જેમ ક્રાઇ મનુષ્યને પેાતાના ગળામાં પહેરેલું ધરણું વિદ્યમાન– પ્રાપ્ત—છતાં પણ ભ્રાંતિથી અપ્રાસના જેવું જણાય છે, અને તે ભ્રાંતિના નાશ થવાથી તે ધરેણું પ્રાપ્ત થયાજેવું જણાય છે, તેમ પેાતાનું સ્વરૂપ હાવાથી આત્મા નિત્ય પ્રાપ્ત છે, પણ અજ્ઞાનવડે તે આળખાતા નથી. તેથી અપ્રાપ્તના જેવા જાય છે. એ અજ્ઞાનના પાતાના પુરુષપ્રયત્નથી અને સદ્ગુરુની કૃપાથી નાશ થયે તે આત્મા પ્રાપ્તના જેવા જાય છે. ૪૪. બ્રહ્મમાં ભ્રાંતિથી કપાયેલુ જીવપણું જીવના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનવડે દૂર થાય છે એમ કહે છે: स्थाणौ पुरुषवद्भ्रांत्या, कृता ब्रह्मणि जीवता । નવચ્ચે ાવજે રૂપે, તસ્મિન્ત્રષ્ટ નિવર્તતે ॥ ક ॥ હુંઠામાં પુરુષની પેઠે ભ્રાંતિએ બ્રહ્મમાં જીવપણું કર્યું છે, જીવના તે વાસ્તવિક સ્વરૂપના સાક્ષાત્કાર થવાથી તે જીવપણું દૂર થાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો ( મંદ અંધકારમાં રહેલા ઝાડના ઠુંઠામાં જેમ બ્રતિવડે પુરુષની કલ્પના થાય છે, તેમ અજ્ઞાનવડે બ્રહ્મમાં જીવપણાની કપના થઈ છે. તે જીવના વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થશે સને કર્તાતારૂપ જીવપણું દૂર થઈ જાય છે. ૪પ. યથાર્થ જ્ઞાનના ઉદયથી અજ્ઞાન દૂર થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – तत्त्वस्वरूपानुभवादुत्पन्नं ज्ञानमंजसा । अहंममति चाहानं, बाधते दिग्भ्रमादिवत् ॥ ४६॥ . દિશ્વમાદિની પેઠે તવસ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલું યથાર્થ જ્ઞાન હું અને મારું આવા અજ્ઞાનને બાધ કરે છે. - જેમ રાત્રિમાં થયેલી દિશાની ભ્રાંતિ સૂર્ય ઉદય થવાથી દૂર થાય છે, અને રજુમાં પ્રતીત થતો સર્પ દીવાના પ્રકાશથી દૂર થાય છે, તેમ બ્રહ્મથી અભિન્ન આત્મસ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલું યથાર્થ જ્ઞાન હું અને મારે આવા અજ્ઞાનને દૂર કરે છે. ૪૬. હવે નાનીની દૃષ્ટિ કેવી હોય છે તે નીચેના બે લોકવડે કહે છે -- सम्यग्विज्ञानवान् योगी, स्वात्मन्येवाखिल स्थितम् । ઉં વ માત્માનનક્ષતે જ્ઞાનર | ૪૭ |. યથાર્થ વિજ્ઞાનવાળે યોગી સમગ્રને જ્ઞાનદષ્ટિવડે સ્વાત્મામાં જ રહેલું જુએ છે, અને સર્વને એક આત્મારૂપે જુએ છે. બ્રહ્મથી આત્માના અભેદજ્ઞાનના યથાર્થ અનુભવવાળ યોગી પિતાની જ્ઞાનદષ્ટિવડે આ સમગ્ર જગતને પિતાના આત્મામાં કલ્પિતરૂપે રહેલું જુએ છે, અને પોતાની જ્ઞાનદષ્ટિવડે આ સર્વ કપિત જગતને પિતાના એક આત્મારૂપે જ જુએ છે. ૪૭, Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મધ્યેાધ. ૧૫૫ आत्मैवेदं जगत्सर्वमात्मनोऽन्यन्न विद्यते । ટો યકફ્રૂટાોનિ, સ્વાત્માનં સર્વમક્ષિતે ॥ ૪૮ ॥ આ સર્વ જગત્ આત્માજ છે, આત્માથી ભિન્ન નથી, જેમ ઘટાઢિ માટીથી ભિન્ન નથી તેમ. એવી રીતે સર્વ ગને પેાતાના આત્મારૂપે જુએ છે. જ જેમ લડા, કુંડું, કાડી યાદિ માટીનાં કાર્યો વિવર્ત કારણરૂપ માટીથી ભિન્ન નથી, તેમ આ સર્વ નામરૂપાત્મક જગત્ વિવ કારણરૂપ આત્માથી ભિન્ન નથી, પણ આત્મસ્વરૂપજ છે. આવી રીતે નાની નામરૂપાત્મક સર્વ જગતને પેાતાના આત્મસ્વરૂપેજ જુએ છે. ૪૮. હવે જીવન્મુકતપુસ્ત્રના સ્વરૂપને નીચેના ચાર ક્ષેાકેાવડે કહે છે:-- जीवन्मुक्तस्तु तद्विद्वान्पूर्वोपाधिगुणांस्त्यजेत् । सच्चिदानं रूपत्वाद्भवेद्भ मरकीटवत् ॥ ४९ ॥ તેને જાણનાર જીવન્મુક્ત તા પૂર્વકલ્પિત ઉપાધિના ગુણૈાને ત્યજે છે, અને સચ્ચિદાનંદરૂપપણાથી ભ્રમરકીટવત્ સચ્ચિદાનંદરૂપ થાય છે. આત્મતત્ત્વને જાણનાર જીવન્મુક્તપુરષ તે। તત્ત્વજ્ઞ!નની પૂર્વ અનાદિ અવિદ્યાએ કલ્પેલી શરીર, ઇંદ્રિયે, મન અને બુદ્ધિરૂપ ઉપ!-- ધિમને અને તેમના ધર્મોના વિવેકવડે ત્યાગ કરે છે, અને પેાતાના સચ્ચિદાનંદરૂપપણાથી સાક્ષાત્ બ્રહ્મરૂપજ થાય છે. જેમ કીડા પેાતાને ડંખ મારનાર ભમરીના ધ્યાનથી ભમરીરૂપ થઇ જાય છે, તૈમ મુમુક્ષુ બ્રહ્મના ધ્યાનથી દેહાદિના ખાધ કરીને પેાતાના બ્રહ્મસ્વરૂપે સ્થિત થાય છે. આવી સ્થિતિને પામેલા પુરુષ જીવન્મુક્ત કહેવાય છે. तीर्त्वा महार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् । योगी शांतिसमायुक्तो, ह्यात्मारामो विराजते ॥ ५० ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. મેહરૂપી સમુદ્રને તરીને અને રાગદ્વેષાદિ રાક્ષસોને હણને શાંતિથી યુક્ત થયેલા આત્મારામ યેગી શેભે છે. આ શ્લોકમાં જીવન્મુક્તનું શ્રીરામચંદ્રજીરૂપે વર્ણન કર્યું છે, મહામેહરૂપ સાગરને તરીને, અને રાગદ્વેષાદિપ રાવણાદિ રાક્ષસોને મારીને, શાંતિરૂપ સીતાથી યુક્ત થયેલા આત્માને વિષે આરામ પામેલા ગિરૂપ રામચંદ્રજી સ્વસ્વરૂપમાં શોભે છે. ૫૦. बाह्यानित्यसुखासक्तिं, हित्वाऽऽत्मसुखनिवृतः । घटस्थदीपवत्स्वस्थः, स्वांतरेव प्रकाशते ॥ ५१ ॥ * બહારનાં અનિત્ય સુખની આસક્તિને ત્યાગ કરીને આત્માના સુખથી આનંદિત થયેલો ને સ્વસ્થ થયેલે પુરુષ પિતાના અંતઃકરણમાં જ પ્રકાશે છે. ઘડામાં રહેલા દીવાની પેઠે. ચક્ષુરાદિ ઇકિવડે અનુભવાતાં બહારનાં અનિત્ય સુખોની આસક્તિનો વિવેકવડે ત્યાગ કરીને પિતાના આત્મસુખના અનુભવથી આનંદિત થયેલ અને પિતાના સ્વરૂપમાં સ્થિત થયેલ જીવન્મુકત અંતઃકરણમાં પોતાના જ્ઞાનસ્વભાવવડે પ્રકાશે છે. જેમ ઘડામાં રહેલો દીવો પ્રકાશે છે તેમ. ૫૧. उपाधिस्थोऽपि तद्धर्मन लिप्तो व्योमवन्मुनिः । सर्वविन्मूकवत्तिष्ठेन्नासक्तो वायुवञ्चरेत् ॥ ५२ ॥ ઉપાધિમાં રહ્યા છતા પણ મુનિ આકાશની પેઠે તેના ધર્મ વડે લેખાતા નથી. સર્વજ્ઞ છતાં મુંગાની પેઠે રહે છે, અને આસક્તિ પામતા નથી, ને વાયુની પેઠે વિચરે છે. (દેહાદિ ઉપાધિમાં સાક્ષીપણુવડે સ્થિત છતા પણ તેના સુખદુઃખાદિ ધર્મોવડે તત્વવેત્તા પુસ્ન સંબંધ પામતા નથી. જેમ આકાશ ધૂળ તથા ધૂમાડા આર્દિની સાથે સંબંધ પામતું નથી, તેમ તેઓ ઉપાધિના Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબેધ. ૧૫૭ ધર્મોની સાથે સબંધ પામતા નથી. સર્વરૂપ બ્રહ્મને જાણતા છતા પણ લોકેષણથી રહિત હોવાથી મુંગાના જેવા રહે છે. પ્રારબ્ધ પ્રાપ્ત કરેલા વિષયોમાં આસકિતરહિત થઈને વાયુ જેમ સુગંધવાળા સ્થલમાં આસક્તિરહિત થઈને વિચરે છે તેમ તેઓ પૃથિવીઉપર વિચરે છે. પર. હવે જીવમુક્તને પ્રાપ્ત થનારી વિદેહમુકિતને કહે છે: उपाधिविलयाद्विष्णो, निर्विशेषं विशेन्मुनिः । जले जलं वियद्वयोनि, तेजस्तेजसि वा यथा ॥ ५३ ॥ જેમ જલમાં જલ, આકાશમાં આકાશ, અને તેજમાં તેજ પ્રવેશ કરે છે, તેમ ઉપાધિના વિલયથી વિશેષરહિત થઈને જીવન્મુક્ત બ્રહ્મમાં પ્રવેશ કરે છે. Wજેવી રીતે નદીનું જલ સમુદ્રના જલમાં અભેદભાવે પ્રવેશ કરે છે, અથવા ઘટાદમાં રહેલે આકાશ ઘટાદિ ઉપાધિને ત્યાગ કરીને મહાકાશમાં અભેદભાવે પ્રવેશ કરે છે, અથવા દીપાદિનું વિશેષ તેજ મહાતેજમાં અભેદભાવે પ્રવેશ કરે છે, તેવી રીતે પોતાના પ્રારબ્ધકર્મની સમાપ્તિ થયે જીવન્મુક્તપુw પિતાના દેહાદિરૂ૫ ઉપાધિને નાશ થવાથી નામરૂપદિ વિશેષથી રહિત થઈ પરબ્રહ્મમાં અભેદભાવે પ્રવેશ કરે છે. પ૩. વિદેહમુક્તિમાં જીવનમુક્તપુ જે બ્રહ્મમાં અભેદભાવે પ્રવેશ કરે છે તે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ નીચેના આઠ કેવડે કરે છે – यल्लाभान्नापरो लाभो, यत्सुखान्नापरं सुखं । यज्ज्ञानान्नापरं ज्ञानं, तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५४॥ જે લાભથી બીજે લાભ નથી, જે સુખથી બીજું સુખ નથી, જે જ્ઞાનથી બીજું જ્ઞાન નથી, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. બ્રહ્મની પ્રાપ્તિમાં સર્વ લાભનો અંતભવ થવાથી બ્રહ્મના લાભથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શ્રેષ્ઠ બીજે કઈ લાભ નથી, બ્રહ્માનંદમાં સર્વ સુકાનદોનો સમાવેશ થઈ જવાથી બ્રહ્માનંદથી શ્રેષ્ઠ બાને કોઈ આનંદ નથી, અને બ્રહ્મનું. જ્ઞાન મેક્ષરૂપ પરમપુwાર્થનું કારણ હોવાથી બ્રહ્મજ્ઞાનથી ભિન્ન બીજું કોઈ શ્રેષ્ઠ જ્ઞાન નથી. એવી રીતે જે પરમલભરૂપ, પરમાનંદરૂપ અને પરમજ્ઞાનરૂપ છે, તે બ્રહ્મ છે એમ મુમુક્ષુ નક્કી કરે. ૫૪. . यदृष्ट्वा नापरं दृश्यं, यद्भूत्वा न पुनर्भवः । यज्ञात्वा नापरं क्षेयं, तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५५ ॥ - જેને જોઈને બીજું જે વાયેગ્ય રહેતું નથી, જે રૂપ થઈને પુનર્જન્મ થતું નથી, જેને જાણીને બીજું જાણવાયેગ્ય. રહેતું નથી, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. જેનો અપક્ષાનુભવ કર્યો પછી બીજી કોઈ વસ્તુ જાણવાગ્ય બાકી રહેતી નથી, કેમકે અધિષ્ઠાનના અપરોક્ષાનુભવથી તેમાં કપિત સર્વ વસ્તુઓને અપરક્ષાનુભવ થઈ જાય છે, જેની સાથે એકરૂપ થઈ જવાથી આ સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી; તથા જેને જાણ વાથી બીજું જાણવાયોગ્ય બાકી રહેતું નથી; તે બ્રહ્મ છે એમ મુમુક્ષુ નક્કી કરે. ૫૫. तिर्यगूर्वमध: पूर्ण, सच्चिदानंदमद्वयम्। . अनन्तं नित्यमेकं यत्तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५६ ॥ જે ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર ને નીચે પૂર્ણ છે; તથા સદ્વપ, ચિકૂપ, આનંદરૂપ, અઢયરૂપ, અનંત, નિત્ય ને એક છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. જે પૂર્વાદિ ચારે દિશાઓમાં, ઈશાનાદિ ચારે ખૂણાઓમાં, તથા ઉપર અને નીચે પરિપૂર્ણ છે, જે અનાદિ છે, જે જ્ઞાનસ્વભાવયુકત છે, જે આનંદૂરૂપ છે, જે સજાતીયાદિ ભેદથી રહિત છે, જે દેશ, કાલ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆત્મબોધ. . ૧૫૯ , , , , , , + + , , અને વરતના પરિચ્છેદથી રહિત છે, જે અવિનાશી છે, ને જે એક છે, તે બ્રહ્મ છે એમ વિવેકી નક્કી કરે. ૫૬ अतघ्यावृत्तिरूपेण, वेदांतैर्लक्ष्यतेऽव्ययम् । अखंडानंदमेकं यत्तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५७ ॥ વેદાંતિવડે અતની વ્યાવૃત્તિરૂપે જે અવ્યય, અખંડાનંદ અને એક લક્ષ્ય કરાય છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. નેતિ નેતિ . ( આ બ્રહ્મ નહિ, આ બ્રહ્મ નહિ, ) ઇત્યાદિ શ્રુતિઓ વડે બ્રહ્મથી ભિન્ન સર્વ જડ વસ્તુઓનો નિષેધ કરીને જે અવિકારી, અખંડાનંદરૂ૫ ને એકતત્વને નિષેધના અવધિપણાવડે બંધ કરાય છે તે બ્રહ્યા છે, એમ વિવેકી પુરુષ નક્કી કરે. પ૭. अखंडानंदरूपस्य, तस्यानंदलवाश्रिताः । ब्रह्माद्यास्तारतम्येन, भवंत्यानंदिनोऽखिला: ॥ ५८ ॥ તે અખંડાનંદરૂપના આનંદના લેશને આશ્રય કરીને રહેલા બ્રહ્મા આદિ સર્વ ન્યૂનાધિકપણા વડે આનંદિત થાય છે. તે અખંડાનંદરૂપ બ્રહ્મના આનંદના લેશનો આશ્રય કરીને બ્રહ્માથી માંડીને ચક્રવર્તી રાજાસુધી સર્વ આનંદયુક્ત પુરુષે યૂનાધિકપાવડે આનંદી થાય છે. બ્રહ્માથી સેસોગણે ન્યૂન આનંદ ક્રમપૂર્વક ચક્રવર્તી રાજાપત તૈત્તિરીયશ્રુતિમાં જણાવ્યું છે. ચક્રવતી રાજાથી માંડીને બ્રહ્માસુધીને જે આનંદ છે તે આનંદ બ્રહ્માનંદરૂપ મહાસાગરના એક ટીપારૂપ છે. ૫૮. तद्युक्तमखिलं वस्तु, व्यवहारस्तदन्वितः । तस्मात्सर्वगतं ब्रह्म, क्षीरे सर्पिरिवाखिले ॥ ५९ ॥ સર્વ વસ્તુ તેથી યુક્ત છે, અને વ્યવહાર તેથી યુકત " છે, તેથી સર્વવ્યાપક બ્રહ્મ સમગ્ર દૂધમાં ઘીની પેઠે રહ્યું છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. ! આ વિશ્વમાંની ઘટપટાદિ સર્વ વસ્તુ અરત, ભાતિ અને પ્રિય, અથવા સત્, ચિત્ અને આનંદરૂપ બ્રહ્મવડે યુક્ત છે; તથા સર્વ પ્રકારના વ્યવહાર પણ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મથી યુક્ત છે; તેથી સર્વવ્યાપક બ્રહ્મ સમગ્ર દૂધમાં લીની પેડ વસ્તુમાં અને વ્યવહારમાં વ્યાપીને શું છે. ૫૯. ૧૬૦ अनण्वस्थूलमहूस्वमदीर्घमजमव्ययम् । अरूपगुणवर्णाख्यं तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ६० ॥ જે અણુથી વિપરીત, સ્થૂલથી વિપરીત, હરવથી ભિન્ન, દીર્ઘથી ભિન્ન, જન્મરહિત, અવિનાશી, અને રૂપ, ગુણ, રંગ અને નામથી રહિત છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરેં. જે વસ્તુ અણુથી ભિન્ન છે, જે વસ્તુ વૃક્ષથી ભિન્ન છે, જે વસ્તુ હસ્વથી ભિન્ન છે, જે વસ્તુ દીર્ધથી ભિન્ન છે, જે વસ્તુ જન્મ રહિત તથા નાશરહિત છે, અને જે વસ્તુ રૂપ, ગુણ, રંગ અને નામથી ભિન્ન છે, તે વસ્તુ બ્રહ્મ છે એમ વિવેકી નક્કી કરે. ૬. यद्भासा भास्यतेऽर्कादिर्भास्यैर्यत्तु न भास्यते । ચેન સમિમ્ માતિ, તપ્રક્ષેચવધાયેત્ ॥ ૬ ॥ જેના પ્રકાશવર્ડ સૂર્યાદિ ભાસે છે, અને પ્રકાશ પામ વાયેાગ્ય પદાર્થીવડે જે ભાસતું નથી, ને જેવડે આ સ પ્રતીત થાય છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. જેના ચેતનરૂપ પ્રકાશવડે સૂર્યચંદ્રાદિ પ્રકાશે છે, પશુ ચેતનવડે પ્રકાશ પામનાર સૂર્યચંદ્રાદિવડે જે પ્રકાશતું નથી; અને જૈવડે આ સર્વ જગત પ્રતીત થાય છે, તે બ્રહ્મ છે એમ વિવેકી નક્કી કરે. ૬૧. બ્રહ્મ આ સર્વ જગતને પ્રકાશે છે એમ કહે છે: Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ શ્રીઆત્મબોધ. स्वयमंतर्बहियाप्य, भासयन्नखिलं जगत् । ब्रह्म प्रकाशते वहिप्रतप्तायसपिंडवत् ॥ ६२ ॥ જેમ અગ્નિવડે સારી રીતે તપાવેલા લેઢાના ગેળામાં અગ્નિ તેની અંતર તથા બહાર વ્યાપીને તેને દેખાડતે છતે પ્રકાશે છે, તેમ બ્રહ્મ સર્વ જગની અંતર તથા બહાર વ્યાપીને તેને પ્રકાશનું છતું પિતે પ્રકાશે છે. જેમ અગ્નિમાં નાંખીને સારી રીતે તપાવેલા લોઢાને ગેળામાં આવેલો અગ્નિ તે ગોળાને પ્રકાશ છતો પોતે પ્રકાશે છે, તેમ બ્રહ્મ આ સર્વ જગતની અંતર અને બહાર વ્યાપીને તેને પ્રકાશનું છતું પિતે પણ પ્રકાશે છે. ૬૨. હવે બ્રહ્મથી ભિન્ન સર્વ મિથ્યા છે એમ કહે છે – जगद्विलक्षणं ब्रह्म, ब्रह्मणोऽन्यन्न किंचन । ब्रह्मान्यद्भाति चन्मिथ्या, यथा मरुमरीचिका ॥ ६३॥ બ્રહ્મ જગતુથી વિલક્ષણ છે, બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ નથી, જે બ્રહ્મથી અન્ય પ્રતીત થાય છે તે તે મૃગજલના જેવું મિથ્યા છે. સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ અસત, જડ અને દુઃખરૂપ જગતથી વિલક્ષણ-બીજા સ્વરૂપવાળું–છે, અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ વસ્તુ નથી, જે બ્રહ્મથી ભિન્ન કોઈ પણ વસ્તુ પ્રતીત થતી હોય તે તે સૂર્યના કિરણમાં પ્રતીત થતા મૃગજલના જેવી મિથ્યા છે એમ જાણવું. ૬૩. दृश्यते श्रुयते यद्यद्ब्रह्मणोऽन्यन्न तद्भवेत्। .. તરવાનાશ્વ તહ્મ, તત્રિવમયમ છે દુક છે. બ્રહ્મથી ભિન્ન જે જે દેખાય છે, તથા સંભળાય છે, ૧૧. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને, થાય તે તે નથી. તત્ત્વજ્ઞાનથી તે સચ્ચિદાનંદ ને અયબ્રહ્મ છે. અહિં અજ્ઞાનકાલમાં બ્રહ્મથી ભિન્ન જે જે વસ્તુ નેત્રવ દેખાય છે, અને કાનવડે સંભળાય છે, તે તે વસ્તુ તે રૂપે સત્ય નથી. તત્ત્વજ્ઞાનથી જોઇએ તે તે સર્વ સચ્ચિદાનંદ ને અયબ્રહ્મરૂપજ છે. ૮. સર્વવ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મને અનુભવવા કાણુ સમ છે, અને કાણુ સમર્થ નથી થતા, તે જણાવે છે:——— सर्वगं सच्चिदात्मानं, ज्ञानचक्षुर्निरीक्षते । अज्ञानचक्षुर्नेक्षेत, भास्वंतं भानुमंधवत् ॥ ६५ ॥ જ્ઞાનરૂપ નેત્રવાળા સર્વવ્યાપક, રૂપ અને ચિત્રૂપ આત્માને જુએ છે, ને અજ્ઞાનરૂપ નેત્રવાળા તેને જોઇ શકતા નથી, જેમ પ્રકાશતા સૂર્યને આંધળા તેમ. જેમ પ્રકાશી રહેલા સૂર્યને નેત્રવાળા પુરુષ ોઇ શકે છે, પણ આંધળે! પુરુષ ભેઇ શકતે નથી, તેમ સર્વવ્યાપક, સદૃપ અને ચેતન પ આત્માને બ્રહ્મજ્ઞાનરૂપ તેત્રવાળા પુરુષ જોઇ શકે છે, પણ અજ્ઞાનવર્ડ જેની દૃષ્ટિ આચ્છાદિત થઇ છે તે પુરુષ તેને જોઇ શકતા નથી.૬પ. જીવ ક્યારે પેાતાના વાસ્તવિક સ્વરૂપે પ્રકાશે છે તે જણાવે છે:श्रवणादिभिरुदीप्तज्ञानाग्निपरितापितः । जीवः सर्बमलान्मुक्तः, स्वर्णवद्योतते स्वयम् ॥ ६६ ॥ શ્રવણાદિથી ઉદ્દીપન કરેલા જ્ઞાનાગ્નિવર્ડ સારી પેઠે તપાવેઢે જીવ સ મેલેાથી મેાકળા થયેલા સાનાની પેઠે પાતે પ્રકાશે છે. શ્રાવણ, મનન અને નિદિધ્યાસનવડે જાગ્રત કરેલા બ્રહ્માનુભવરૂપ જ્ઞાનાગ્નિવડે સારી રીતે શુદ્ધ કરેલા જીવ અવિદ્યાદિ સર્વ મલેને ત્યાગ કરીને પેાતાના સચ્ચિદાનંદસ્વરૂપે પ્રકાશે છે. જેમ અગ્નિવડે Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મબેધ. ગાળેલું તેનું પિતામાં રહેલા સર્વ મલથી મોકળું થઈ પ્રકાશે છે તેમ. ૬૬. એ આત્મા કયાં પ્રકટ થઈને શું કરે છે તે જણાવે છે – हृदाकाशोदितो ह्यात्मा, बोधभानुस्तमोऽपहृत् । सर्वव्यापी सर्वधारी, भाति सर्व प्रकाशते ॥ ६७ ॥ હુદયાકાશમાં ઉદિત થયેલ આત્માના જ્ઞાનરૂપી સૂર્ય અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે, તે પ્રકાશે છે, અને સર્વને પ્રકાશે છે, તે સર્વવ્યાપક ને સર્વને ધારણ કરનાર છે. વિવેકીના હૃદયરૂપ આકાશમાં ઉદય પામેલે આત્માના જ્ઞાનરૂપ સૂર્ય તેના હદયમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરે છે, પિતે પ્રકાશે છે, અને અન્ય સર્વને પ્રકાશ કરે છે. હૃદયમાં રહ્યા છતાં પણ તે પરિચ્છિન્નનથી, કિંતુ સર્વવ્યાપક ને સર્વને ધારણ કરનાર છે. ૬૭. આત્મારૂપી તીર્થ મુમુક્ષુને સેવવાયેગ્ય છે એમ કહે છે – दिग्देशकालाद्यनपेक्षसर्वगं, शीतादिहृन्नित्यसुखं निरंजनम् । यःस्वात्मतीर्थभजते विनिष्क्रियः, स सर्ववित्सर्वगतोऽमृतो भवेत् ॥ . इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितः श्रीआत्मबोधः संपूर्ण: ॥ ८ ॥ * જે અત્યંત અકિય પુરુષ દિશા, દેશ અને કાલાદિની અપેક્ષાવિનાનું, સર્વવ્યાપક, શીતલતા આદિને દૂર કરનારું, નિત્યસુખરૂપ ને અવિદ્યારૂપ મલથી રહિત પોતાના આત્મારૂપ તીર્થને ચિત્તની એકાગ્રતાવડે સેવે છે, તે પુરુષ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને અવિનાશી થાય છે. જે શરીર, ઇતિ અને અંતઃકરણની ક્રિયાના અભિમાનથી રહિત પુરુષ બીજે તીર્થોની પેઠે દિશા, દેશ અને કાલ આદિની Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રા. અપેક્ષા નહિ રાખનારું હોવાથી સર્વવ્યાપક, શીત અને ઉષ્ણાદિપ દૂરૂપી દુ:ખાને નાશ કરનારું, નિત્ય આનંદરૂપ, તે માયા તથા તેના કાર્યરૂપ મલથી રહિત પોતાના આત્મારૂપ તીને ચિત્તની એકાગ્રતાવડે સેવે છે તે સર્વરૂપ બ્રહ્મને જાણનારા, સર્વવ્યાપક અને મુક્ત થાય છે. આત્મારૂપી તી સર્વ તીથૅના કરતાં શ્રેષ્ઠ છે, માટે મેાક્ષને ઇચ્છનાર પુરુષે તે તીનેજ આદરપૂર્વક સેવવાયેાગ્ય છે. ૬૮. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિાજકેાના આચાર્ય શ્રીશંકરાચાય જીએ રચેલા શ્રીઆત્મબેાધનામના ગ્રંથરૂપ આઠમા રત્નનીભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઇ. ૮. •:0: 113 11 ॥ શ્રીતત્ત્વોષ ભાવાર્થદીપિકાટીકાસહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. ઢાહરા, બ્રહ્મ-શિનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુ-પાય; તત્ત્વમેધની આ ટીકા, ગુરગિરા લખાય. મંદબુદ્ધિવાળા મુમુક્ષુઓને તત્ત્વરૂપ આત્માને મેધ થવામાટે આચાર્ય ભગવાને આ તત્ત્વોાધનામના નાના પ્રકરણ ગ્રંથ રચ્યા છે. આમાં મુમુક્ષુને બહુ ઉપયેાગી થઇ પડે એવા વિષયે સહેલી Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીબેધ. ૧૬૫ સંસ્કૃત ભાષામાં લખ્યા છે. શિષ્ટાચારને અનુસરીને આ ગ્રંથની નિર્વિને સમાપ્તિ થવા આ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલાં તેઓશ્રી પિતાના શ્રીસદ્ગુરુને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરી પછી તત્વબોધનામને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે – वासुदेवेन्द्रयोगीन्द्रं, नत्वा ज्ञानप्रदं गुरुम् । मुमुक्षूणां हितार्थाय, तत्वबोधोऽभिधीयते ॥ १॥ જ્ઞાન આપનારા વાસુદેવેંદ્રગીંદ્ર ગુરુને નમસ્કાર કરીને મુમુક્ષુઓના હિતને માટે તત્ત્વબેધ કહેવાય છે. મને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મસ્વરૂપને ઉપદેશ કરનારા વાસુ- . દેવથી (સર્વમાં રહેલા બ્રહ્મથી) અભિન્ન ઈદરૂપ (પ્રત્યતત્ત્વરૂપઅંતરાત્મારૂપ) ને ભેગીઓમાં શ્રેષ્ઠ શ્રીગોવિંદગુરુને બહુમાન ને પરમપ્રીતિથી પ્રણામ કરીને મંદબુદ્ધિવાળા સર્વ મુમુક્ષુઓના કલ્યાણને માટે આ તત્ત્વબોધનામનો લઘુ કિરણ ગ્રંથ તેમના પ્રારબ્ધથી વેગ પામેલી અંતઃકરણની વૃત્તિવડે પ્રતિપાદન કરાય છે. ૧. - હવે તત્વના વિવેક પ્રકાર કહેવાની પ્રતિજ્ઞા કરે છે – साधनचतुष्टयसंपन्नाधिकारिणां मोक्षसाधनभूतं तत्त्वविवेकप्रकारं वक्ष्याम: ॥ ચાર સાધનથી સંપન્ન અધિકારીઓના મેક્ષના સાધનભૂત તત્ત્વવિવેકને પ્રકાર કહીએ છીએ. ચાર સાધનથી સંપન્ન-વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષતા જેમનું વર્ણન હવે પછી થવાનું છે તે ચાર સાધનોથી યુક્ત. તત્વવિવેકનો-આત્મારૂપ નિત્ય વસ્તુના વિવેકન. હવે ચાર સાધનનાં નામ કહે છે Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. साधनचतुष्टयं किम् ? नित्यानित्यवस्तुविवेकः । इहामुत्रार्थफलभोगविरागः । शमादिषट्संपत्तिर्मुमुक्षुत्वं चेति ॥ ચાર સાધન કર્યાં ? નિત્ય ને અનિત્ય વસ્તુને વિવેક, અહિના ને પરલેાકના પદાર્થારૂપ કર્મોનાં લેાના ભેાગમાં રાગરહિતપણું, શમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષુતા. ૧૬ नित्यानित्यवस्तुविवेकः कः ? नित्यवस्त्वेकं ब्रह्म तद्व्यतिरिक्तं सर्वमनित्यम् । अयमेव नित्यानित्यवस्तुविवेकः ॥ નિત્ય ને અનિત્ય વસ્તુનો વિવેક કયા ? નિત્ય વસ્તુ એક બ્રહ્મ છે, ને તેનાથી ભિન્ન સર્વ અનિત્ય છે, આજ નત્ય ને અનિત્ય વસ્તુના વિવેક છે. विरागः कः ? इहस्वर्गभोगेषु इच्छाराहित्यम् ॥ વિરાગ કયા ? આ લેાકના ને સ્વર્ગના ભાગેામાં ઇચ્છાનું રહિતપણું. शमादिसाधनसंपत्तिः का ? शमो दम उपरमस्तितिक्षा श्रद्धा समाधानं चेति ॥ શમાદિ સાધનસંપત્તિ કઈ? શમ, ક્રમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા ને સમાધાન. ઇતિ. शमः कः ? मनोनिग्रहः ॥ दमः कः ? चक्षुरादिवाह्येन्द्रियનિશ્રદ્ઃ ॥ ૩પરમાં ? સ્વધર્મનુĐાનમેવ | તિતિક્ષા ? રૉतोष्णसुखदुःखादिसहिष्णुत्वम् ॥ श्रद्धा कीदृशी ? गुरुवेदांतवाक्यादिषु विश्वासः श्रद्धा || समाधानं किम् ? चित्तैकाग्रता ॥ શમ કચે। ? મનનેા નિગ્રહ. ક્રમ કચે ? નેત્રાદ્ધિ મહારની ઇંદ્રિયાના નિગ્રહ. ઉપરમ કયા ? પેાતાના ધર્મનું અનુ ષ્ઠાનજ. તિતિક્ષા કઇ ? ટાઢ, તડકા, સુખ ને દુઃખાદિમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રીતત્ત્વમેધ. ૧૬૭ સહનશીલપણું. શ્રદ્ધા કેવી ? સદ્ગુરુ તથા વેદાંતનાં વાક્યાદિમાં વિશ્વાસ. સમાધાન શું? અંતઃકરણની એકાગ્રતા. વાક્યાદિમાં વાક્ય તથા સાન એ સર્વમાં. एतत्साधनचतुष्टयम् । ततस्तत्त्वविवेकस्याधिकारिणो भवंति ॥ तत्त्वविवेकः कः ? आत्मा सत्यस्तदन्यत् सर्व मिथ्येति ॥ આ ચાર સાધના છે. પછી તત્ત્વવિવેકના અધિકારીએ થાય છે. તત્ત્વવિવેક કર્યા ? આત્મા સત્ય છે, ને તેનાથી ભિન્ન સર્વ મિથ્યા છે. ઇતિ. आत्मा क: ? स्थूलसूक्ष्मकारणशरीराद्व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंदस्वरूपः सन् यस्तिष्ठति स आत्मा ॥ આત્મા ા ? સ્થૂલશરીર, સૂક્ષ્મશરીર ને કારણશરીરથી ભિન્ન; પાંચ કશાથી પર હાઇ ત્રણ અવસ્થાઓને સાક્ષી; અને સચ્ચિદાનંદસ્વરૂપવાળા હાઇ જે રહે છે તે આત્મા. स्थूलशरीरं किम् ? पंचीकृतपंचमहाभूतैः कृतं सत् कर्मजन्यं सुखदुःखादिभोगायतनं शरीरम् । अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति षड्विकार वदेतत्स्थूलસીમ્ ॥ સ્થૂલશરીર કયું ? પંચીકૃત પાંચ મહાભૂતમાંથી ઉપજેલુ, કર્મથી ઉપજેલું, ને સુખદુઃખાદિના ભાગનું સ્થાન, તે સ્થૂલ શરીર. છે, ઉત્પન્ન થાય છે, વધે છે, વિપરિણામરૂપાંતર–પામે છે, ઘટવા લાગે છે, ને વિનાશ પામે છે, આ છ વિકારવાળું આ સ્થૂલશરીર છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. પંચીકૃત-સૂમ પાંચ ભૂતો એકબીજામાં મળીને સ્થૂલ થયેલાં. કર્મથી-શુભ, અશુભ ને મિશ્ર કર્મથી. સુખદુ:ખાદિના–સુખ, દુ:ખ ને સુખદુ:ખ ઉભયના. सूक्ष्मशरीरं किम् ? अपंचीकृतपंचमहाभूतैः कृतं सत् कर्मजन्य सुखदुःखादिभोगसाधनं पंचज्ञानेंद्रियाणि पंचकर्मेन्द्रियाणि पंचप्राणादयः मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदशकलाभिः सह यत्तिष्ठति तत्सूक्षनशरीरम् ॥ સૂક્ષ્મશરીર હ્યું? અપંચીકૃત પાંચ મહાભૂતોથી ઉપજેલું, કર્મથી ઉપજેલું, ને રસુખદુઃખાદિ ભેગનું સાધન તથા પાંચ જ્ઞાનેંદ્રિ, પાંચ કર્મ ક્રિયે, પાંચ પ્રાણાદિ, એક મન, ને એક બુદ્ધિ એમ સત્તર કલાઓ સહિત જે રહે છે તે સૂકમશરીર છે. श्रोत्रं त्वक् चक्षू रसना घ्राणम् इति पंचज्ञानेंद्रियाणि ॥ શ્રોત્રય વિતા | હા વા: ! વ: સૂર્ય: | વનારા वरुणः । ब्राणस्य अश्विनौ । इति ज्ञानेन्द्रियदेवता: ॥ श्रोत्रस्य वि. षयः शब्दग्रहणम् । त्वचो विषय: स्पर्शग्रहणम् । चक्षुषो विषयों रूपग्रहणम् । रसनाया विषयो रसग्रहणम् । ब्राणस्य विषयो गंधग्रहणम् इति ॥ શ્રેત્ર, ત્વચા, નેત્ર, જીભ ને નાસિકા આ પાંચ જ્ઞાનેંદ્રિયે. શ્રેત્રના દેવ દિશા, ત્વચાના વાયુ, નેત્રના સૂર્ય, જીભના વરુણ, ને નાસિકાના અશ્વિનીકુમાર, એમ જ્ઞાનેન્દ્રિયોના દે છે ત્રને વિષય શબ્દગ્રહણ, ત્વચાને વિષય સ્પર્શ ગ્રહણ, નેત્રને વિષય રૂપગ્રહણ, જીભનો વિષય રસગ્રહણ, ને નાસિકાને વિષય ગંધગ્રહણ. ઈતિ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રીતત્ત્વધ. वाक्पाणिपादपाचूपस्थानीति पंचकर्मेन्द्रियाणि ॥ वाचो देवता वहिः । हस्तयोरिंद्रः । पादयोर्विष्णुः । पायोर्मृत्युः । उपस्थस्य प्रजापतिः । इति कर्मेन्द्रियदेवताः ॥ वाचो विषयो भाषणम् । पाण्योर्विषयो वस्तुग्रहणम् । पादयोर्विषयो गमनम् । पायोर्विषयो मलल्याग: । उपस्थस्य विषय आनंद: । इति ॥ વાણી, હાથ, પગ, ગુદા ને ઉપસ્થ આ પાંચ કર્મન્દ્રિય છે. વાણીના દેવ અગ્નિ, હાથના ઇંદ્ર, પગના વિષ્ણુ, ગુદાના મૃત્યુ, ને ઉપરથના પ્રજાપતિ આ કર્મેન્દ્રિના દેવે છે. વાણીને વિષય ભાષણ, હાથને વિષય વસ્તુનું ગ્રહણ, પગનો વિષય જવું, ગુદાને વિષય મલયાગ, ને ઉપસ્થને વિષય આનંદ. ઇતિ. कारणशरीरं किम् ? अनिर्वाच्यानाद्यविद्यारूपं शरीरद्वयस्य कारणमात्रं सत्स्वस्वरूपाज्ञानं निर्विकल्परूपं यदस्ति तत्कारण. રાયું કારણ શરીર શું? જે અનિર્વચ, અનાદિ અવિદ્યારૂપ, બે શરીરને કારણરૂપ, સ્વરવરૂપનું અજ્ઞાન, ને નિવિકલ્પરૂપ છે, તે કારણ શરીર છે. અનિર્વાચ્ય-સત્ય ને અસત્યથી વિલક્ષણ, અર્થાત વર્તમાનકાલમાં પ્રતીત થાય ને ઉત્તરકાલે મિયા જણાય એવું. અનાદિ-ઉત્પત્તિ માનતાં ઘણું દોષો આવે, માટે ઉત્પત્તિથી રહિત. બે શરીરના-સ્થૂલશરીરના ને સૂક્ષ્મશરીરના. નિવિકલ્પનામરૂપાદિની કલ્પના જેમાં ન કરી શકાય એવું, અથવા અભાવરૂપ નહિ, પણ ભાવરૂપ. अवस्थात्रयं किम् ? जाग्रत्स्वप्नसुषुप्त्यवस्थाः॥ . ત્રણ અવસ્થા કઈ ? જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થા. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. जाग्रदवस्था का ? श्रोत्रादिज्ञानेन्द्रियैः शब्दादिविषयैश्व ज्ञायत इति यत् सा जाग्रदवस्था । स्थूलशरीराभिमानी आत्मा વિશ્વ સુષ્યતે ॥ ૧૭૦ જાગાવસ્થા કઈ ? જે શ્રેત્રાદિ જ્ઞાનેન્દ્રિયેાવડે ને શ ઠ્ઠાદિ વિષયેાવડે જાય છે તે જાગ્રદવસ્થા. સ્થૂલશરીરને અભિમાની આત્મા વિશ્વ એમ કહેવાય છે. स्वप्नावस्था केति चेत् ? जाग्रदवस्थायां यद् दृष्टं यच्छ्रुतं तज्जनितवासनया निद्रासमये यः प्रपंच: प्रतीयते सा स्वप्नावस्था । सूक्ष्मशरीराभिमानी आत्मा तैजस इत्युच्यते ॥ સ્વપ્નાવસ્થા કઈ? એમ જો [ પૂછે તે ] જાગ્રદવસ્થામાં જે જોયું હાય, જે સાંભળ્યું હાય, તેનાથી ઉપજેલી વાસનાવડે નિદ્રાના સમયમાં જે પ્રપંચ પ્રતીત થાય છે તે સ્વપ્નાવસ્થા. સૂક્ષ્મશરીરના અભિમાની આત્મા તૈજસ એમ કહેવાય છે. ततः सुषुप्त्यवस्था का ? अहं किमपि न जानामि सुखेन मया निद्रानुभूयत इति सुषुप्त्यवस्था । कारणशरीराभिमानी आत्मा प्राज्ञ इत्युच्यते ॥ પછી સુષુપ્તિ અવસ્થા કઈ ? હું કાંઇ પણ જાણતા નથી, મારાવડે સુખે નિદ્રાના અનુભવ થાય છે, આ સુષુપ્તિ અવસ્થા. કારણશરીરને અભિમાની આત્મા પ્રાજ્ઞ એમ કહેવાય છે. पंचकोशाः के ? अन्नमयः प्राणमयो मनोमयो विज्ञानमय आनंदमयश्चेति ॥ `પાંચ કોશા કયા ? અન્નમય, પ્રાણમય, મનેામય, વિજ્ઞાનમય ને આનંદમય, ઇતિ. Page #242 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAA શ્રીતત્ત્વબેધ. ૧૭૧ अन्नमय: क: ? अन्नरसेनैव भूत्वा अन्नरसेनैव वृद्धिं प्राप्य अन्नरूपपृथिव्यां यद्विलीयते तदन्नमय: कोश: स्थूलशरीरम् ॥ અન્નમય કયે? જે અન્નના રસવડેજ થઈને, અન્નના રસવડેજ વૃદ્ધિ પામીને, અન્નરૂપ પૃથિવીમાં વિલીન થાય छ, ते अन्नभयो । स्थूसशरी२ [छ.] प्राणमय: कः ? प्राणादिपंचवायरः वागादींद्रियपंचकं प्राणमयः ॥ પ્રાણમય કો? પ્રાણાદિ પાંચ વાયુઓ ને વાગાદિ પાંચ ઇંદ્રિયે પ્રાણમય (કેશ છે.] प्रासादि-प्राण, पान, समान, हान ने व्यान. द्रियो-भैद्रियो. मनोमयः कोशः कः ? मनश्च ज्ञानेन्द्रियपंचकं मिलित्वा यो भवति स मनोमयः कोशः ॥ . મનમય કેશ કર્યો? મન તથા પાંચ જ્ઞાનેન્દ્રિયે મળીને જે થાય છે તે મનેમય કેશ છે.] . विज्ञानमय: क: ? बुद्धिश्च ज्ञानेंद्रियपंचकं मिलित्वा यो भवति स विज्ञानमय: कोशः ॥ વિજ્ઞાનમય કયે? બુદ્ધિ તથા પાંચ જ્ઞાનદિયે મળીને २ थाय छे ते विज्ञानमय श [छ.1. आनंदमय: क:? एवमेव कारणशरीरभूताविद्यास्थं मलिनसत्वं प्रियादिवृत्तिसहितं सत् आनंदमय: कोशः । एतत्कोशपंचकं । मदीयं शरीरं मदीया: प्राणा: मदीयं मनश्च मदीया बुद्धिर्मदीयमज्ञानमीति स्वेनैव ज्ञायते । तद्यथा मदीयत्वेन ज्ञातं कटककुंडलगृहादिकं स्वस्माद्भिन्नं तथा पंचकोशादिकं मदीयत्वेन ज्ञातमात्मा न भवति ॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આનંદમય કો? આગળ કહેલી રીતેજ કારણશરીરરૂપ અવિદ્યામાં રહેલ પ્રિયાદિવૃત્તિ સહિત મલિનસત્વ આનંદમય કોશ છે. આ પાંચ કેશ; મારું શરીર, મારા પ્રાણ, મારું મન, મારી બુદ્ધિ, ને મારું અજ્ઞાન એમ પિતાનાવડેજ જણાય છે. તે જેવી રીતે મારાપણાવડે જાણેલ કડું, કુંડલ ને ગૃહાદિક પોતાનાથી ભિન્ન છે, તેવી રીતે પાંચ કેશાદિક મારાપણાવડે જાણેલ આત્મા નથી, તેનાથી ભિન્ન છે. ] પ્રિયાદિત્તિસહિત–પ્રિય, મોદ ને પ્રમોદ એ વૃત્તિ સહિત. પ્રિય વસ્તુનું દર્શન થવાથી થતો આનંદ તે પ્રિય, પ્રિય વસ્તુની પ્રાપ્તિથી થત આનંદ તે મેદ, ને પ્રિય વસ્તુના ઉપભોગથી થતા આનંદ તે પ્રદ કહેવાય છે. મલિનતત્ત્વ-રજોગુણ તથા તમોગુણથી દબાયેલા સર્વગુણ. __ आत्मा तर्हि कः । सच्चिदानंदस्वरूप: ॥ ત્યારે આત્મા ક? સચ્ચિદાનંદસ્વરૂપવાળે આત્મા છે.] सत्किम् ? कालत्रयेऽपि तिष्ठति इति सत् ॥ चिकिम् ? ज्ञानस्वरूप: ॥ आनंदः कः ? सुखस्वरूप: ॥ एवं सच्चिदानंदस्वरूपं स्वात्मानं विजानीयात् ॥ સત્ શું? ત્રણ કાલમાં પણ રહે છે આ સત્, ચિત્ શું ? જ્ઞાનસ્વરૂપ તેિ ચિત્] આનંદ કર્યો? સુખસ્વરૂપ [ તે આનંદ.] એમ સચિદાનંદસ્વરૂપવાળા પોતાના આત્માને જાણે. અથ ચતુર્વિતિતત્પત્તિજ્ઞા વશ્યામ: | હવે વીશ તની ઉત્પત્તિની રીત કહીએ છીએ. ब्रह्माश्रया सत्त्वरजस्तमोगुणात्मिका माया अस्ति । तत વારા: સમૂત: | બારાક્રાણુ: ગારતે : તેર: :. : gથવા | Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીતત્ત્વમેાધ. ૧૭૩ બ્રહ્મને આશરે રહેલી સત્ત્વગુણ, રજોગુણ ને તમેાગુણરૂપ માયા છે. તેથી આકાશ ઉત્પન્ન થયું. આકાશથી વાયુ ઉત્પન્ન થયેા. ] વાયુથી તેજ [ ઉત્પન્ન થયું. ] તેજથી જલ [ઉત્પન્ન થયું. ] જલથી પૃથિવી [ ઉત્પન્ન થઇ. ] एतेषां पंचतत्वानां मध्ये आकाशस्य सात्त्विकांशाच्छ्रात्रे न्द्रियं संभूतम् । वायो: सात्त्विकांशात्त्वगिंद्रियं संभूतम् । अग्नेः साविकांशाञ्चक्षुरिन्द्रियं संभूतम् । जलस्य सात्त्विकांशाद्रसनोन्द्रियं संभूतम् । पृथिव्याः सात्त्विकांशाद् प्राणेन्द्रियं संभूतम् । एतेषां पञ्चतत्वानां समष्टिसात्त्विकांशान्मनोबुद्ध यहंकार चित्तान्तःकरणानि સંમૂતાનિ ॥ આ પાંચ ભૂતામાં આકાશના સત્ત્વગુણના અંશમાંથી શ્રાદ્રિય ઉપજી. વાયુના સત્ત્વગુણુના અંશમાંથી ત્વચા ઇંદ્રિય ઉપજી. અગ્નિના સત્ત્વગુણુના અંશમાંથી નેવેંદ્રિય ઉપજી. જલના સત્ત્વગુણુના અંશમાંથી રસને દ્રિય ઉપજી. પૃથિવીના સત્ત્વગુણુના અશમાંથી નાસિકેન્દ્રિય ઉત્પન્ન થઇ. આ પાંચ ભૂતાના મળેલા સત્ત્વગુણુના અશમાંથી મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્તરૂપ અંતઃકરણા ઉપજ્યાં. संकल्पविकल्पात्मकं मनः । निश्चयात्मिका बुद्धि: । अहंकर्ता अहंकारः । चिन्तनकर्तृ चित्तम् ॥ मनसो देवता चंद्रमाः । बुद्धेर्ब्रह्मा । સદ્દાસ હતું: ચિત્તસ્ય વસ્તુનેવ: ॥ મન સંકલ્પવિકલ્પરૂપ [છે, ] બુદ્ધિ નિશ્ચયરૂપ [છે, ] અભિમાન કરનાર અહંકાર [છે, ને ] ચિંતન કરનાર ચિત્ત છે.] મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના બ્રહ્મા, અહંકારના રુદ્ર, ને ચિત્તના વાસુદેવ [ છે. ] Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. एतेषां पञ्चतत्त्वानां मध्ये आकाशस्य राजसांशाद्वागिंद्रियं संभूतम् । वायो राजसांशात्पाणीन्द्रियं संभूतम् । वने राजसांशात्पादेंद्रियं संभूतम् । जलस्य राजसांशादुपस्थंद्रियं संभूतम् । पृथिव्या राजसांशाद् गुदेन्द्रियं संभूतम् । एतेषां समष्टिराजસાંaurળા: મૂતા: | આ પાંચ ભૂતામાં આકાશના રજોગુણના અંશમાંથી વાણી ઇન્દ્રિય ઉપજી. વાયુના રજોગુણના અંશમાંથી હસ્ત ઈદ્રિય ઉપજ, તેજના રજોગુણના અંશમાંથી પગ ઈદ્રિય ઉપજી. જલના રજ ગુણના અંશમાંથી ઉપસ્થંદ્રિય ઉપજી. પૃથિવીના રજોગુણના અંશમાંથી ગુદા ઇંદ્રિય ઉપજી. એમના મળેલા રજોગુણના અંશમાંથી પાંચ પ્રાણ ઉપજ્યા. एतेषां पञ्चतत्त्वानां तामसांशात्पञ्चीकृतपञ्चतत्त्वानि भवति । पञ्चीकरणं कथम् इति चेत् ? एतेषां पञ्चमहाभूतानां तामसांशस्वरूपम् एकमेकं भूतं द्विधा विभज्य एकमेकमर्ध पृथक् तूष्णी व्यवस्थाप्य अपरमपरमर्ध चतुर्धा विभज्य स्वार्धमन्येषु अधष स्वभागचतुष्टयसंयोजन कार्य तदा पंञ्चीकरणं भवति । एतेभ्य: पञ्चीकृतपञ्चमहाभूतभ्य: स्थूलशरीरं भवति । एवं पिण्ड ब्रह्मांडयोरैक्यं संभूतम् ॥ આ પાંચ ભૂતના તમે ગુણના અંશમાંથી પંચીકૃત પાંચ ભૂતે થાય છે. પંચીકરણ કેમ [ થાય છે ? ] એમ જે પૂછો તે સાંભળે.] આ પાંચ મહાભૂતના તમોગુણના અંશસ્વરૂપ એક એક ભૂતને બે પ્રકારે વિભાગ કરીને તેિમાંના] એક એક અને પૃથક શાંત રાખીને બીજા બીજા અને ચાર પ્રકારે વિભાગ કરીને તે પિતાના અને અન્ય અર્થોમાં પોતાના ચાર ભાગવડે જોડવાનું કરે ત્યારે પંચીકરણ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીતત્વબોધ. ' ૧૭૫ થાય છે. આ પંચીકૃત પાંચ મહાભૂતોથી સ્થૂલશરીર ઉપજે છે. એવી રીતે પિંડ તથા બ્રહ્માડનું એકપણું થયું. - પંચીકૃત એટલે સ્થૂલ પાંચ મહાભૂતથી પ્રાણીઓનાં સ્થૂલશરીર તથા બ્રહ્માંડ ઉપજ્યાં છે. स्थूलशरीराभिमानी जीवनामकं ब्रह्मप्रतिबिंबं भवति । स एव जीव: प्रकृत्या स्वस्मात् ईश्वरं भिन्नत्वेन जानाति । अविद्योपाधिः सन् आत्मा जीव इत्युच्यते ॥ પૂલશરીરમાં હું પણાનું અભિમાન રાખનાર જીવનામનું બ્રહ્મનું પ્રતિબિંબ થાય છે. તે જ જીવ અવિદ્યાવડે ઈશ્વરને પિતાનાથી ભિન્નપણાવડે જાણે છે. અવિદ્યારૂપ ઉપાધિવાળે થવાથી આત્મા જીવ એમ કહેવાય છે. मायोपाधि: सन् ईश्वर इत्युच्यते । एवमुपाधिभेदात् जीवेश्वरभेददृष्टिावत्पर्यन्तं तिष्ठति तावत्पर्यन्तं जन्ममरणादिरूपः संसारो न निवर्तते तस्मात्कारणान्न जीवेश्वरयोर्भेदबुद्धिः स्वीकार्या॥ | માયારૂપ ઉપાધિવાળ થવાથી ઈશ્વર એમ કહેવાય છે. એમ ઉપાધિના ભેદથી જીવ તથા ઈશ્વરની ભેદદષ્ટિ જ્યાંસુધી રહે છે, ત્યાંસુધી જન્મમરણરૂપ સંસાર નિવૃત્ત થતું નથી, તે કારણથી જીવ તથા ઈશ્વરની ભેદબુદ્ધિ અને ગીકાર કરવા ગ્ય નથી. એકજ અસંગ ને નિપાધિક ચેતનમાં અવિદ્યા-મલિનસત્વગુણ ૨૫ ઉપાધિને લીધે જીવપણુને અને માયારૂપ-શુદ્ધસત્વગુણરૂપ-ઉપધિને લીધે ઈશ્વરપણાનો આરોપ થયો છે. જ્યાં સુધી ઉપાધિવડે કલ્પાવેલું જીવપણું ને ઈશ્વરપણું મિથ્યા છે, ને તેમના અધિષ્ઠાનરૂપ શુદ્ધચેતન એટલે બ્રહ્મજ સત્ય છે, એમ સ્પષ્ટ સમજાતું નથી, ત્યાં Page #247 -------------------------------------------------------------------------- ________________ 19૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટદશ રત્નો. સુધી મનુષ્ય કૃતાર્થ થતો નથી, પણ પિતાને અજ્ઞાન, ઈછા ને કરે વશ થઈ તે આ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. ननु साहंकारस्य किचिज्ज्ञस्य जीवस्य निरहंकारस्य सर्वज्ञ स्येश्वरस्य तत्त्वमसि इति महावाक्यात्कथमभेदबुद्धिः स्यादुभयो: विरुद्धधर्माक्रांतत्वात् इति चेन्न । स्थूलसूक्ष्मशरीराभिमानी त्वं. पदवाच्यार्थः । उपाधिविनिर्मुक्तं समाधिदशासंपन्नं शुद्धचैतन्य त्वंपदलक्ष्यार्थ: ॥ શકા–બંનેનું (જીવ તથા ઈશ્વરનું) વિરોધવાળા ધર્મથી યુક્તપણું હોવાથી અહંકારવાળા તથા અપગ્ન જીવની અહંકારરહિત તથા સર્વજ્ઞ ઈશ્વરની સાથે તરવાર આ મહાવાક્યથી અભેદબુદ્ધિ કેવી રીતે થાય ? એમ જે [પૂછે તે સાંભળે. સમાધાન-તમે શંકા કરે છે તે એગ્ય ! નથી. સ્થૂલશરીરના તથા સૂક્ષ્મ શરીરના અભિમાનવાળે. [ જીવ] તે પદને (જીવ એ શબ્દને) વાચ્યાર્થ (શક્તિવૃત્તિવડે થનારે મુખ્યાર્થ) છે, અને ઉપાધિથી અત્યંત મેકણું થયેલું સમાધિદશાથી યુક્ત શુદ્ધચેતન્ય તું પદને લક્ષ્યાર્થ (લક્ષણાવડે થનારે અર્થ ) [છે.] • સમાધિદશાથી–બ્રહ્મરૂપ સ્વાભાવિક સ્થિતિથી. एवं सर्वज्ञत्वादिविशिष्टः ईश्वरः तत्पदवाच्यार्थः । उपा. धिशून्यं शुद्धचैतन्यं तत्पदलक्ष्यार्थ: । एवं च जीवेश्वरयोः चैतन्यरूपेणाभेदे बाधकाभावः ॥ એવી રીતે સર્વજ્ઞપણારૂપ વિશેષણથી યુક્ત ઈશ્વર તે પદને (ઈશ્વર એવા શબદ ) વાગ્યાથ [ છે, અને ] ઉપાધિથી રહિત શુદ્ધચતન્ય તે પદને લક્ષ્યાર્થ [છે. એવી Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીતત્ત્વમેાધ. ૧૭ રીતે જીવ અને ઇશ્વરના ચૈતન્યરૂપે અભેદમાં બાધકને અભાવ [છે.] આધકને એ બંનેના અભેદને મિથ્યા કહેનારા પ્રમાણ તથા યુક્તિને. एवं च वेदांतवाक्यैः सद्गुरूपदेशेन च सर्वेष्वपि 'भूतेषु येषां ब्रह्मबुद्धिरुन ते जीवन्मुक्ता इत्यर्थः ॥ ननु जीवन्मुक्तः कः ? यथा देहोऽहं पुरुषोऽहं ब्राह्मणोऽहं शूद्रामस्तीति दृढनिश्चयस्तथा नाहं ब्राह्मणः न शूद्रः न पुरुषः किन्तु असंगः सच्चिदानंदस्वरूपः प्रकाशरूपः सर्वान्तर्यामी चिदाकाशरूपोऽस्मीति दृढनिश्चयरूपोऽपरोक्षज्ञानवान् जीवन्मुक्तः ॥ એવી રીતે વેદાંતનાં વાક્યાવર્ડ અને સદ્ગુરુના ઉપદેશવડે જેમને સર્વે પ્રાણીઓમાં બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ન [ થઈ છે ] તેઓ જીવન્મુક્તે [ છે, ] એ પ્રમાણે અર્થ [ છે. ] શંકાઃ-જીવન્મુક્ત કાણુ [ કહેવાય ? સમાધાનઃ— ] જેવી રીતે શરીર હું [ છું, ] પુરુષ હું [છું, ] બ્રહ્મણ હું [ છું. ને] શૂદ્ર હું છું, એવા દૃઢ નિશ્ચય [તે તે અજ્ઞાની મનુઅને હાય છે, ] તેવી રીતે હું બ્રાહ્મણ નથી, શૂદ્ર નથી, પુરુષ નથી, કિંતુ સંગરહિત, સચ્ચિદાનંદસ્વરૂપવાળા, પ્રકાશસ્વભાવવાળા, સના અંતઃકરણમાં રહી સત્તાસ્કૃતિ આપનારા, [ને] ચિદાકાશરૂપવાળા છું, આવા દૃઢ નિશ્ચયરૂપ અપરાક્ષજ્ઞાનવાળા જીવન્મુક્ત [ છે. ] વેદાંતનાં-ઉપનિષદાદ મેાક્ષશાસ્ત્રનાં. સદ્ગુરુ-બ્રહ્મના ઉપદેશવડે સાધનસંપન્ન શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાનની સંપૂર્ણ નિવૃત્તિ કરનારા. જીવન્મુકતા-શરીર વિધમાન છતાં સંસારરૂપ બંધથી મેાકળા થયેલા. ૧૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીશંકરાચાર્યનાં અછાદશ રા. ચિદાકાશરૂપવાળો-ચેતન્યરૂપ વ્યાપક સ્વભાવવાળે. દઢ સંશય તથા વિપર્યયથી રહિત. ब्रह्मैवाहमस्मीति अपरोक्षज्ञानेन निखिलकर्मबंधविनिर्मुक्तः स्यात् ॥ कर्माणि कतिविधानि सन्तीति चेत् ? आगामिसंचित प्रारब्धभेदेन त्रिविधानि संति ॥ હું બ્રહ્મજ છું એવા અપરોક્ષજ્ઞાનવડે [ જ્ઞાની ] સવ કમબંધનથી અત્યંત કળે થાય છે. કમે કેટલા પ્રકારનાં છે? એમ જે [ પૂછતા હે તે સાંભળે.] આગામી, સંચિત ને પ્રારબ્ધરૂપ ભેદવડે [તે કર્મ ] ત્રણ પ્રકારનાં છે. ज्ञानोत्पत्त्यनंतर ज्ञानिदेहकृतं पुण्यपारूपं कर्म यदस्ति तदागामीत्यभिधीयत। संचितं कर्म किम् ? अनंतकोटि जन्मनां बीजभूतं सत् यत्कर्मजातं पूर्वार्जितं तिष्ठति तत् संचितं शेयम् ॥ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્ઞાનના શરીર કરેલું જે પુણ્યપાપરૂપ કમ છે તે આગામી એમ કહેવાય છે. સંચિત કર્મ શું? અનંત કરેડ જન્મના બીજરૂપ જે કમોનો સમૂહ પૂર્વે સંપાદન કરેલો રહે છે તે સંચિત [ કર્મ 3 જાણવું. પૂર્વે–આગળને મનુષ્યજન્મમાં. સંચિત-અપકવ સ્થિતિમાં રહેલા સંસ્કારને સમૂહ. प्रारब्धकर्म किमिति चेत् ? इदं शरीरमुत्पाद्य इह लोके एवं सुखदुःखादिप्रदं यत्कर्म तत्प्रारब्धं भोगन नष्टं भवति प्रारब्धकर्मणां भोगादेव क्षय इति ॥ પ્રારબ્ધ કર્મ શું? એમ જે [ પૂછે તે સાંભળો. આ શરીરને ઉત્પન્ન કરીને આ લેકમાં એવી રીતે ( પુણ્ય Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રીતત્ત્વબોધ. ૧૭૯ પાપાદિના વિપાકને અનુસરીને) સુખદુઃખાદિ આપનારું જે કમ તે પ્રારબ્ધ (જેણે પિતાનું ફલ આપવાનું કામ આરંક્યું છે તે કમ) ભેગવડે નાશ પામે છે. પ્રારકમને ભોગથી જ ક્ષય થાય છે, એ પ્રમાણે [ શાવચને છે.] શાસ્ત્રવચને –“અવરથા મોરાર્થ વૃત્તિ રામ રુમઝુમHI નામુ ક્ષતે વર્ષ ઉપટિશર્ત ” (જે તીવ્ર શુભાશુભ કર્મ કર્યું હોય તે અવશ્યજ ભેગવવું જોઈએ. સો કરોડો કલ્પવડે પણ તીવ કમ ભેગવિના નાશ પામતું નથી,) ઇત્યાદિ શાસ્ત્રમાં કહેલાં વચનો. __संचितं कर्म ब्रह्मैवाहमिति निश्चयात्मकज्ञानेन नश्यति । आगामिकर्म अपि ज्ञानन नश्यति । किं च आगामिकर्मणां नलिनीदलगतजलवत् ज्ञानिनां संबंधो नास्ति । સંચિત કર્મ “હું બ્રહ્મજ [ છું”] આ નિશ્ચયરૂપ જ્ઞાનવડે નાશ પામે છે,-ફલ આપવાના સામર્થ્યથી રહિત થાય છે, આગામી કર્મ પણ [એવા ] જ્ઞાનવડે નાશ પામે છે,–જ્ઞાનીના અંતઃકરણને સ્પર્શ કરી શકતાં નથી, અથવ આગામી કર્મને કમળની પાંખ પર રહેલા જલની પેઠે જ્ઞાનીઓને સંબંધ નથી. જ્ઞાનીઓને સંબંધ નથી-જ્ઞાનીઓનું અંતઃકરણ પિતાના અકર્તા તથા અભેસ્તાભાવને અનુભવે છે, તેથી તેમના શેષ પ્રારબ્ધવડે વા અન્યના પ્રારબ્ધવડે જે જે કર્મ તેમનાથી થાય તે તે કર્મના સંસ્કા- . રો તેમના અસંગ અંતઃકરણમાં પડી શકતા નથી. એમનું અંતઃકરણ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ ર. જલાં રહેલા કમલની પેઠે વા કમલના વેલાનાં પાનાંની પેઠે નિર્લેપ રહે છે. किं च ये ज्ञानिनं स्तुवंति भजति अर्चयंति तान्प्रति ज्ञानिकृतम् आगामिपुण्यं गच्छति। ये ज्ञानिनं निन्दन्ति द्विपति दु:ख प्रदान कुवैति तान्प्रति ज्ञानिकृतम् सर्वम् आगामिक्रियमाणं यद वाच्यं कर्म पापात्मकं तद्गच्छति ॥ सुहृदः पुण्यकृत्यान् दुहृदः पापकृत्यान् गृहणन्ति ॥ तथा चात्मवित्संसारं तीर्खा ब्रह्मानंदमिहव प्राप्नोति । तरति शोकमात्मविदिति श्रुतेः। तनुं त्यजतु वा काश्यां श्वपचस्य गृहेऽथवा । ज्ञानसंप्राप्तिसमये मुक्तोऽसौ विमलाशय इति स्मृतश्च ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिત: શ્રીતોષઃ સંપૂર્ણ: ૧ / વળી જેઓ જ્ઞાનીની સ્તુતિ કરે છે, સેવા કરે છે, ને પૂજા કરે છે, તેમના પ્રતિ જ્ઞાનીએ કરેલું આગામી પુય જાય છે. જેઓ જ્ઞાનીની નિંદા કરે છે, દ્વેષ કરે છે, દુઃખ આપવાનું કર્મ કરે છે, તેમના પ્રતિ જ્ઞાનીએ કરેલું સર્વ આગામી-ક્રિયમાણ–જે પાપરૂપ નહિ કહેવાયેગ્ય કર્મ તે જાય છે. [એવી રીતે તેમના સેવકે પુણ્ય કમને અને તેમના ] શત્રએ પાપકર્મોને ગ્રહણ કરે છે. વળી એવા આત્મજ્ઞાની સંસારને તરીને અહિંજ બ્રહ્મરૂપ આનંદને પામે છે. “તરતિ શમાવત ” (આત્માને યથાર્થ જાણનાર માનસપરિતાપરૂપ શેકને તરી જાય છે,) આવી શ્રુતિ હેવાથી [ ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે. ] વળી “તનું Page #252 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *, ,, ,, ,, , , શ્રીસ્વાત્મનિરૂપણ. ૧૮૧ त्यजतु वा काश्या श्वपचस्य गृहेऽथवा । ज्ञानसंप्राप्तिसमये મુક્તક વિમારાથ:”(આ નિર્મલ અંતઃકરણવાળા જ્ઞાની બ્રહ્મજ્ઞાનની દઢ પ્રાપ્તિના સમયમાં સંસારથી મેકળા થયેલા છે, પછી તેમનું શરીર કાશીમાં પડે, અથવા ચંડાલના ઘરમાં પડે, તેથી તેમની મુક્તિને હાનિ પહોંચતી નથી,) એવી સ્મૃતિ હોવાથી [ પણ ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે.] એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસો ને પરિવ્રાજકેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીતત્ત્વબોધનામના ગ્રંથરૂપ નવમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૯. || શ્રીસ્વાભિનિg | ભાવાર્થદીપિકાટીકા સહિત. પાય: મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે, બ્રાઈશનું ધ્યાન ધરી, વરી સદ્ગુરુ–પાય; વાત્મનિરૂપણની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ સર્વ શિમાં શ્રેષ્ઠ ગણવાયેગ્ય ભગવાન શંકરાચાર્ય જિજ્ઞા જનેઉપર કૃપા કરીને સર્વ વેદાંતના સિદ્ધાંતનું રહસ્ય દેખાડનાર આ સ્વાત્મનિરૂપણનામનું વેદાંતનું પ્રકરણ આરંભે છે. તેમાં પ્રથમ પિતાના Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શ્રીસદ્ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણ પહેલા બે લેકવડે કરીને કરે છે – श्रीगुरुचरणद्वंद्वं, वन्देऽहं मथितदुःसहद्वंद्वम् । भ्रांतिग्रहोपशान्ति, पांसुमयं यस्य भसितमातनुते ॥१॥ दैशिकवरं दयालु, वन्देऽहं निहतसकलसंदेहम् । यच्चरणद्वयमद्वयमनुभवमुपदिशति तत्पदस्थार्थम् ॥२॥ શ્રીસદગુરુનાં બે ચરણકમલે જે મુમુક્ષુઓને અસહ્ય એવા દ્વિતને નાશ કરે છે, [ તથા ] જેમની ઘણી રજરૂપ ભસ્મ બ્રાંતિરૂપ ભૂતોને વિનાશ કરે છે, તેમને ] હું માનપૂર્વક નમસ્કાર કરું છું. તે દયાલુ અને સર્વ સંદેહોની નિવૃત્તિ કરનારા શ્રેષ્ઠ આચાર્યને હું નમું છું જેમનાં બંને ચરણે તત્પદના અર્થરૂપ અદ્વિતીય અનુભવને ઉપદેશ કરે છે. હરિહરાદિ દેવોને નમસ્કાર નહિ કરતાં આચાર્યભગવાને પિતાના શ્રી ગુરુને નમસ્કાર કરી એમ સૂચવ્યું છે કે મુમુક્ષુએ પિતાના શ્રીસદ્ગરને પરમાત્મબુદ્ધિવડે નમસ્કારાદિ કરવાં જોઇએ. “વથ રેવે पराभक्तिर्यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते મહાત્મનઃ ” ( જેને પરમાત્મામાં ઉત્કૃષ્ટ ભક્તિ છે, અને જેવી પરમાત્મામાં ઉત્કૃષ્ટ ભક્તિ છે તેવી ઉત્કૃષ્ટ ભક્તિ પોતાના સદ્ગરને વિષે પણ છે, એવા ઉત્તમ મુમુક્ષુના ચિત્તમાં અહિં કહેલા અર્થો પ્રતીત થાય છે,) આ વેતાશ્વતરની શ્રુતિ પણ એજ અર્થને કહે છે. આ અગાધ ભવસાગર તારનારા શ્રીસદ્ગક્નાં બે ચરણારવિંદને હું બહુમાનપૂર્વક પ્રણામ કરું છું. તે બે ચરણારવિંદ મુમુક્ષુઓથી ને સહન કરી શકાય એવી ઇંતભ્રાંતિને નાશ કરે છે, તથા તેમની Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ.. ૧૮૩ નીચે રહેલી ઘણી ધૂળરૂપ વિભૂતિ બ્રાંતિરૂપ ભયંકર ભૂતાને વિનાશ કરે છે. ૧. બ્રહ્મજ્ઞાનને ઉપદેશ કરનારા, આચાર્યોમાં શ્રેટ, અને જેમણે મારા અંતઃકરણમાં રહેલા સંશયરૂપી હૃદયને શંકુઓને પ્રમાણ ને યુનિવડે મારા હૃદયમાંથી નિર્મલ કર્યા છે એવા, અને પરમકારાણિક મારા શ્રીસદ્ગુરુને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. જેમાં બંને ચરણકમલ તત્પદના લક્ષ્યાર્થરૂપ તરહિત બ્રહ્મસ્વરૂપને બંધ કરે છે. ૨. આ ગ્રંથના અધિકારીના સ્વરૂપને નીચેના શ્લોકવડે કહે છે – संसारदावपावकसंतप्त: सकलसाधनोपेतः। स्वात्मनिरूपणनिपुणैर्वाक्य: शिष्य: प्रबोध्यते गुरुणा ॥३॥ સંસારરૂપ દાવાનલથી બહુ તપેલે ને સર્વ સાધનોથી યુક્ત શિષ્ય શ્રી ગુરુવડે સ્વાત્મનિરૂપણમાં નિપુણ વાક્યવડે ઉપદેશ કરાય છે. પ્રતીત થતા સંસારરૂપ દાવાનલવડે અત્યંત તપેલ, અને વિવેક, વૈરાગ્ય, સમાદિ છે સંપત્તિ ને મુમુક્ષતા આ રનાર સાધનોથી યુક્ત, વનયી શિષ્ય શ્રીસદ્ભવડે છવબ્રહ્મના અભેદનું પ્રતિપાદન કરનારાં ઉપનિષદોથી યુક્તિપૂર્વક ઉપદેશ કરાય છે. શ્રીસદ્ગના ઉપદેશવિના પિતાની યુક્તિ, શબ્દજ્ઞાન અથવા તદિવડે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થતી નથી. ૩. આચાર્યભગવાન આત્માની નિત્યતા દેખાડવા માટે જ્ઞાની તથા અજ્ઞાનીને સાધારણ અનુભવવડે આત્માનું અસ્તિત્વ સાધતા છતા આ ગ્રંથને વિષય દેખાડે છે – अस्ति स्वयमित्यस्मिन्नर्थे कस्यास्ति संशयः पुंसः। तत्रापि संशयश्चेत्संशयिता यः स एव भवसि त्वम् ॥४॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. પિતે છે આ અર્થમાં ક્યા પુરુષને સંશય છે? જે આમાં સંશય હોય તે જે સંશય કરનાર છે તેજ તું છે, પિતે છે, અથવા નથી, આ અર્થમાં ક્યા જ્ઞાની અથવા અન્નાનીને સંદેહ છે? પિતાના અસ્તિત્વમાં કોઈ પણ અબ્રાંત મનુષ્યને સંદેહ હોવાનો સંભવ નથી. પિતાના અસ્તિત્વમાં પણ જો કોઈને સંદેહ હોય તો જે સંદેહને કરનાર છે તે જ તું એટલે આત્મા છે. ૪. હું નથી એવા પ્રકારનો અનુભવ પણ કોઈ અજ્ઞાનીને થાય છે. છતાં તમે હું છું એવોજ અનુભવ બધાને થાય છે, એમ કેમ કહે છે? એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે – नाहमिति वेत्ति योऽसौ, सत्यं ब्रह्मैव वेत्ति नास्तीति । अहमस्तीति विज्ञानन् , ब्रह्मैवासौ स्वयं विजानाति ॥५॥ હું નથી એમ જે જાણે છે તે નથી એમ સત્ય બ્રહ્મનેજ જાણે છે, [અને] હું છું એમ જે જાણે છે તે પિતે બ્રહ્મને જ અનુભવે છે. જે પુરુષ હું નથી એમ જાણે છે તે પુરૂ નાસ્તિપણાના સાલીપણુવડે ત્રિકાલાબાધ્ય બ્રહ્મરૂપ આત્માને જ જાણે છે, અને તે પુરૂ હું એવા જ્ઞાનને વિષય આત્મા સર્વદા વિધમાન છે એમ અનુભવે છે તે પુરુષ પ્રયાસવિના બ્રહ્મનેજ અનુભવે છે. ૫. જે હું છું અને હું નથી આવાં બન્ને પ્રકારનાં જ્ઞાનેવિડે બાનજ અનુભવ થતો હોય તો સર્વ મનુબેને તેવું અનુભવ કેમ થતો નથી? એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે:ब्रह्म त्वमेव तस्मान्नाहं ब्रह्मेति मोहमात्रमिदम् । મતિ મેર, રા: સર્વે મતિ તણૂજા છે ? Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ ૧૮૫ બ્રહ્મ તું જ છે, તેથી હું બ્રહ્મ નથી આ જાતિમાત્ર છે, ભ્રાંતિવડે ભેદ થાય છે, અને સર્વે લેશે તે રૂપ મૂલવાળા છે. બ્રહ્મના સદભાવના અને અભાવના સાક્ષી પણ વડે સર્વને બ્રહ્મ અનુભવાય છે, તેથી તું જ બ્રહ્મ છે. હું બ્રહ્મ નથી આવું જ્ઞાન તે બ્રાંતિમાત્રજ છે. હું બ્રહ્મ નથી આવા ભ્રાંતિજ્ઞાનવડેજ બ્રહ્મથી છવનો ભેદ પ્રતીત થાય છે, અને એ ભેદજ્ઞાનવડેજ અવિધા, અસ્મિતા, રાગ, દેવ અને અભિનિવેશ આ પાંચ કલેશો ઉત્પન્ન થાય છે. અવિદ્યાદિ પાંચ કલેશેસંબંધી વધારે વાંચવાની ઇચ્છા થાય તો પાતંજલ યોગદર્શન જેવું. ૬. પાંચ કોશોને આશરે ભેદબુદ્ધિથી ઉપજેલા કલેશ રહ્યા છે, માટે લેશોથી રહિત થવા સારુ એ પાંચ દેશોને વિવેક કરવો જોઈએ એમ કહે છે - न क्लेशपंचकमिदं भजते कृतकोशपंचकविवेकः । ' अत एव पंचकोशान् , कुशलधियः सततं विचिन्वन्ति ॥७॥ - પાંચ કોશેને જેણે વિચાર કરે છે એવો (પુરુષ) આ પાંચ કલેશેને ભેતા થતું નથી, તેથીજ વિવેક કરવામાં કુશલ (પુરુષો] નિરંતર પાંચ કેશે વિચારે છે. જેણે અન્નમયાદિ પાંચ કેશને આત્માથી પૃથક્ષણનો નિશ્ચય કર્યો છે તે વિવેકી પુરુષ અવિવાદિ પાંચ કલેશોને અનુભવતો નથી, તેથી જ આત્માને અને પાંચ કોશોનો વિવેક કરવામાં કુશલ પુર નિરંતર પાંચ કોશોથી આત્મા પૃથક છે એ વિચાર કરે છે, અર્થાત અન્નભયાદિ પાંચ કેશમાં રહેલા કલેશે આત્માના ધર્મો નથી એવો નિશ્ચય કરે છે. 9. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને કાશેાના વિવેકવડે શું લ થાય છે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે: ૧૮૬ अन्नप्राणमनोमयविज्ञानानंद पंचकोशाणाम् । एकैकांतरभाजां, भजति विवेकात्प्रकाशतामात्मा ॥ ८ ॥ એક એકની અંતર રહેલા અન્નમય, પ્રાણમય, મા મય, વિજ્ઞાનમય ને આનંદમય આ પાંચ કેશેાના વિવેકથી આત્મા અપરીક્ષપણાને પામે છે. એકએકની અંતર રહેલા અેટલે અન્નમયમાં પ્રાણમય, પ્રાણમયમાં મનેામય,મનેમયમાં વિજ્ઞાનમય,અને વિજ્ઞાનમયમાં આનંદમય, એમ રહેલા અન્નમયાદિ પાંચ કાશેાને વિવેક કરવાથી ( તેમને આત્માથી ભિન્નપણાને નિશ્ચય કરવાથી ) પોતાના આત્માનું તે વિવેકીને અપરાક્ષ જ્ઞાન થાય છે. ૮. છે: હવે અન્નમયકાશના સ્વરૂપને તથા તેની જડતાને કહે वपुरिदमन्नमयाख्यः कोशो नात्मा जडो घटप्रायः । प्रागुत्पत्तेः पश्चात्तदलाभस्यापि दृश्यमानत्वात् ॥ ९ ॥ આ શરીર અન્નમયનામના કાશ [છે.] તે ઘડાવા જડ [હાવાથી] આત્મા નથી,[ અને ] ઉત્પત્તિની પૂર્વ [ અને નાશની પછી તેના અભાવનું દ્રશ્યમાનપણું હોવાથી પણ તે આત્મા નથી. ] પ્રતીત થતું આ સ્થૂલશરીર અન્નના વિકારરૂપ હોવાથી અન્નમયનામના કાશ કહેવાય છે. આ અન્નમય કોશ ઘડાના જેવા જડ, દસ્ય અને ઉત્પન્ન થનારા હોવાથી આત્મા નથી. વળી તે અન્નમય કાશ, તેની ઉત્પત્તિની પહેલાં અને તેના નાશની પછી તેના અવિધમા નપણાને અનુભવ થવાથી, તે આત્મા નથી. આત્મા તે અન્નમયોશતા દ્રષ્ટા છે. ૯. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૧૮૭ હવે પ્રાણમયકોશના સ્વરૂપને તથા તેના અનાત્મપણાને સિદ્ધ રા: પ્રમાશં, વાસુવિશે વધુ અવરછન્ન: . अस्य कथमात्मता स्यात्, क्षुत्तृष्णाभ्यामुपेयुषः पीडाम् ॥१०॥ સ્થલશરીરની અંતર રહેલે વાયુવિશેષ આ પ્રાણમય કોશ [છે.] ભૂખતરષવડે વ્યાકુલપણાને પામેલા આનું આત્મપણું કેવી રીતે હોય ? સ્થૂલશરીરરૂપ અન્નમયકોશની અંતર રહેલ એક પ્રકારને વાયુ આ પ્રાણમય કેશ કહેવાય છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન આ પાંચ પ્રાણવાયુઓ આ કોશમાં પ્રધાનપણે રહેલા હોવાથી આ કેશનું નામ પ્રાણમય કોશ કહેવાય છે. ભૂખતરષવડે વ્યાકુલતાને અનુભવતા આ પ્રાણમયકેશનું આત્મપણું કેવી રીતે સંભવી શકે ? ન જ સંભવી શકે, કેમકે આત્મા. તો ભૂખતરપાદિ ધર્મોથી રહિત છે. ૧૦. * હવે મનોમયકોશનું પણ અનાત્મપણું દેખાડે છે – कुरुते वपुष्यहंतां, गेहादौ य: करोति ममतां च । માવિ, નાણાવાત્મા મનમયઃ જોશ: ? A જે શરીરમાં હુંપણાની બુદ્ધિ કરે છે, અને ગૃહાદિમાં મારાપણાની બુદ્ધિ કરે છે. આ મનમય કેશ રાગપરૂપ ધર્મવાળો હોવાથી આત્મા નથી. જે સ્થૂલશરીરમાં હું એવું અભિમાન કરે છે, અને ગૃહક્ષેત્રાદિમ આ ગ્રહક્ષેત્રાદિ મારાં છે એવું અભિમાન કરે છે, તે મનમય કેશ છે. આ મનોમય કોશ રાગદેષરૂપ ધર્મવાળો હોવાથી આત્મા નથી. આત્મા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તે રાગદ્વેષાદિ ધર્મોથી રહિત છે. આ કોશમાં મનનું પ્રધાનપણું હોવાથી આ કેશને મનમય કોશ કહે છે. ૧૧. હવે વિજ્ઞાનમયકોશના અનાત્મપણાને સિદ્ધ કરે છે – सुप्तौ स्वयं विलीना, बोधे व्याप्ता कलेवरं सकलम् । विज्ञानशब्दवाच्या, चित्प्रतिबिम्बा न बुद्धिरप्यात्मा ॥ १२ ॥ [] સુષુપ્તિદશામાં પોતે લય પામેલી [થાય છે, ને જાગ્રતમાં સર્વ શરીરમાં વ્યાપીને [રહે છે, જે] વિજ્ઞાનશબ્દવડે કહેવાય છે, તે ચિતન્યના પ્રતિબિંબવાળી બુદ્ધિ પણ આત્મા નથી. અંતઃકરણની સુપ્તિ અવસ્થામાં જે પોતાના સ્વરૂપથી અનાનમાં વિલીન થાય છે, અને અંતઃકરણની જાગ્રદેવસ્થામાં જે નખથી શિખાપર્યત સર્વ શરીરમાં વ્યાપીને રહે છે, જે વિજ્ઞાન એ શબ્દના અર્થરૂપ ગણાય છે, તે ચૈતન્યના પ્રતિબિંબવાળી ને ઉત્પત્તિનાશવાળી બુદ્ધિ પણ આત્મા નથી, કેમકે આત્મા ઉત્પત્તિનાશથી રહિત છે. આ કોશમાં બુદ્ધિનું પ્રધાનપણું હોવાથી આ કોશનું નામ વિજ્ઞાનમય કોશ કહેવાય છે. ૧૨. હવે આનંદમયકોશનું અનાત્મપણું પ્રતિપાદન કરે છેसुप्तिगतैः सुखलेशैरभिमनुते यः सुखी भवामीति । આનંદરાનામા, સોડëવાર: થે મામા ! ૨૩ સુષુપ્તિમાં રહેલા સુખના લેશેવડે [] સુખી હતા એમ જે જાણે છે તે આનંદમયકોશનામવાળે [છે, તે અહકાર કેવી રીતે આત્મા થાય ? અંતઃકરણની સુષુપ્તિ અવસ્થામાં અનુભવાતા સુખના લેવલે હું આજ સુખથી સૂતો હતો એમ જે જાગ્રત થયા પછી જાણે છે Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૧૮૯ તે આનંદમયકોશનામવાળે અહંકાર કેવી રીતે આત્મા હોઈ શકે ? તે અહંકાર કોઈ પણ પ્રકારે આત્મા કહેવાય નહિ, કેમકે આત્મા તે તે અહંકારને પણ સાક્ષી છે. એવી રીતે પાંચ કોશો આત્મા નથી. તે માંના કોઈ પણ કોશને જેઓ આત્મા માને છે તેઓ ભ્રાંતિયુક્ત બુદ્ધિવાળા છે એમ જાણવું. આ કોશમાં આનંદનું બહુપણું હોવાથી આને આનંદમય કોશ કહે છે. ૧૩. હવે આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે - य: स्फुरति बिम्बभूतः, स भवेदानंद एव सकलात्मा । .. प्रागमपि च सत्त्वादविकारित्वादबाध्यमानत्वात् ॥ १४ ॥ પહેલાં અને પછી પણ હેવાથી, અવિકારીપણાથી અને અબાધ્યમનપણથી જે [બે શરીરના] અધિષ્ઠાનપણુવડે પ્રકાશે છે તે આનંદજ સર્વને આત્મા છે. ' અન્નમયાદિકોશોની ઉત્પત્તિની પહેલાં અને તે કોશોના વિનાશની પછી વિધમાનપણથી, સર્વદા વિકારરહિતપણથી, અને બાધના અને 'પણાથી, સ્થૂલસૂક્ષ્મશરીરના અધિષ્ઠાનપણુ વડે જે આનંદ પ્રકાશે છે તે નિરપાધિક આનંદસ્વરૂપ જ સર્વ પ્રાણીઓને આ ભા છે. ૧૪. જેવી રીતે અન્નમયાદ કેશો અનુભવાય છે તેવી રીતે જે આત્મા હોય તો તે સર્વવડે કેમ અનુભવાત નથી? આથી આ અન્નમયદિ કોશોથી ભિન્ન આત્મા નથી એમ શંકા થાય તે તેના ઉત્તરમાં કહે છે अन्नमयादेरस्मादपरं यदि नानुभूयते किंचित् । अनुभवितान्नमयादेरस्तीत्यस्मिन्न कश्चिदपलाप: ॥ १५ ॥ જોકે આ અન્નમયાદિથી ભિન્ન કાંઈ અનુભવાતું નથી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. [પણ] અન્નમયાદિને અનુભવ કરનારે છે આમાં કેઈને ભ્રાંતિ નથી. જે સર્વના અનુભવને વિષયરૂપ આ અભયાદિ પાંચ કેશોથી ભિન્ન આત્માનામની કોઈ વસ્તુ અનુભવાતી નથી એમ કહો તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે આ અન્નપયાદિ છે, એમ અન્નમયદિશોને જાણનારે અન્નમયાદિકેશથી ભિન્ન આત્મ છે આ અર્થમાં કઈ પણ વિવેકી પુરુષને બ્રાંતિ નથી. જેમ ઘટાદિ ગેય પદાર્થોથી તેને જ્ઞાતા ભિન્ન જ છે એમ અનુભવાય છે, તેમ અભયાદ કોશોનો દ્રષ્ટા આત્મા તે કોશોથી ભિન્ન છે એમ વિવેકીઓને અનુભવાય છે. ૧૫. જે અનુભવ કરવાયોગ્ય પદાર્થને અનુભવ કરનાર આભા ભિન્ન હોય તે તે આત્માને પણ કોઈ અનુભવ કરનાર હોવો જોઈએ, એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે? स्वयमेवानुभव-वाद्यद्यप्येतस्य नानुभाव्यत्वम् । सकृदप्यभावशंका, न भवेद्बोधस्वरूपसत्तायाः ॥ १६ ॥ પિતાનાજ અનુભવપણુથી જોકે આનું અનુભાવ્યપણું નથી. જ્ઞાનસ્વરૂપની સત્તાથી એક કાલમાં પણ [ આના ] અભાવની શંકા નથી. પિતાના આત્માનું અનુભવરૂપપણું હોવાથી જે કે તે આત્માનું અનુભવગેચરપણું નથી. આત્માનું જ્ઞાનસ્વરૂપે ત્રણે કાલમાં વિધમાન• પણું હોવાથી એક કાલમાં પણ આત્માના અભાવની શંકા કરવી ઉચિત નથી. જે જ્ઞાનરૂપ આત્માને અભાવ માનીએ તો કોઈ પણ પ્રાણને કઈ પણ કાલે કોઈ પણ પ્રાણિપદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ. ૧૬. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વામનિરૂપણુ. ૧૯૧ અનુભવરૂપ આત્મા અનુભવને વિષય થતા નથી. આ અર્થ દૃષ્ટાંત આપીને સમજાવે છે: अनुभवति विश्वमात्मा, विश्वेनासौ न चानुभूयेत । न खलु प्रकाश्यतेऽसौ विश्वमशेषं प्रकाशयन् भानुः ॥१७॥ આત્મા સર્વને જાણે છે, પણ આ સવર્ડ અનુભવાતા નથી. સુ સમગ્ર જગતને પ્રકાશે છે, પણ આ [જગડે] પ્રકાશાતા નથી. અનુભવસ્વરૂપવાળેા આત્મા સર્વ પ્રાણિપદાર્થને જાણે છે, પણ સર્વ જગતવડે આ આત્મા અનુભવના વિષય થતા નથી, કેમકે સર્વ જગત્ અવિદ્યાનું કાય છે. એ અને દૃઢ કરવા દૃષ્ટાંત આપે છે. જેમ સૂર્ય સર્વ જગતને પ્રકાશે છે, પણ અપ્રકાશધર્મવાળા સર્વ જ ગતવડે આ તે પ્રકાશી શકાતા નથી. આવી રીતે આત્મા, અનુભવસ્વરૂપ હોવાથી તેને ત્રણે કાલમાં સદ્ભાવ છે એમ જાણવું. ૧૭. હવે જાણવાયાગ્ય બ્રહ્મના સ્વરૂપને કહે છે तदिदं तादृशर्मा दशमेतावत्तावदिति च यन्न भवेत् । ब्रह्म तदित्यवधेयं, नोचेद्विषयो भवेत् परोक्षं च ॥ १८ ॥ તે, આ, તેવું, આવું, આટલું, ને તેટલુ' એમ જે નથી તે પ્રશ્ન છે એમ જાણવું, નહિ તે વિષય પરોક્ષ થાય. જે વસ્તુ પરેાક્ષ નથી, જે વસ્તુ પ્રત્યક્ષ નથી, જે વસ્તુ અનુમાનના વિષયરૂપ નથી, જે વસ્તુ પ્રત્યક્ષપ્રમાણના વિષયરૂપ નથી, જે વસ્તુ આટલા પરિમાણવાળી છે એમ કહેવાતું નથી, અને જે વસ્તુ તેટલા પિરમાણવાળી છે એમ પણ કહેવાતું નથી, તે વસ્તુ બ્રહ્મ છે એમ વિવેકીએ જાણવું. જો એમ ન માનીએ તે સર્વ પ્રમાણને પ્રકાશનારું બ્રહ્મ પ્રમાણના વિષયરૂ૫ થાય, અને પરાક્ષ થાય. ૧૮. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. આ એવે આકારે ફુરનારી વસ્તુ બાધ પામ્યા છતાં પણ જે વસ્તુ હુરે છે તે આત્મા છે એમ કહે છે - इदमिदमिति प्रतीते, वस्तुनि सर्वत्र बाध्य नेिऽपि। अनिदमबाध्यं तत्त्वं, सत्त्वादेतस्य न च परक्ष वः ॥ १९ ॥ આ, આ, એમ પ્રતીત થતી વસ્તુ સત્ર બાધ પામતાં છતાં પણ આ નહિ એવી [જે વસ્તુ) અબાધ્ય છે તે બ્રહ્મ છે. સર્વદા વિદ્યમાનપણથી આનું પક્ષપણું નથી. આ, આ, એમ પ્રતીત થતી વસ્તુ સર્વત્ર બાધ પામતાં છતાં પણ આ એવા શબ્દવડે અવાગ્ય, અને બાધ નહિ થવાને યોગ્ય, જે વસ્તુ છે તે બ્રહ્મ છે. આ બ્રહ્મ ત્રણે કાલમાં વિદ્યમાન હોવાથી આનું પરોક્ષપણું નથી. તેને સર્વદા અનુભવ થતો હોવાથી તેનું અબાયપાગું ને અપરોક્ષપણું છે. ૧૮. બ્રહ્મ જ્ઞાનને વિષય ન હોય તો તેનું પરીક્ષપણું થશે એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – नावेद्यमपि परोक्ष, भवति ब्रह्म स्वयंप्रकाशत्वात् । सत्यं ज्ञानानन्तं, ब्रह्मेत्येतस्य लक्षणं प्रयते ॥ २० ॥ સ્વયંપ્રકાશપણાથી બ્રહ્મ જ્ઞાનને વિધય નહિ છતાં પણ પક્ષ નથી. સત્યરૂપ, જ્ઞાનરૂપ ને અનંતરૂપ બ્રહ્મ [ છે ] એમ આનું લક્ષણ પ્રકટ કરે છે. જેમ સ્વપ્રકાશરૂપ હોવાથી સૂર્ય અન્ય પ્રકાશવાળા પદાર્થને વિવય થતું નથી, છતાં તે અપક્ષ જ છે, તેમ બ્રહ્મ સ્વયંપ્રકાશ - વાથી ઇન્દ્રિયઅંતઃકરણના જ્ઞાનને વિષય થતું નથી, છતાં તે સર્વદા અપક્ષજ છે. “સત્યં જ્ઞાનનાં બ્રહ્મ” ( ત્રિકાલાબાધ્ય, ચેતન સ્વરૂપ ને ત્રણ પ્રકારના પરિછેદથી રહિત બ્રહ્મ છે,) આ શ્રુતિ આ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રીસ્વામિનરૂપણ. બ્રહ્મ જ્ઞાન ને અનંતરૂપ લક્ષણને પ્રકટ કરે છે, આથી બ્રહ્મનું અબાધ્યપણું અને સ્વપ્રકોwખું સિદ્ધિ છે. ૨૦. સવ ઉપાધિથી રાહત બ્રહ્મનું જીવપણું ને ઈશ્વરપણું કૃતિઓ શા માટે પ્રતિપાદન કરે છે ? એમ રાંકા થાય તો તેને સમાધાનમાં કહે છે___ सति कोशशक्त्युपाधौ, संभवतस्तस्य जीवतेश्वरते । नोचेत्तयोरभावाद्विगतविश विभाति निजाम् ॥ २१ ॥ કેશ અને માયારૂપ ઉપાધિ વિદ્યમાન હોય ત્યાં સુધી તેનું જીવપણું ને ઈશ્વરપણું સંભવે છે, નહિ તો એ બંનેના અભાવથી વિશેષરહિત નિજસ્વરૂપે પ્રકાશે છે. અન્નમયાદિ પાંચ કેશરા જીવન ઉપાધિ, અને માયા૫ ઈશ્વરને ઉપાધિ જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાંસુધી બ્રહ્મમાં જીવપણું અને ધિરપણું એ ભેદવાળો વ્યવહાર થાય છે. જે અન્નમયાદિ કશો અને માયા એ બે ઉપાધિને ત્યાગ કરીએ તો તે બંને નામોથી અને તેમના ધર્મોથી રહિત તે બંનેનું બ્રહ્મસ્વરૂપજ પ્રકાશે છે. ૨૧. સર્વ ઉપાધિને વિલય થયા પછી કાંઈ પણ બાકી રહેતું નથી એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે सति सकलदृश्यबाधे, न किमप्यस्तीति लोकसिद्धं चेत् । यन्न किमपीति सिद्धं, ब्रह्म तदेवेति वेदतः सिद्धम् ॥ २२॥ | સર્વ દશ્યને બાધ થવાથી કાંઈ પણ નથી એમ લોકમાં સિદ્ધ છે એમ) જે [કહે તે] જે કાંઈ પણ નથી એમ સિદ્ધ [ ] તેજ બ્રહ્મ [છે એમ વેદથી સિદ્ધ છે.] નામરૂપાત્મક સર્વ દશ્ય વસ્તુઓને બાધ કરતાં કાંઈ પણ બાકી ૧૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. રહેતું નથી એમ લોકમાં પ્રસિદ્ધ છે એમ જે તું કહે તે અમે કહીએ છીએ કે ભલે તેમ હોય, પરંતુ જે કાંઈ પણ નથી એમ લોકમાં પ્રસિદ્ધ છે તે જ બ્રહ્મ છે, એમ ઉપનિષદોના વચનથી સિદ્ધ છે. નિષેધ કરવાયોગ્ય સર્વને નિષેધ કરનાર જેને લોકો કાંઈ નથી આ શબ્દો પ્રતિપાદન કરે છે તે નિષેધના અવધિભૂત બ્રહ્મ છે એમ ઉપનિષદોને સિદ્ધાંત છે. ૨૨. પંચકેશના વિવાળાઓને પણ “તત્વમસિ'' (તે તું છે, જે ઇત્યાદિ વાકના અર્થજ્ઞાનવિના આત્મબોધ થતો નથી એમ કહે છે:एवमपि विरहितानां, तत्त्वमसीत्यादिवाक्यचिन्तनया। प्रतिभात्यव परोक्षवदात्मा प्रत्यक् प्रकाशमानोऽपि ॥ २३ ॥ એમ છતાં પણ “તરામસિ” | ઇત્યાદિ વાના વિચારરહિત મનુષ્યને અંતરાત્મા સર્વદા ભાસમાન છતાં પણ પક્ષના નેજ પ્રતીત થાય છે. પાંચ કોશના વિચારયુક્ત પુરૂ પણ જે “તરવમસિં” ઈત્યાદિ વાના વિચારથી રહિત હોય તો તેમને આ અંતરાત્મા સર્વદા સર્વત્ર સત્તારૂતિ આપવાવડે પ્રકાશમાન છતાં પણ પક્ષના જેવોજ પ્રતીત થાય છે. ૨૩. તેથી મહાવાનો વિચાર કરવા યોગ્ય છે એમ કહે છેतस्मात्पदार्थशोधनपूर्वकवाक्यस्य चिन्तयन्नर्थम् ।। दैशिकदयाप्रभावादपरोक्षयति क्षणेन चात्मानम् ॥ २४ ॥ તેથી પદાર્થના શોધનપૂર્વક વાક્યના અર્થને વિચાર કરતે છતે આચાર્યની દયાના પ્રભાવથી થોડા સમયમાં આત્માને સાક્ષાત્કાર કરે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૧૮૫ જેથી મહાવાક્યને વિચારવિના યથાર્થ જ્ઞાન થતું નથી, તેથી મુમુક્ષુએ મહાવાક્યને અવશ્ય વિચાર કરવો જોઈએ. મહાવાકયનું જ્ઞાન પદના અર્થના જ્ઞાનને અધીન છે, તેથી પદના અર્થના શોધનપૂર્વક મહાવાક્યના અર્થને વિચાર કરનાર મુમુક્ષુ પિતાના શ્રી યદુગુસ્ની અલૌકિક દયાના પ્રભાવથી થોડા સમયમાં બ્રહ્મથી અભિન્ન આત્માને સાક્ષાત્કાર કરે છે. કેવલ પિતાની બુદ્ધિવડે જ મુમુક્ષુ મહાવાક્યનો વિચાર કરે તો તેને બ્રહ્મથી અભિન્ન આત્માને સાક્ષાત્કાર થતો નથી, કિંતુ પિતાના સદ્ગરની સમીપ મહાવાક્યને વિચાર કરવાથી તેમની કૃપાના સામર્થ્યથી તે મુમુક્ષને બ્રહ્મથી અભિના આત્માને સાક્ષાત્કાર થાય છે. ૨૪. વાક્યોનું જ્ઞાન પદના અર્થોના જ્ઞાનને અધીન હોવાથી હવે પદના અર્થો કહે છે; તેમાં પ્રથમ ત્વપદને વાર્થ કહે છે देहेन्द्रियादिधर्मानात्मन्यारोपयन्नभेदेन । कर्तृत्वाद्यभिमानी बोध: स्यात्वंपदस्य वाच्योऽर्थः ॥ २५ ॥ જે દેહ અને ઇન્દ્રિયાદિના ધર્મોને આત્મામાં અભેદવડે આરેપ કરીને જે] કર્તાપણુદિના અભિમાનવાળું જ્ઞાન થાય છે [તે ત્વપદને વાચ્ય અર્થ છે.] “તરવમા ” આ વાક્યમાં તત, હં ને ગતિ આ ત્રણ પદો છે, તેમાં જે ત્વપદ છે તેના વાચ્ય અને લક્ષ્ય એવા બે અર્થ થાય છે. તેમાં પ્રથમ ત્વપદના વાચ્યાર્થીને દેખાડે છે. સ્થલપણું, દુબળાપણું ઈત્યાદિ શરીરના ધર્મોને અને કાણુંપણું બહેરાપણું ઇત્યાદિ ઇકિયેના ધર્મોને અને સુખદુઃખાદિ અંતઃકરણના ધર્મોને તેમને જાણનાર આત્મામાં એકપણાની ભ્રાંતિવડે આરોપતો તે Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. “હું જાડો છું,” “દુબળો છું,” “હું જાણું છું,” “હું બહેરે છું,” “સુખી છું,” “હું દુઃખી છું” એવી રીતના આરોપપૂર્વક કર્તાપણું ઇત્યાદિના અભિમાનવાળું જે જ્ઞાન છે તે ત્વપદના વાચ્ય અર્થરૂપ છે. અહિં ચેતન સહિત વિજ્ઞાનમયકોશને વંદના વાચ્યારૂપે કહેલ છે. ૨૫. હવે વંદના લક્ષ્યાર્થીને કહે છેઃदेहाहन्तेन्द्रियाणिसाक्षी तेभ्यो विलक्षणत्वेन । प्रतिभाति योऽवबोधः, प्रोक्तोऽसौ त्वंपदस्य लक्ष्योऽर्थः ॥२६॥ જે શરીર, અહંકાર અને ઇંદ્રિયોને સાક્ષી તેઓના થી વિલક્ષણપણા વડે પ્રતીત થાય છે તે બેધ ત્વપદને લક્ષ્યાર્થી કહે છે. જે નિરાધિક ચેતન સ્કૂલશરીર, અહંકાર અને સર્વ ઈતિનો સાક્ષી છે, અને જે તે બધાથી વિલક્ષણપણા વડે ભિન્ન પ્રતીત થાય છે, તે નિરુપાધિક ચેતન વંદના લય અર્થરૂપે શાસ્ત્રમાં કહેલું છે. ૨૬. હવે તતપદના વાગ્યાથને કહે છે - वेदावसानवाचा, संवेद्यं सकलजगदुपादानम् । सर्वज्ञताद्युपतं, चैतन्यं तत्पदस्य वाच्योऽर्थः ॥ २७ ॥ [] ઉપનિષદનાં વચનવડે જાણવાગ્યા છે, જે સર્વ જગતનું ઉપાદાન [છે, તે સર્વજ્ઞતાદિ યુક્ત ચૈતન્ય તત્પદને વાગ્યાથી [છે.] જે સર્વજ્ઞતાદિસહિત ચૈતન્ય વેદના અંતભાગરૂ૫ ઉપનિષદોના વાયવડે રેય છે, અને જે આ સર્વ જગતના ઉપાદાનાકારણરૂપ છે, તે સર્વજ્ઞતાદિ લક્ષણવાળું ચૈતન્ય તત્પદને વાચ્ય અર્થ છે. ૨૭. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીસ્વાત્મનિરૂપણ. હવે તતપદના લક્ષ્યાર્થીને કહે છે - विविधोपाधिविमुक्त, विश्वातीतं विशुद्धमद्वैतम् । અક્ષરમજુમવેદ્ય, વૈતન્ચે તપથ ઋક્યર્થ: ૨૮ વિવિધ ઉપાધિથી અત્યંતરહિત, જગતુરહિત, અજ્ઞાનરહિત, અતિ, વિનાશરહિત ને અનુભવગમ્ય [] ચત છે તે તત્પદને લક્ષ્યાર્થ છે.] | સર્વાપણું, જેગનિયંતાપણું ઇત્યાદિ નાના પ્રકારના ઉપાધિથી અત્યંતરહિત, નામરૂપાત્મક સર્વે પ્રપંચથી રહિત, અજ્ઞાનરૂપ મેલથી રહિત, તરહિત, વિનાશરહિત અને પિતાને પિતાના અનુભવથી જણાય એવું જે ચેતન્ય છે તે ચૈતન્ય તત્પદનો લક્ષ્યાર્થ છે. ૨૮. એવી રીતે બે પદના અર્થનું વિવેચન ર્યા છતાં સામાનાધિકરણ આદિ ત્રણ પ્રકારના સંબંધના જ્ઞાનવિના વાક્યના અર્થનું જ્ઞાન થતું નથી, આથી સામાનાધિકરણ આદિ ગાણ સંબંધને દેખાડે છે - सामानाधिकरण्यं, तदनु विशेषणविशेष्यता चेति । अथ लक्ष्यलक्षकत्वं, भवति पदार्थात्मनां संबंधः ॥ २९ ॥ સામાનાધિકરણ્ય, તે પછી વિશેષણવિશેષતા, અને તે પછી લક્ષ્યલક્ષમતા, એિમ પદને અર્થરૂપ આત્માની સાથે સંબંધ છે.] તત્પદ અને ત્વપદનું સામાનાધિકરણ એટલે એક અર્થમાં (ચેતનમાં) રહેવાપણુરૂપ સંબંધ છે. એ બંને પદ પહેલી વિભકિતમાં હોવાથી તાત્પર્ય વડે એક ચેતનરૂપ અર્થને કહે છે. વળી તત તથા તું એ બંનેને વિશેષણુતા અને વિશેષ્યતા એ સંબંધ પણ થાય છે. તે તું છે એમ કહેવાથી તે તેનું વિશેષણ થાય છે, અને તું તે છે એમ કહેવાથી તું તેનું વિશેષણ થાય છે. એમ એ બંને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદોમાં વિશેષણવિશેષ્યભાવ છે. એ વિશેષણવિશે યભાવ સંબંધ પણ બંને પદના અર્થની એકતા જણાવે છે. વળી તત્પદને અને ત્વપદને આત્માની સાથે લક્ષ્યલક્ષભાવસંબંધ છે, એટલે તત્પદ તથા વૈપદ લક્ષક છે, અને આત્મા એ બંને પદોના લક્ષ્યરૂપ છે. એવી રીતે ત્રણ પ્રકારનો સંબંધ છે. ૨૮. હવે સામાનાધિકરણના સ્વરૂપને કહે છે:एकत्र वृत्तिरर्थे, शब्दानां भिन्नवृत्तिहेतूनाम् । सामानाधिकरण्यं, भवतीत्येवं वदन्ति लाक्षणिकाः ॥ ३०॥ ભિન્ન અર્થમાં રહેલા શબ્દનું એક અર્થમાં રહેવું તે સામાનાધિકરણ્ય છે એમ લક્ષણનું પ્રતિપાદન કરનારા કહે છે. ભિન્ન ભિન્ન અને બોધ કરવાના સામર્થ્યવાળા શબ્દોનું એક અર્થને બોધ કરવામાં રહેવું તે સામાનાધિકરણશબ્દનું વાચ્ય છે, એમ લક્ષણવૃત્તિને પ્રતિપાદન કરનારા પુરુષે કહે છે. ૩૦. હવે છેતરવમવિ ” આ વાક્યમાં લક્ષણુવિના જ્ઞાન થતું નથી, માટે લક્ષણની આવશ્યકતા છે, એમ પ્રતિપાદન કરે છે - प्रत्यक्षत्वपरोक्षत्वं परिपूर्णत्वं सद्वितीयत्वम् । इतरेतरं विरुद्धं, तदिह भवितव्यमेव लक्षणया ॥ ३१॥ પ્રત્યક્ષપણું અને પરોક્ષપણું તથા પરિપૂર્ણપણું અને સદ્વિતીયપણું એકએકથી વિરોધવાળાં [છે, તે સંભવતાં નથી, તેથી અહિં લક્ષણવડેજ [અર્થ થ જોઈએ. - જીવનું પ્રત્યક્ષપણું અને ઈશ્વરનું પરોક્ષપણું તથા જીવનું સદિતીયપણું અને ઈશ્વરનું પરિપૂર્ણપણું હોવાથી ત્વપદ અને તત્પદ એ બંનેને મુખ્યાર્થ પરસ્પર વિરોધવાળા હોવાથી સાથે રહી શકે નહિ, Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણુ. ૧૯૯ તેથી તત્પદ અને ંપદના અમાં રહેલા વિરુદ્ધ અર્થના ત્યાગવડે અખંડ અથના એધમાટે લક્ષણા સ્વીકાર કરવાયાગ્ય છે. ૩૧. હવે લક્ષણાના સ્વરૂપને કહે છેઃमानान्तरोपरोधे, मुख्यार्थस्यापरिग्रहे जाते । મુલ્યવિના તેય, ચા વૃત્તિ: સૈવ રુક્ષળા પ્રોજ્જ ॥ ૩૨ I અન્ય પ્રમાણના વિરોધવર્ડ મુખ્યાનું ગ્રણ નહિ થવાથી મુખ્યાર્થીના સંબંધમાં [પાનુ] જે રહેવું તેજ લક્ષણા કહી છે. પ્રત્યક્ષાદિ પ્રમાણના વિરધવડે કાઇ વાક્યમાં પદતા જે મુખ્યા હોય તે સંભવતા ન હોય તે તે વાક્યમાં મુખ્યાની સાથે સંબંધવાળા અર્થમાં પદાનું જે રહેવું તે લક્ષણાનું પ્રતિપાદન કરનારાઓએ લક્ષણા કહી છે. ભટ્ટ મમ્મટે કાવ્યપ્રકાશમાં લક્ષણાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે:- મુખ્યાર્થવાથે તળે સઢિસોર્થયો નાત્ । अन्योऽर्थो लक्ष्यते यत्सा लक्षणा प्रोच्यते बुधैः ॥ "" ( વાચ્યાના આધ થાય તે વેલા રૂઢિથી અથવા પ્રયેાજનથી વાચ્યાના સંબંધવાળા બીજો અર્થ જે વૃત્તિવડે નક્કી કરાય છે તે વૃત્તિ પંપિતાએ લક્ષણા કહી છે. ) ૩૨. તે લક્ષણા જહત, અહત અને જહદજહતા એમ ત્રણ પ્રકારની છે, તેમાં પ્રથમ હત્લક્ષણાના સ્વરૂપતે કહે છે:निखिलमपि वाच्यमर्थ, त्यक्त्वा वृत्तिस्तदन्वितेऽन्यार्थे । जहतीति लक्षणा स्याट्, गङ्गायां घोष इतिवदत्र न ग्राह्या ॥ ३३ ॥ સમગ્ર વાચ્ય અને ત્યાગ કરીને વાચ્યાના સંઅંધવાળા અન્ય અર્થમાં [જે પદની] વૃત્તિ [તે] જહલક્ષણા કહેવાય છે. ગંગામાં નેસ એની પેઠે અહિં ગ્રહણ કરવાચેાગ્ય નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદવડે વાચ્ય બધા અર્થનો ત્યાગ કરીને તે વાચ્યાર્થીની સાથે સંબંધ રાખનારા ભિન્ન અર્થમાં જે પદની વૃત્તિ તે જહત (જહતિ) લક્ષણા કહેવાય છે. “irગાં થg: I ” (ગંગામાં-ગંગાના તીરપરનેસ છે,) આ વાક્યમાં ગંગા શબ્દમાં જહતલક્ષણ છે, તેમ “તામતિ ” આ મહાવાક્યમાંના તત અને વં એ પદમાં ગ્રહણ કરવાયોગ્ય નથી, કેમકે તત્ અને વંના વાચ્યાર્થીને ત્યાગ થાય તે પછી ચેતનરૂપ કોઈ વસ્તુ અવશેષ રહે નહિ. ૩૩. હવે અજહતલક્ષણાના સ્વરૂપને કહે છે:વાધ્યાર્થથસ્થા, થયા : પ્રવૃત્તિન્યા. અમર્તતિ થતા, શેળે ઘાવતિવત્ર રહ્યાં વાગ્યાથને ત્યાગ નહિ કરનારી જે વૃત્તિની ભિન્ન અર્થમાં પ્રવૃત્તિ થાય છે આ અજહત (અજહતિ) કહી છે. રાતે દોડે છે એની પેઠે અહિં ગ્રહણ કરવાગ્ય નથી. પદના શક્તિવૃત્તિવડે જણાતા અર્થને ત્યાગ નહિ કરનારી જે વૃત્તિની વાચ્યાર્થીની સાથે સંબંધવાળા ભિન્ન અર્થમાં જે પ્રવૃત્તિ થાય છે તે અલંકારશાસ્ત્ર જાણનારાઓ વડે અજહતિલક્ષણું કહેવાય છે. રાતો દોડે છે આ તેનું ઉદાહરણ છે. રાતો એ ગુણ છે, તેથી તે દોડી શકે નહિ, માટે તેની સાથે અશ્વાદિનું ગ્રહણ કરવું જોઇએ, એટલે રાતે દોડે છે એનો અર્થ રાતો ઘોડે દોડે છે, એમ થાય છે. તામણિ છે. આ મહાવાક્યમાંને તત અને વં એ બે પદને અર્થ કરતી વેલા આ લક્ષણોને ઉપયોગ થઈ શકતો નથી, કેમકે વાચ્યાર્થ રહેવાથી તે બંને પદમાં રહેલા વિરોધ દૂર થતો નથી. ૩૮. હવે જહદજહત અથવા ભાગત્યાગલક્ષણના સ્વરૂપને કહે છે: Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. जहदजहदिति सा स्याद्या वाच्यार्थोकदशमपहाय । बोधयति चैकदेश, सोऽयं द्विज इतिवदाश्रयेदेनाम् ॥ ३५ ॥ જે વાચ્યાર્થના એકદેશને ત્યજીને એક દેશને જણાવે છે તે જહદજહત્ લક્ષણ છે. તે દ્વિજ એ પ્રમાણે, એને આશ્રય કરે. જે વાગ્યાથના વિરોધી ભાગરૂપ એકદેશને ત્યાગ કરીને અને અવિરોધી ભાગરૂપ એકદેશનું ગ્રહણ કરીને પોતાના અર્થને જણાવે છે તે જહદજહત અથવા ભાગત્યાગલાણું કહેવાય છે. તે આ દિજ છે, આ તેનું ઉદાહરણ છે. તે વાકયમાં તે અને આ એ શબ્દવડે જણાતા વિરોધી દેશકાલાદિને ત્યાગ કરીને વિરોધી એવા દિજના શરીરને ગ્રહણ કરવામાં આવે છે. “તાર ” આ મહાવાકયને અર્થ કરતી વેલા પણ ઈશ્વર અને જીવમાં રહેલા માયા અને અવિદ્યાના વિરોધી ધર્મોને ત્યાગ કરીને ઈશ્વરમાં તથા જીવમાં રહેલા અવિરોધી ચેતનને ગ્રહણ કરવામાં આવે છે. આવી રીતે મહાવાકયને અર્થ કરવામાં જહદજહત લક્ષણા ઉપયોગી હોવાથી મુમુક્ષુ તેનો અર્થ કરવામાં તે લક્ષણનો આશય ગ્રહણ કરે ૫. હજી તે લક્ષણનું પ્રતિપાદન કરે છે - सोऽयं द्विज इति वाक्यं, त्यक्त्वा परोक्षापरोक्षदेशाद्यम । द्विजमानलझकत्वात्, कथयत्यैक्यं पदार्थयोरुभयो: ॥ ३६ ॥ તે આ દ્વિજ છે) આ વાક્યા પરોક્ષ અને અપરોક્ષને તથા દેશાદિને ત્યજીને બ્રિજમાત્રના લક્ષકપણાથી બંને પદના અને થનું એકપણું કહે છે, તે આ દિજ છે આ વાક્ય, પક્ષકાલ એટલે તે સમય અને અપરોક્ષકા એટલે આ સમય, તે દેશ અને આ દેશ, અને તે સ્થિતિ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીરાકરાચાર્યનાં અષ્ટાદશ રા. તથા આ સ્થિતિ, એ વિરાધી ભાગને ત્યાગ કરીને એક દિજમાત્રના લક્ષકપણાથી તે બંને પદના અનું એકપણું કહે છે, એટલે તેના સ્વરૂપમાત્રનું કથન કરે છે. અખંડાના મેધયુક્તપણાથી મહાવાકયમાં પણ આ લક્ષણા ગ્રહણ કરવાયેાગ્ય છે. ૩૬. પ્રતિપાદન કરેલી જદજહતલક્ષણાની તત્ત્વમસિ આદિ મહાવાક્યમાં યેાજના કરે છે: , तद्वत्तत्वमसीति त्यक्त्वा परोक्षापरोक्षतादीनि । चिद्वस्तु लक्षायत्वा, बोधयति स्पष्टमसिपदेनैक्यम् ॥ ३७ ॥ તેની પેઠે (( तत्त्वमासे ', આવાકચ પણ પરાક્ષપણા અપરાક્ષપણા આદિને ત્યજીને ચૈતન્યસ્વરૂપમાત્રને જણાવીને “ સિ”( છે ) [આ] પદવડે સંદેહરહિત એકપણું જણાવે છે. તે આ જિ છે આવાયની પેઠે દ્ર તથમાંત્ત || વાક્ય પણ તત્પદમાં રહેલું પરાક્ષપણું ઇત્યાદિ અને કંપદમાં રહેલું અપરાક્ષપણું ઇત્યાદિ ત્યજીને કેવલ ચૈતન્યસ્વરૂપને જણાવીને ાહ્ન ( છે ) એવા પદવડે સંદેહરહિત તત્પદના અર્થના તથા વંપદન! અર્થના એકપણાને જણાવે છે. ૩૬, કહેલી રીતે મહાવાક્યના અર્થને જાણનારાને થનાર કલ કહે છે:इत्थं बोधितमर्थ, महता वाक ेन दर्शितैक्येन । अहमित्यपरोक्षयतां वेदो वेदयति वीतशोकत्वम् ॥ ३८ ॥ " કહેલી રીત [જેણે] એકપણું દેખાડયું છે એવા મહાવાકચવડે ઉપદેશ કરેલા અને હું એમ અપરેાક્ષ કરના રાઓને વેઢ શેકરહિતપણું જણાવે છે. જેણે જીવબ્રહ્મની એકતા જણાવી છે એવા તન | નહાવાક્યે ઉપદેશ કરેલા અને હું ચૈતન્યસ્વરૂપ છું એવી રીતે જે * ' Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૩ શ્રીસ્વાત્મનિરૂપણ. સાક્ષાત કરે છે તેને શોકરહિતપણું એટલે બ્રહ્મપણું પ્રાપ્ત થાય છે, એમ વેદને ઉપનિષદભાગ કહે છે. એવી રીતે મહાવાક્યના અર્થનું જ્ઞાન થવાથી અવિધાની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ૩૮. | વેદનાં વિધિવચનનું પ્રવર્તકપણું છે, પણ વિધિ અને અર્થવાદના વિલક્ષણપણુથી “તાવમતિ ” આદિ વેદવાક્યોનું પ્રવર્તકપણું નથી, એમ શંકા કરે છે - प्रायः प्रवर्तकत्वं, विधिवचसा लोकवेदयोदृष्टम्। . सिद्धं बोधयतोऽर्थ, कथमेतद्भवति तत्त्वमस्यादेः ॥ ३९ ॥ લેક અને વેદમાં બહુધા વિધિવાનું પ્રવર્તકપણું જોયું છે. સિદ્ધ અર્થને જણાવનાર “તમારે I ” આદિનું આ પ્રિવર્તકપણું કેવી રીતે થાય? લોકવ્યવહારમાં અને વેદમાં બહુધા વિધિવાનું પ્રવૃત્તિજનકપણું જોયું છે, પણ સિદ્ધ અર્થને એટલે બ્રહ્મસ્વરૂપને જણાવનાર તરવબવિ ! ' આદિ વાક્યનું આ પ્રવૃત્તિજનકપણે કેવી રીતે સંભવે ? જ સંભવે. તાત્પર્ય એવું છે કે લોકમાં ને વેદમાં લોકોને વિહિતમાં પ્રવૃત્તિ કરાવનારાં તથા નિધિદ્ધથી રોકનારાં વચનો પ્રમાણ રૂપ ગણાય છે, પણ આ રાજા છે ઇત્યાદિ સિદ્ધ અર્થનું બોધન કરનારાં વચન પ્રમાણરૂપ ગણતાં નથી, માટે “તત્વમસિ ” ઈત્યાદિ વાયો પોતાના અર્થમાં પ્રમાણરૂપ નથી. ૩૪. હવે ઉપર કરેલા આક્ષેપનું ઉત્તર કહે છે – विधिरेव न प्रवृत्ति, जनयत्याभिलषितवस्तुबोधोऽपि । ના મવતિ મૂિિત ધેર પ્રવર્તતે સ્ત્રી છે. તે વિધિજ પ્રવૃત્તિ, ઉપજાવતો નથી, ઈચ્છિત વસ્તુનું જ્ઞાન પણ [પ્રવૃત્તિ ઉપજાવે છે.] “રાજા છે” “પુત્ર થયે” આ બોધવડે પણ લેક પ્રવૃત્તિ કરે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. વિધિવાક્યજ પ્રવર્તક થાય છે એમ નથી, કિંતુ ઇચ્છિત પદાથેનું જ્ઞાન પણ પ્રવર્તક થાય છે. આ રાજા છે ” આવું જ્ઞાન થવાથી પ્રવર્તક વાક્યના અભાવમાં પણ રાજના દર્શનાદિ માટે લોકોની પ્રવૃત્તિ પિતાની મેળે જ થાય છે, તેમજ “તમારે ત્યાં પુત્ર જન્મ” એ વાક્ય સાંભળીને પિતા પોતાની મેળે જતકર્માદિમાં પ્રવર્તી થાય છે, તેથી વિધિવાયજ પ્રવર્તક છે એવો નિયમ નથી. ૪૦. હવે વિધવાથી વિલક્ષણ કેવલ “તવાર !” આદિ મહાવાક્ય વડે પણ શ્રીસષ્ણુની કૃપા વિના આત્મસાક્ષાત્કાર થઇ શકતે નથી એમ કહે છે - ઃ તિવારા શ્વપ્રજારામાજિ. दैशिकदयाविहीनैरपरोक्षयितुं न शक्यते पुरुः ॥ ४१ ॥ આત્મા નિરંતર પ્રકાશમાન છતાં પણ આચાર્યની કૃપાથી રહિત પુરુષવડે અખંડાથેનું પ્રતિપાદન કરનાર શ્રુતિવાક્યોથી (તેને) સાક્ષાત્કાર કરી શકાને નથી. આત્મ નિરંતર સ્વરૂપવડે ભાસમાન છતાં પણ સદ્ગરની કૃપાવિનાના પંડિત પુવડે પણ માત્ર અખંડ અર્થનું પ્રતિપાદન કરનાર ઉપનિષનાં મહાવાથી અનુભવી શકાતો નથી. બ્રહ્મવિધા સર્વ વિધાઓમાં અત્યંત શ્રેષ્ઠ હોવાથી શ્રીસદ્ગના અનુગ્રહવટેજ પ્રાપ્ત થાય છે. ૪૧. કર્મ ને ઉપાસનાદિવડે પવિત્ર અંત:કરણવાળે શુદ્ધ અધિકારી મહાવાક્યના અર્થના વિચારવડે પિતાની મેળે જ આત્માના સાક્ષાત્કારવાળા થાય છે તે ગુરુનું શું પ્રયોજન છે ? એમ ન માનવું એમ विरहितकाम्यनिषिद्धो, विहितानुष्ठाननिर्मलस्वान्तः । માત ઘણા વોર્થ, કુળ વિધતિ વય નમજોરથજૂ કરાર Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૦૫ કામ્ય અને નિષિદ્ધકર્મથી રહિત, [અને] વિહિત કર્મના અનુષ્ઠાનવડે નિમલ અંત:કરણવાળે પિતાની મેળેજ જ્ઞાનને પામે છે, ]િ ગુરુનું શું પ્રિયજન છે? એમ તારે ન જાણવું. પુત્રેષ્ટિ આદિ કામ્યકર્મ નહિ કરનારે, તથા સુરાપાન ઇત્યાદિ નિષિદ્ધકર્મ નહિ કરનારો, અને શા પ્રતિપાદન કરેલાં નિત્ય નૈમિત્તિક૩૫ શુભકમના અનુદાનવડે નિમલ અંતઃકરણવાળો અધિકારી પિતાની મેળે જ આત્મસાક્ષાત્કારવાળો થાય છે, તો તેને ગુરુનું શું પ્રયજન છે? એમ તારે ન જાણવું. ૪૨. કર્મોવડેજ ચિત્તશુદ્ધિદારા જ્ઞાન થાય છે એમ જે ઉપર કહ્યું તેનું નિરાકરણ કરે છે - कर्मभिरेव न बोधः, प्रभवति गुरुणा विना दयानिधिना। आचार्यवान् पुरुयो, वेदेत्यर्थस्य वेदसिद्धत्वात् ॥ ४३॥ “આચાર્યવાળે પુરુષ જાણે છે,” આ અર્થનું વેદસિદ્ધપણું હેવાથી દયાનિધિગુરુવિના કર્મોવડેજ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગની જેમને પ્રાપ્તિ થઈ છે એવો પુરુષ બ્રહ્મને યથાર્થ જાણે છે, એમ “કાવાર્થવાન પુરુષો ઘર" આ શ્રુતિમાં કહેલું છે, તેથી આ અર્થનું વેદવડે સિદ્ધપણું છે, માટે દયાના ભંડાર, શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના શરણુવિના એકલાં શાસ્ત્ર વિધાન કરેલાં નિત્યનૈમિત્તિકાદિ કર્મો કરવાથી પુરુષને પિતાના આત્માને સાક્ષાત્કાર થતો નથી. ૪૩. | સર્વ પ્રમાણોના અવિષયરૂપ બ્રહ્મના જ્ઞાનમાં વાણુરૂપ વેદનું કેવી રીતે પ્રમાણપણું છે? એમ શંકા થાય તે તેના ઉત્તરમાં કહે છે – Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. वेदोऽनादितया वा, यद्वा परमेश्वरप्रणीततया। भवति परमप्रमाणं, बोधो नास्ति स्वतश्च परतो वा ॥४४॥ અનાદિપણુવડે અથવા ઈશ્વરને પ્રતપણા વડે વેદ પરમપ્રમાણ છે. આત્મજ્ઞાન પિતાની મેળે કે બીજાથી થતું નથી. વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદરૂપ વેદો ઉત્તિરહિતપાવડે, અથવા પરમેશ્વરના નિ:શ્વાસરૂપે પ્રકટ થયેલા હોવાથી સર્વ પ્રમાણમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મને બોધ કરનાર ઉપનિષદાક્યરૂપ પ્રમાણુવિના પિતાની બુદ્ધિવડે અથવા બીજા પ્રમાણદિવડે પુરુષને આત્મસાક્ષાત્કાર થતું નથી. ૪૪. આત્મજ્ઞાનમાં વેદ ભલે પ્રમાણ છે, પણ તેને બીજા પ્રમાણની અપેક્ષા હોવી જોઈએ, એમ શંકા થાય છે તેના ઉત્તરમાં કહે છે - नापेक्षते यदन्यद्यदपेक्षन्तेऽखिलानि मानानि । वाक्यं तन्निगमानां, मानं ब्रह्माद्यतीन्द्रियावगतौ ॥४५॥ જે અન્યની અપેક્ષા કરતું નથી, અને સર્વ પ્રમાણે જેની અપેક્ષા કરે છે, તે વેદનું વાક્ય બ્રહ્મ આદિ અતદ્રિયના જ્ઞાનમાં પ્રમાણરૂપ [છે.] જે વેદરૂપ પ્રમાણુ પિતાની સિદ્ધિમાં અન્ય કોઈ પ્રમાણની અપેક્ષા કરતું નથી, પણ અન્ય સર્વ પ્રમાણે પિતાની સિદ્ધિ માટે જેની અપેક્ષા કરે છે, તે વેદેનાં વાક્યરૂપ પ્રમાણ બ્રહ્મ અને સ્વર્ગાદિ ઈન્ડિના અવિષયભૂત પદાર્થના જ્ઞાનમાં પ્રમાણભૂત છે. ૪૫. હવે અન્ય પ્રમાણોને જણાવનારના જ્ઞાનમાં બીજા પ્રમાણની અપેક્ષા નથી એમ કહે છેઃ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રીસ્વાત્મનિરૂપણ. માનં પ્રયત, વર્ષ માને સુમુલત્તા एधोभिरेव दहनं, दग्धुं वाञ्छन्ति ते महात्मानः ॥ ४६ ॥ જેઓ પ્રમાણેન પ્રકાશનારા જ્ઞાનને પ્રમાણ વડે જાણવાને ઈ છે છે તે મહાપુરુષે ઇંધણાઓ વડેજ અગ્નિને બાળવાને ઇરછે છે. - પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણોને પ્રકાશનારા આત્માને જે મંદબુદ્ધિવાળા અજ્ઞાનીઓ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે જાણવાને ઈચ્છે છે તે દોઢ ડાહ્યાઓ અગ્નિના વિષયભૂત ઇંધણા વડેજ અગ્નિને બાળવાની મૂખંભરેલી ઇછા કરે છે. જેમ અન્ય સર્વને પ્રકાશનાર સૂર્યને અન્યના પ્રકાશની અપેક્ષા નથી, તેમ જ્ઞાનરૂપ આત્માને પણ અન્યના પ્રકાશરૂપ પ્રમાણુની અપેક્ષા નથી. ૪૬. . વેદ ઉત્પત્તિવાળા હોવાથી ઉત્પત્તિરહિત બ્રહ્મને બોધ કેવી રીતે કરી શકે? એમ શંકા થાય તે તેના ઉત્તરમાં કહે છે – ઘડનારાકુથ, દા : રવઘરતિમા तदभिव्यक्तिमुदीक्ष्य, प्रोक्तोऽसौ सूरिभिः प्रमाणमिति ॥४७॥ - વેદ અનાદિ છે.] આના પ્રકાશક ઈશ્વર સ્વયંપ્રકાશરૂપ છે. તેના પ્રકટપણને જાણીને આ પ્રમાણ છે એમ પંડિતએ કહેલ છે. ગાદિ વેદો ઉત્પત્તિરહિત છે. આ સ્વતઃસિદ્ધ વેદના પ્રકાશક શ્રી ઈશ્વર છે. જેમ સ્વતઃસિદ્ધ ઘટાદિને પ્રકાશ નારા સૂર્ય છે, તેને અન્ય પ્રકાશકની અગત્ય પડતી નથી, તેમ ઈશ્વર પ્રકાશ સ્વરૂપવાળા છે, તેથી તેમને પણ અન્ય પ્રકાશકની અગત્ય પડતી નથી. વેદનું શ્રી ઈશ્વરવડે પ્રકટપણું છે એમ જાણીને પૂર્વાચાર્યોએ વેદ પ્રમાણ છે એમ કહ્યું છે. ૪૭. ' હવે દષ્ટાંત આપીને આત્માના જ્ઞાનમાં વેદનુંજ પ્રમાણપણું છે, અન્યનું નથી, એમ કહે છે - Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. रूपाणामवलोके, चक्षुरिवान्यन्न कारणं दृष्टम् ।। तद्वददृष्टावगता, वेदवदन्यो न वेदको हेतु: ॥ ४८ ॥ જેમ રૂપોના દર્શનમાં ચક્ષુની પેઠે અન્ય કારણ જોયું નથી, તેમ અજ્ઞાતના જ્ઞાનમાં વેદની પેઠે બીજે જ્ઞાનને હેતુ નથી. રાતાં, પીળાં અને ધળાં ઈત્યાદિ રૂપના જ્ઞાનમાં નેત્રંદ્રિયની પેઠે અન્ય કોઈ ઇન્દ્રિય કારણરૂપે જોવામાં આવતી નથી. ચહ્યુ ઇન્દ્રિયની પેઠે અન્ય પ્રમાણોથી જાણવામાં નહિ આવતા આત્માના જ્ઞાનમાં અને સ્વગ દિમાં વેદના જેવો અન્ય કોઈ જ્ઞાનને હેતુ નથી. અર્થાત વેદવડેજ એમનું જ્ઞાન થાય છે. ૪૮. જેમ વેનું સ્વતઃપ્રમાણપણું છે, તેમ અન્ય શાસ્ત્રનું સ્વતઃપ્રમાણપણું કેમ નથી? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છેઃનિમેષુ નિશ્ચિતાર્થ, તનુ જાતિ પ્રવરાવતિ | तदिदमनुवादमात्र, प्रामाण्यं तस्य सिद्धयति न किंचित् ॥ ४९ ॥ વેદમાં નકકી કરેલા અને કેઈ શાસ્ત્રામાં પ્રતિપાદન કરે છે, તે આ અનુવાદમાત્ર છે.] તેનું કાંઈ પણ પ્રમાણપણું સિદ્ધ થતું નથી. વેદમાં નકકી કરેલા અને કેઈ આચાર્ય પિતાના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરે છે. તે આ પ્રતિપાદન કરેલા અર્થને પુન: કહેવારૂપ અનુવાદમાત્ર છે. અનુવાદનું સ્વતઃપ્રમાણપણું ન હોવાથી અન્ય શાસ્ત્રોનું કંઈ પણ પ્રમાણપણું સિદ્ધ થતું નથી. ૪૪. Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાનિરૂપણ. २०८ વેદ પ્રમાણ છે એમ કહ્યું. હવે તેના બે અંશને તથા કાર્યને દેખાડે છે – अंशद्वयवति निममे साधयति द्वैतमेक एवांशः। अद्वैतमेव वस्तु प्रतिपादयति प्रसिद्धमपरोंऽश: ॥ ५० ॥ બે અંશવાળા વેદમાં એક અંશ દ્વતજ પ્રતિપાદન કરે છે, અને બીજો અંશ પ્રસિદ્ધ અદ્વૈતવસ્તુનેજ પ્રતિપાદન કરે છે. બે ભાગવાળા વેદમાં પ્રથમ કર્મકાંડ અને ઉપાસનારૂપ ભાગ કતા, કર્મ ને ફલાદિરૂપ ભેદનું પ્રતિપાદન કરે છે, અને બીજે ઉપનિપદભાગ સર્વના અનુભવના વિષયરૂપ સર્વ ભેદથી રહિત બ્રહ્મસ્વરૂપનેજ પ્રતિપાદન કરે છે. ૫૦. દંત તથા અદ્વૈતને પ્રમાણભૂત વેદ પ્રતિપાદન કરે છે, તેથી કાનું સત્યપણું છે? એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે – अद्वैतमेव सत्यं तस्मिन् द्वैतं ह्यसत्यमध्यस्तम् ।। रजतमिव शुक्तिकायां मृगतृष्णायामिवोदकस्फुरणम् ॥५१॥ * અદ્વૈતજ સત્ય છે, તેમાં અસત્ય ત આપેલું છે, છીપમાં રૂપાની પેઠે, [અને સૂર્યના કિરણમાં જલના જ્ઞાનની પેઠે. અતરૂપ બ્રહ્મજ સત્ય છે, તે અદ્વૈતરૂપ બ્રહ્મમાં પ્રપંચરૂપ અસત્ય આરોપિત છે, જેમ પ્રકાશમાં સંમુખ દૂર પડેલી છીપમાં રૂપાને આપ થાય છે, અને સૂર્યનાં કિરણોમાં જલનું જ્ઞાન થાય છે, તેમ બ્રહ્મમાં આ પ્રપંચનું જ્ઞાન થાય છે. ૫૧. તમે કહો છો તેથી ઊલટું એટલે દૈતમાં અને આરોપ કેમ ન હોય? એમ શંકા થાય છે તેના ઉત્તરમાં કહે છે – ૧૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. आरोपितं यदि स्यादद्वैतं वस्त्ववस्तुनि द्वैते । युक्तं नैव तदा स्यात्सत्येऽध्यासो भवत्यसत्यानाम् ॥ ५२॥ અસત્ય દ્વૈતમાં જે અદ્વૈત બ્રહ્મ આરોપિત હોય તે તેિ] યુક્ત નથી જ. સત્યમાં અસત્યને અધ્યાસ થાય છે. જે કલ્પિત વસ્તુરૂપ તમાં અતરૂપ બ્રહ્મ એટલે સત્ય વસ્તુ આરોપિત હોય એમ માનીએ તે તે માનવું અગ્ય પ્રતીત થાય છે. અસત્ય કાંઈ વસ્તુ ન હોવાથી તેમાં સત્યનો અધ્યાસ થઈ શકે નહિ, પણ સત્ય વસ્તુ હોવાથી તેમાં અસત્ય પદાર્થોને આરેપ થર શકે છે. પર. સત્ય તથા અસત્ય બંનેનું આજે પણ સત્યાસત્યથી વિલક્ષણ વસ્તુમાં હશે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે यद्यारोपणमुभयोस्तन्द्यतिरिक्तस्य कस्यचिद्भावः । आरोपणं न शून्ये तस्मादद्वैतसत्यता ग्राह्या ॥ १३ ॥ જો બંનેને આરોપ તે બંનેથી ભિન્ન કે પદાર્થ હિય તે તેમાં થાય, પણ શૂન્યમાં આપ ન થાય. તેથી અદ્વૈતનું સત્યપણું ગ્રહણ કરવાગ્ય [છે.] જે સત્ય અને અસત્ય એ બંનેને અધ્યાસ તેનાથી વિલક્ષણ એટલે સત્યથી વિલક્ષણ તથા અસત્યથી વિલક્ષણ કોઈ પદાર્થ હોય તે તેમાં થઈ શકે, પણ સત્યથી વિલક્ષણ અને અસત્યથી વિલક્ષણ કોઈ પદાર્થ અહિં નથી, તેથી તેમાં તેમને આરેપ થઈ શકે નહિ. બંનેથી વિલક્ષણ શૂન્ય છે તેમાં તેમને આરોપ થશે એમ માનવું ઉચિત નથી, કેમકે શૂન્યરૂપ અભાવમાં કેઈન આરોપ સંભવ નથી, તેથી અર્ધત વસ્તુની સત્યતા અંગીકાર કરવા ગ્ય છે. ૫૩. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રીસ્વાત્મનિરૂપણ. એવી રીતની અદ્વૈત વસ્તુમાં શ્રુતિજ પ્રમાણ છે એમ કહે છે – प्रत्यक्षाद्यनवगतं श्रुत्या प्रतिपादनीयमद्वैतम् । द्वैतं न प्रतिपाद्यं तस्य स्वयमेव लोकसिद्धत्वात् ॥ ५४ ॥ પ્રત્યક્ષાદિવડે નહિ જણાયેલ અદ્વૈત કૃતિવડે પ્રતિપાદન કરવાગ્ય [છે. ત પ્રતિપાદન કરવાયેગ્ય નથી, તેનું પિતાની મેળેજ લેકપ્રસિદ્ધપણું હોવાથી. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે નહિ જાણી શકાય એવું અદ્વૈત બ્રહ્મ શ્રુતિવડે પ્રતિપાદન કરવા ગ્ય છે. જે એમ હોય તે દંત પણ શ્રુતિવડે શામાટે પ્રતિપાદન કરવાગ્ય ન ગણાય ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે –ત સ્વભાવથીજ અજ્ઞાની લોકવડે પતિપાદન કરેલું હોવાથી તે દૈત શ્રુતિવડે પ્રતિપાદન કરવાગ્ય નથી. ૫૪. શ્રુતિ અદ્વૈતનું જ શા માટે પ્રતિપાદન કરે છે ? અને દૈતનું શા માટે પ્રતિપાદન નથી કરતી? એમ શંકા થાય છે તેના સમાન ધાનમાં કહે છે – अद्वैतं सुखरूपं दुःलहदुःखं सदा भवेद्वैतम् । यत्र प्रयोजनं स्यात्प्रतिपादयति श्रुतिस्तदेवासौ ॥ ५५ ॥ અદ્વૈત સદા સુખરૂપ છે, અને તે સદા દુસહ દુઃખરૂપ છે. જેમાં પ્રજન હોય તે જ આ કૃતિ પ્રતિપાદન | સર્વ પ્રાણીઓને સુખનીજ અભિલાષા છે, કોઈને દુઃખની અભિલાષા નથી. અદ્વૈત બ્રહ્મ સર્વદા સુખરૂપ છે, અને તરૂપ પ્રપંચ સદા સહી ન શકાય એવા કષ્ટરૂપ છે, તેથી જે અદ્વૈત બ્રહ્મરૂપ સુખની અપેક્ષા છે, તે અતબ્રહ્મરૂપ સુખનું જ “તત્વમસિ” આદિ વેદાંતનું : Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીરશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને, વાકયા પ્રતિપાદન કરે છે. દ્વૈતપ દુઃખ જવાને અનાયાસે પ્રાપ્ત હોવાથી તેનું પ્રતિપાદન શ્રુતિ કરતી નથી. પપ. હવે અદ્વૈતાનંદરૂપ બ્રહ્મનું જીવપણું સ્વાભાવિક છે. એમ શંકા કરે છેઃ— निगमगिरा प्रतिपाद्यं वस्तु यदानन्दरूपमद्वैतम् । स्वाभाविकस्वरूपं जीवत्वं तस्य केचन ब्रुवते ॥ ५६ ॥ ઉપનિષનાં વાક્યોએ પ્રતિપાદન કરેલ જે આનંદરૂપ અદ્વૈત વસ્તુ [છે] તેનું જીવપણું [એ] સ્વાભાવિકરૂપ છે, એમ કાઇ કહે છે. ઉપનિષદ્નાં વાવડે સિદ્ધાંતરૂપે નક્કી કરેલ આનંદઘનરૂપ અદ્વૈત બ્રહ્મ છે તેનું વપણું એ સ્વાભાવિકસ્વરૂપ છે. અર્થાત્ જીવસ્વરૂપપણું પણ સ્વભાવથીજ છે, તે બ્રહ્મમાં કલ્પિત નથી, એમ પેાતાને પંડિત માનનારા કેટલાક અજ્ઞાનીઓ કહે છે. ૫૬. બ્રહ્મનું સ્વાભાવિક જીવપણું છે એમ ઉપરના ક્લાકમાં જે શંકા કરી તેનું હવે નિરાકરણ કરે છેઃ—— स्वाभाविकं यदि स्याज्जीवत्वं तस्य विशदविज्ञप्तेः । सकृदपि न तद्विनाशं गच्छेदुष्णप्रकाशवद्वः ॥ ५७ ॥ તે નિર્મલજ્ઞાનસ્વરૂપનું જો સ્વાભાવિક જીવપણું હોય [તા] તેના કદીપણ વિનાશ ન થાય. અગ્નિની ઉષ્ણતા અને પ્રકાશની પેઠે. તે નિર્મલજ્ઞાનરૂપ બ્રહ્મનું જે સ્વાભાવિકજ જીવપણું હોય તે તે વસ્વભાવપણું અંતધવડે કદીપણ નિરાકરણ કરી શકાય નહિ. સ્વાભાવિકધર્મનું સર્વદા અનિવાર્યપણું છે; જેમ અગ્નિને ઉષ્ણુ તથા Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શ્રીસ્વાત્મનિરૂપણ. પ્રકાશસ્વભાવ અનિવાર્ય છે તેમ બ્રહ્મનું જીવસ્વભાવપણું પણ અનિવાર્ય થાય. પ૭.. જીવ બ્રહ્મની ઉપાસના આદિ સાધવડે બ્રહ્મસ્વરૂપપણાને પામે છે એમ કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે – यद्वदयो रसविद्धं काञ्चनतां याति तद्वदेवासी। जीव: साधनशक्त्या परतां यातीति केचिदिच्छन्ति ॥ ५८ ॥ જેમ રસવડે વીંધાયેલું લેતું સુવર્ણપણાને પામે છે તેમજ આ જીવ સાધનશક્તિવડે પરપણાને પામે છે એમ કે ઈરછે છે. જેમ પારાવડે અથવા કઈ ઔષધીનો રસ વડે વધેલું ( ઉપાવડે તેમાં ભેળવી દીધેલું ) લોટું સોનાપણાને પામે છે તેમજ આ જીવ બ્રહ્મની ઉપાસના આદિ સાધનના સામર્થ્યવડે બ્રહ્મરૂપપણને પામે છે એમ વેદાંતસિદ્ધાંતના અજ્ઞાનથી કોઈ આશંકા કરે છે. ૫૮. જીવ સાધનશક્તિ વડે બ્રહ્મપણાને પામે છે એ ઉપર કહેલા મતનું નિરાકરણ કરે છે-- तदिदं भवति न युक्तं गतवति तस्मिश्चिरेण रसवायें । प्रतिपद्यते प्रणाशं हैमो वर्गोऽप्ययःलमारूढः ॥ ५९ ॥ તે આ યુક્ત નથી. લાંબે કાલે તે રસનું સામર્થ્ય દૂર થયે સતે લોઢામાં રહેલ સુવર્ણરૂપપણું વિનાશને પામે છે. તે આ મત યુક્તિસિદ્ધ નથી. પ્રથમ તો દષ્ટાંત આપ્યું છે તેજ દૂષણવાળું છે. રસના સામર્થ્યવડે સુવર્ણપણાને પામેલું લોઢું લાંબે કાલે પારદની કે. ઔષધીને રસની શક્તિ દૂર થવાથી તે લોઢામાં આવેલું સુવર્ણપપણું વિનાશને પામે છે, ને પુન: તે લેઢાના રૂપને પામે છે. પટ. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. હવે વાદીએ સિદ્ધ કરેલા અર્થનું નિરાકરણ કરે છેઃजीवत्वमपि तथेदं बहुविधसुखदुः खलक्षणोपेतम् । गतमिव साधनशक्त्या प्रतिभात्येव प्रयाति न विनाशम् ॥६०॥ ૨૧૪ તેવી રીતે આ બહુ પ્રકારના સુખદુઃખરૂપ. લક્ષણથી યુક્ત જીવપણું પણ સાધનશક્તિવડે ગયેલાના જેવું ભાસેજ છે, [પણ] વિનાશને પામતું નથી. તેવી રીતે એટલે ઉપર કહેલા લેાટાના દૃષ્ટાંતની પેઠે આ અનેક પ્રકારના સુખદુઃખમુક્ત જીવસ્વરૂપ પણ ઉપાસનાદિ સાધનના સામવડે માત્ર નાશ પામ્યાજેવું જણાય છે, પરંતુ તે ખરેખરું વિનારા પામતું નથી. ૬૦. હવે જીવનું સ્વાભાવિક જીવપણું સ્વીકારવામાં દેષ બતાવે છે: तस्मात्स्वतो यदि स्याज्जीवः सततं स एव जीवः स्यात् । एवं यदि परमात्मा परमात्मैवायमिति भवेद्युक्तम् ॥ ६१ ॥ તેથી જો સ્વભાવથી જીવ હાય [તા] તે સદા જીવજ રહે. એમ જો પરમાત્મા [હોય તે] આ પરમાત્માજ એમ યુક્ત થાય. જે કારણથી સ્વભાવ બદલાતે નથી તે કારણથી જે જીવ રભાવથી જીવજ હાય તા તે સર્વદા વજ રહેવાને. સ્વરૂપના મેધવડે તેના જીવપણાની નિવૃત્તિ નહિજ થવાની; તેમજ જો તે પરમાત્મા હોય તે તે સર્વદા પરમાત્માજ રહે, આ યુક્તિયુક્ત છે. સ્વરૂપથી આ જીવ પરમાત્મા છે. ઉપાધિને લીધે તેમાં જીવપણાની પ્રાપ્તિ થઇ છે, તે જ્યારે ઉપાધિને લય થાય છે ત્યારે તે પરમાત્મરવપેજ રહે છે. ૬૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વામનિરૂપણુ. ૨૧૫ હવે ઉપાસનાદિના બલવડે જીવ પરમાત્માના સમપણાને પામે છે એ પક્ષનું નિરાકરણ કરે છેઃ—— यदि वा परेण साम्यं जीवश्चेद्भजति साधनबलेन । જાહન તદ્દાના યિતા નત્યેવતિ નિશ્ચિત સā: ॥ ૬૨ ॥ જે સાધનના અલવડે જીવ પરમાત્માથી સમપણાને પ્રાપ્ત થવા હાય તેા કેટલાક કાલવડે તે અવશ્ય નાશ પામે છે, એમ સર્વએ નક્કી કર્યુ છે. ઉપાસનાદિ સાધનના સામર્થ્યવડે જે આ જીવ બ્રહ્મના સારૂપ્સને પામતા હોય તેપણ તે કેટલેક કાલે એટલે સાધનના સામર્થ્યના નાશ થાય ત્યારે તેનું તે સારૂપ્ય નાશ પામેજ છે, એમ સર્વે વિદ્યાનેએ નક્કી કર્યું છે, અર્થાત્ જે ઉત્પત્તિવાળુ હોય છે તે વિનાશ પામે છે આ વાત સર્વને સંમત છે. ૬૨. હવે યોગ્ય સદ્ગુરુપાસેથી વેદાંતના શ્રવણાદિવડે બ્રહ્મસ્વરૂપતા સંપાદન કરવાયેાગ્ય છે એમ કહે છે:~ तस्मात्परं स्वकीयं मोहं मोहात्मकं च संसारम् । स्वज्ञानेन जहित्वा पूर्णः स्वयमेव शिष्यते नान्यत् ॥ ६३ ॥ તથી દુઃખે કરીને દૂર થાય એવા પોતાના માહને, અને મેહસ્વરૂપ સંસારને, પેાતાના જ્ઞાનવર્ડ દૂર કરીને પૂર્ણસ્વરૂપેજ અવશેષ રહે છે. બીજી [કાંઇ રહેતું] નથી. તેથી દુ:ખે કરીને દૂર થઇ શકે એવા પોતાના અવિદ્યાનામના મેાહને, મેહસ્વરૂપ સંસારને, અને જીવપણાને પેાતાના આત્માના જ્ઞાનવડે દૂર કરીને સર્વ વસ્તુમાં સ્થિત અદ્વૈત આત્મસ્વરૂપેજ તે અવશેષ રહે છે. ખીજું કાંઇ અવશેષ રહેતું નથી. સર્વ પ્રપંચને વિલીન કરવાથી નાની બ્રહ્મસ્વરૂપે સ્થિત થાય છે. ૬૩. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. પ્રપંચને વિલીન કરવાવડે બ્રહ્મસ્વરૂપજ અવશેષ રહે છે એમ કહ્યું તેમાં શું પ્રમાણ છે ? એમ શંકા થાય છે તેના ઉત્તરમાં કહે છે – सत्यज्ञानानन्दं प्रकृतं परमात्मरूपमद्वैतम् ।। अवबोधयन्ति निखिला: श्रुतयः स्मृतिभिः समं समस्ताभिः॥१४॥ સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ, રૂપ, પરમાત્મસ્વરૂપ નિ અને સેવે શ્રુતિઓ સેવે સ્મૃતિઓ સહિત પ્રતિપાદન કરે છે. સત્યરૂપ, જ્ઞાનરૂપ, પરમાનંદસ્વરૂપ, યસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ, અને દૈતરહિત લક્ષણવાળા તત્વને સર્વે સ્મૃતિઓ સહિત સર્વ કૃતિઓ પ્રતિપાદન કરે છે. ૬૪. જીબ્રહ્મના એકપણને બોધ કરનાર મહાવાના અંગભૂત અવાંતરવા પણ આ અર્થનેજ કહે છે એમ કહે છે – एकन्वबोधकानां निखिलानां निगमवाक्यजालानाम् । वाक्यान्तरााण सकलान्यभिधीयन्ते स्म शेषभूतानि ॥ ६५ ॥ સઘળાં બીજાં વાક્યોને એકપણાને બંધ કરનાર સમગ્ર વેદવાક્યના સમૂડના શેષભૂત કહે છે. જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ, જગતને પ્રલય, જગતને નિયમમાં રાખવું, અને જીવરૂપે શરીરમાં પ્રવેશાદિ આ પાંચ પ્રકારના અર્થવાદરૂપ સઘળાં અવાંતરવાક્યોને અતનું પ્રતિપાદન કરનાર સમગ્ર ઉપનિષદેનાં વાના સમૂહના અંગભૂતરૂપે વેદવડે અને મૂત્રકારાદિવડે કહેવાય છે. ૬૫. હવે સર્વ ઉપાધિથી રહિત અદ્વૈત આત્માનું જ્ઞાન “તવમસિ” આદિ મહાવાકયો વડે કેવી રીતે થાય છે? એમ શંકા કરે છે – Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૧૭ यस्मिमिहिरवदुर्दिते तिमिरवदपयान्ति कर्तृतादीनि । . ज्ञानं विरहितभेदं कथमेतद्भवति तत्त्वमस्यादेः ॥ ६६ ॥ સૂર્યની પેઠે જે ઉદય થવાથી અંધારાની પિઠે કર્તાપણદિને નિવૃત્ત કરે છે, આ ભેદરહિત જ્ઞાન “તરવમસિ” આદિથી કેવી રીતે સંભવે ? સૂર્યનો ઉદય થયે જેમ અંધકાર દૂર થાય છે, તેમ જે જ્ઞાનને ઉદય થવાથી કતપણું, તાપણું ઇત્યાદિ ભ્રાંતિઓ દૂર થાય છે, આવું આ ભેદરહિત જ્ઞાન “તરવસ” આદિ વાથી કેવી રીતે સંભવે છે? અત આત્મજ્ઞાનના બોધપણાના અભાવથી મહાવા વડે આવું જ્ઞાન સંભવતું નથી, માટે જ્ઞાન સ્વતંત્ર ફલદાતા નથી, પણ તે કર્મના અંગભૂત છે. ૬. હવે પૂર્વાધવડે જ્ઞાનના કર્મોગપણની આશંકા કરીને ઉત્તરાર્ધ વડે તેનું નિરાકરણ કરે છે – कर्मप्रकरणनिष्ठं ज्ञानं कर्मागमिष्यते प्राज्ञैः । भिन्नप्रकरणभाज: कर्माङ्गत्वं कथं भवेशतः ॥ ६७ ॥ કર્મના પ્રકરણમાં રહેલું જ્ઞાન પંડિતે વડે કમના અંગરૂપ પ્રતિપાદન કરાય છે. ભિન્ન પ્રકરણમાં રહેલા જ્ઞાનનું કાગપણે કેવી રીતે થાય ? અગ્નિહોત્રાદિ કર્મના પ્રકરણમાં રહેલું છવાદિના સ્વરૂપને બોધ કરનારું જ્ઞાન અગ્નિહોત્રાદિ કર્મના અંગરૂપ છે એમ મીમાંસક પંડિતવડે પ્રતિપાદન કરાય છે, તે પ્રકરણને ભેદથી સંભવતું નથી. કર્મથી ભિન્ન જ્ઞાનના પ્રકરણમાં રહેલા જ્ઞાનનું અગ્નિહોત્રાદિ કર્મનું અંગપણું કેવી રીતે સંભવી શકે? નજ સંભવી શકે. ક૭.. Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે. અધિકારી અને વિષયના ભેદવડે પણ જ્ઞાનનું કમાગપણું સંભવતું નથી એમ કહે છે:अधिकारिविषयभेद कर्मज्ञानात्मकावुभौ काण्डौ । Ë સતિ થમનયો કાકÄ પરસ્પર ઘટતે ॥ ૬૮ ॥ અધિકારી અને વિષયના ભેદવાળા કરૂપ અને જ્ઞાનરૂપ એ કાંડ [છે.] એમ હાવાથી આ બંનેનું પરસ્પર અંગપણું ને અંગીપણું કેવી રીતે સંભવી શકે? કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા ભેદવડે વેદના એ કાંડ છે. કર્મકાંડના અધિકારી અને તેના વિષય ભિન્ન છે, અને જ્ઞાનકાંડના અધિકારી અને તેને વિષય ભિન્ન છે. આમ અધિકારી અને વિષયને ભેદ હોવાથી જ્ઞાનનું અગપણું અને કર્મનું પ્રધાનભાવપણું કેમ ઘટી શકે ? નજં ઘટી શકે. ૬૮. કર્મ પણ ૨૧૮ હવે જેમ જ્ઞાન કર્મપ્રકરણમાં રહેલું નથી તેમ જ્ઞાનપ્રકરણમાં રહેલું નથી એમ કહે છેઃ ज्ञानं कर्मणि न स्याज्ज्ञाने कर्मेदमपि तथा न स्यात् । कथमनयोरुभयोस्तत्तपनतमोवत्समुच्चयो घटते ॥ ६९ ॥ [જમ] આત્મજ્ઞાન કર્મપ્રકરણમાં સંભવતું નથી તેમ આ કર્મ પણ જ્ઞાનપ્રકરણમાં ન સંભવે,તેથી સૂર્ય અને અંધારાની પેઠે આ બંનેને સમુચ્ચય કેમ ઘટી શકે ? જેમ આત્મજ્ઞાન કર્મપ્રકરણમાં સંભવતું નથી, તેમ આ કર્મ પણ જ્ઞાનપ્રકરણમાં ન સંભવે. એમ હોવાથી સૂર્ય તે અંધકારની પેંડ વિરુદ્ધપણાથી આ જ્ઞાન અને કર્મનું સાથે રહેવારૂપ લક્ષણવાળું એકાધિકરણપણું સંભવતું નથી. ૬૯. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૧૮ હવે અવિદ્યાની નિવૃત્તિમાં જ્ઞાનને બીજા સાહાધ્ય કરનારની અપેક્ષા નથી એમ કહે છે – तस्मान्मोहनिवृत्तौ ज्ञानं न सहायमन्यदर्थयते। यद्वद्वनतरतिमिरप्रकरपारध्वंसने सहस्रांश: ॥ ७० ॥ તેથી મેહની નિવૃત્તિમાં જ્ઞાન અન્ય સાહાટ્ય કરનારની અપેક્ષા કરતું નથી. જેવી રીતે સૂર્ય બહુ ઘાટા અંધારાના સમૂહને દૂર કરવામાં [અન્યની અપેક્ષા કરતે નથી તેમ] જેથી કર્મ તથા ઉપાસનારૂપ સાહાટ્ય કરનારની જ્ઞાનને અપેક્ષા નથી, તેથી અજ્ઞાનની નિવૃત્તિમાં જ્ઞાન અન્ય સાહાટ્ય કરનાર કર્મ તથા ઉપાસનાની અપેક્ષા કરતું નથી. જેમ હજારે કિરણોવાળો સૂર્ય બહુ ઘાટા અંધારાના સમૂહને દૂર કરવામાં અન્ય સાહાટ્ય કરનારની અપેક્ષા કરતા નથી તેમ. ૭૦. - હવે જ્ઞાનશબ્દના અર્થને કહે છે – शानं तदेवममलं साक्षी विश्वस्य भवति परमात्मा । संबध्यते न धर्मः साक्षी तैरेव सच्चिदानन्दः ॥ ७१ ॥ વિશ્વના સાક્ષી પરમાત્મા તેજ નિર્મલજ્ઞાનરૂપ છે.] સચ્ચિદાનંદ સાક્ષી તે ધર્મોવડે સંબંધ પામતું નથી. સર્વ જગતના જ્ઞાતા પરમાત્મા બ્રહ્મસ્વરૂપ છે. તે બ્રહ્મજ નિર્મલજ્ઞાનરૂપ છે. તે જ્ઞાનરૂપ સાક્ષી અવિદ્યાએ કલ્પેલા ધર્મોની સાથે કદીપણ સંબંધ પામતું નથી, ને તેના ધર્મોવાળો થતો નથી, તે તો સર્વદા સચ્ચિદાનંદરૂપે જ રહે છે. ૭૧. જે જ્ઞાનરૂપ આત્મા કલ્પિત ધર્મોની સાથે સંબંધ પામતું નથી, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તે તેનું સાક્ષીપણું ક્યા સંબંધવડે થાય છે? એમ શંકા થાય છે ? તેના સમાધાનમાં કહે છે – रज्ज्वादेरुरगाद्यैः संबन्धस्तस्य दृश्यसंबन्धः । सततमसङ्गोऽयमिति श्रुतिरप्यमुमर्थमेव साधयति ॥ ७२ ॥ જેિમ) રજજુ આદિને સર્પાદિની સાથે સંબંધ [છે તેમ તેને દશ્યની સાથે સંબંધ છે. આ નિરંતર અસંગ છે, એમ શ્રુતિ પણ આ અર્થને જ પ્રતિપાદન કરે છે. | દોરડી અને છીપનો જેમ સર્પ અને રૂપાની સાથે કલ્પિત સંબંધ છે, તેમ આ દ્રષ્ટાને સર્વ દશ્યની સાથે કલ્પિત સંબંધ છે, પણ સંગસંબંધ અથવા સમવાયસંબંધ નથી. આ આત્મા સર્વદા સર્વ સંબંધથી રહિત છે. “અ ર્થ ગુહા ” આ આત્મા અસંગ છે,) આ શ્રુતિ પણ આત્માના અસંગપણનેજ પ્રતિપાદન કરે છે. 9. હવે બ્રહ્મસ્વરૂપથી ભિન્ન કાંઈ પણ ધર્માદિ વસ્તુઓ નથી, કે જેની સાથે બ્રહ્મના સંબંધાદિની અપેક્ષા થાય એમ કહે છે – कर्तृ च कर्म च यस्य स्फुरति ब्रह्मैव तन्न जानाति । यस्य न कर्तृ न कर्म स्फुटतरमयमेव वेदितुं क्रमते ॥ ७३ ॥ કર્તાપણું અને કર્મ જેને પુરે છે તે બ્રહ્મ જ છે. તે બંને બ્રહ્મને જાણતાં નથી. જેને કર્તાપણું અને કર્મ નથી આજ વધારે સ્પષ્ટ જાણવાને આરંભ કરે છે. કર્તાપણું અને કર્મ જેને કુરે છે તે કર્તાપણુના અને કર્મના સુરણરૂપપણુથી બ્રહ્મજ છે. તે કર્તાપણું અને કર્મ મિથ્યા હેવાથી બ્રહ્મને જાણતા નથી. જે બ્રહ્મમાં કર્તાપણું અને કર્મ કાંઈ પણ નથી Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૨૧ તે બ્રહ્મરૂપ આ આત્મા જ વધારે સ્પષ્ટ જાણવાનો આરંભ કરે છે - સર્વને સારી રીતે પ્રકાશે છે. ૭૩. ત્યારે કર્તાપણુને જ્ઞાનની શી ગતિ થશે ? એમ શંકા થાય તો તેને સમાધાનમાં કહે છે – कर्तृत्वादिकमतन्मायाशक्त्या प्रतीयते निखिलम् । इति केचिदाहुरेषा भ्रान्तिब्रह्मातिरकतो नान्यत् ॥ ७४ ॥ આ સમગ્ર કર્તાપણાદિક માયાશક્તિવડે પ્રતીત થાય છે એમ કેઈ કહે છે, આ બ્રાંતિ છે, બ્રહ્મથી ભિન્ન બીજું [કાંઈ પણ નથી. આ સમગ્ર કર્તાપણું ઇત્યાદિક માયાના સામર્થ્યવડે આત્મામાં પ્રતીત થાય છે એમ કઈ વાદીઓ કહે છે. તેમની આ કલ્પનારૂપ બ્રાંતિ છે, કેમકે બ્રહ્મથી ભિન્નપણા વડે અન્ય કોઈ પણ નથી. “પમેવદ્વિતીયં વ્ર, નિદ નાનારત વિર ” (એકજ અદ્વિતીય બ્રહ્મ છે. અહિં કાંઈ પણ ભેદ નથી, ) ઇત્યાદિ શ્રુતિઓ પણ અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ નથી, એમ કહે છે. ૭૪. - એવી રીતે અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થાય છે એમ કહે છે – तस्मिन् ब्रह्मणि विदिते विश्वमशेषं भवेदिदं विदितम् । कारणमृदि विदितायां घटकरकाद्या यथावगम्यन्ते ॥ ७५ ॥ તે બ્રહ્મનું જ્ઞાન થવાથી આ સર્વ જગત જ્ઞાત થાય. છે, જેમ કારણરૂપ માટીનું જ્ઞાન થવાથી ઘડા અને કમંડલુ આદિનું જ્ઞાન થાય છે [તેમ.] શ્રુતિએ પ્રતિપાદન કરેલ અદંત બ્રહ્મનું જ્ઞાન થવાથી આ સર્વ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. આરેપિત પ્રપંચનું જ્ઞાન થાય છે. ઘટાદિકના કારણરૂપ માટીનું જ્ઞાન થવાથી તેમાં આરેપિત ઘટ અને કમંડલુ આદિ કાર્યોનું જ્ઞાન થાય છે તેમ. ૭૫. હવે કારણુપણુવડે પ્રતિપાદન કરેલું જે બ્રહ્મ છે તે જ સર્વનું કારણ છે, અન્ય નથી, એમ કહે છે – तदिदं कारणमेकं विगतविशेषं विशुद्धचिद्रूपम् । तस्मात्सदेकरूपान्मायोपहितादभूदशेषमिदम् ॥ ७६ ॥ તે આ એક, વિશેષરહિત, અત્યંત શુદ્ધ ને ચેતનસ્વરૂપ કારણ છે. તે સત્, એકરૂપને માયારૂપ ઉપાધિવાળાથી આ સમગ્ર ઉપસ્યું છે. - તે આ એક, સર્વ પ્રકારના ધર્માદિથી અત્યંતરહિત, અત્યંતનિમલ તથા ચૈતન્યરૂપ બ્રહ્મ કાર્યરૂપ સર્વ પ્રપંચનું કારણ છે. તે સપ, એકરૂપ અને માયારૂપ ઉપાધિવાળા બ્રહ્મથી આ અનુભવમાં આવતું સર્વ જગત ઉત્પન્ન થયું છે. પ્રધાન કે પરમાણુમાંથી આ જગત ઉત્પન્ન થયું નથી. ૭૬. હવે અસતકારણવાદીના મતનું નિરાકરણ કરે છે – कारणमसदिति केचित् कथयन्त्यसतो भवेन्न कारणता । अङ्करजननी शक्तिः सति खलु बोजे समीक्ष्यते सकलैः ॥७॥ કારણ અસત્ છે એમ કેઈ કહે છે. અને કારણપણું નથી. નિશ્ચય બીજ હોવાથી અંકુર ઉપજાવનારી શક્તિ સર્વવડે જેવામાં આવે છે. અસતમાંથી સતની ઉત્પત્તિ થાય છે એમ માની કારણ અસત છે એમ કેટલાક વાદીઓ કથન કરે છે, પણ તેમનું તે કહેવું અગ્ય Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાત્મનિરૂપણ. . ૨૨૩ છે, કેમકે અસતને કારણુપણું સંભવતું નથી. સદૂપ બીજ વિદ્યમાન હોય તે જ અંકુરને ઉત્પન્ન કરનારી શક્તિ સર્વ કેવડે જોવામાં આવે છે. બીજ ન હોય તો તે શક્તિ જોવામાં આવતી નથી. 199.. પુનઃ પણ અસકારણવાદીને મતનું નિરાકરણ કરે છે– कारणमसदिति कथयन् वध्यापुत्रेण निर्वत्कार्यम् । किंच मृगतृष्णिकाम्भः पीत्वोदन्यां महीयसी शमयेत् ॥ ७८ ॥ કારણ અસત્ છે એમ કહેનાર વંધ્યાપુત્રવડે કાર્ય - ભાવે, અને ઝાંઝવાનું જલ પીઈને મોટી તરષને શમાવે. આ જગતનું કારણ અસત છે એમ કહેનાર વાદી કારણરૂપ વિધ્યાપુત્રવડે સંતતિની ઉત્પત્તિ આદિરૂપ કાર્યને સિદ્ધ કરે, અને મૃગતૃષ્ણાના જલનું પાન કરીને પિતાની મોટી તૃષાને નિવૃત્ત કરે, તેજ તેમનું તે કહેવું સાચું ગણાય, અન્યથા તે મિથ્યાજ ગણાય. વંધ્યાપુત્ર અને ઝાંઝવાનું પાણી મિથ્યા હોવાથી તેના કાર્યને અભાવ છે આ અર્થ સૌને સંમત છે. ૭૮. , અસતકારણવાદ શ્રુતિવડે તથા યુક્તિવડે અસંભવિત છે એમ यस्मान्न सोऽयमसतो वादः संभवति शास्त्रयुक्तिभ्याम् । तस्मात्मदेव तत्त्वं सर्वेषां कारणं भवति जगताम् ॥ ७९ ॥ જેથી શાસ્ત્રવડે અને યુક્તિવડે તે આ અસવાદ સંભવતા નથી, તેથી સત્યસ્વરૂપ બ્રહ્માજ સર્વ જગતનું કારણ છે. જેથી “વ સોચેમ માણીત ” (હે પ્રિયદર્શન! ઉત્પત્તિની પૂર્વે આ જ હતું,) આ શ્રુતિવડે, અને જેમ વંધ્યાપુત્રાદિ. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. વડે પૂજારૂપ કાર્યની ઉત્પત્તિ થતી નથી તેમ અસતમાંથી આ જગતને ઉત્પત્તિ ન થાય એ યુકિતવડે, તે આ અસતકારણવાદ સંભવી શકો નથી, તેથી સસ્વરૂપ બ્રહ્મજ આ સર્વ જગતની ઉત્પત્તિમાં કારણ છે... જગત નું કારણ સપ બ્રહ્મ છે એમ કહેવાથી અતની હાનિ થશે એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે – जगदाकारतयापि प्रथते गुरुशिष्यविग्रहतयापि । ब्रह्माद्याकारतयापि प्रतीभातीदं परात्परं तत्वम् ॥ ८० ॥ આ પરથી પર તત્વ જગદાકારપણુવડે, ગુરુશિષ્યના શરીરપણા વડે, અને બ્રહ્માદિના આકારપણાવ, પ્રસિદ્ધિને પામે છે. માયાથી સૂક્ષ્મ અને વ્યાપક એવું બ્રહ્મતત્ત્વજ નામરૂપાત્મક જગદાકારપણુવડે, ગુરુશિષ્યના શરીરરૂપે, અને હિરણ્યગર્ભાદિ દેવતારૂપે વિવર્તરૂપે પ્રતીત થાય છે. સત્ય બ્રહ્મમાં જગત, ગુરુશિષ્ય, અને બ્રહ્માદિ દેવો અધ્યાસરૂપે પ્રતીત થતા હોવાથી દૈતની પ્રાપ્તિ થતી નથી, પણ અતજ સુસ્થિર રહે છે. ૮૦. કેટલાક અવિવેકીઓ બ્રહ્મથી ભિન્ન જગત સત્ય છે એમ માને છે, તેમનું તે માનવું જન્મમરણની પરંપરાને માટે થાય છે એમ કહે છે - सत्यं जगदिति भानं संसृतये स्यादपकचित्तानाम् । तस्मादसत्यमेतन्निखिलं प्रतिपादयन्ति निगमान्ताः ॥८१ ॥ જગત્ સત્ય છે આ જ્ઞાન અપકવ ચિત્તવાળાઓને સંસારને માટે થાય છે, તેથી આ સર્વ અસત્ય છે એમ ઉપનિષદે પ્રતિપાદન કરે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણુ. ૨૨૫ જગત્ બ્રહ્મથી ભિન્ન છે, અને તે જગત્ સત્યરૂપ છે, એવું જ્ઞાન અદ્વૈતભાવનાથી રહિત અને શ્રીસદ્ગુરુનાં કૃપાકટાક્ષને નહિ પ્રાપ્ત થયેલા હતભાગી પુરુષોના જન્મમરણની પરંપરાને મા જ થાય છે. " यदा वेष एतस्मिन्नुदरमन्तरं कुरुतेऽथ तस्य भयं भवति ॥ " ( જ્યારે આ પુસ્ત આ બ્રહ્મમાં થોડા પણ ભેદ કરે છે તેને અવશ્ય ભય થાય છે, ) આ શ્રુતિમાં ભેદજ્ઞાનને ભયના હેતુ કહ્યું છે, તેથી પ્રતીત થતું આ સર્વ નામરૂપાત્મક જગત્ અસત્ય એટલે બ્રહ્મથી અભિન્ન છે, એમ વેદના અંતભાગરૂપ ઉપનિષદે ઉપદેશ કરે છે. ૮૧. હવે પવિત્ર અધિકારીને સર્વ બ્રહ્મજ એમ ઉપનિષદ મેધ કરે છે એમ કહે છે:-~~ परिपकमानसानां पुरुषवराणां पुरातनैः सुकृतैः । બ્રહ્મવેત્ સર્વે જ્ઞાતિ સૂચઃ પ્રોપ્રત્યેવ: ॥ ૮૨ ૫ પ્રાચીન પુછ્યાવર્ડ પરિપત્ર અંતઃકરણવાળા શ્રેષ્ઠ પુરુષોને આ સર્વ જગત્ બ્રહ્મજ છે એમ બહુ પ્રકારે આ ઉપદેશ કરે છે. પાતાના પૂર્વજન્મામાં સંપાદન કરેલાં પુણ્યકર્મ રૂપ હેતુવ મનાં અંતઃકરણ શ્રવણમનનાવિડે પરિપકવ થયાં છે એવા બ્રહ્માત્મભાવનાવાળા શ્રેષ્ઠ અધિકારીને આ સર્વ નામરૂપાત્મક જંગતું બ્રહ્મજ છે એમ આ ઉપનિષદ્ભાગરૂપ વેદ “ સર્વ જ્ઞાજ્યનું વ્રજ્ઞ ’” ( આ સર્વ નિશ્રય બ્રહ્મ છે, ) ત્યાદિ વચનેાવડે ઉપદેશ કરે છે. ૮૨. તે અહિં અદ્વિતીય બ્રહ્મજ હોય તે તે સર્વને કેમ પ્રતીત થતું નથી ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છેઃ ૧૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. अनवगतकाञ्चनानां भूषणधीरेव भूषणे है । .. एवमविवेकभाजां जगति जनानां न तात्त्विकी धिषणा ॥ ८३ ॥ સેનાને નહિ જાણનારાઓને નાના ભૂષણમાં ભૂષણની બુદ્ધિજ [છે,] એવી રીતે અવિવેકવાળા પુરુષોને જગમાં તાવિકી બુદ્ધિ નથી. જેમ સોનાના અજ્ઞાનવાળાં બાળકોને સેનાના વિવર્ત પરિણભરૂપ અલંકારમાં તે સુવર્ણથી ભિન્ન નહિ છતાં પણ અલંકારનું જ જ્ઞાન થાય છે, તેમ બ્રહ્મજ્ઞાનરહિત અવિવેકી મનુને આ જગતમાં આ સર્વ બ્રહ્મજ છે એવું વાસ્તવિક જ્ઞાન થતું નથી.. ૮૩. - અયબ્રહ્મ અપરોક્ષ છતાં પણ અવિવેકીઓને પક્ષના જેવું જણાય છે એમ કહે છે – अहमालम्बनसिद्धं कस्य परोक्षं भवेदिदं ब्रह्म । तदपि विचारविहीनैरपरोक्षयितुं न शक्यते मुग्थैः ॥ ८४ ॥ હું એવા આલંબનથી સિદ્ધ આ બ્રહ્મ કોને પરોક્ષ હોય ? તે પણ વિચારરહિત અજ્ઞાનીઓ વડે [તે અપક્ષ કરવાનું શક્ય નથી. - “હું છું,” “ હું જાણું છું,” એવી રીતના અનુભવવડે સવા મનુષ્યોમાં પ્રસિદ્ધ આ બ્રહ્મ કયા અબ્રાંત મનુષ્યને પોદ્દા હેય ? કોઈ પણ અબ્રાંત મનુષ્યને પરોક્ષ ન હોય. એવી રીતે બ્રહ્મ સર્વદા અપરોક્ષ છતાં પણ ઉપનિષદોના અર્થને વિવેકપૂર્વક વિચાર નહિ કરનારા અજ્ઞાનીઓ વડે તે બ્રહ્મને સાક્ષાત્કાર કરી શકાતું નથી. ૮૪. જે આ સર્વ બ્રહ્મજ હોય તે લોકોને લૌકિક વ્યવહાર ને શાસ્ત્રીય વ્યવહાર કેવી રીતે સંભવી શકે ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ ૨૨૭ अहमिदमिति च मतिभ्यां सततं व्यवहरति सर्वलोकोऽपि । प्रथमा प्रतीचि चरमा निवसति वपुरिन्द्रियादिबाह्यार्थ ॥८॥ હું અને આ એવી બે બુદ્ધિવડે સર્વ લેક નિરંતર વ્યવહાર કરે છે, તેમાં પહેલી બુદ્ધિ પ્રત્યગામામાં અને બીજી બુદ્ધિ શરીર અને ઇયિાદિ બહારના પદાર્થોમાં વસે છે. હું એવા શબદવડે હું એવા જ્ઞાનને વિષય કરનાર અને આ એવા શબ્દવડે આ જ્ઞાનને વિષય કરનાર અર્થાત વિષયી અને વિષય આ બે પ્રકારની બુદ્ધિવડે સવે લેક નિરંતર પિતાપિતાને વ્યવહાર કરે છે. પ્રથમની હું એવી બુદ્ધિ અંતરાત્મામાં વસે છે, અને બીજી આ એવી બુદ્ધિ સ્થૂલશરીર ને ઇકિયાદિ બાહ્ય પદાર્થોમાં વસે છે. આવી રીતે વિષય અને વિષયી એ બંનેને એકબીજામાં અધ્યાસ કરીને સર્વ લોકે પોતપોતાનો વ્યવહાર કરે છે. ૮૫. - હવે બહારના ચૂલાદિ પદાર્થમાં જે હે એવી બુદ્ધિ છે તે બ્રાંતિ છે એમ કહે છે – वपुरिन्द्रियादिविषयाहबुद्धिश्चेन्महत्यसो भ्रान्तिः । . अंतस्मिस्तबुद्धिरित्यध्यासन शास्यमानत्वात् ॥ ८६ ॥ જે શરીર અને ઈક્રિયાદિને વિષય કરનારી હું એવી બુદ્ધિ [થાય તે આ મોટી ભ્રાંતિ છે. અતતમાં તત બુદ્ધિ એમ અધ્યાસવડે કથન કરેલ હેવાથી. અજ્ઞાનીઓને સ્થૂલશરીર અને ઇકિયાદિને વિષય કરનારી જે હું એવી બુદ્ધિ થાય છે તે આ મેટી બ્રાંતિ એટલે અધ્યાસજ છે. જે વસ્તુ જે રૂપ નથી તેમાં તેની બુદ્ધિ થાય એ અધ્યાસ છે એમ શારીરકભાષ્યમાં અધ્યાસનું લક્ષણ કહેલું હોવાથી સ્થૂલશરીર આદિ જે આત્મા નથી તેમાં જે આત્માની બુદ્ધિ થાય તે અધ્યાસજ છે ૮૬. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હું એવી બુદ્ધિ અને આ એવી બુદ્ધિ આત્મામાં કલ્પિત હેવાથી હું એવી બુદ્ધિને અર્થ આત્મા જ છે એમ કહે છે. – तस्मादशषसाक्षी परमात्मैवाहमर्थ इत्युचितम् । अजडवदेव जडोऽयं सत्संबन्धाद्भवत्यहङ्कार: ॥ ८७ ॥ તેથી સર્વના સાક્ષી પરમાત્માજ ને અર્થ છે એમ ઉચિત છે.) આ જડ અહંકાર સતના સંબંધથી ચેતનના જેજ જણાય છે. જેથી અહંકારાદિ આભામાં કલ્પિત છે, તેથી આ સમગ્ર જગતના સાક્ષી પરમાત્માજ હું એવી વૃત્તિને અર્થ છે, એમ સંભવે છે. આ જડ અહંકાર રૂપ ચેતનના સંબંધથી ચેતન જેવોજ પ્રતીત થાય છે. ૮૭. હવે હું એવા જ્ઞાનને વિષય આત્મા છે, અન્ય નથી, એમ કહે છે – तस्मात् सर्वशरीरेप्वहमहमित्येव भासते स्पष्टः । य: प्रत्ययो विशुद्धस्तस्य ब्रह्मैव भवति मुख्यार्थः ॥ ८८ ॥ તેથી સર્વ શરીરમાં હું હું એવું જે સ્પષ્ટ ને વિશુદ્ધ જ્ઞાન જણાય છે તેને મુખ્ય અર્થ બ્રહ્મજ થાય છે. ઉપર કહેલ કારણથી સર્વ શરીરમાં “ હું ” “હું” એવી રીતનું જે પ્રકટ અને ઉપાધિરહિત જ્ઞાન પ્રતીત થાય છે તે હું એવા જ્ઞાનને બ્રહ્મજ મુખ્ય અર્થ થાય છે, તેને તે શું અર્થ થતું નથી.૮૮. બ્રહ્મજ અહંકારને મુખ્ય અર્થ છે એમ કહ્યું તેને દષ્ટાંત સિદ્ધ કરે છે – गोशब्दादिव गोत्वं तदपि व्यक्ति: प्रतीयतेऽर्थतया । अहमर्थः परमात्मा तद्वद्भान्त्या भवत्यहङ्कार: ॥ ८९ ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૮ જેમ ગાયશબ્દથી ગાયપણું છે, તે પણ અર્થપણા વડે વ્યક્તિ પ્રતીત થાય છે, તેમ હુને અર્થ પરમાત્મા છે, પણ બ્રાંતિવડે અહંકાર થાય છે. જેમ ગાય એવા શબ્દથી ગાયપણું એવો મુખ્ય અર્થ થાય છે, તે પણ તે ગાયપણું અર્થના સંબંધવડે એક ગાયની આકૃતિને બોધ કરે છે, તેમ હું એવા શબ્દને મુખ્ય અર્થ પરમાત્મા છે, પણ બ્રાંતિવડે અહંકાર પણ હું એવા જ્ઞાનનો અર્થ થાય છે. ૮૮. શ્રાંતિવડે અહંકાર પણ હું એવા જ્ઞાનનો અર્થ થાય છે, ને તેવટે અહંકારમાં પણ કર્તાપણાદિ ધર્મોને આરોપ થાય છે, એમ કહે છે – दग्धत्वादिकमयत: पावकसङ्गेन भासते यद्वत् । . तद्वच्चेतनसङ्गादहमिति प्रतिभांति कर्तृतादीनि ॥ ९० ॥ જેમ અગ્નિના સંગવડે લેઢાનું દાહકરણપણું આદિ પ્રતીત થાય છે, તેમ ચેતનના સંગથી અહંકારમાં [પણ] કર્તાપણું આદિ પ્રતીત થાય છે. જેમ અગ્નિને સંયોગવડે લોટામાં બાળવાને તથા પ્રકાશરૂપ ધર્મ પ્રતીત થાય છે, તેમ ચેતનના સંબંધથી અહંકારમાં કર્તાપણું ભોક્તાપણું ઇત્યાદિ ધર્મો અધ્યાસથી પ્રતીત થાય છે. ૪૦. તેથી આત્માજ એવા જ્ઞાનને અર્થ છે એવી નિરંતર ભાવના કરવી, બીજી ભાવના ન કરવી, એમ કહે છે – देहेन्द्रियादिदृश्यव्यतिरिक्तं निर्मलमतुलमद्वैतम् । अहमर्थमिति विदित्वा तद्व्यतिरिक्तं न कल्पयेत्किंचित् ॥११॥ ]િ શરીર અને ઇન્દ્રિયાદિ દશ્યથી ભિન્ન, નિર્મલ, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. અતુલ ને અદ્વૈત [છે. તે હું એવા જ્ઞાનને અર્થ છે, એમ જાણીને તેનાથી ભિન્ન કાંઈ ન ચિંતવે. - જે શરીર, ઈદ્ધિ ને અંતઃકરણદિ સર્વ દશ્યથી વિલક્ષણ, અવિદ્યાને લેશથી રહિત, સાદરહિત ને દૈતવર્જિત બ્રહ્મ છે, તે હું એવા જ્ઞાનને વિષય છે, એમ જાણુને તે બ્રહ્મથી ભિન્ન કોઇ પણ વસ્તુનું ચિંતન વિવેકી ન કરે. ૮૧. આત્મા હું એવા જ્ઞાનને વિષય હોવાથી સર્વ શરીરરૂપ ઉપાધિમાં સમાન જ છે તો પણ ઉપાધિના ભેદથી આત્માને પણ ભેદ થવાથી અનુભવનું વિચિત્રપણું થાય છે એમ કહે છે – यद्वत्सुखदुःखानामवयवभेदादनेकता देहे । तद्वमिह सत्यभेदेऽप्यनुभववैचित्र्यमात्मनामेषाम् ॥ ९२॥ જેમ શરીરમાં અવયવોના ભેદથી સુખદુઃખનું અને કપણું [થાય છે, તેમ અહિં અભેદ છતાં પણ આ આત્માએના અનુભવનું વિચિત્રપાળું થાય છે. જેમ એકજ સ્થૂલશરીરમાં હાથપગાદિ અવયવોના ભેદથી સુખદુઓની અનેકતા થાય છે, એટલે મારે હાથે સુખ છે, મારે હાથે દુઃખ છે, ને ભારે પગે સુખ છે, મારે પગે દુઃખ છે, ઇત્યાદિ રીતના સુખદુઃખનું અનેકપણું જણાય છે, તેમ આ સંસારમાં વસ્તુતાએ ચેતનરૂપે અભેદ છતાં પણ અંતઃકરણના ભેદથી આ આત્માઓને અનુભવનું વિચિત્રપણું થાય છે, અર્થાત અંતઃકરણરૂપ ઉપાધિના વિલક્ષણપણાથી ભિન્ન ભિન્ન પ્રતીત થતા જીવાત્માઓના આ જગતના સંબંધના અનુભવનું વિલક્ષણપણું થાય છે. ૮ર. આ જગતના માયામયપણાથી આના સંબંધમાં વિવેકીએ વધારે વિચાર કરે એગ્ય નથી એમ કહે છે – Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ ૨ ૩૧ किमिदं किमस्य रूपं कथमेतदभूदमुष्य को हेतुः। इति न कदापि विचिन्त्यं चिन्त्य मायेति धीमता विश्वम् ॥१३॥ આ શું છે ? આનું રૂપ શું [છે ? આ કેવી રીતે ? ઉપજયું? ને આનું કારણ શું? એમ બુદ્ધિમાને કદીપણું ન ચિંતવવું, પણ સર્વ માયા [9] એમ ચિંતવવું. આ જગત શું છે ? આ જગતનું રૂપ શું છે? આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? અને આ જગતનું કારણ શું છે? એવું ચિંતન વિવેકીએ કદીપણ કરવા યોગ્ય નથી, કિંતુ આ સર્વ જગત માયા છે, અર્થાત અધિષ્ઠાનજ એવા વિવર્તરૂપે પ્રતીત થાય છે એમ વિવેકીએ વિચારવું. ૮૩. હવે દાંત વડે બ્રહ્મ અને જગતના અભેદને સિદ્ધ કરે છે – दन्तिनि दारुविकारे दारु तिरोभवति सोऽपि तत्रैव । जगति तथा परमात्मा परमात्मन्यपि जगत्तिरोधत्ते ॥ ९४ ॥ જેિમ લાકડાના કાર્યરૂપ હાથમાં લાકડું તિરધાન પામે છે, તે પણ તેમાં જ [તિરોધાન પામે છે,) તેમ જગતુમાં પરમાત્મા અને પરમાત્મામાં પણ જગત નિરધાન પામે છે. જેમ લાકડાના કાર્યરૂપ હાથીમાં બાળકની દષ્ટિએ માત્ર હાથી પ્રતીત થવાથી લાકડું તિરોધાન પામે છે, અને મોટી વયના વિવેકી ઉપને લાકડાની પ્રતીતિ થવાથી તે હાથી પણ લાકડામાંજ તિરધાન પામે છે, તેમ અજ્ઞાનીને જગતની પ્રતીતિ થવાથી જગતમાં પરમાત્મા તિરોધાન પામે છે, અને વિવેકને પરમાત્માની પ્રતીતિ થવાથી પરમાત્મામાં પણ જગત તિરધાન પામે છે. ૯૪. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હવે આ માયામાત્ર જગતપ ચિત્ર કયાં રહે છે ? અને કોણે ઉત્પન્ન કયું છે? એમ જાણવાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે – आत्ममये महति पटे विविधजगचित्रमात्मना लिखितम् । स्वयमेव केवलमसो पश्यन् प्रमुदं प्रयाति परमात्मा ॥९॥ આત્મસ્વરૂપ મોટા વસ્ત્રમાં વિવિધ જગતરૂપ ચિત્ર આત્માએ ચિહ્યું છે. આ પરમાત્મા પોતેજ જોતા છતા આનંદને પામે છે. આત્મસ્વરૂપ મોટા વિસ્તારવાળા વસ્ત્રમાં નાનારૂપવાળું જગતરૂપ ચિત્ર પિતે પિતાની ઇચ્છારૂપ પીછીવડે પોતામાંજ ચિહ્યું છે. આ ચિત્રને જોઇને અન્ય અવલોકન કરનાર ન હોવાથી પરમાત્મા પિતજ આનંદ પામે છે. જેમ કોઈ લૌકિક ચિતાર પિતે પિતાની હથેળી આદિમાં ચિત્ર કાઢીને આ ચિત્ર રમણીય છે એમ જે આનંદ પામે છે, તેમ પરમાત્મા પિતાના સ્વરૂપમાં પિોતેજ આ જગતરૂપ ચિત્ર ચિત્રીને તેને જોઈને પ્રસન્ન થાય છે. ટપ. હવે સર્વ બ્રહ્મજ છે એવા વિદ્વાનને નિશ્ચયને કહે છે:– चिन्मात्रममलमक्षयमद्वयमानन्दमनुभवारूढम् । ब्रह्मैवास्ति तदन्यन्न किंचिदस्तीति निश्चयो विदुषाम् ॥ ९६ ॥ ચૈતન્યસ્વરૂપ, નિર્મલ, અવ્યય, અદ્રય, આનંદરૂપ નેિ અનુભવવડે જાણવાગ્ય બ્રહ્માજ છે, તેનાથી ભિન્ન કાંઈ પણ નથી. આ વિદ્વાનને નિશ્ચય છે. કેવલ ચેતન્યસ્વરૂપ, અવિવાદિ મલથી રહિત, અવિનાશી, દેવરહિત, પરમાનંદસ્વરૂપ અને અનુભવવડે જાણવામાં આવે એવું બ્રહ્મજ સર્વત્ર વિલસી રહ્યું છે. તે બ્રહ્મથી ભિન્ન બીજું કાંઈ પણ અહિ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૩૩ નથી એવા તત્ત્વજ્ઞાનીઓને સિદ્ધાંત છે. વાર્તિકકાર પણ નીચેના વચનથી એ પ્રમાણે કહે છેઃ-‘ ચિઢચવારે તુ દ્વૈત ચાવ પર્યાત । યોદ્ધાત્માંતળ ન પર્યાત ચિત્વયાત્ ।” ( જોકે ક્યારેક વ્યવહારમાં જ્ઞાની તને જુએ છે, તેપણ ચૈતન્યના અન્વયથી જ્ઞાનરૂપ આત્માથી ભિન્ન જોતા નથી. ) ૯૬. જે બ્રહ્મથી ભિન્ન કાંઇ પણ વસ્તુ ન હોય તેા વિધા ને અવિચાદિ વિભાગ શ્રુતિમાં કહ્યા છે તેનું શી રીતે સમાધાન કરવું ? એમ શંકા થાય તા તેના સમાધાનમાં કહે છેઃ— व्यवहारस्य दशेयं विद्याविद्येति वेदपरिभाषा । नास्त्येव तत्त्वदृष्ट्या तत्त्वं ब्रह्मैव नान्यदत्यस्मात् ॥ ९७ ॥ વ્યવહારની સિદ્ધિને માટે આ વિદ્યા ને અવિદ્યા એમ વેદની પરિભાષા [છે,] તત્ત્વની ષ્ટિએ નથીજ. યથાર્થ સ્વરૂપ બ્રહ્મજ [છે, આનાથી ભિન્ન નથી. શાસ્ત્રીય અને સૈાકિકવ્યવહારના સંપાદનમાટે જ્ઞાન અને અજ્ઞાનરૂપ વિદ્યા અને અવિધા એવી વેદની પરિભાષા એટલે સંજ્ઞા છે. બ્રહ્મ અને આત્માના એકપણાના સિદ્ધાંતની દૃષ્ટિએ ોઇએ તે વિદ્યા અને અવિધા એવી કોઇ વસ્તુ નથી. યથાર્થ સ્વરૂપ બ્રહ્મજ છે. આ બ્રહ્મથી ભિન્ન અન્ય કાંઇ પણ વસ્તુ નથી. “ નૈદ્દ નાના ત શ્ર્વિન ॥” ( અહિં કાંઇ પણ ભેદ નથી, ) ત્યાદિ શ્રુતિ પણ એમજ કહે છે. ૮૭, બ્રહ્મથી અન્ય બીજી વસ્તુ છે એમ માનનારાના મતમાં પણ અસ્તિત્વરૂપે તે વાદીએવડે બ્રહ્મજ કહેવાય છે એમ કહે છે:अस्त्यन्यदिति मतं चेत्तदपि ब्रह्मैव चास्तितारूपम् । व्यतिरिक्तमस्तिताया नास्तितया शून्यमेव तत्सिद्धम् ॥९८ ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જે અન્ય છે આ મત હિોય તે પણ અસ્તિતારૂપ બ્રહ્મ જ છે,] અરિતતાથી ભિન્ન નાસ્તિતાવડે શુન્ય જ [૧] તે સિદ્ધ [ થાય. ! બ્રહ્મથી ભિન્ન બીજી વસ્તુ છે એમ જે વાદી પિતાને મત જણાવે છે તે અન્ય વસ્તુ છે એવા રૂપવડે બ્રહ્મજ છે, કેમકે છે એવું રૂપ બ્રહ્મથી ભિન્ન બીજે નથી. છે એવા રૂપથી ભિન્ન નથી એવું ૩૫ છે. નથી એ અન્યનું નામ છે, તેથી વાદીઓના મતમાં પણ બ્રહ્મથી ભિન્ન જે છે તે શન્યજ છે એમ સિદ્ધ થાય છે. ૪૮. જ્ઞાનીઓને જે બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ પ્રતીત ન થતું હોય તે તેમને શરીરવ્યવહાર કેવી રીતે સંભવી શકે ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે?— त-त्वावबोधशत्तचा स्थिरतया बाधितापि सा माया । आदेहपातमेषामाभात्यात्माप्ययं निजो विदुषाम् ॥ ९९ ॥ તત્વજ્ઞાનના સામર્થ્યથી વિક્ષેપાદિરહિતપણુાવડે બાધ પામેલી તે માયા શરીરના પાતપર્યત આ વિદ્વાનોને પ્રતીત થાય છે, અને પિતાને આ આત્મા પણ પ્રિતીત થાય છે.] આત્માથી અભિન્ન બ્રહ્મને જ્ઞાનના સામર્થ્યથી વિક્ષેપાદિરહિત પણ વડે મિથ્થારૂપે નક્કી થયેલી પ્રસિદ્ધ શરીરરૂપ તે માયા તેમના સ્થૂલશરીરનું પડવું થાય ત્યાંસુધી આ બ્રહ્મનિષ્ઠ જ્ઞાનીઓને મિથ્યાપણુવડે પ્રતીત થાય છે, અને પિતાનું સ્વરૂપ અયાનંદરૂપ તથા સત્યરૂપે અનુભવાય છે. ટ. જે શરીરના પડવાસુધી જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને જગતનું સરખું ભાન થતું હોય તો પછી વિદ્વાનમાં અજ્ઞાનીઓથી શો ફરક રહ્ય? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે:-- Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વામનિરૂપણુ, एष विशेषो विदुषां पश्यन्तोऽपि प्रपञ्चसंसारम् । पृथगात्मनो न किंचित्पश्येयुः सकलनिगमनिर्णीतात् ॥१००॥ વિદ્વાનામાં આ ફરક [ છે. તે ] પ્રપંચરૂપ સંસારને જોતા છતા પણ સર્વ વેદોએ નક્કી કરેલા આત્માથી [ભિન્ન] કાંઇ પણ જોતા નથી. ૨૩૫ અજ્ઞાનીએથી નાનીમાં આ કુક છે. તેઓ નેત્રાદિ ઇન્દ્રિ ચાવડે માયિક સંસારા અનુભવ કરતા છતા પણ તે માયિક સંસારને સર્વ ઉપનિષદોનાં વાકયાએ નકકી કરેલ પેાતાના આત્માથી કાંઇ પણ ભિન્નરૂપે શ્વેતા નથી, પરંતુ પેતાના આત્માનાજ વિવર્તરૂપે આ સર્વને જુએ છે. ૧૦૦. અદ્વૈતભાવનામાં સ્થિર થયેલા બ્રહ્મનિષ્ટ પુરુષાને કાંઇ પણ જ્ઞાતવ્ય કે કર્તવ્યાદિ નથી એમ કહે છે: किं चिन्त्यं किमचिन्त्यं किं कथनीयं किमप्यकथनीयम् ! किं कृत्यं किमकृत्यं निखिलं तदिति जानतां विदुषाम् ॥१०१॥ સર્વાંતે [છે] એમ જાણનાર જ્ઞાનીઓને વિચારવાયાગ્ય શું [છે] ? [ને] નહિ વિચારવાયાગ્ય શું [છે ?] કહેવાયેાગ્ય શું [છે ? ને] નહિ કહેવાયેાગ્યપણુ શું [છે ? શું કરવાયેાગ્ય [છે] ? ને શું નહિ કરવાયેાગ્ય [છે] ? આ સર્વ બ્રહ્મજ છે એમ અનુભવનાર તત્ત્વજ્ઞાનીઓમાં શરીર અને ક્રિયાદિના સત્યપણાની બ્રાંતિને અભાવ હોવાથી અને તેમના પૃર્ણકામપણાથી તેમને કોઇ પણ પદાર્થ રાગપૂર્વક વિચાર કરવાયાગ્ય નથી, કાઇ પણ પદાર્થ દ્વેષપૂર્વક નહિં વિચારવાયેાગ્ય પણ નથી, કોઇ પણ વિષય કહેવાયેાગ્ય પણ નથી, અને કોઇ પણ વિષય રહસ્યરૂપ ગણીને નહિ કહેવાયોગ્ય પણ નથી, કર્તવ્યરૂપ પણ નથી, અને કાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. કાંઈ અર્તવ્યરૂપ પણ નથી, કર્તવ્યને અવધિને પામેલા એવા કૃતાર્થ મહાપુરૂને શું જ્ઞાતવ્ય કે કર્તવ્ય હોય ? અજ્ઞાનીઓને કદાચ તેઓમાં જ્ઞાતવ્યને જાણવાની અને કર્તવ્યને કરવાની ઇચ્છા પ્રતીત થાય તે તે તેમણે કરેલો માત્ર આરોપજ છે એમ સમજવું. તેમની દષ્ટિએ તેવી કોઈ ઈચ્છા નથી. ૧૦૧. એવા તત્ત્વજ્ઞાનીઓને બંધમોક્ષાદિ વ્યવહાર પણ નથી એમ निखिलं दृश्यविशेष दृपत्वेन पश्यतां विदुषाम् । वन्धो नापि न मुक्तिन च परमात्मत्वमपि न जीवत्वम् ॥१०२॥ સર્વ દશ્ય પદાર્થોને ચેતન્યસ્વરૂપપણે જોતા જ્ઞાની એને બંધ નથી, મુક્તિ પણ નથી, પરમાત્મસ્વરૂપપણું પણ નથી, અને જીવસ્વરૂપપણું પણ નથી. ૧૦૨. પ્રતિપાદન કરેલું બ્રહ્મ અને આત્માના એકપણાનું જ્ઞાન અને ઉપનિષદના પ્રમાણભૂત તાત્પર્યરૂપ છે એમ કહે છે – असकृदनुचिन्तितानामव्याहततरनिजोपदेशानाम् । प्रामाण्यं परसीम्नां निगमनमिदमेव निखिलनिगमानाम् ॥१०३॥ પુનઃ પુનઃ વિચારેલા, જેમને ઉપદેશોને કોઈ પણ સ્થલે લેશ પણ ] વ્યાઘાત થતો નથી એવા, ને સર્વ પ્રમાણોના ] અવધિભૂત સ ઉપનિષદ્ ભાગેનું પ્રમાણપણું [અને] નિગમન (સાધ્યની સમાપ્તિરૂપ સર્વ વેદાંતને સિદ્ધાંત) (આ આત્માનું એકપણું) જ છે.] ૧૦૩. હવે બાકી રહેલા ગ્રંથ વડે બ્રહ્મનિષ્ઠ સદ્ગએ બ્રહ્મપણાને પમાડેલ શિષ્ય પિતાના શ્રી ગુરુનાં ચરણકમલમાં ઘણુમ કરીને Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ ૨૩૭ પ્રસન્ન મન તથા વાણીવડે પિતાના અનુભવમાં આરૂઢ થયેલ સર્વાભાવને પ્રકટ કરવા વિચાર કરવા લાગ્યો એમ કહે છે:इत्थं निबोध्य गुरुणा शिष्यो हृष्यन् प्रणम्य तं पदयोः । स्वानुभवसिद्धमर्थ स्वयमेवान्तर्विचारयामास ॥ १०४ ॥ ઉપર કહેલી રીતે શ્રીસદ્દગુરુએ ઉપદેશ કરેલે શિય હર્ષ પામતે છતે તેમનાં ચરણકમલમાં પ્રણામ કરીને પિતાના અનુભવસિદ્ધ અર્થને ( સાક્ષાત્ કરેલા બ્રહ્મસ્વરૂપપણાને) પિતેજ અંતઃકરણમાં વિચારવા લાગે. (પિતાના મનમાં મનન કરવા લાગ્યા. ) ૧૦૪. હવે તે પિતાના સર્વાત્મપણાને જણાવે છે – अजरोऽहमक्षरोऽहं प्राज्ञोऽहं प्रत्यगात्मबोधोऽहं । परमानन्दमयोऽहं परमशिगेऽहं भवामि परिपूर्णः ॥ १०५॥ | હું વૃદ્ધાવસ્થાથી રહિત છું, હું સવ વિકારથી રહિત છુિં, હું ઈશ્વર છું, હું પ્રત્યેક શરીરમાં પ્રકાશ કરનાર જ્ઞાનસ્વરૂપ છું, હું પરમાનંદસ્વરૂપ [છું, સર્વના કારણરૂપ , અથવા હું પરમમંગલરૂપ છું, અને હું] પરિપૂર્ણ [છું. ૧૦૫. ગઢSHકમાનામામાનન્દાનુપ્રતિSિ ! आबालगोपमखिलैरहमित्यनुभूयमानमहिमाहम् ॥१०६ ॥ હું આત્મજ્ઞાનીઓમાં સંપન્ન છું, હું આત્માના આનંદના અનુભવરૂપ રસને જાણનારો છું, અને હું બાલક તથા ગેવાલપર્યત સર્વ[મનુ વડે હું એવી રીતે અનુભવાતા મહિમાવાળે ]િ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રો. સંપન્ન-આત્મજ્ઞાનરૂપ ધનવાળે. સર્વ પ્રાણીઓમાં હું હું એવા જ્ઞાનને વિષય હું છું. તેથી હું સર્વાત્મા છું. ૧૦૬. इन्द्रियसुखविमुखोऽहं निजसुखबोधानुभूतिभरितोऽहम् । इति मतिदूरतरोऽहं भावतरसुखितचित्तोहम् ॥ १०७ ॥ હું ઇકિયેના સુખેથી ( વિષયનાં અનિત્ય સુખેથી) રહિત છુિં, હું આત્મસુખના ને આત્મજ્ઞાનના અનુભવથી પરિપૂર્ણ છુિં, આવે આત્મા છે,] એવી બુદ્ધિથી હું અમાપ્ય છું, અને વિષયાદિ સુખેથી ભિન્ન આત્મરૂપ સુખવડે સુખી ચિત્તવાળો છું. ૧૦૭. ईश्वरोहऽमीश्वराणामीयाद्वेषानुषङ्गरहितोहऽम् । ईक्षणविषयमतीनामीप्सितपुरुषार्थसाधनपरोहऽम् ॥ १०८ ॥ ઈશ્વરેમાં હું ઈશ્વર છું, હું ઈર્ષ્યા અને દેશના સંબંધથી રહિત છે, અને ] હું આત્મસ્વરૂપને અનુભવ કરવામાં જેમની બુદ્ધિ છે એવા પુરુષે માં ઈચ્છિત (મેક્ષરૂપ) પુરુષાર્થ સાધવામાં તત્પર છે.] ઈશ્વમાં–કરવાને, નહિ કરવાને, અને બીજી રીતે કરવાને સમર્થ પુરુષમાં. ૧૦૮. उदयोऽहमेव जगतामुपनिषदुद्यानकृतविहारोऽहम् । उद्वेलशोकसागरवाडवहुतवाहनाचिरहम् ॥ १०९ ॥ હુંજ જગતના પ્રકાશરૂપ છું, હું ઉપનિષદરૂપ ઉદ્યાનમાં (બાગમાં) વિહાર કરનારો છું. (તેના અર્થને નિર. તર વિચાર કરનારે ) [તથા) હું વૃદ્ધિ પામેલા શેકસાગરનું શિક્ષણ કરવામાં વાડવાગ્નિરૂપ તેજ [છું.] ૧૦૯. Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. - ऊर्जस्वलनिजधिभवैरूर्वमधस्तिर्थगनुवानोऽहम् । ऊहापोहविचारैरूररीकृतवत् प्रतीयमानोऽहम् ॥ ११० ॥ હું અત્યંત તેજોમય મારી વિભૂતિઓ વડે ઉપર, નીચેને સર્વ ખુણાઓમાં વ્યાપેલે છુિં, અને હું તર્ક અને તેનું નિરાકરણ એ બેના વિચારો વડે રવીકારાયેલો હોઉં એમ તીત થનારો છું તકવાદીએ કરેલા પૂર્વપક્ષરૂપ આક્ષેપ. નિરાકરણ-વાદીએ કરેલા આક્ષેપનું ખંડન. વસ્તુતાએ હું સ્વતઃસિદ્ધ છતાં પણ શંકાઓના સમાધાનવડે પ્રતીત થનાર હોઉં એમ જણાઉં છું. ૧૧૦. ऋषिग्हमृषिगणोऽहं सृष्टिरहं सृज्यमानमहमेवम् । ऋद्धिग्हं वृद्धिरहं तृप्तिरहं तृतिदीपदीप्तिरहम् ॥ १११ ॥ હું કષિ છું. કષિસમૂડ છુિં, હું સૃષ્ટિ છુિં, હુંજ ઉત્પન્ન થનાર છુિં, હું સમૃદ્ધિ છુિં, હું વૃદ્ધિ છુિં. હું તૃપ્તિ છું, અને હું તૃતિરૂપ દીવાની પ્રભારૂપ [છું.] - ઋષિ–ભૂત, ભવિષ્ય અને વર્તમાનના દ્રષ્ટા અથવા સૂરમ વસ્તુને દ્રા. ઋષિસમૂહ-સાત ઋપિઓનો સમૂહ. ઉત્પન્ન થનાર-ઉત્પન્ન થનાર સર્વ પ્રાણુઓનો સમૂહ. તૃપ્રિ-સર્વ ભેગોની પ્રાપ્તિ. ૧૧૧. एकोऽहमतदीदृशमेवमिति स्फुरितभेदराहतोऽहम् । यष्टव्योऽहमनीहैरन्तःसुकृतानुभूतिरहितोऽहम् ॥ ११२॥ હું સર્વ ભેદરહિત છુિં, હું આ આવુંજ (છે) એવા કુરેલા ભેદથી રહિત છુિં,] હે ફલાશારહિત બુદ્ધિવાળાઓ વડે યમાં પૂજન કરવાગ્ય [છું, અને ] હું પુણ્યવાળે છું એવા અંતકરણના અનુભવથી રહિત ]િ ૧૧ર. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ऐक्यावभासकोऽहं वाक्यपरिज्ञानपावनमतीनाम् । Qામવ તરવું નૈરાતમ:પ્રાથમિહિg | ૨૨૩ એકપણને પ્રકાશનારો હું છું, મહાવાકયથી ઉત્પન્ન થયેલા બ્રહ્મસ્વભાવરૂપ) જ્ઞાનવડે જેમની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે એવાઓને નિયંતા હુંજ છું, હું] સદ્ધસ્તુ છુિં, અને હું રાતના ઘાટા અંધારા જેવા અજ્ઞાનને ઉછેદ કરનાર સૂર્ય [છું.] - એકપણને–જવબ્રહ્મની વાસ્તવિક સ્વરૂપના અભેદના. 118. ओजोऽहमौषधीनामोतप्रोतायमानभुवनोऽहम् । ओंकारसारसोलुसदात्म मुखामोदमत्त अंगोऽहम् ॥ ११४ ॥ સર્વ ] ઔષધીઓનું સામર્થ્ય હું છું, હું [ સર્વ ] ભુવનેમાં ઓતપ્રેત થઈને (વ્યાપીને) રહે છે, અને ! હું કારરૂપ કમલમાંથી પ્રસરતા આત્મસુખરૂપ સુગંધથી મત્ત થયેલે ભમરે [છું.] મ–અહંકારના વિસ્મરણવાળો. ૧૧૮. औषधमहमशुभानामौपाधिक वर्मजालरहितोऽहम् । औदार्यातिशयोऽहं चित्तविविधचतुर्वर्गतरणपरोऽहम् ॥ ११५ । હું સર્વ પાપને નિર્મલ કરનાર છુિં, હું અવિદ્યાએ ઉત્પન્ન કરેલા પ્રપંચરૂપ ધસમૂહથી રહિત છું, અત્યંત ઉદારતાવાળે [છું, અને હું મને કપેલા નાનાપ્રકારના ધિર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ] ચારનાં સાધનેને સંપાદન કરવામાં તત્પર [છું. ] ૧૧૫. अङ्कशमहमखिलानां महत्ता मत्तवारणेन्द्राणाम् । अम्बरामव विमलोऽहं शम्बररिपुजातविकृतिरहितोऽहम् ॥११६॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શ્રીસ્વાત્મનિરૂપણ હું મહત્પણ વડે સર્વ ઉન્મત્ત ગજે દ્રિના અંકુશરૂપ છુિં, અર્થાત હું પિતાની મોટાઈવડે ઉન્મત્ત થયેલા સર્વ અભિમાની પુરુષના મદને નાશ કરનાર છું. ] હું આકાશના જે અત્યંત નિર્મલ [છું. હું કામથી ઉત્પન્ન થયેલા વિકારોથી રહિત છું.] ૧૧૬. आत्मविकल्पमतीनामस्खलदुपदेशगम्यमानोऽहम् । अस्थिरसुखविमुखोऽहं सुस्थिरसुखबोधसंपदुचितोऽहम् ॥११७॥ હું આત્મામાં સંશયયુક્ત બુદ્ધિવાળાઓને નિશ્ચયવાળા ઉપદેશથી જાણવામાં આવનાર છુિં, અસ્થિર સુખથી ( વિષયસુખથી) રહિત [ છું, અને હું સુસ્થિર સુખ અને જ્ઞાનરૂપ સંપત્તિને વેગ્ય છુિં.] સંશયયુક્ત બુદ્ધિવાળાઓને-હું આત્મા છું, વા આત્મા નથી, આવા સંશયયુક્ત બુદ્ધિવાળા પુરુષોને. નિશ્ચયવાળા ઉપદેશથી-તું આભા છે એવા શ્રીસદ્ગએ કરેલા નિશ્ચલ ઉપદેશથી. ૧૧૭. करुणारसभरितोऽहं कवलितकमलासनादिलोकोऽहम् ।। कलुषाहङ्कारविलक्षणोऽहं कल्मषसुकृतोपलेशरहितोऽहम् ॥११८॥ હું કૃપારૂપ અમૃતથી પરિપૂર્ણ છુિં, હું બ્રહ્માદિ લેકમાં વ્યાપેલો [છું, હું મલિન અહંકારથી રહિત છું, અને હું પાપ અને પુણ્યના સંબંધથી રહિત છુિં] ૧૧૮. खानामगोचरोऽहं खातीतोऽहं खपुष्पभवगोऽहम् । खलजनदुरासदोऽहं खण्डज्ञानोपनादनपरोऽहम् ॥ ११९ ॥ - હું ઇન્દ્રિયોને અવિષય છુિં, હું આકાશથી પર છું,] આકાશના ફૂલ જેવા સંસારમાં હું રહેલે છુિં, હું ખલ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રીરાંકરાચાયનાં અષ્ટાદશ રત્નો. પુરુષથી પામી શકાઉં એ નથી, [અને] હું પરિચ્છિન્ન જ્ઞાનેને દૂર કરવામાં તત્પર છું... પર-સૂક્ષ્મ અને વ્યાપક. ૧૧. गालितद्वैतकथोऽहं देही भवदखिलमूलहृदयोऽहम् । गन्तव्योऽहमनीहर्गत्यागतिरहितपूर्णवोधोऽहम् ॥ १२० ॥ હું Àતની વાતથી અત્યંતરહિત છું. હું દેહી (એટલે ઉત્પન્ન થયેલા સર્વના મૂલરૂપમાયા)ના હૃદયરૂપ [છું, હું [કમના ફળની આશાથી રહિતપુરુષવડે પ્રાપ્ત થવાચ છું, અને હું ઉત્પત્તિ તથા વિનાશથી રહિત પૂર્ણજ્ઞાનસ્વરૂપ [છું.] ૧૨૦. ઘનતામાતપ્રિયંકમાનg | घटिकावासररजनसिंवत्सरयुगकल्पकालभेदोऽहम् ॥१२१॥ હું અત્યંત ઘાટા અજ્ઞાનરૂપી અંધકારના ફેલાવાને નાશ કરનાર કિરણના સમૂહરૂપ [, હું ઘી, દિવસ, રાત, વર્ષ, યુગ અને ક૫ એવા કાલના ભેદરૂપ છુિં. ૧૨૧. चरदचरात्मकोऽहं चतुरमतिलाध्यचीरतोऽहम् । चपलजनदुर्गमोऽहं चलभवजलधिपारदेशोऽहम् ॥१२२॥ હું સ્થાવરજંગમરૂપ છું, હું ચતુર બુદ્ધિવાળાઓ વડે સ્તુતિ કરવાગ્ય આચરણવાળો છુિં, હું ચંચલ મનુષ્યવડે પ્રાપ્ત થાઉં એ નથી, અને હું અસ્થિર સંસારસાગરના પારદેશરૂપ છુિં] - ચંચલ મનુષ્યોવડે–વિષયોના ચિંતનવડે જેમની બુદ્ધિ બહુ ચંચલ છે એવા પુવડે પારદેશરૂપ-સંસારસાગરના સામા કાંઠારૂપ-બ્રહ્મરૂપ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ શ્રીસ્વાત્મનિરૂપણ. छन्दःसिन्धुनिगृढज्ञानसुखालादादमानोऽहम् । छलपदविहतमतीनां छन्नोऽहं शान्तिमार्गगम्योऽहम् ॥१२३॥ હું વેદરૂપ સાગરમાં ગુપ્ત જ્ઞાન તથા સુખથી ઉત્પન્ન થયેલા આનંદથી પ્રસન્ન છું, છલવાળા શબ્દો વડે જેમની બુદ્ધિ નાશ પામેલી છે તેમને હું અજ્ઞાત [છું, અને હું કુતર્કોદિરહિત સમ્પ્રદાય વડે પ્રાપ્ત થવાયેગ્ય છુિં.] ૧૨૩. जल जासनादिगोचरपञ्चमहाभूतमूलभूतोऽहम् । जगदानन्दकरोऽहं जन्मजरारोगमरणरहितोऽहम् ॥ १२४ ॥ હું બ્રહ્માદિને પ્રત્યક્ષ પંચમહાભૂતાના મૂલરૂપ છુિં હું જગને આનંદ આપનારે છું. હું જન્મ, વૃદ્ધાવસ્થા, રેગ અને મરણથી રહિત છુિં.) - બ્રહ્માદિ-બ્રહ્મા, વિષ્ણુ ને સ. પંચમહાભૂત–આકાશ, વાયુ, તેજસુ, જલ ને પુથિવી. મલરૂપ–વિવાતિપાદાનકારણરૂપ. ૧૨૪. उकृतिहुंकृतिसिंजितं बृंहितमुखर्विविधनादभेदोऽहम् । झटिति घटितात्मवेदनदीपपरिस्फुरितहृदयभवनोऽहम् ॥१२॥ ન હું ઝાંઝ આદિના વનિરૂપ, રણમાં વીરપુરુષના વનિરૂપ, ભૂષણના વનિરૂપ, અને હાથીઓના વનિરૂપ ઈત્યાદિ નાના પ્રકારના નાદના ભેદરૂપ છું, અને હું તત્કાલ પ્રકટેલા આત્મજ્ઞાનરૂપ દીપકના પ્રકાશવડે: પ્રકાશ પામેલ હૃદયકમલરૂપ છું. ૧૨૫. ज्ञानमहं ज्ञेयमहं शाताह ज्ञानसाधनगणोऽहम् । ज्ञातृज्ञानविनाकृतमस्तित्वमात्रमेवाहम् ॥ १२६ ॥ પદાર્થને ગ્રહણ કરનારી વૃત્તિરૂપ છુિં, હું જ્ઞાનના Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. વિષયરૂપ છુિં, હું વૃત્તિદ્વારા વિષયના જ્ઞાનવાળે છું, હું જ્ઞાનના સાધનના સમૂહરૂપ (ઇદ્રિના સમૂહરૂ૫) છુિં. હું જ્ઞાતા અને જ્ઞાનવિના સિદ્ધ અસ્તિત્વમાત્રરૂપજ છું. અસ્તિત્વમાત્રરૂપજ-માત્ર હેવાપણારૂપજ. . . तत्त्वातीतपदोऽहं तदन्तरोऽस्मीति भावरहितोऽहम् । तामसदुरधिगमोऽहं तत्त्वंपदबोधबोध्यहृदयोऽहम् ॥ १२७ ॥ હું તત્ત્વથી રહિત સ્વરૂપવાળે છુિં. હું તેની અંતર છું એવા ભાવથી રહિત છું, તામસીવૃત્તિઓ વડે હું પ્રાપ્ત થઈ શકે એવું નથી, અને તપદ અને વંદના જ્ઞાનવડે જાણવાયેગ્ય હદયવાળા છુિં તોથી-પ્રકૃતિના કાર્યરૂપ મહદાદિ ચાવીશ તોથી. તેનપૂર્વોક્ત ચોવીશ તની. ૧૨૭. दैवतदैत्यनिशाचरमान पतिर्यमहीधरादिरहम् । देहेन्द्रियराहेतोऽहं दक्षिणपूर्वादिदिविभागोऽहम् ॥ १२८ ॥ હું દેવ, દૈત્ય, નિશાચર, (રાક્ષસ અથવા ભૂતાદિ,) મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં, અને પર્વત એ સર્વના આદિરૂપ છું. હું શરીર અને ઇંદ્રિયેથી રહિત છું, હું દક્ષિણ અને પૂર્વાદિ દિશાઓના વિભાગરૂપ છું. ૧૨૮. धर्मधर्ममयोऽहं धर्माधर्मादिवन्धरहितोऽहम् । धार्मिकजन सुलभोऽहं धन्योऽहं धातुरादि भूतोऽहम् ॥ १२९ ।। હું ધર્મ ને અધર્મરૂપ છું, હું ધર્મ અને અધર્મદિના બંધનથી સહિત છુિં, હું સ્વધર્મપાલન કરનારને Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ શ્રીસ્વાત્મનિરૂપણ અનાયાસે પ્રાપ્ત થનાર છુિં, હું વખાણવાયેગ્ય [છું, અને હું બ્રહ્માના કારણરૂપ છુિં. ૧૨૯. नामादिविरहितोऽहं नरकस्वर्गापवर्गरहितोऽहम् । नादान्तरविदितोऽहं नानाविश्वनिखिलागमसारोऽहम् ॥ १३० ॥ હું નામાદિથી અત્યંતરહિત છુિં, હું નરક, સ્વર્ગ અને મેક્ષથી રહિત છુિં, હું નાદની અંતર જ્ઞાત છુિં, બહુ પ્રકારના જગત્માં તથા સમગ્ર વેદમાં હું સારભૂત છુિં.] હું નામરૂપાદિથી અત્યંતરહિત છું, હું નિષિદ્ધ, કામ્ય અને નિત્યાદિ કર્મો અભિમાનપૂર્વક કરતો નથી, તેથી હું નરક, સ્વર્ગ અને મોક્ષથી રહિત છું. મોક્ષ મને ન પ્રાપ્ત થતી નથી. અનાહતનાદના સાક્ષીપણુવડે એ નાદમાં હું ગીઓવડે જ્ઞાત છું. પ્રતીત થતા બહુ પ્રકારના વિશ્વમાં તથા ગાદિ સર્વ વેદમાં હું સારભૂત છું. ૧૩૦. परजीवभेदबाधकपरमार्थज्ञानशुद्धचित्तोऽहम् । प्रकृतिरहं विकृतिरहं परिणतिरहमस्मि भागधेयानाम् ॥ १३१ ।। હું ઈશ્વર અને જીવના ભેદને બાધ કરનારા પરમાWજ્ઞાનવડે (બ્રહ્મના એકપણાના જ્ઞાનવડે) પવિત્ર ચિત્તવાળા છુિં, હું પ્રકૃતિ [ છું, હું વિકૃતિ [છું, હું ભાગ્યના પરિણામરૂપ (ફલરૂપ) છું. પ્રકૃતિ-સાંખ્યશાસ્ત્રમાં કહેલી મુલાકૃતિ. વિકૃતિ–મહત્તત્ત્વ, અહકાર અને પાંચ તત્માત્રા. ૧૩૧૮ फणधरभूधरवारणविग्रहविधृतप्रपंचसारोऽहम् । भालतलोहितलोचनपावकपरिभूतपञ्चबाणोऽहम् ॥ १३२ ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ २४९ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હું શેષ, પર્વત તથા હાથીઓનાં શરીરવડે ધારણ કરેલા જગતના સારરૂપ છુિં, અને હું કપાલમાં રહેલા રાતા નેત્રરૂપ અગ્નિવડે જેમણે કામને પરાભવ કર્યો છે તે (શિવ) છુિં. શે–પૃથિવીને ધારણ કરનાર નાગ. હાથીઓનાં-દિશાઓમાં રહેલા હાથીઓનાં. ૧૯૨. बद्धो भवामि नाहं बन्धान्मुक्तस्तथापि नैवाहम् । बोध्यो भवामि नाहं बोधोऽहं नैव बोधको नाहम् ॥ १३३ ॥ . ' હુંકિઈ પણ પ્રકારના બંધનથી બંધાયેલે નથી, તેમજ હું બંધનોથી મુક્ત પણ નથી, હું વૃત્તિજ્ઞાનને વિષય નથી, હું વૃત્તિજ્ઞાન નથી, તેમ બધ કરનાર પણ હુ નથી. ૧૩૩. भक्तिरहं भजनमहं मुक्तिरहं मुक्तियुक्तिरहमेव । भतानुशासनोऽहं भूतभवद्भाव्यमूलभूतोऽहम् ॥ १३४ ॥ . હું ભક્તિ [છું, હું ભજન છુિં, હું મુક્તિ છુિં, હું જ મુક્તિના બોધને પ્રકાર છુિં, હું પ્રાણીઓને શિક્ષક છું,] હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના કારણરૂપ છું. - ભક્તિ–ભગવાનને આકારે થયેલી વૃત્તિ. ભજન-ભગવાનનું પૂજનાદિવડે ઉપાસન. મુક્તિ-અવિદ્યાની નિવૃત્તિ, ને બ્રહ્મરૂપ આનંદની પ્રાપ્તિ. ભૂત, વર્તમાન અને ભવિષ્યના-ઉત્પન્ન થયેલા, ઉત્પન્ન થતા, અને ઉત્પન્ન થવાના જગતના. ૧૩૪. मान्योऽहमास्मि महतां मन्दमतीनाममाननीयोऽहम् । मदसगमानमोहितमानसदुर्वासनादुरापोऽहम् ॥ १३५ ॥ હું માન આપવાગ્યપુરુષને [પણ] પૂજ્ય છું. હું Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૪૭ મંદબુદ્ધિવાળાઓને માન આપવાયેગ્ય નથી. દર્ય, વિષયા. સક્તિ અને અભિમાનથી દેહ પામેલા મનની દુર્વાસનાવડે હું પ્રાપ્ત થનાર નથી. ૧૩૫. यजनयजमानयाजकयागमयोऽहं यमादिरहितोऽहम् ।। इन्द्रयमवरुणयक्षराक्षसमरुदीशवहिरूपोऽहम् ॥ १३६ ॥ મંત્રસહિત હવિષ્ય હેમવાદિ ક્રિયારૂપ, યજ્ઞ કરનાર, યજ્ઞ કરાવનાર, અને યાગરૂપ (દેવતાને ઉદ્દેશીને અગ્નિમાં બાટી આદિનું દાન કરવારૂપ) છું. હું યમાદિથી રહિત છુિં. હું ઇંદ્ર, યમ, વરુણ, યક્ષ, રાક્ષસ, મત્, (વાયુ) રુદ્રને અગ્નિરૂપ છુિં. યમાદિથી-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ભયાન ને સમાધિથી. ઇંદ્રાદિ આઠ આઠ દિશાના દેવ જાણવા. ૧૩૬. રક્ષવધનાક્ષાક્ષિતસ્રાવઢવમહિમારા रजनादिवसविगमस्फुरदनुभूतिप्रमाणसिद्धोऽहम् ॥ १३७ ॥ રક્ષણરૂપ કર્તવ્યોને ઉપદેશ દેવામાં અનુભવાયેલી લીલાવડે પ્રકાશિત મહિમાવાળો છુિં, રાતદિવસના અભાવમાં સ્કુરતા અનુભવરૂપ પ્રમાણથી સિદ્ધ છુિં.) રક્ષણરૂપ-જગતને રક્ષણરૂપ. રાતદિવસના અભાવમાં-એક વૃત્તિ માં ગઈ હોય અને બીજી વૃત્તિ ન ઊઠી હોય એવા વૃત્તિઓના અભાવમાં. ૧૩૭. लक्षणलक्ष्यमयोऽहं लाक्षणिकोऽहं लयादिरहितोऽहम् । लाभालाममयोऽहं लब्धव्यानामलभ्यमानोऽहम् ॥ १३८ ॥ હું લક્ષણમય ને લક્ષ્યમય છુિં,) હું લક્ષણ વડે જાણવા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. યોગ્ય અર્થ છુિં, હું લય, વિક્ષેપ ને કષાયથી રહિત ,] હું લાભમય ને અલાભમય છુિં, ને હું પ્રાપ્ત કરવાગ્યમાં નહિ પ્રાપ્ત થવાયોગ્ય છુિં.] ૧૩૮. वर्णाश्रमरहितोऽहं वर्णमयोऽहं वरेण्यगण्योऽहम् । वाचामगोचरोऽहं वचसामथै पदे निविष्टोऽहम् ॥ १३९ ॥ હું વર્ણ તથા આશ્રમથી રહિત છુિં] હું અક્ષરમય [છું, હું શ્રેષ્ઠમાં પૂજ્ય છુિં, હું વાણીઓના અવિષયરૂપ છુિં, અને હું વાક્યના પદમાં નેિ અર્થમાં પ્રવેશ પામેલે છું. ૩૯. शमदमविरहितमनसा शास्त्रशतैरप्यगम्यमानोऽहम् । शरणमहमेव विदुषां शकलीकृतविविधसंशयगणोऽहम् ॥ १४० ॥ હું શમ તથા દમાદિથી રહિત મનવાળાઓને સંક શાસાના અવકને વડે પણ અપ્રાપ્ય છું, હજ જ્ઞાનીઓનું શરણ છુિં, અને જેણે નાનાપ્રકારના સંદેહને સમૂહ છેદી નાંખે છે તે હું છુિં.] ૧૪૦. षड्भावविरहितोऽहं षड्गुणरहितोऽहमहितरहितोऽहम् । षट्कोशविरहितोऽहं षट्त्रिंशत्तत्त्वजालरहितोऽहम् ॥ १४१ ॥ - હું છ ભાવથી અત્યંતરહિત છું, હું છ ગુણોથી રહિત છુિં, હું અનિષ્ટથી રહિત છુિં, હું છ કે થી અત્યંતરહિત છું, અને હું છત્રીશ તના સમૂહથી રહિત છું છ ભાવોથી-છે, ઉત્પન્ન થાય છે, વધે છે, રૂપાંતર પામે છે, ઘંટ છે, ને વિનાશ પામે છે, આ છે ભાવવિકારોથી. છ ગુણોથી-મધુરાદિ છ રસો થી. અનિથી–પિતાના અનિષ્ટથી. છ કેશથી–સ્નાયુ, હાડકાં, Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વાત્મનિરૂપણ. મજા, ચામડી, માંસ ને લોહી આ છ કેશથી. ત્રીશ તત્ત્વોનાપાંચ ભૂત, પાંચ પ્રાણ, દશ ઇ,િ ચાર અંત:કરણો, મહત્તવ, કાલ, પ્રધાન, માયા, અવિધા, પુરુષ, બિંદુ, નાદ, શક્તિ, શિવ, શાંત ને અતીત આ છત્રીશ તના . ૧૪૧. संवित्सुखात्मकोऽहं समाधिसंकल्पकल्पवृक्षोऽहम् । संसारविरहितोऽहं साक्षात्कारोऽहमात्माविद्याया: ॥ १४२ ॥ હું જ્ઞાનરૂપ ને સુખરૂપ છુિં,] હું સમાધિ ને સંક૯૫ના કલ્પવૃક્ષરૂપ છુિં, હું સંસારથી અત્યંતરહિત છું, અને હું બ્રહ્મવિદ્યાના સાક્ષાત્ અનુભવરૂપ ]િ ૧૪૨. हव्यमहं कव्यमहं हेयोपादेयभावशून्योऽहम् । हरिरहमस्मि हरोऽहं विधिरहमेवास्मि कारणं तेषाम् ॥ १४३॥ હું દેવોને યોગ્ય દ્રવ્યરૂપ છું, હું પિતૃઓને રેગ્ય દ્રવ્યરૂપ છુિં, હું ત્યજવાયેગ્ય ને ગ્રહણ કરવાગ્ય ભાવથી રહિત છુંવિષ્ણુ છું, હું શિવ છું, હું બ્રહ્મા છું, અને હુંજ તેઓ નું કારણ છે. ૧૪૩. क्षालितकलुषमयोऽहं, क्षपितभवक्लेशजालहृदयोऽहम् । क्षान्ताद्यक्षरलहितो विविधव्यवहारमूलमहमेव ॥ १४४ ॥ ... હું ધોઈ નાંખેલા પાપવાળા છુિં, હું જેના હૃદયમાંથી સંસારના કલેશને સમૂહ દૂર થઈ ગયો છે એ છુિં, હિં અકારથી ક્ષકારસુધી [છું, ને ] હુંજ નાના પ્રકારના વ્યવહારનું કારણ છુિં] ૧૪૪. बहुभिः किमेभिरुक्तैरहमेवेदं चराचरं विश्वम् । सीकरफेनतरङ्गा: सिंधारपराणि न खलु वस्तुनि ॥ १४५ ॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીશંકરાચાર્યનાં અકાદશ રત્નો. આ બહુ કથનવડે [ પ્રજન છે? ] હંજ આ સ્થાવરજંગમ જગત્ [ છું. જેમ] જલબિંદુ, ફીણને તરંગ નિશ્ચય સમુદ્રથી ભિન્ન વસ્તુઓ નથી, [તેમ આ સર્વ મારાથી ભિન્ન નથી. ૧૪પ. शरणं नहि मम जननी न पिता न सुता न सोदरा नान्ये। परमं शरणमिदमेव चरणं मम मूर्ध्नि दैशिकन्यस्तम् ॥ १४६॥ મારી મા [મારું શરણ નથી, મારા પિતા મિારું શરણ નથી, મારા પુત્રો [મારું શરણ નથી, મારા ભાઈઓ [મારું શરણ નથી, ને મારા અન્ય સંબંધીઓ પણ મારું શરણ નથી. મારા મસ્તકઉપર શ્રીસદ્દગુરુનું ધારણ કરેલું આ ચરણકમલજ મારું] પરમ શરણ છે. ૧૪૬. आस्ते दैशिकचरणं निरवधिरास्ते तदीक्षणे करुणा । आस्ते किमपि यदुक्तं किमतःपरमस्ति जन्मसाफल्यम् ॥ १४७ ।। જેિ મારા સદ્દગુરુશ્રીનું ચરણકમલ [મારા મસ્તક પર છે, તેમના અવલોકનમાં જે મારા ઉપર અનધિ કૃપા છે, અને જે તેમણે જે ઉપદેશેલું છે તે મારા હૃદયમાં છે, તિ] આનાથી વધારે મારા જન્મનું સફલપણું શું છે ? ૧૪૭. हिमकरकरसारसान्द्रा: कांक्षितवरदानकल्पविशेषाः । શ્રી રાલ્લા શિારાપ: રામચંતિ ચિત્તસતાપર્ ! ૪૮ ચંદ્રનાં કિરણના ઘાટા સારરૂપ, [અને] ઈચ્છિત વર આપવાવિષે સમર્થોમાં શ્રેષ્ઠ શ્રી ગુરુનાં ચરણકમલના શીતલ કટાક્ષે [મારો] ચિત્તના સંતાપને દૂર કરે છે. ૧૪૮. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧. શ્રીસ્વાત્મનિરૂપણ. कवलितचञ्चलचेतो गुरुतरमण्डूकजातपरितोषा । शेते हृदयगुहायां चिरतरमेकैव चिन्मयी भुजगी ॥ १४९ ॥ ચંચલ ચિત્તરૂપ વધારે મેટા દેડકાને ગળવાથી બહુ સંતોષ પામેલી એક ચિતન્યરૂપ સાપણી જ હૃદયરૂપ ગુફામાં લાંબો સમય સૂએ છે,-સુખરૂપે રહે છે. ૧૪૯, मयि सुखबोधपयोधौ महति ब्रह्माण्डबुद्धदसहस्रम् । मायाविशेषशालिनि भूत्वा भूत्वा पुनस्तिरोधत्ते ॥ १५० ।। | માયારૂપ વિશેષથી શોભાયમાન, તથા વ્યાપક સુખ ને જ્ઞાનસ્વરૂપ સમુદ્રરૂપ મારામાં બ્રહ્માંડરૂપ હજારે પરપોટાઓ ઉપજી ઉપજીને પુનઃ મારામાં તિરોધાન પામે છે.૧૫૦. गुरुकृपयैव सुनावा प्राक्तनभाग्यप्रवृद्धमारुतया । दुःसहदुःखतरङ्गस्तुङ्गः संसारसागरस्तीर्ण: ॥ १५१ ॥ શ્રી ગુરુની કૃપારૂપ સારા વહાણવડેજ [અને] પૂર્વનાં પુણ્યરૂપ અત્યંત અનુકુલ વાયુવડે અસહ્ય દુખારૂપ મોટા તરંગવાળે [આ સંસારસાગર મારાથી તા. ૧૫૧. सति तमास मोहरूपे विश्वमपश्यन्तदेतदित्यखिमम् । उदितवति बोधभानौ किमपि न पश्यामि किं त्विद चित्रम् ॥१५२॥ અજ્ઞાનરૂપ અંધકાર વિદ્યમાન હોવાથી આ સઘળું વિશ્વ જેવામાં આવતું હતું, કિંતુ જ્ઞાનરૂપ સૂર્ય ઉદય થવાથી તે આ કાંઈ પણ હિ જેતે નથી, આ આશ્ચર્ય [છે.] ૧૫ર. नाहं नमामि देवान् देवानतीत्य न सेवते देवम् । न तदनु करोति विधानं तस्मै यतते नमो नमो मह्यम् ॥१५३॥ હું દેવેને નમતે નથી, જે] દેવેનું ઉલ્લંઘન કરીને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રો. [દહેલે તે] દેવને સેવ નથી, ને ત્યારપછી શાસ્ત્રોક્ત કર્મ કરતું નથી, તે પ્રયત્નવાળા મને નમસ્કાર, નમસ્કાર. ૧૫૩. इत्यात्मबोधलाभ मुहुर्मुहुरनुचिन्त्य मोदमानेन । प्रारब्धकर्मणोऽन्ते परं पदं प्राप्यते स्म कैवल्यम् ॥ १५४ ॥ આ આત્મજ્ઞાનની પ્રાપ્તિને પુનઃ પુનઃ મનનના વિષયરૂપ કરીને આનંદાવસ્થાને પામેલાતે જીવન્મુક્ત પુરુષવડે પ્રારબ્બકમને અંતે ઉપમારહિત મોક્ષપદ પ્રાપ્ત કરાય છે.૧૫૮. मोहान्धकारहर संसारोद्वेलसागरोत्तरणम् । स्वात्मनिरूपणमेतत्प्रकरणमकृतदक्षिणामूर्तिः ॥ १५५ ॥ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર અને સંસારરૂપ વૃદ્ધિ પામેલા સાગરને પાર પમાડનાર સ્વાત્મનિરૂપણનામનું આ પ્રકરણ શ્રદક્ષિણામૂતિ (શ્રીપરમશિવ) રચતા હવા. શ્રીશંકરાચાર્યજી શ્રદક્ષિણામૂર્તિને અવતાર હોવાથી પિતાના વર્તમાન નામને સ્થાને પિતે તેઓશ્રીનું નામ આપ્યું છે. ૧૫૫. अज्ञानान्ध्यविहन्ता विरचितविज्ञानपङ्कजोल्लासः ।। मानसगगनतलं मे भासयति श्रीनिवासगुरुभानुः ॥ १५६ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं श्रीस्वात्मनिरूपणं संपूर्णम् ॥ १० ॥ . - અજ્ઞાનરૂપ અંધપણાને સારી રીતે હણનારા ને જેમણે વિજ્ઞાનરૂપ કમલને વિકાસ કર્યો છે એવા શ્રીગોવિંદગુરુરૂપ સૂર્યમારા ચિતરૂપ આકાશમાં પ્રકાશે છે.૧૫૬. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવાજના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીસ્વાત્મનિરૂપણનામના ગ્રંથરૂપ દશમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૦. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ શ્રીચર્પટપંજરિકાસ્તોત્ર || શ્રી પંરિવારોત્ર . ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે. બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વંદી સશુ–પાય; ચર્પટપંજરિકા-ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ મુમુક્ષુઓના અંતઃકરણમાં રહેલા અજ્ઞાનરૂપ અંધારાને દૂર કરનારા પૂજ્યચરણ આચાર્યભગવાન કઈ વેલા ભિક્ષા માટે કઈ નગરમાં વિચરતા હતા ત્યારે ત્યાં શાસ્ત્રવાસનાના આવેશવાળ કઈ વૃદ્ધ બ્રાહ્મણ કે કોઈ વૃદ્ધ સંન્યાસી વ્યાકરણશાસ્ત્રનો પ્રારંભ કરીને ફુન્ન ર ( કૃધાતુ કરવાના અર્થમાં છે, ) આ શબ્દો ગેખતે હત, તે તેઓશ્રીના જોવામાં આવ્યો. તેને જોઈને અત્યંત દયાવડે તેઓશ્રીએ તેને આ સ્તોત્રમાં જણાવેલ ઉપદેશ કર્યો છે, એમ કહેવાય છે. સાંવરિજાને અર્થ પાણીના પરપોટાના જેવી કાયા એ થાય છે. આ સ્તોત્રના પહેલા કલેકમાં વૃદ્ધાવસ્થામાં વ્યાકરણશાસ્ત્રને અભ્યાસ રક્ષણ કરનાર નથી. પણ પરમાત્માનજ રક્ષણ કરનાર છે, માટે તારે પરમાત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ એમ તે વૃદ્ધ બ્રાહ્મણપ્રતિ વા વૃદ્ધ સંન્યાસિપતિ કહે છે – भज गोविंदं भज गोविंदं भज गोविंदं मूढमते । .. प्राप्ते सन्निहिते मरणे, नहि नहि रक्षति डुकृञ्करणे ॥ १ ॥ મરણ સમીપમાં આવે “ ડુમ્ ” નહિ જ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. રક્ષણ કરે, [માટે] હે મૂઢબુદ્ધિવાળા ! ગાવિંદને ભજ, ગાવિંદને ભજ, ગોવિંદને ભુજ. તારી વૃદ્ધાવસ્થા છે. વૃદ્ઘાવસ્થા એ મરણના સામીપ્ટની સૂચના દેનારી છે. હવે તારું મરણ સમીપમાં આવેલું હોવાથી તારે તારા જીવાત્માનું શ્રેય કરવા પ્રયત્ન કરવા જોઇએ, પણ અન્ય નકામાં કામેામાં ન ગુંથા જોઇએ. મરણ નિકટમાં આવશે ત્યારે “દુર્ રળે” (કૃ ધાતુ કરવાના અર્થમાં છે,) આ વ્યાકરણશાસ્ત્રના શબ્દો કદીપણ તા રક્ષણ નહિજ કરે, પણ ગાવિંજ એટલે “તવમાંલ” (તે બ્રહ્મ તું છે, ઇત્યાદિ વેદાંતનાં મહાવાકયેાવડે જાણવામાં આવતા પરનાભાજ તારું રક્ષણ કરશે, માટે હું બાલકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ તું આ અવસ્થાએ નહિં અભ્યાસ કરવાયેાગ્ય વ્યાકરણશાસ્ત્રના અભ્યાસના પરિત્યાગ કરીને પરમપ્રીતિથી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાને પ્રયત્ન કર, પરમપ્રીતિથી પરમાત્માનું ધ્યાન કરવાના પ્રયત્ન કર, પરમપ્રીતિથી પરમાત્માનું ધ્યાન કરવાના પ્રયત્ન કર. છેલ્લા શબ્દોનું ત્રણ વાર કથન તે પ્રયત્નમાં આદર જણાવવામાટે છે. ૧. बालस्तावत्क्रीडासक्तस्तरुणस्तावत्तरुणीरक्तः । वृद्धस्तावश्चिंतामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः॥भज॥२॥ માલક હોય ત્યાંસુધી રમતમાં પ્રીતિવાળેા, જુવાન થાય ત્યારે યુવતીમાં પ્રીતિવાળે, ને વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં ડુબેલે થાય છે,] પરબ્રહ્મમાં કાઇ પણ જોડાતા નથી, [માટે] હે મૂઢબુદ્ધિવાળા ! ગોવિંદને ભજ, ગોવિંદને ભુજ, ગાવિ’દ્યને ભજ મનુષ્ય આલ્યાવસ્થામાં હોય છે ત્યાંસુધી તેનું મન નાનાપ્રકા ૨૫૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રીચટિપંજરિકાસ્તોત્ર. ૨૫૫ રની રમતમાં પ્રીતિવાળું હોવાથી તે પિતાને ઘણોખરે સમય રમતમાં વ્યતીત કરે છે, પણ પરમાત્માનું ધ્યાન કરતો નથી. બાલ્યાવસ્થા વીતી ગયા પછી તેને જુવાનીની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયેલી યુવાવસ્થામાં તે પોતાની જુવાન સ્ત્રીમાં ઘાટા પ્રેમવાળે થાય છે. તેને લાડ લડાવવામાં ને તેનું ભરણપોષણ કરવામાં તે પિતાને સમય વ્યતીત કરે છે, પણ પરમાત્માનું સ્મરણધ્યાન કરવામાં તે પિતાનું મન લગાડતો નથી. આવી રીતે જુવાનીને સમય વીતી જતાં મનુષ્યને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પિતાના શરીરની શિથિલતાથી, થયેલા ઉધરસાદિ રોગથી, ને છોકરાઓની તથા પિતાની આજીવિકા ચલાવવાના વિચારથી સર્વદા ચિંતામાં ડુબેલો રહે છે, પણ પ્રભુનું સ્મરણધ્યાન કે તેમના સ્વરૂપને વિચાર પ્રાયશઃ કઈ પણ મનુષ્ય કરતા નથી. આમ મનુષ્યની ત્રણે અવસ્થા નિરર્થક ચાલી જાય છે. માટે હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ ! ઈત્યાદિ પ્રથમ કના વ્યાખાનપ્રમાણે સમજવું. ૨. अंगं गलितं पलितं मुंडं,दशनविहाँनं जातं तुंडम् । वृद्धो याति गृहित्वा दंडं, तदपि न मुंचत्याशापिंडम् ॥भज०॥३॥ શરીર ગળી ગયું, માથું પળીવાળું થયું, મુખ દાંતરહિત થયું, વૃદ્ધ થયા ત્યારે લાકડી લઈને ચાલે છે, તે પણ આશાના પિંડને છોડી દેતે નથી, માટે) હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. વૃદ્ધાવસ્થાને લીધે તારું શરીર લેહી તથા માંસ ઘટવાથી ગળીને હાડપિંજરરૂપ થઈ ગયું છે, તારું માથું ધોળા વાલવાળું થઇ ગયું છે, તેમાં એક પણ કાળે વાલ હવે જોવામાં આવતું નથી, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તારા મુખમાંથી દાંતે તથા દાઢ પડી જવાથી તારું મુખ દાંતવિનાનું તથા દાઢાવિનાનું થઈ જવાથી ડાચાં ભળી ગયેલું કુરૂપ દેખાય છે, તે વૃદ્ધ થવાથી આધારવિના ચાલી શકતા નથી, તેથી હાથમાં લાકડી લઈને તેને ટકાવડે ધીમે ધીમે ચાલે છે, પણ હજી તારા મનમાંથી તું જીવવાની તથા વિષયોની તૃષ્ણરૂપ લાડવાને છેડત નથી: નારા કલ્યાણ માટે આ જીવનતૃષ્ણાને તથા વિષયતૃષ્ણને બાળી નાંખવાની અગત્ય છે, માટે હે બાલકબુદ્ધિવાળા વદ બ્રાહ્મણ ! ઇત્યાદિ. ૩, પુનાઈપ નાં પુના મા, પુનર કનને જ્ઞાનના જુદુ સંવારે વહુ સુતા , વાગરાતે દિ મુer ll મારા આ દુસ્તર ને અપાર સંસારમાં ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું, અને પુનઃ પુનઃ માના ઉદરમાં સૂવું [થાય છે, તેથી] “હે મુરારે! કૃપાવડે મારું રક્ષણ કરે.” હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. આ ઘણા પ્રયત્નરૂપ દુઃખથી તરી શકાય એવા ને અજ્ઞાનીઓને જેનો સામે કાંઠે જણાતો નથી એવા ભવસાગર છે. તે ભવસાગરમાં પ્રાણીઓને પિતાના કમાનુસાર વારે વારે ઉંચનીચ યોનિઓમાં જન્મવું થાય છે, વારે વારે મરવું થાય છે, અને વારે વારે માતાને મલિન ઉદરમાં સૂવું પડે છે. આમ આ ભવસાગરમાં જવને વારંવાર ભમ્યા કરવું પડે છે, ને તેને ક્યાંઈ પણ શાંતિ કે તેનાથી ઉપજતું વાસ્તવિક સુખ અનુભવાતું નથી. જ્યાં જ્યાં તેની સ્થિતિ થાય છે ત્યાં ત્યાં તેને બહુ વિધ દુઃખના કડવા અનુભવેજ કરવા પડે છે, તેથી “હે મુરદાનવના શત્રો ! આપના પરમાણિકબિરુદનું સ્મરણ કરી દયારે મારું રક્ષણ કરે,” એમ તે જીવે પરમાત્માની સ્તુતિ કરે છે. તે બાલ દિવાળ વૃદ્ધ બ્રાહ્મણ ! ઈત્યાદિ. ૪. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રીચપટપંજરિકાસ્તોત્ર. ૨૫૦ નિમય ની સાથે પ્રતા, શિવસન્ત પુનરાવાત. . काल: क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायु: ॥भज०॥५॥ દિવસ ને રાત, સાયંકાલ (ને) પ્રાતઃકાલ,અને શિશિર ને વસંત પુનઃ આવે છે. કાલ રમત કરે છે, નિ] આયુષ્ય ચાલ્યું જાય છે, પણ આશારૂપ વાયુ છેડતું નથી. હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. દિવસ પૂરો થાય છે ત્યાં રાત આવે છે, ને રાત પૂરી થાય છે, ત્યાં પુનઃ દિવસ ને પુનઃ રાત આવે છે. આમ વારંવાર દિવસ ને રાત્રિઓ આવ્યા કરે છે. સાયંકાલ ને પ્રાતઃકાલ પણ વારંવાર આવ્યા કરે છે. શિશિરઋતુ પછી વસંતઋતુ, તે પછી ગ્રીષ્મ, તે પછી વર્ષા, તે પછી શરદ, તે પછી હેમંત, ને તે પછી પુનઃ શિશિરાદિ ઋતુઓ આવે છે. આમ વારંવાર ઋતુઓ આવ્યા કરે છે. આ બધી કાલની રમત થાય છે, ને તેમાં મનુષ્યનું આયુમ્ પાણીના પૂરની પેઠે ઊતાવળે ચાલ્યું જાય છે, પણ મનુષ્યના ચિત્તને વિષયોની આશારૂપ જે વાયુરેગ થયો છે તે તેને છોડતો નથી, એ ખેદની વાત છે. હું બાલકબુદ્વિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૫. जटिलो मुंडी लुचितकेशः, काषायांबरबहुकृतवषः ।। જરૂચન્ન િર વા, ૩ નિમિત્તે વડુતકામ ગાદ જટાવાળે, મુંડન કરાવે, વાલને ચુંટાવી કાઢેલે, કાષાયવસ્ત્રવડે ઘણા વેશને ધરનાર, અને પેટને માટે બહુ શોક કરતો મનુષ્ય જેતે છતે પણ જેતે નથી. હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. પિતાના માથાઉપર જેણે મોટી જટા-સંસ્કાર કર્યા વિનાના લાંબા વાલધારણ કરી છે એ, પિતાના માથા ઉપરના બધા વાલને ૧૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જેણે ઊતરાવી નંખાવ્યા છે એવો, પોતાના માથાઉપરના બધા વાલને જેણે ચુંટી કાઢયા છે એવો, પિતાના ધર્મમતને અનુસરીને ભગવા વાવડે ભિન્ન ભિન્ન પ્રકારના ઘણા વેશોને જેણે ધારણ કર્યા છે એ, અને પિતાનું ઉદર ભરવા માટે ઘણો શોક કરનારો મનુષ્ય (તેવા મનુષ્યોને મોટે ભાગ) માત્ર લોકોને દેખાડવાનાં પિતાના આ બધા દંભને જેતે છતો પણ જાણે જેતે નથી એમ વર્તે છે, અને પિતાના દંભને પરિત્યાગ કરી તે પિતાના જીવના કલ્યાણ માટે શુદ્ધભાવથી પરમાત્માનું સ્મરણધ્યાનાદિ કરતાં નથી. બહુ ખેદની વાત છે કે પિતાને ત્યાગી માનનારાઓને મોટો ભાગ પોતપોતાના સંગી દાયને બહાર ડોળ રાખવામાં બહુધા જાગ્રતિ સેવે છે, પણ પરમાત્માનું પરમપ્રેમથી સ્મરણધ્યાન કરવામાં જાગૃતિ સેવત નથી. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૬. वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः । क्षीण वित्ते कः परिवारो, ज्ञाते तत्त्वे कः संसारः ॥मज०॥७॥ વય ગયે કામવિકાર કે? પાછું સૂકાયે તળાવ કોણ? દ્રવ્ય ક્ષીણ થયે પરિવાર કેણ? તત્ત્વને જાણે સંસાર કોણ? હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. સ્થૂલશરીર જ્યારે અતિવૃદ્ધાવસ્થાને પામી સામથ્થહીન થાય ત્યારે શરીરાદિમાં કામવિકારને પ્રબલ વેગ કેવી રીતે રહી શકે ? ન રહી શકે. પરાણે દૂર થયાજે થાય. તળાવમાંનું સર્વ પાણુ સુકાઇ ગયા પછી વાસ્તવિક તળાવ ક્યાં રહ્યું ? એ તો સૂકો ઉંડો ખાડેજ રહ્યા. દ્રવ્ય કોઈ પણ પ્રકારે જતું રહે ત્યારે તે દ્રવ્યહીન મનુષ્યને સત્કાર તેનાં સગાંવહાલાં આગળની પેઠે ન કરે એ ઊઘાડી વાત છે. એવી રીતે કારણ દૂર થવાથી તેને અવલંબીને થનારું કાર્ય પણ દૂર Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રીચર્પટપંજરિકાસ્તાત્ર. થઇ જાય છે. જ્યાંસુધી મનુષ્યને પોતાના શરીરના અધિષ્ઠાનરૂપ આત્માનું અને આ દશ્ય જગતના અધિષ્ઠાનરૂપ બ્રહ્મનું જ્ઞાન નથી થતું ત્યાંસુધી આ સંસાર તેને સત્યરૂપે પ્રતીત થાય છે, પણયારે તે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને સંશયવિપર્યયથી રહિત જાણે છે, ત્યારે આગળ સત્યરૂપે જણાતા સંસાર હવે તેને સત્યરૂપે કેમ જાઇ શકે? નજ જણાઇ શકે. હવે તે તે તેને મિથ્યારૂપેજ પ્રતીત થાય. હું બાલકબુદ્ધિવાળા વૃદ્ધભ્રાહ્મણ ! ઇત્યાદિ. છ. अग्रे वह्निः पृष्ठे भानू, रात्रौ चित्रकसमर्पितजानुः । ૨૫૯ करतलभिक्षा तरुतलवासस्तदपि न मुंचत्याशापाशः ॥ भज० ॥८॥ આગળ અગ્નિ [ને] પાછળ સૂર્ય [છે, રાત્રિમાં હડપચી બે ઢીંચણેાની વચ્ચે રાખેલી છે, હાથમાં ભિક્ષા[લે છે, અને] વૃક્ષની નીચે નિવાસ [કરે છે,] તેપણુ આશારૂપ પાશ છેડતા નથી. હે મૂઢબુદ્ધિવાળા ! ઇત્યાદિ. પોતાને તપસ્વી માનનાર અથવા અત્યંતદાન કોઇ મનુષ્યની આગળ ભ્રૂણીમાં અગ્નિ સળગે છે, ઉપર તથા પડખે આચ્છાદન ન હોવાથી સવારે તથા સાંજે જેના ખરડાઉપર સુતા તાપ પડે છે, એટવાના વસ્ત્રને અભાવે શીઆળાની ઋતુમાં બેઠેલી સ્થિતિએ રાત્રે ટાઢ લાગવાથી જેણે પેાતાનું માથું નમાવીને પોતાની હડપચી પેાતાનાં એ ઢીંચણાની વચ્ચે રાખેલી છે, અથવા રાતે ટાઢ લાગવાથી સૂતેલી સ્થિતિમાં પોતાનાં એ ઢીંચણા પોતાની હડપચીની પાસે આણી દીધાં છે, જે પેાતાને વૈરાગ્ય જણાવવામાટે પેાતાની પાસે ભિક્ષાપાત્ર રાખી તેમાં ભિક્ષા લેતા નથી, અથવા દીનતાને લીધે જેની પાસે પાત્ર નથી, તેથી પેાતાના હાથમાં જે આપેલી ભિક્ષા લે છે, તે તેમાંથી ઊભા ઊભે ખાઇ લે છે, અને આશ્રમ, મડ કે ગુામાં નહિ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને, રહેતાં કાઇ વૃક્ષની નીચે જે નિવાસ કરે છે, તેપણુ શ્રીસદ્ગુરુના . કારુણ્યની પ્રાપ્તિને તે અંતઃકરણની અંતમુ ખતાને અભાવે પોતાના શરીરને કષ્ટ આપનાર તે અજ્ઞાની મનુષ્યને આ લેાકના વિષયેાની તથા પરલેાકના વિષયાની આશારૂપ પાશ-કાંસા-છેડતા નથી, અથવા તે મનુષ્ય આશારૂપ પાશને છેડી શકતેા નથી. ઢાશે. આશાપાશ કપાય નહિ, જવલગી જ્ઞાન ન થાય; તપથી દેહદમન કરે, વા કરે અન્ય ઉપાય. ૧ વિષયતૃષ્ણાના પાને ખાળવામાં એક આત્મસ્વરૂપનું જ્ઞાનજ ઉપયેગી છે, અન્ય કાઇ સાધન સાક્ષાત્ ઉપયાગી નથી. હું બાલકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ ! ઇત્યાદિ. ૮. यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः । पश्चाजर्जरभूत देहे, वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ भज० ॥ ९ ॥ જ્યાંસુધી ધન મેળવવામાં સમથ [હાય છે,] ત્યાંસુધી પોતાનું કુટુંબ પ્રીતિ રાખનારું [રહે છે,] પછી શરીર અતિવૃદ્ધ થયે ઘરમાં કોઇ પણ વાત પૂછતું નથી. હે મૂઢબુદ્ધિ વાળા ! ઇત્યાદિ. આ સંસારમાં મનુષ્યેાના મોટા ભાગ સ્વાર્થી છે. . નિકટન સગાંવહાલાંમાં મોટા ભાગ પણ પ્રાયશઃ સ્વાર્થી હોય છે. આમ હોવાથી મનુષ્યાને મોટા ભાગ પોતાનેા સ્વાર્થ હોય છે ત્યાંસુધી જે મનુષ્યથી ભવિષ્યમાં પેાતાના સ્વાર્થ સિદ્ધ થવાના સંભવ હોય છે, વા વર્તમાનમાં પેાતાના સ્વાર્થ સિદ્ધ થતા હોય છે, તે મનુષ્યના ઉપર પ્રેમ રાખે છે, તે સ્વાર્થ સરી રહ્યા પછી તે તેની ઉપેક્ષા કરે Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રીચર્પટપંજરિકાસ્તોત્ર. ૨૬૧ vvvv છે, આ વ્યાવહારિક સત્ય ધ્યાનમાં રાખી મનુષ્ય આ સંસારમાં વર્તવાનું છે. આ જગતમાં કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી દ્રવ્ય સંપાદન કરવામાં શક્તિમાન હોય છે ત્યાં સુધી તેને આશરે રહેલાં તેનાં સગાંવહાલાં તેના ઉપર પ્રીતિ રાખતાં પ્રતીત થાય છે, પછી જ્યારે તેનું શરીર બહુ વૃદ્ધ થઈ જાય છે, ને તે દ્રવ્ય સંપાદન કરી શકતો નથી, ત્યારે તેના ઘરમાં તેનું કોઈ પણ સગુંવહાલું તેને કઈ પણ પ્રકારની વાત પૂછતું નથી, તો તેની સેવા તે તેઓ ક્યાંથી જ કરે ? તેની પાસે થોડો સમય બેસીને કાંઈ વાતચીત પણ તેની સાથે કરવાને તેઓ શ્રમ લેતા નથી, ને સર્વ પ્રકારે તેનું અપમાન કરે છે. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૯. रथ्याकर्पटविरचितकंथः, पुण्यापुण्यविवर्जितपंथाः । न त्वं नाहं नायं लोकस्तदपि किमर्थ क्रियते शोकः ॥भज०॥१०॥ માર્ગમાંનાં ચિંથરા એવડે [તે] કંથા બનાવી છે, પુણ્યપાપથી રહિત [તારો] માગે છે, તું નથી, હું નથી, ને આ લેક નથી, તે પણ કયા પ્રજનમાટે [તારાવડે] શેક કરાય છે ? હે મઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. નગર અને ગામના માર્ગમાં પડેલાં ફાટેલ, મેલાં ને જૂનાં ચિંથરાંઓ વડે તેં તારી કંથા બનાવી છે, ઉત્તમ વસ્ત્રોની તને પૃહા નથી. જે આવી ભળે તે ઉપર તું તારો નિર્વાહ ચલાવે છે. જ્યાં સ્થાન મળે ત્યાં તું નિવાસ કરે છે. તું પુણ્ય પાપરહિત બ્રહ્મની અભેદભાવે પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારો હોવાથી પુણ્ય પાપથી રહિત તારો માર્ગ છે. વસ્તુતાએ સ્કૂલશરીરાદિરૂપ તું નથી, સ્થૂલશરીરાદિરૂપ હું નથી, આ પ્રતીત થતું નામરૂપાત્મક જગત પણ નથી, તે પછી કયા પ્રયોજનની સિદ્ધિ માટે તારાવડે શેક કરાય છે? તે કહે. તું સચ્ચિ Page #333 -------------------------------------------------------------------------- ________________ २१२ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. ++ + અ +, +% * * * * * * * * દાનંદ, નિઃસ્પૃહ ને અસંગ છે. જગત મિથ્યા છે. આમ હોવાથી અહિં તારે કાંઈ પણ શેક કરવા જેવું નથી. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ! ઈત્યાદિ. ૧૦. नारीस्तनभरजघननिवेशं, दृष्ट्वा मायामोहावेशम् । एतन्मांसवसादिविकारं, मनसि विचारयं वारंवारम् ॥भज०॥११॥ અજ્ઞાનવડે આસક્તિને બહુ વેગ ઉપજાવનાર સ્ત્રીનાં પુષ્ટ સ્તને ને વિસ્તારવાળા નિતંબે જોઈને આ માંસ તથા મેદાદિનું કાર્ય છે એમ તારા મનમાં વુિં] વારંવાર વિચાર. હે મઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. સ્ત્રીના સ્થૂલશરીરના અધિષ્ઠાનરૂપ આત્માને અજ્ઞાનવડે અથવા સ્ત્રીના શરીરમાં રહેલા દુધમય તથા અપવિત્ર પદાર્થોના અજ્ઞાનવડે પિતાના ભણું રમણીયપણુની બુદ્ધિપૂર્વક દષ્ટિ કરનાર પુરુષના ચિત્તમાં આસક્તિને બહુવેગ ઉપજાવનાર સ્ત્રીનાં પુષ્ટ સ્તન તથા વિસ્તારવાળા નિતઉપર ભૂલથી દષ્ટિ પડી જાય છે તેને જોઈને આ સ્તને ને નિતબો માંસ, મેદ, (ચરબી,) સધિર, નાડીઓ ને ત્વચાના કાર્યરૂપ છે, તેમાં કાંઈ પણ સારી વસ્તુ નથી, તે સર્વ અસાર વસ્તુઓના સમૂહરૂપ છે, એમ તું તારા મનમાં વારંવાર વિચાર, અને તેમાં રહેલા વા ઉપજતા આરૂઢ રાગને ત્યજ. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ! ઈત્યાદિ. ૧૧. गेयं गीतानामसहस्त्रं, ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जननिकटे चित्तं, देयं दीनजनाय च वित्तम् ॥भज०॥१२॥ ગીતા ને સહસ્ત્રનામ ગાવાયેગ્ય છે, શ્રીપતિનું રૂપ નિરંતર ધ્યાન કરવાગ્ય [છે,] સજજનના સમીપમાં ચિત્ત Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રીચ ટપંજરિકાસ્તાત્ર, લઈ જવાયેાગ્ય છે, અને] દીનજનને દ્રવ્ય આપવાાગ્ય છે.] હે મઢબુદ્ધિવાળા ! ઇત્યાદિ. નિષ્કામકર્મ, અનન્યભક્તિ અને આત્મસ્વરૂપનું નિરૂપણ કરનારી શ્રીમદ્ભગવદ્ગીતા તથા વિષ્ણુનાં ( વ્યાપક પરમાત્માનાં ) સહસ્ત્ર નામે પોતાના કલ્યાણમાટે નિત્ય અર્થ સમજીને શ્રદ્ધાપૂર્વક ગાન કરવાયોગ્ય છે, લક્ષ્મીપતિ પરમાત્માનું સ્વરૂપ પરમપ્રેમપૂર્વક નિરંતર ધ્યાન કરવાયાગ્ય છે, સંસારના વિષયામાં ભમતા ચિત્તને થૈ ને સાવધાનતાથી શ્રાત્રિય ને બ્રહ્મનિષ્ટ પુરુષની પાસે લઇ જવાયેાગ્ય છે, અને ધનહીન સુપાત્રને અહંકાર લાવ્યા વિના યથાશક્તિ દ્રવ્ય આદરપૂર્વક આપવાયેાગ્ય છે. હે બાલકમુદ્ધિવાળા વૃદ્ધભ્રાહ્મણ ! ઇત્યાદિ. ૧૨. भगवद्गीता किंचिदधीता, गंगाजललवकणिका पीता । येनाकारि मुरारेरची, तस्य यमः किं कुरुते चर्चाम् ॥ भज०॥१३॥ ભગવદ્ગીતા કાંઈક અધ્યયન કરી, ગંગાજલની નાની કણિકા પીધી, [ને] જેણે મુરારિની પૂજા કરી, તેની ચર્ચા શું યમ કરે છે ? હે મૂઢબુદ્ધિવાળા ! ઇત્યાદિ. ૨૬૩ જેણે અ તથા તાત્પર્યંના જ્ઞાનપૂર્વક શ્રીમદભગવદ્ગ'તાના થોડા ભાગનું અધ્યયન કર્યું છે, જેણે પવિત્ર ગંગાજલના નાના ટીપાનું તેનું માહાત્મ્ય સમજીને આદરપૂર્વક પાન કર્યું છે, અને જેણે સુરનામના દાનવના. શત્રુરૂપ પરમાત્માનું માહાત્મ્યજ્ઞાનપૂર્વક પરમશ્રદ્દા ને પરમપ્રેમથી પૂજન કર્યું છે, તેને મરણકાલે પકડવા યમને અધિકાર ન હોવાથી તેને પકડવાની ચર્ચા શું યમ કરે છે ? નથીજ કરતા. હું આલકબુદ્ધિવાળા વૃધ્યાહ્મણ ! ઇત્યાદિ. ૧૩. कोऽहं कस्त्वं कुत आयातः का मे जननी को मे तातः । ક્રાંત પાંમાય સર્વમસા, સવૈયવસ્થા સ્વવિચારમ્ ||મનારા Page #335 -------------------------------------------------------------------------- ________________ ' ૨૬૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. -------- -૧૧૧૧ હું કોણ છું ? તું કેણ છે?] ક્યાંથી આવે છે? . મારી મા કેણ? મારે બાપ કોણ? એમ ભાવના કર. સર્વ સ્વપ્નવિચાર ત્યજીને સર્વને અસાર નિક્કી કર.] હે મઢ. બુદ્ધિવાળા ! ઈત્યાદિ. હું કોણ છું ? હું ભૂલશરીર, સૂક્ષ્મશરીર કે કારણશરીર નથી, પણ તેમનાથી વિલક્ષણ આત્મા છું. એ સર્વ દશ્ય ને જડ છે, અને હું તે દ્રષ્ટા ને ચેતન છું. તું કેણ છે? તું પણ ધૂલશરીરાદિ નથી, પણ તેમનાથી વિલક્ષણ આત્મા છે. તું ક્યાંથી આવ્યા છે? તું અનાદિ હોવાથી કયાંથી આવ્યો નથી, પણ તારા સ્વરૂપના અજ્ઞાનથી જ તને તું કયાંથી અહિં આવ્યો હોઇશ એવું ભાન થાય છે. મારી મા કોણ? મારે બાપ કોણ? હું અજન્મા, અસંગ, સં૫, ચિદ્રપ ને પરમાનંદરૂપ હોવાથી મારી કઈ ભા નથી, ને મારે કોઇ બાપ પણ નથી. મુમુક્ષુએ આવી રીતે દસ્યની ઉપેક્ષા કરી આત્મસ્વરૂપની નિરંતર ભાવના કરવી જોઈએ. હું અમુક વર્ણવાળ, અમુક આશ્રમવાળા ને અમુક નામવાળો છું; તું અમુક વર્ણવાળો, અમુક આશ્રમવાળાને અમુક નામવાળો છે, તું અમુક ગામ, નગર કે દેશમાંથી અહિં આવ્યો છે, આ અમુક નામવાળું સ્થૂલદેહરૂપ સ્ત્રીશરીર મારી મા છે, અને આ અમુક નામવાળું સ્થૂલદેહરૂપ પુરુષશરીર મારા પિતા છે, આ સર્વ વિચાર સ્વપ્નાવસ્થાના વિચારે જેવા મિથ્યા છે, માટે તેને પરિત્યાગ કરીને એ સર્વ અસાર છે, એમ નક્કી કર, અને પછી તે સવનું વિસ્મરણ કર. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઇત્યાદિ. ૧૪. का ते कांता कस्ते पुत्रः, संसारोऽयमतीव विचित्रः । कस्य त्वं कः कुत आयातस्तवं चिंतय मनसि भ्रातः॥भज०१५॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રીચર્પટપંજરિકાસ્તત્ર. ૨૬૫ તારી સ્ત્રી કોણ? તારો પુત્ર કેણ? આ સંસાર અતિશય વિચિત્ર છે. તું કોને છે ?] કણ [છે? ને ક્યાંથી આવ્યું છે ? હે ભાઈ ! તત્ત્વને મનમાં વિચાર. હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. | તું અજન્મા ને અસંગ આત્મા હોવાથી આ સ્થૂલશરીરવાળી સ્ત્રી નારી સ્ત્રી નથી, પણ તારી તેવી વાસનાથી અધિકાનરૂપ બ્રહ્મના વિવર્તરૂપે તને તેવો આકાર બ્રહ્મમાં પ્રતીત થાય છે. તું પૂર્વોક્ત સ્વભાવવાળો હોવાથી અહિં કોઈ તારે પુત્ર પણ નથી. આ મારો પુત્ર છે એવું જે તને ભાન થાય છે તે તારા સ્વરૂપના ને તેના સ્વરૂપના અજ્ઞાનથી થાય છે. જેને તું પુત્ર કહે છે તે તારી વાસનાનું જ બ્રહ્મમાં પ્રતિબિંબ પ્રતીત થાય છે. આ સંસાર અજ્ઞાનીઓ તેને જેવો જુએ છે તેવો નથી, પણ તે બ્રહ્મરૂપ હેવાથી અત્યંત વિચિત્ર છે. તું કોઈનો પુત્ર, સગાવહાલો કે દાસ નથી, તેમ સ્કૂલશરીરાદિરૂપ પણ તું નથી, પરંતુ તું તો સર્વને દ્રષ્ટા અસંગ આત્મા છે. તું વ્યાપક ને અનાદિ હોવાથી ક્યાંથી અહિં આવ્યો નથી, પણ સર્વદા અહિં જ રહે છે. હે ભાઈ ! તારા ને દશ્ય જગતના વાસ્તવિક સ્વરૂપને તું તારા મનમાં વારંવાર આદરપૂર્વક વિચાર, ને આ ભવસાગરને અનાયાસે પાર પામ. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઇત્યાદિ. ૧પ. सुरतटिनतिरुमूलनिवास:, शय्या भूतलमजिनं वासः । सर्वपरिग्रहभोगत्यागः, कस्य सुखं न करोति विरागः॥भज०॥१६॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं श्रीचर्पटपंजरिकास्तोत्रं संपूर्णम् ॥११॥ ગંગાના તીરપરના વૃક્ષના મૂલઉપર નિવાસ, પૃથિવી Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. પર શય્યા, મૃગચર્મરૂપ વસ્ત્ર, [અને સર્વ પરિગ્રહને ને. ભેગને ત્યાગ [ઓ] વિરાગ કેને સુખ કરતે નથી? હે મઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. દેવનદી ગંગાના પવિત્ર ને એકાંત તટપર રહેલા કોઈ સુંદર વૃક્ષની નીચેના ભાગમાં નિવાસ, પૃથિવીપર શયન, મૃગચર્મરૂપ પહેરવા તથા ઓઢવાનું વસ્ત્ર, અને સર્વવિષયના પરિગ્રહેનો તથા ભોગને ત્યાગ આવી સ્થિતિરૂપ વિરાગ કયા વિવેકી મનુષ્યના હૃદયને સુખ કરતે નથી? સર્વ વિવેકી પુરુષને આવો ભયરહિત વિરાગ સુખ આપનાર થાય છે. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૧૬. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકેન આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીચપટપંજરિકાનામના સ્તોત્રરૂપ અગીઆરમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૧. છે શ્રીમેમુદસ્તાત્ર છે. ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણને ટીકાની પ્રતિજ્ઞા.. દાહરે બ્રહ્મ-ઇશનું ધ્યાન ધરી, વદી ગુરુ–પાય; ટિકા મેહમુરતણી, ગુર્જરગિરા લખાય. Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહમુદ્ગરસ્તોત્ર. ૨૬૭ આ સ્તોત્રનું અન્યનામ દ્વાદશપંજરિકાસ્તોત્ર પણ કહેવાય છે. મેહ એટલે અવિવેક વા સંસારાસક્તિ તેના ઉપર ઉપદેશરૂપ મુદગર ( મોગર–મોટી બેગરી ) એવો મેહમુગરને અર્થ થાય છે; અને બાર કવડે જેમાં પંજરિકા એટલે કાયાનું ને તેની સાથે સંબંધ રાખનારા અન્ય પદાર્થોનું તુચ્છપણું ને બ્રહ્મનું સર્વોત્તમપણું જણાવવામાં આવ્યું છે એ દ્વાદશપંજારિકાનો અર્થ થાય છે. આ સ્તોત્રના તેરમા કલેકમાં જણાવ્યા પ્રમાણે આ સ્તોત્રમાં વિવેકહીને મંદબુદ્ધિવાળા શિષ્યોને આચાર્યભગવાને દયા લાવીને ઉપદેશ કર્યો છે. આ તેત્રના પહેલા શ્લોકમાં ધનતૃષ્ણવાળા શિષ્યને ધનતૃષ્ણને પરિત્યાગ કરી પ્રારબ્ધવશાત જે મળી આવે તેમાં સંતોષ રાખવાને ઉપદેશ આચાર્યભગવાન્ કરે છે – मूढ जहीहि धनागमतृष्णां, कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् । यल्लभसे निजकीपात्तं, वित्तं तेन विनोदय चित्तम् ॥१॥ | હે મૂઢ! ધનની પ્રાપ્તિની તૃષ્ણા ત્યાગ કર. મનમાં સુબુદ્ધિ અને તૃષ્ણારહિતપણું કર. તારા કર્મવડે જે દ્રવ્ય મેળવે છે તેવડે ચિત્તને આનંદ આપે. હે વિવેકહીન ! તું નાના પ્રકારના લેકિક દ્રવ્યની પ્રાપ્તિની લાંબી લાંબી તૃણને વિવેકવિરાગવડે પરિત્યાગ કર, કેમકે એ તૃષ્ણ બહુ દુઃખ દેનારી છે. તારા મનમાં તું જડની તથા ચેતનની સમજને વા સહૃપ બ્રહ્મને વિષય કરનારી વૃત્તિને ઉત્પન્ન કર, તથા તૃષ્ણરહિતપણુથી ઉપજતા અલોકિક ઉપશમસુખને વિચાર કરી તારા મનમાં ધનની તૃષ્ણનું રહિતપણું ઉપજાવ. તું તારા પૂર્વજન્મનાં કર્મોના વિપાકવડે તથા વર્તમાનજન્મના પુરુષપ્રયત્નવડે દ્રવ્ય કઈ પણ પ્રકારના યોગ્ય ધંધાવડે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યવડે ઉપયોગી સામગ્રી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. મેળવી તું તારા ચિત્તને પ્રસન્ન કર, પણ દ્રવ્યતૃષ્ણના તાપમાં તેને નિરર્થક તપાવ્યા ન કર. સિદ્ધિને સ્થલે તનુષુ એવું પાઠાંતર પણ જોવામાં આવે છે, તેને અર્થ હે સૂક્ષ્મ બુદ્ધિવાળા ! એ થાય છે. ૧. . હવે નીચેના લેકમાં તે લૌકિક દ્રવ્યના અસારપણાને જણાવે છેअर्थमनर्थ भावय नित्यं, नास्ति ततः सुखलेश: सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता नीतिः ॥ २ ॥ દ્રવ્યને નિત્ય અનર્થરૂપ ગણ, તેથી સુખને લેશ નથી, આ સત્ય છે. ધનવાનેને પુત્રથી પણ ભય હોય છે, સર્વત્ર આ લોકપ્રસિદ્ધ ન્યાય છે.] હે દ્રવ્યમાં પરમપ્રેમ રાખનારા ! આ લોકપ્રસિદ્ધ દ્રવ્ય જીવાત્માનું વાસ્તવિક હિત કરનાર છે, કે અહિત કરનાર છે, તેને તું શાસ્ત્રષ્ટિએ વિચાર કર. શાસ્ત્રદષ્ટિએ વિચારતાં વિવેકીને તે દ્રવ્ય પોતાનું કે અન્યનું વાસ્તવિક હિત કરનારું પ્રતીત થતું નથી, પણ અવિવેકીને ચિતમાં તે દ્રવ્ય અગ્ય વિકારે ઉત્પન્ન કરનારું હોવાથી તે તેનું ને અન્યનું અહિત કરનારું જ છે એમ તે સમજાય છે, માટે તે સુખે ! તું આ દ્રવ્યને તારું હિત કરનારું નહિ, પણ અહિત કરનારું છે, એમ સર્વદા ગણ. આ લોકપ્રસિદ્ધ દ્રવ્યથી પામરે ભલે સુખ કલ્પી લે, પણ તે દ્રવ્યથી મનુષ્યને સત્યસુખને કણ પણ પ્રાપ્ત થતો નથી એમ શાસ્ત્ર ને વિવેકીઓ કહે છે, માટે તેમનું તે કહેવું જ સત્ય છે, પામરને અનુભવાભાસ સત્ય નથી ધનવાનેને ચોરની, દુર્જનોની, રાજાની, દીન જનોની, જલની ને અગ્નિની બીક હોય તે તો સ્વાભાવિક છે, પરંતુ પિતાના આત્મરૂપ ગણાતા ને પ્રિય મનાતા પુત્રથી કોઈને બીક ન હોવી જોઈએ, પણ તેમને તેમનાથી પણ બીક Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રીમેહમુળરસ્તોત્ર. * ૨૬૯ હેય છે, કે રખેને તે આ દ્રવ્યની પ્રાપ્તિ માટે મને મારી નાખે. સવ દેશમાં આ લોક પ્રસિદ્ધ વ્યવહાર છે. કોઈ રાજપુત્રો કે રાજાના નિકટના સંબંધીઓ અને ધનવાનોને વારસો મેળવવા ઈચ્છનારા કે મનુષ્ય રાજાનું ને ધનવાનનું મૃત્યુ લાવવા કેવા કેવા પ્રયત્નો કરે છે તે લોકોને અજ્ઞાત નથી. નીતિ: ને સ્થલે રતિઃ એવું પાઠાંતર જોવામાં આવે છે. તેનો અર્થ રીત એવો થાય છે. ૨. હવે નિકટના સગાંવહાલાંમાંથી રાગ ત્યજી પરમતત્ત્વનું ચિંતન કરવાનો ઉપદેશ કરે છે – का ते कांता कस्ते पुत्रः, संसारोऽयमतीव विचित्रः । । कस्य त्वं कः कुत आयातस्तत्वं चिंतय यदिदं भ्रातः ॥ ३ ॥ તારી વહાલી કઈ ? તારો પુત્ર કર્યો ? આ સંસાર અત્યંત વિચિત્ર છે.] તું કોને [ છે?] કેણ છે? ને ] ક્યાંથી આવ્યું છે? હે ભાઈ! જે આ [ તત્ત્વ છે તે ] તત્ત્વને વિચાર. - આ જગતમાં તારી પ્યારી સ્ત્રી કઈ ? ને તારો વહાલો પુત્ર પણ કો ? આ સંસારમાં ભમતાં ભમતાં કાઈ જવ કોઈ વાર તારી સ્ત્રીરૂપ થયો હોય છે, તે વળી તે જીવ પુનઃ કોઈ વાર તારી ભારૂપ કે બહેનરૂપ પણ થયો હોય છે, આમાં તારી વહાલી સ્ત્રી કઇ ગણવી? પુત્રનું પણ તેમજ છે. કોઈ વાર કોઈ જીવ તારા પુત્રરૂપે થયો હોય છે, તો કેદી વાર તેને તે જીવે તારા પિતારૂપે કે ભાઈરૂપે પણ થો હોય છે. આમાં તારા વહાલા પુત્રના સ્વરૂપનું પણ સ્થાયીપણું કયાં રહ્યું ? આવી રીતે કર્માનુસાર સ્ત્રી જન્માંતરમાં માતા ને માતા જન્માંતરમાં સ્ત્રી થાય છે, તથા પુત્ર જન્માંતરમાં પિતા ને પિતા જન્માંતરમાં પુત્ર થાય છે. એવો આ કમવડે ભિન્ન ભિન્નરૂપે પ્રતીત Page #341 -------------------------------------------------------------------------- ________________ * * * * * - - ૨૭૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદા રત્નો. થત સંસાર અત્યંત વિચિત્ર ગતિવાળે છે. તું જેને પુત્ર છે? કોણ છે ? ને ક્યાંથી આવ્યું છે ? આ વિષય પણ વ્યવહારપક્ષે જોઈએ તેવા નક્કી થઈ શકે એવા નથી. વસ્તુતાએ અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ ન હોવાથી એ સર્વ કલ્પિત મૃગજલની નદીના જેવું મિથ્યા પ્રતીત થાય છે. હે ભાઈ ! જેમાં આ સર્વ જગત કલ્પાયું છે તે પરમતત્વના સ્વરૂપને તું તારા શ્રીસદ્ગદ્વારા શીધ્ર આદરપૂર્વક સ્થિરચિત્તે વિચાર કર. કલ્પિતને વિચાર કરવાથી તને કાંઈ લાભ થવાનો સંભવ નથી. થાય ત્યં વા યુત ગાયતત્તર ચિન્તય તરિ પ્રાત: છે આવું પાઠાંતર સ્વીકારતાં તેને આ પ્રમાણે અર્થ થાય છે–તું કે છે? વા ક્યાંથી આવ્યું છે ? હે ભાઈ ! તે આ તત્ત્વને વિચાર કર. ૩. | સર્વ દશ્યને અનિત્ય જાણું તેને પરિત્યાગ કરવાને ને બ્રહ્મની અભેદભાવે પ્રાપ્તિ કરવાને ઉપદેશ કરે છે – मा कुरु जनधनयावनगर्व, हरति निमेषात् काल: सर्वम् । मायामयमिदमखिलं हित्वा, ब्रह्मपदं त्वं प्रविश विदित्वा ॥ ४ ॥ - સેવક, ધન ને યાવનને ગર્વ ન કર. કાલ નિમેષમાં સર્વને હરે છે. આ સર્વ માયામયને ત્યજી દઈને તું બ્રહ્મ સ્વરૂપને જાણીને પ્રવેશ કર. સેવા કરનારા મનુષ્યો, નાનાપ્રકારનું દ્રવ્ય, ને રમણીય લાગતું યવન આ સર્વ વિજળીના ઝબકારાજેવું ક્ષણભંગુર છે, માટે તું તારા સેવકને, ધનને કે યૌવનને લેશ પણ ગર્વ ન કર. વિનાશીને ગર્વ શ કરવો ? બલવાન કાલ સમય આવે આ સેવકાદિને આંખ વીંચતાં જેટલે અલ્પ સમય લાગે તેટલા અલ્પ સમયમાં નાશ કરે છે. આ જોવામાં આવતે સર્વ સંસાર માયામય એટલે મિથ્યા છે, માટે તે સર્વમાં રહેલી તારી આરૂઢ પ્રીતિને પરિત્યાગ કરી તું આ સર્વના Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રમેહમુદ્ગરસ્તે ત્ર ૨૭૧ અધિષ્ઠાનરૂપે સચ્ચિદાનંદ બ્રહ્મને તારા શ્રીસદ્ગુરુદ્વારા જાણીને તે બ્રહ્મસ્વરૂપમાં અભેદભાવે શીઘ્ર પ્રવેશ કર. બ્રહ્મપત્ વિરાગુવિવિસ્વા એવું પાઠાંતર સ્વીકારીએ તે તેને આ પ્રમાણે અર્થ થાય છે: બ્રહ્મસ્વરૂપને જાણીને તેમાં શીઘ્ર પ્રવેશ કર. ૪. આત્મજ્ઞાન મેળવ્યા વિના અનની નિવૃત્તિ થતી નથી એમ હે છેઃ— कामं क्रोधं लाभ मोहं त्यक्त्वाऽऽत्मानं भावय कोऽहम् । आत्मज्ञानविहीना मूढाः, पच्यंते ते नरकनिगूढाः ॥ ५ ॥ કામ, ક્રોધ, લાભ [ને] માહને ત્યજીને હું કાણુ છુિં ? એમ] પેાતાને ચિંતવ. [જે] આત્મજ્ઞાનથી રહિત અજ્ઞાનીએ [છે,] તે અપ્રકટ નરકમાં પડેલા રંધાય છે. સ્ત્રીસમાગમની વા પુરુષસમાગમની ઇચ્છારૂપ કામ, આણે મારા અપકાર કર્યો, માટે હું તેનું વેર લૐ આવી ઇચ્છા ઉપજીને તેને અપકાર કરવામાટે થતી પ્રવૃત્તિરૂપ ક્રોધ, કંજુસાઇ અથવા તૃષ્ણારૂપ લાભ, ` અને હિતાતિ તથા કર્તવ્યાકતવ્યને હિ સમજવારૂપ મેહ, આ દુષ્ટ મનેવિકારાના તથા શેક, ભય તે દંભાદિ બીજા દૃષ્ટ મને વિકારાને ધૈર્ય, સાવધાનતા તે દૃઢતાથી પરિ ત્યાગ કરીને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ? અર્થાત્ હું સ્થૂલશરીર, ઇંદ્રિયા, મન, બુદ્ધિ, પ્રાણ, અજ્ઞાન, જીવ કે શુદ્ધાત્મા આમાંથી કોઇ એક છું? વા તે સર્વના સમૂહરૂપ છું ? આમ પોતાના વાસ્તવિક સ્વરૂપના શ્રીસદ્ગુરુóારા તથા શાસ્ત્રારા તું વિચાર કર. જે મનુષ્યા પોતાના આત્મસ્વરૂપને સંશયત્રિપયરહિત જાણતા નથી, તે અજ્ઞાની મનુષ્યા ત્રણ પ્રકારના ભયંકર તાારૂપ અપ્રકટ નરકમાં પડયા પડયા રાતદિવસ શેકાયા કરે છે. તેમનાં દુ:ખાને બીજા ઉપાયથી છેડે આવતા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. થી. જ્યારે તેઓ સ્વસ્વરૂપને જાણે ત્યારે જ તેઓ તે ત્રિવિધ તાપમાંથી મોકળા થઈ પરમાનંદાનુભવ કરી શકે. માવીને સ્થાને પરત એવું પાઠાંતર હોય તે તેને અર્થ જે એ થાય છે. ૫. - મનુષ્યને આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ વિરાગવિના થઈ શકતી નથી, માટે હવે વિરાગને મહિમા વર્ણવે છે – सुरमंदिरतरुमूलनिवासः, शय्या भूतलमजिन वासः । सर्वपरिग्रहभोगत्यागः, कस्य सुखं न करोति विरागः ॥ ६ ॥ દેવમંદિરમાં કે વૃક્ષના મૂલમાં રહેવું, ભૂમિ પર શયન કરવું, મૃગચર્મરૂપ વસ્ત્ર, નેિ સર્વ પરિડને ને ભેગને ત્યાગ [આ વિરાગ કોને સુખ કરતો નથી? શુદ્ધસાત્વિક દેવોનાં એકાંતને પવિત્ર પ્રદેશમાં આવેલાં મંદિરના કઈ એગ્ય ભાગમાં, અથવા કેઈ મોટા ને પવિત્ર વૃક્ષના મૂલની પાસે રાત્રે વા દિવસે વિશ્રાંતિ લેવી, પાટ કે પલંગવિના કેવલ પવિત્ર ભૂમિપર મૃગચર્મ પાથરીને સુવું, મૃગચર્મ, વકલ કે સામાન્ય વસ્ત્ર ધારણ કરવાં, અને દશ્યપદાર્થોમાં રહેલી મમતાને તથા રાગપૂર્વક દશ્ય પદાર્થના ઉપભોગને પરિત્યાગ કરવો આ પ્રાયશઃ મનુષ્યના અંતઃકરણમાં પ્રકટેલા વિરાગનાં પરિણામો છે. આવો વિરાગ દુઃખના હેતુભૂત તૃષ્ણારૂપ અગ્નિને શાંત કરે છે, તે મનુષ્યને નિર્ભય કરે છે, આ વિરાગ ક્યા વિવેકી મનુષ્યને સુખ કરતું નથી ? સવો વિવેકી, મનુષ્યને આ વિરાગ સુખ કરે છે. ૬. : આત્મજ્ઞાનની પ્રાપ્તિ સમભાવવડે થાય છે, માટે હવે ચિત્તના સમભાવનું માહામ્ય જણાવે છે – शत्रो मित्रे पुत्रे बंधौ, मा कुरु यत्नं विग्रहसंधौ । भव समचित्तः सर्वत्र त्वं, वांछस्यचिराद्यदि विगुत्वम् ॥ ७ ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રીમેહમુગરસ્તોત્ર. ૨૭૩ શત્રુમાં, મિત્રમાં, પુત્રમાં નેિ બંધુમાં વિગ્રહસિંધિમાટે યત્ન ન કર. જે તે અલપકાલમાં બ્રહ્મપણું ઈચ્છતા હે [તે] સર્વત્ર સમચિત્તવાળા થા. તારું અનિષ્ટ ઇચ્છનાર, બોલનાર ને કરનાર શત્રુમાં, તારું પ્રિય હોય તે ઈચ્છનાર, તારું શુભ બોલનાર, ને તારું ભલું કરવા પ્રયત્ન સેવનાર મિત્રમાં, તારા પ્રિય મનાતા પુત્રમાં, ને તારાં અન્ય સગાંવહાલમાં પરસ્પર કલહ કરાવવા માટે વાપરસ્પર સંધિ કરાવવા માટે તારું કર્તવ્ય ત્યજી તું પ્રયત્ન ન કર, કેમકે એ પ્રયત્ન તારા ચિત્તને સમભાવ, શાંતિ ને આનંદને વિનાશ કરશે. હે મુમુક્ષો જે તે થોડા સમયમાં જ અભેદભાવે બ્રહ્મની પાપ્તિ કરવા ઇચ્છતો હોય તે એ સર્વમાં કે અન્યત્ર પણ તું સર્વદા સમબુદ્ધિવાળો થા, કોઇપતિ રાગદ્વેષ ન કર. ૭. | સર્વત્ર બ્રહ્મનું દર્શન કરી અજ્ઞાનને પરિત્યાગ કરવાને ઉપદેશ त्वयि मयि चान्यत्रैको विष्णुर्व्यर्थ कुप्यसि सर्वसहिष्णुः। सर्वस्मिन्नपि पश्यात्मानं, सर्वत्रोत्सृज भेदाज्ञानम् ॥ ८ ॥ તારામાં, મારામાં અને બીજે એક બ્રા છે, સર્વને સહન કરવાના સ્વભાવવાળ [તું નિરર્થક કેધ કરે છે. સર્વમાંજ આત્માને જે, નિ) ભેદરૂપ અજ્ઞાનને ત્યજી દે. હે મોક્ષને ઈચ્છનાર ! તારામાં, મારામાં કે અન્ય સર્વ પ્રાણિપદાર્થમાં સર્વને અધિકાનરૂપ એક વિષ્ણુજ (સર્વમાં વ્યાપીને રહેલ બ્રહ્મજ) છે. તું વસ્તુતાએ બ્રહ્મસ્વરૂપ હોવાથી ને આ સર્વ પ્રપંચ તારામાં કલ્પિત હેવાથી તે સર્વ પ્રતિકૂલપ્રસંગેને મિથ્યા ગણીને ૧૮ Page #345 -------------------------------------------------------------------------- ________________ non Ann y u v * * * * ૨૭૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તેમને સહન કરવાના સ્વભાવવાળો છે, તેથી તું કોઈને શત્રુ માનીને તેના ઉપર નિરર્થક કેધ કરે છે. તું સર્વ પ્રાણિપદાર્થમાં તેના વિવતેંપાદનકારણરૂપ તારા વાસ્તવિક સ્વરૂપને જે, ને તારાથી તે ભિન્ન છે આવા ભેદજ્ઞાનરૂપ અજ્ઞાનને તારા હૃદયમાંથી નિઃશેષ પરિત્યાગ કર. વળુિ : ને સ્થાને મહિg: એવું પાઠાંતર સ્વીકારતાં તેને મારામાં અસહનશીલ એવો અર્થ થાય છે. સર્વ પદ્ય હિ મારવા એવું ત્રીજું ચરણ સ્વીકારીએ તો તેનો અર્થ સર્વને માયાજાલજ જે એવો થાય છે. ચોથા ચરણમાં મેરાશાનંને સ્થાને મેરાને સ્વીકારીએ તે ભેદજ્ઞાન એ તેને અર્થ થાય છે. ૮. હવે બ્રહ્મસાક્ષાત્કારના અન્ય સાધનોનું વિધાન કરે છે – प्राणायाम प्रत्याहारं, नित्यानित्यविवेकविचारम् । जाप्यसमेतसमाधिविधानं, कुर्ववधानं महदवधानम् ॥ ९ ॥ પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્યાનિત્યના વિવેકને વિચાર, જપવાયેગ્યસહિત સમાધિકિયા, સંપ્રજ્ઞાતવેગ નિ અસંપ્રજ્ઞાતોગ કર. | હે મુમુક્ષો ! તું અનુલોમ વિલોમ ને ભસ્ત્રિકાનામના કુંભકવડે પ્રાણને નિરોધ કરવારૂપ પ્રાણાયામ કર, ઇદ્રિના બાહ્ય વેગ રેકી 'તેમને અંતઃકરણને અનુસરતી કરવારૂપ પ્રત્યાહાર કર, સચ્ચિદાનંદસ્વભાવવાળું બ્રહ્મ નિત્ય છે, અને માયા તથા માયાનાં કાર્યો અનિત્ય છે એમ તે બંનેની પૃથતા ને વિલક્ષણતાને વિચાર કર, પ્રણવના જ સહિત ધારણા, ધ્યાન ને સમાધિ કર, તથા બ્રહ્મમાં સંયમ, બ્રહ્મમાં સંયમને પરિપાક, ને પરવૈરાગ્યદ્વારા અસંપ્રજ્ઞાતોગ કર. આ સર્વ તારા અધિકારપ્રમાણે સલ્લુસથી જાણીને શ્રદ્ધા તથા ઉત્સાહથી Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહમુદ્ગરસ્તોત્ર ૨૭૫ કરવાનાં છે. પ્રાણાયામાદિનું વિશેષ નિરૂપણ પાતંજલ યોગદર્શન, ગકૌસ્તુભ તથા ગપ્રભાકરમાં છે. ઇ. જીવિતની ચપલતા તથા સંસારની દુઃખમયતા જણાવે છેनलिनीदलगतसलिलं तरलं, तद्वज्जीवितमतिशयचपलम्। विद्धि व्याध्यभिमानग्रस्तं, लोकं शोकहतं च समस्तम् ॥१०॥ કમલની પાંખડપર રહેલું જલ [ જેવું] ચપલ [છે, તેવું જીવિત અતિશય ચપલ જાણું. સર્વ મનુષ્ય રેગ ને અભિમાનથી ઘેરાયેલા ને શેકથી હણાયેલા [ છે.] કમલની પાંખડી ઉપર રહેલા ઝાકળના પાણીનું ટીપું જેવું અલ્પ સમય રહેનારું છે તેવું સર્વ મનુષ્યનું જીવિત બહુ થોડો સમય રહેનારું છે એમ તું નક્કી કર. મનુષ્યનું જીવિત ચિરકાલ ટકનાર છે એવી ભ્રાંતિનો ત્યાગ કર. અલ્પકલ ટકનારું મનુષ્યનું જીવિત પણ સુખમય નથી, કિંતુ દુઃખમય છે. મનુષ્યોને માટે ભાગ નાનાપ્રકારના શારીરિક રોગોથી ને અભિમાનાદિ માનસ રેગથી પીડાતે હોવાથી સદા પ્રકટ કે અપ્રકટ શેક કર્યા કરે છે. આમ અલ્પ જીવિતમાં પણ જ્યાં ત્યાં ચિંતા ને વિલાપ જોવામાં આવે છે, માટે વિવેકી મનુષ્ય ભાવિદુઃખોની નિવૃત્તિ માટે ને પરમાનંદની પ્રાપ્તિમાટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પ્રતિમાં ત્રીજું ને ચોથું ચરણ ક્ષમ હSHતિવા, મવતિ માવતર નવ આવું જોવામાં આવે છે, ને તેને અર્થ જે એક ક્ષણ પણ બ્રહ્મવેત્તા પુરુષને સમાગમ થાય તો તે ભવસાગર તરવામાં વહાણરૂપ થાય છે, એવો થાય છે. ૧૦. _ ચિંતાને પરિત્યાગ કરી કર્તવ્યનું અનુષ્ઠાન કરવાને બંધ કરે છે – Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. का तेऽष्टादशदेशे चिंता, वातुल तव किं नास्ति नियंता। . यस्त्वां हस्ते सुदृढनिबद्धं, बोधयति प्रभवादिविरुद्धम् ॥११॥ અઢાર દેશમાં તને શી ચિંતા [ છે?] હે વાયડા ! શું તારો નિયતા નથી? જે સુદઢ બંધાયેલા તને દૂતારા) હાથમાં જન્માદિથી વિરુદ્ધ ઉપદેશ કરે છે. ભરતખંડના અઢાર દેશોમાં શ્રદ્ધાલુ મનુષ્યની પાસે અન્નવસ્ત્રાદિ પુષ્કલ છે, તે અન્નવસ્ત્રાદિ વિશ્વભરની પ્રેરણાથી તારે જોઈએ તેટલાં તે મનુષ્ય તને આદરપૂર્વક આપશે, છતાં તને તારા શરીરનિર્વાહની ચિંતા શા માટે થાય છે? હે ગાંડા! શું તારા માથા ઉપર તારા નિયંતા પરમાત્મા નથી ? તું પિતે તારા યોગક્ષેમની જેટલી ચિંતા રાખી શકે તેના કરતાં તેઓ તારા ગક્ષેમની વધારે ચિંતા રાખે છે, ને તારો ગક્ષેમને ઉત્તમ પ્રકારે સર્વદા નિર્વાહ કરે છે. જે કરુણુંકર પરમાત્મા આ સંસારમાં વિષયતૃષ્ણાથી સુદઢ બંધન પામેલા તને તારા હાથમાં જન્માદિ છ ભાવવિકારોથી રહિત પરમતત્વને ઉપદેશ રૂપ ચિંતામણિ આપે છે, તેથી સંતુષ્ટ થા. ૧૧. શ્રીસદ્ગુરુના ચરણારવિંદની અડગ ભક્તિ કરવાથી ને ઇકિયાદિને નિયમમાં રાખવાથી શીઘ્ર પરમતત્ત્વને સાક્ષાત્કાર કરી મુક્ત થવાય છે એમ જણાવે છે – . गुरुचरणाम्बुजनिर्भरभक्तः, संसारादचिराद्भव मुक्तः । सौद्रियमानसनियमादेवं, द्रक्ष्यसि निजहृदयस्थं देवम् ॥१२॥ [તું ] શ્રી ગુરુના ચરણારવિંદને પરિપૂર્ણ ભક્ત [ છે, તેથી તું] સંસારથી શીઘ મોકળો થા. ઇદ્રિ સહિત Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રીમેહમુગરસ્તોત્ર. ૨૭૭ મનને નિયમમાં રાખવાથી [ ] પોતાના હૃદયમાં રહેલ બ્રહ્મને એવી રીતે જોઇશ. તું તને બ્રહ્મને ઉપદેશ કરનારા તારા શ્રીસદ્ગના પરમ પવિત્ર ચરણકમલની છલકપટ વિના પરમપ્રેમથી અડગ ભક્તિ કરનારો છું, તેથી તારા સદગુરુશ્રીની અમોધ કૃપાવડે તું આ દુઃખમય સંસારથી સ્વલ્પકાલમાં મુક્ત થા. તારી વાગાદિ પાંચ કર્મેન્દ્રિય તથા શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયેસહિત બહારના વિષય ભણું દોડતા તારા મનને આત્મામાં સ્થિર રાખવાથી તું તારા હૃદયાકાશમાં રહી સત્તા સ્કૂર્તિ આપનારા સ્વયંપ્રકાશ બ્રહ્મને શાસ્ત્ર કહે છે તેવી રીતે દઢ સાક્ષાત્કાર કરીશ. ૧૨. - વિવેકવિના જીવન દુઃખની નિવૃત્તિ થતી નથી એમ જણાવી આ સ્તોત્રની સમાપ્તિ કરે છે – द्वादशपंजरिकामय एष, शिष्याणां कथितो छुपदेशः । येषां चित्ते नैव विवेकस्ते पच्यते नरकमनकम् ॥ १३ ॥ . इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं मोहमुद्गरस्तोत्रं संपूर्णम् ॥ १२ ॥ શિષ્યને આ બાર પંજરિકામય ઉપદેશ કર્યો છે. જેઓના ચિત્તમાં વિવેકજ નથી તેઓ અનેક નરકમાં રંધાય છે. ત્રિવિધતાપથી અત્યંત મેકળા થઈ સર્વદા પરમાનંદરૂપે રહેવાની ઉત્કટ ઈચ્છાવાળા, આ શરીરમાં રહેલા અંતઃકરણમાં શુદ્ધભાવથી અડગ સદ્ગુબુદ્ધિ સ્થાપનારા, ને પિતાને આ શરીરમાં રહેલા અંતકરણના શિષ્ય માનનારા મનુષ્યને ઉપરના બાર શ્લોકમાં સ્કૂલ Page #349 -------------------------------------------------------------------------- ________________ २७८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. શરીરાદિ દૃશ્યના અસારપણાને તે બ્રહ્મથી અભિન્ન આત્માના સર્વાંત્તમપણાને ઉપદેશ કહેવામાં આવ્યા છે. મનુષ્યને વિરાગવિના બ્રહ્મના સાક્ષાત્કાર થઇ શકતા નથી, તે તે વિરાગ વિવેકવિના પ્રાપ્ત થઇ શકતા નથી. એ વિવેક મહાપુરુષાના સમાગમથી, સત્ત્શાસ્ત્રના અવલોકનથી, તે અંતઃકરણની પવિત્રતાથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્યેાના ચિત્તમાં લેશ પણ વિવેકની પ્રાપ્તિ થઇ નથી એવા અવિવેકી મનુષ્યા પોતાના કર્માનુસાર અનેક શરીરા ધારણ કરે છે, તે ત્યાં નાનાપ્રકારનાં દુઃખામાં તેમનાં અંતઃકરણાદિ શેકાયા કરે છે. ૧૩. વધારે જોવામાં यावद्वित्तोपार्जनशक्तः, तावन्निजपरिवारो रक्तः । तदनु च जरया जर्जरदेहे, वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ १ ॥ अंग गलितं पलितं मुंडं, दंतविहीनं जातं तुंडम् । करधृत कंपितशोभितदंडं, तदपि न मुंचत्याशापिंडम् ॥ २ ॥ बालस्तावत् क्रीडासक्तः, तरुणस्तावत्तरुणीरक्तः । वृद्धस्तावच्चिन्तामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः ॥ ३ ॥ दिनयामिन्यौ सायंप्रातः, शिशिरवसन्तौ पुनरायातः । काल: क्रीडति गच्छत्यायुः, तदपि न मुंचत्याशावायुः ॥ ४ ॥ यावज्जननं तावन्मरणं, तावज्जननीजठरे शयनम् । इति संसारे स्फुटतरदोषः, कथमिह मानव तव संतोषः ॥५॥ सप्तकुलाचलसप्तसमुद्राः, ब्रह्मपुरंदरदिनकर रुद्राः । કોઇ પ્રતિમાં નીચે લખેલા સાત શ્લોકા यावे छे: न त्वं नाहं नायं लोकः, तदपि किमर्थं क्रियते शोकः ॥ ६ ॥ षोडशपज्झटिकाभिरशेषः, शिष्याणां कथितो ह्युपदेशः । Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહમુસ્તિત્ર. ૨૭૯ येषां नैष करोति विवेकं, तेषां कः कुरुतामतिरेकम् ॥ ७ ॥ એ લોકોને અર્થ નીચે પ્રમાણે થાય છે – જ્યાં સુધી મનુષ્ય દ્રવ્ય પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાળે હેય છે ત્યાં સુધી જ તેના કુટુંબનાં માણસે તેનામાં પ્રીતિવાળાં રહે છે, પછી જ્યારે વૃદ્ધાવસ્થા વડે તેનું શરીર ખળભળી જાય છે ત્યારે ઘરમાં તેને કઈ પણ કાંઇ વાત પૂછતું નથી. ૧. શરીર ગળી ગયું, માથાના વાળ ધોળા થઈ ગયા, મુખ દાંતવિનાનું થઈ ગયું, કંપતી ને શોભિતી લાકડી હાથમાં લીધી, તોપણ આશારૂપ પિંડને મૂકતો નથી, અર્થાત આવી સ્થિતિમાં પણ વિષયતૃષ્ણાને તે ત્યાગ કરતો નથી. ૨. મનુષ્ય બાલક હોય ત્યાં સુધી રમતમાં પ્રીતિવાળે રહે છે, જુવાન હોય ત્યાં સુધી જુવાન સ્ત્રામાં પ્રીતિવાળે રહે છે, વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં ડુબેલો રહે છે, પરંતુ બહુધા કેઇ પણ મનુષ્ય પરબ્રહ્મમાં કઈ પણ સમયમાં પ્રીતિવાળા થતા નથી. ૩. દિવસ ને રાત, સાયંકાલ ને પ્રાતઃકાલ, શિશિર ને વસંત, પુનઃ પુનઃ આવે છે; આવી રીતે કાલ રમત કરે છે, ને આયુષ ચાલ્યું જાય છે, તે પણ વિષયાશારૂપ વાતરોગ મનુષ્યને ત્યાગ કરતો નથી. ૪. જ્યાં સુધી જન્મ થાય છે ત્યાંસુધી મરણ પણ થાય છે, ને તેમને જન્મ પહેલાં માતાના ઉદરમાં શયન પણ કરવું પડે છે. આવી રીતે સંસારમાં બહુ ઊઘાડે દેષ છે, છતાં તે મનુષ્ય ! તને આ સંસારમાં કેમ સંતોષ થાય છે? ૫. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને, સાત મોટા પર્વતે, સાત મોટા સમુદ્ર, બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, સક, તું, હું ને આ લેક એમાંનું કોઈ પણ સત્ય નથી. માયામાત્ર છે, તેપણ તારાવડે શામાટે શેક કરાય છે? ૬. આ સોળ લેકરૂપ ઘંટાનાદવડે શિષ્યોને સમગ્ર ઉપદેશ કહ્યા છે. આ ઉપદેશ જે મનુષ્યના મનમાં વિવેકને ઉદય ન કરે તે મનુષ્યને કે આથી વધારે ઉપદેશ કરે? ૭. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકેના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા મેહમુદગર અથવા દ્વાદશપંજરિકાનામના તેત્રરૂપ બારમા રનની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૨. છે . શ્રી સિદ્ધાન્તવિસ્તોત્ર | ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે, બ્રા–ઈશનું ધ્યાન ધરી, વદી સદ્દગુરુ–પાય; સિદ્ધાંતબિંદુની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ ઓપનિષતસિદ્ધાંતને આ સ્તોત્રમાં સરલતાથી સંક્ષેપમાં સમજાવેલો હોવાથી આ સ્તોત્રનું નામ સિદ્ધાંતબિંદુ (સર્વ પૂર્વપક્ષના Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાન્તબિંદુસ્તાત્ર.. ૨૮૧ નિરાકરણપૂર્વક ઉપનિષદોએ સિદ્ધ કરેલા નિશ્ચયનું સારભૂત ટીપું ) રાખવામાં આવ્યું છે. આ સ્તોત્રનું અન્ય નામ નિર્વાણદશક પણ છે. નિર્વાણુનું એટલે માયા ને માયાનાં કાર્યોને જ્યાં અત્યંત અભાવ છે તે મોક્ષરૂપ બ્રહ્મનું આ સ્તંત્રમાં દશ લોકવડે નિરૂપણ કરેલું હોવાથી આ સ્તોત્રનું અન્ય નામ નિર્વાણદશક રાખવામાં આવ્યું છે. - સાક્ષાત્ વા પરંપરાવડે સર્વ જીવોને સંસારસાગરથી સારી રીતે ઉદ્ધાર કરવાને ઇચ્છતા પરમપૂજ્ય આચાર્યભગવાને જડ પદાર્થોથી વિલક્ષણ નિત્યશુદ્ધ, નિત્યબુદ્ધ ને નિત્યમુક્ત આત્માના સ્વરૂપને અધિકારીઓને સંક્ષેપમાં બોધ કરવામાટે આ સ્તોત્ર રચ્યું છે. હું એવા આત્માના સદ્ભાવરૂપ સામાન્યસ્વરૂપમાં વાદીઓને વિવાદ નથી, પણ તે આત્માના ચિદાદિરૂપ વિશેષ સ્વરૂપમાં વાદીઓના બહુ વિવાદ જોવામાં આવે છે. દેહાકારે પરિણામ પામેલાં પૃથિવી આદિ ચાર ભૂજ આત્મા છે એમ ચાર્વાક કહે છે, શ્રેત્રાદિ ઈતિમાંની એક એક ઇકિય આત્મા છે એમ ચાર્વાકના મતને અનુસરનારા બીજા કેટલાક ચાર્વા કહે છે, પાંચ કર્મેન્દ્રિયો ને પાંચ જ્ઞાનેન્દ્રિય મળીને આત્મા કહેવાય છે એમ બીજા કેટલાક ચાર્વાકના મતને અનુસરનારાઓ કહે છે, મન આત્મા છે એમ કોઈ નાસ્તિક કહે છે, પ્રાણુ આત્મા છે એમ કેટલાક પ્રાણે પાસકે કહે છે, ક્ષણિકવિજ્ઞાન આત્મા છે એમ યોગાચાર કહે છે, શુન્ય આત્મા છે એમ માધ્યમિક કહે છે, શરીર તથા ઇથિી ભિન્ન શરીરજેવડો આત્મા છે એમ જૈને કહે છે, કર્તા, કતા, જડ ને વ્યાપક આત્મા છે એમ થશેષિકો, નાયિકે ને પ્રભાકરને માનનારાઓ કહે છે, જડ તથા જ્ઞાનસ્વરૂપ આત્મા છે એમ કુમારિલભટ્ટને અનુસરનારાઓ કહે છે, કર્તા ને કેવલ ચિત્માત્ર આત્મા છે એમ સાંખ્યવાદીઓ તથા ચગીઓ કહે છે, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. અને અવિદ્યાવડે કર્તાપણાદિ ધર્મવાળા જણાતા છતે પણ વસ્તુતાએ સર્વ ધર્માંથી અત્યંતરહિત પરમાનંદરૂપ ને જ્ઞાનસ્વરૂપ આત્મા છે એમ ઉપનિષદ્ના મતને અનુસરનારાઓ કહે છે, આવી રીતે આત્માના વિશેષસ્વરૂપમાં વાદીએના ઉપરાત વિવાદાવડે સંદે થતાં હુંના એટલે આત્માના વિશેષસ્વરૂપના વાસ્તવિક નિર્ણય આચાર્યભગવાન નીચેના ક્ષેાકાઠારા કરે છેઃ न भूमिर्न तोयं न तेजो न वायुर्, न खं नेंद्रियं वा न तेषां समूहः । अनैकांतिकत्वात्सुषुप्त्येकसिद्धः, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥१॥ હું] પૃથિવી નથી, જલ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, ઇંદ્રિય નથી, અથવા તેમના સમૂહ નથી, પણ સુષુપ્તિમાં સિદ્ધ એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું, ] વ્યભિચારીપણાથી વ્યભિચારીપણાથી,સર્વમાં અવ્યાપકપણાથી,–દસ્યપણાથી તે વિનાશીપણાથી હું ( હું એવા જ્ઞાનના વિષય-આત્મા ) પૃથિવી નથી, અર્થાત્ પૃથિવીતત્ત્વ આત્મા નથી, હું જલ નથી,−જલતત્ત્વ આત્મા નથી, હું તેજ નથી,-તેજસ્તત્ત્વ આત્મા નથી, હું વાયુ નથી,વાયુતત્ત્વ આત્મા નથી, હું આકાશ નથી, આકાશતત્ત્વ આત્મા નથી, હું ઇંદ્રિય નથી,-શ્રાત્રાદિ ઇંદ્રિય આત્મા નથી, અને દ્રિયાનેા સમૂહ પણ હું નથી,—ઇંદ્રિયાના સમૂહ પણ આત્મા નથી, પણ એ સર્વથી ભિન્ન સુષુપ્તિ અવસ્થામાં સાક્ષિરૂપે રહેલ અદ્રિતીય, નિષેધના અવધિરૂપ એટલે સર્વ દ્વૈતના ખાધમાં પણ અબાધિત, સંગરહિત, પરમાનંદનાનરૂપ હું છું, અર્થાત્ તેવા સ્વભાવવાળા આત્મા છે, આ ઉપનિષજ્ઞે પક્ષજ વધારે સારા છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધાન્તબિન્દુરસ્તાત્ર. ૨૮૩ પૃથિવી, જલ, તેજ ને વાયુ આમાંનું કોઇ ભૂત આત્મા નથી,તેથી તે ચારે ભૂતાને સમૂહ પણ આત્મા નથી, આ કથનવડે દેહાત્મવાદી ચાર્વાકના મતનું નિરાકરણ કર્યું છે. આકાશ શૂન્યરૂપ કહેવાય છે, તેથી આકાશશૂન્ય-આત્મા નથી આ કથનવડે શૂન્યને આત્મા માનનાર માધ્યમિકના મતનું નિરાકરણ કર્યુંછે. એક એક ઇંદ્રિય આત્મા નથી, અથવા ઇંદ્રિયાના સમૂહ આત્મા નથી એમ કહેવાથી એક એક ઇંદ્રિયને તથા ઇંદ્રિયાના સમૂહને આત્મા માનનાર અન્ય ચાર્વાકાના મતનું નિરાકરણ કર્યું છે. ભૂતે આત્મા નથી એમ કહેવાથી પ્રાણ, મન તે બુદ્ધિ ( ક્ષણિકવિજ્ઞાન) જે ભૂતાના કાર્યરૂપ છે તે પણ આત્મા નથી એમ પણ કહી દીધું છે એમ સમજવું. આ સર્વ જડ તથા દૃશ્ય હોવાથી અને માત્ર પાતામાંજ રહેનાર પણ અન્ય સર્વમાં નહિ રહેનાર હોવાથી આત્મા નથી. કર્તાપણાદિરૂપ ધર્મવાળા જીવ પણ આત્મા નથી. જે દેશકાલાદિવડે પરિચ્છિન્ન હોય તે ઘટાદની પેઠે વિનાશી હેાય છે, પણ આત્મા તેત્રેા નથી, આત્મા તે દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત હોવાથી નિત્ય-અવિનાશી છે. કર્તાપણું તથા ભાક્તાપણું ઇત્યાદિ ધર્મો આત્માના નથી, પણ અવિધાવડે અંતઃકરણની સાથે તાદાત્મ્યત્ક્રાંતિ થવાથી તે ધર્મ આત્મામાં પ્રતીત થાય છે. અંતઃકરણરૂપ ઉપાધિના મેથી છત્રા ઘણા છે, પણ ઉપાધિરહિત શુચેતનરૂપ આત્મા તા એકજ છે. છંદ ભુજંગપ્રયાત છે. ૧. જ્ઞાન થયા પછી ખાધ પામનારા વર્ણાદિ ધર્માં પણ આત્માના નથા એમ કહે છે:— । न वर्णा न वर्णाश्रमाचारधर्मा न मे धारणाध्यानयेागादयोऽपि । ગનારમાશ્રય મમાખ્યાન્નદાનાત્, તફેજોવાશg: શિવ વહોરા Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને. અનાત્માના આશ્રયવાળા અહંમમરૂપે અધ્યાસની નિવૃ ત્તિથી મને વર્ષાં નથી, વર્ણ તથા આશ્રમના આચાર ને ધર્મા નથી, [ અને ] ધારણા, ધ્યાન ને ચેાગાદિ પણ નથી; તેથી એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું[Â. ] અવિદ્યારૂપ ઉપાદાનકારણમાંથી ઉપજેલી દેહાદિમાં હુંપણાની અને દેહાદિના સંબંધવાળા પ્રાણિપદાર્થમાં મારાપણાની બ્રાંતિ તેના અવિદ્યારૂપ મૂલસાહત તત્ત્વજ્ઞાનવડે નાશ પામવાથી જ્ઞાન થયા પછી હુંપણાની તે મારાપણાની ભ્રાંતિ રહેતી નથી, તેથી અસંગાત્મરૂપ મારામાં બ્રાહ્મણાદિ વષૅ નથી; અને બ્રાહ્મણાદિ વર્ણના તથા બ્રહ્મચર્યાદિ આશ્રમેાના સ્નાનશાચારૂિપ આચાર, તે બ્રહ્મચર્ય તથા ગુરુસેવાદિરૂપ ધર્મો પણ મારામાં નથી. વળી મારા સ્વરૂપમાં બાહ્ય વિષયના ત્યાગવડે બ્રહ્મમાં મનની સ્થિરતારૂપ ધારણા નથી, બ્રહ્મમાં મનની વિશેષ સ્થિરતારૂપ ધ્યાન નથી, અને ચિત્તની વૃત્તિઓના નિરાધરૂપ ચાગ પણ નથી. યાગાદિમાંના આદિ શબ્દવડે મારા સ્વરૂપમાં શ્રવણ, મનન તે નિદિધ્યાસન પણ નથી. એમ જણાવ્યું છે. હું તે અદ્રિતીય, સર્વ દ્વૈતનેા બાધ થયા છતાં પણ બાધ નહિ પામેલા, કારણકાર્યના સંબંધથી રહિત તે પરમાનંદજ્ઞાનસ્વરૂપ છું. ૨. મિથ્યાભિમાનથી વર્ણાશ્રમાદિ વ્યવહારની સિદ્ધિ છે, તે જો તે મિથ્યાભિમાનની નિવૃત્તિ થાય તે તે વર્ણાશ્રમાદિ વ્યવહારની પણ નિવૃત્તિ થાય છે, એ અર્થ સુષુપ્તિમાં થતી સ્થિતિને કહીને સમજાવે છેઃन मातापिता वा न देवा न लोका, न वेदा न यज्ञा न तीर्थ ब्रुवंति। सुषुप्तौ निरस्तातिशून्यास्तकत्वात्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥ સુષુપ્તિમાં [ ક્ષુધાદિને ] નિરસ્ત [ કરીને ] અતિશૂન્ય ૨૮૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ - ~ * બકવા ” કે અમતિ થાય છે આ યુતિમાન શ્રીસિદ્ધાન્તબિન્દુસ્તોત્ર. રૂ૫૫ણાથી માતા અથવા પિતા નથી, દેવે નથી, લેકે નથી, વેદ નથી, યો નથી, [ને ] તીર્થ નથી, [ એમ ] કહે છે, તેથી એક, અવશિષ્ટ, કેવલ શિવ હું [છું.] __“अत्र पितापिता भवति मातामाता देवा अदेवा वेदा અા યજ્ઞા મથશ: ” (દેહાભિમાનની નિવૃત્તિ થઈ જવાથી સુષુપ્તિમાં પિતા અપિતા થાય છે, માતા અમાતા થાય છે, દેવ અદે થાય છે. વેદ અવદો થાય છે, ને યા અયજ્ઞો થાય છે.) આ કૃતિમાં સુષુપ્તવિષે આત્મા સુધાદિ સંસારના સર્વ ધર્મોને દૂર કરીને અદિતીયબ્રહ્મરૂપ અતિશરૂ૫૫ણને પામે છે, એમ કહ્યું છે, તેથી તે અવસ્થામાં દેહાભિમાનની નિવૃત્તિ થવાથી પિતાના શરીરની માના તથા પિતાના સંબંધના અભાવથી તેમનું અવિધમાનપણું જણાય છે. ત્યાં આરાધન કરવાગ્ય હરિહરાદિ દેવો પણ પ્રતીત થતા નથી, સ્વર્ગાદિ લોકો પણ ત્યાં પ્રતીત થતા નથી, અલોકિક હિતાહિતના સાધનપણાનું પ્રતિપાદન કરનારાં તથા બ્રહ્મનું પ્રતિપાદન કરનારાં પ્રમાણુવારૂપ વેદ પણ ત્યાં નથી, સ્વર્ગાદિના સાધનભૂત તિષ્યોમાદિ ય પણ ત્યાં વિદ્યભાન નથી, અને યજ્ઞના સાધનરૂપ કુરુક્ષેત્રાદિદેશરૂપ તીર્થ પણ ત્યાં નથી. જેમ ત્યાં પુણ્યકર્મનાં સાધને પ્રતીત થતાં નથી, તેમ ત્યાં પાપકર્મનાં સાધને પણ પ્રતીત થતાં નથી. જ્યાં દેહાભિમાન હોય ત્યાં એ સર્વ હોવાનો સંભવ છે, પણ જ્યાં દેહાભિમાન ન હોય ત્યાં તેમાંનું કશું હોવા સંભવ નથી. જ્યારે સુષુપ્તિ અવસ્થામાં દેહાભિમાનના અભાવથી માતાદિની અપ્રતીતિ છે ત્યારે જ્ઞાનકાલમાં દેહાભિમાનના અત્યંત અભાવ હોવાથી તે કાલમાં માતાદિને સત્યપણાની પ્રતીતિ કયાંથી હોય? ન જ હેય. જ્ઞાનકાલમાં માત્ર નિરાવરણ આત્મસ્વરૂપનું જ સ્કુરણ હેય છે, તેથી તે કાલે હું અદિતીય, અબાધિત, સર્વસંગવિહીન ને પરમાનંદપ્રકાશરૂપ છું. ૩. Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રત્ના. એવી રીતે ત્રણ શ્લોકોવર્ડ વાદીઓના વિવાદેાના નિરાકરણપૂર્વક જીવના વાસ્તવિકસ્વરૂપને નિર્ણય કર્યો. હવે વાદીએના પૂર્વપક્ષેાના નિરાકરણપૂર્વક શ્વરના વાસ્તવિક સ્વરૂપના નિશ્ચય કરવાયેાગ્ય છે. સત્રાબ્દવડે વાચ્ય બ્રહ્મ આ જગતનું કારણ છે એમ “ सदेव સામ્યમત્ર . બાલીત્ ॥ ” ( હે પ્રિયદર્શન ! આ જગત્ પૂર્વે સટ્રૂપજ હતું, ) ઇત્યાદિ શ્રુતિએ પ્રતિપાદન કરેલું છે. આમાં વાદીએના આ પ્રમાણે વિવાદે જોવામાં આવે છેઃ—જડ પ્રધાન આ જગત્ત્યું કારણ છે એમ સાંખ્યવાદીઓ કહે છે; પશુપતિજ આ રંગતનું કારણ છે, તે ચેતનરૂપ છતાં પણ જીવથી ભિન્ન છે, તે તેજ ઉપાસના કરવાયેાગ્ય છે, એમ પાશુપતા ( ચૈવા) કહે છે; ભગવાન વાસુદેવ આ જગતનું કારણ છે, તે વાસુદેવથી સંકર્ષણનામને જીવ ઉત્પન્ન થાય છે, સંકર્ષણથી પ્રદ્યુમ્નનામનું મન ઉત્પન્ન થાય છે, પ્રધુમ્નથી અનિરુદુંનામવાળા અહંકાર ઉત્પન્ન થાય છે, જીવ બ્રહ્મરૂપ વાસુદેવનું કાર્ય હોવાથી જીવને તે બ્રહ્મને અત્યંતભેદ છે, એમ પાંચરાત્રિકા કહે છે; જીવ પરિણામી, નિય, વસ્તુતાએ સર્વજ્ઞ, તે સિદ્ધથી ભિન્નાભિન્ન છે, તે તેએ કર્મવડે આ જગના ફેરશરમાં કારણ થાય છે એમ જૈના કહે છે; સર્વજ્ઞપણાદિવાળું બ્રહ્મ નથી, વેદનું ક્રિયાપરપણું હોવાથી તે બ્રહ્મમાં વેદોનું તાત્પર્ય નથી, કિંતુ વાણી આદિમાં ધેનુ આદિની ઉપાસનાની પેઠે સનપણાદિની દૃષ્ટિવડે જગતના કારણરૂપ પરમાણુ આદિ અથવા જીવ ઉપાસ્ય છે એમ મીમાંસકે કહે છે; પૃથિવી આદિ કાર્યરૂપ હેતુવડે અનુમાન કરવામાં આવતા નિત્યજ્ઞાનાદિવાળા સર્વજ્ઞ ઈશ્વર છે, ને તે જીવથી ભિન્નજ છે, એમ તાર્કિકા કહે છે; કલેશ, કર્મ, વિપાક ને વાસનાથી અત્યંતરહિત નિત્યજ્ઞાનસ્વરૂપ ઈશ્વર છવાથી વિલક્ષણ છે એમ ચેાગીએ કહે છે; ક્ષણિક ૨૮; Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધાન્તબિન્દુસ્તોત્ર. ૨૮૭ સર્વ તત્વ છે એમ સિંગતો કહે છે; અને અદિતીય પરમાત્માજ બ્રહ્મ છે, તે જીવનું વાસ્તવ સ્વરૂપ છે, ને માયાવડે સર્વજ્ઞપણુદિ વિશિષ્ટ જગત નું ઉપાદાનકારણ ને નિમિત્તકારણ છે, એમ ઔપનિસિદ્ધાંતને માનનારાઓ કહે છે. એવી રીતે વાદીઓના વિવાદો વડે સંદેહયુક્ત થયેલા ઈશ્વરના સ્વરૂપને નિર્ણય કરવા આચાર્યભગવાન કહે છે – વર્થ = શૈધું જ તપાવાગ, ન જૈન મીમાંસામતં વા विशिष्टानुभूत्या विशुद्धात्मकत्वात्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम्॥ અખંડાનુભવવડે નિવિકલ્પ ચૈતન્યરૂપપણાથી તે સાંખ્યમત નથી, શિવ નથી, પાંચરાત્ર નથી, જૈન નથી, અથવા મીમાંસકાદિને [મતી નથી, તેથી એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું.) સવિકલ્પ અનુભવથી ભિન્ન “તે તું છે ” ઈત્યાદિ વાક્યથી ઉત્પન્ન થયેલ અખંડાનુભવવડે નિર્વિકલ્પ, અદ્વિતીય ને ચૈતન્ય રૂ૫૫ણાથી સાંખ્યાદિ મતે વાસ્તવિક નથી. “તવૈક્ષત વઘુ સ્થાં વધે છે” (તે વિચારતું હવું, હું બહુ થઉં, ઉત્પન્ન થઉં, એ શ્રુતિમાં વિચારપૂર્વક સૃષ્ટિનું શ્રવણ થાય છે, તેથી જડપ્રધાન સ્વતંત્રપણે આ જગતનું ઉપાદાનકારણ નથી, તેથી સાંખ્યમત વાસ્તવિક નથી. એવી રીતે શિવમત, પાંચરાત્રમત તથા જૈનમત પણ શ્રુતિ તથા યુતિવડે બાધિત થવાથી અયુક્ત છે, વેદાંતનાં વા વૈદિક કર્મના અગરૂપ નથી, પણ સ્વતંત્ર ફલદાતા છે. વેદાંતવાક્યજન્ય જ્ઞાનથી મનુષ્યને સાક્ષાતજ પરમાનંદની પ્રાપ્તિરૂપ ને નિઃશેષ દુ:ખની નિવૃત્તિરૂપ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. એવી રીતે પ્રત્યક્ષ ફલવાળા, અબાધિત ને અજ્ઞાત Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. અના જ્ઞાપકપણાવડે વેદાંતાનું સ્વત:જ પ્રમાણપણું હાવાથી બ્રહ્મ છેજ, તેથી મીમાંસકમતની સિદ્ધિ નથી. આશિબ્દવડે તાર્કિકાદિના મતનું પણ યુક્તપણું નથી એમ જણાવ્યું છે. બહુ શ્રુતિસ્મૃતિના ને યુક્તિના વિરાધથી તાર્કિકાદિના મતે પણ વાસ્તવિક નથી. આમ હાવાથી અદ્વિતીય, અબાધિત, સંગરહિત તે પરમાનંદભેધરૂપ હું છું, ને મારા શુદ્ધસ્વરૂપમાંજ માયાવડે પ્રતીત થયેલ ઈશ્વર આ જગતનું ઉપાદાનકારણુ તથા નિમિત્તકારણ છે. ૪. બ્રહ્મ સર્વવ્યાપક છે એમ ઘણી શ્રુતિમાં કહ્યું છે, ને જીવ તા અણુજેવડા, વા આરના અગ્રભાગજેવડે, અથવા અંગૂઠાજેવડા કહ્યા છે; તે જીવનું બ્રહ્મથી અભિન્નપણું સ્વીકારતાં બ્રહ્મનું સર્વવ્યાપકપણું સિદ્ધ નહિ થાય એવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે: - • न चोर्ध्वं न चाधो न चांतर्न बाह्यं, न मध्यं न तिर्यङ् न पूर्वापरादिक् । वियद्व्यापकत्वादखंडेकरूपस्तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥५॥ આકાશની પેઠે વ્યાપક હોવાથી માત્ર ઊ નથી, માત્ર નીચે નથી, માત્ર અંતર નથી, ખાધુ નથી, મધ્ય નથી, તિક્ નથી, પૂર્વીપરાદિક નથી, પણ અખંડેકરૂપ, અદ્વિતીય, અવશિષ્ટ, કેવલ, શિવ હું [ઉં.] "; તત્ત્વમાન” ઇત્યાદિ મહાવાક્યામાં જીવના વાસ્તવિકસ્વરૂપને બ્રહ્મથી સ્પષ્ટ રીતે અભેદ કહેલા છે. જીવ સર્વ શરીરમાં વ્યાપક છતાં પણ ઉત્પદ્મરૂપ વા બુદ્ધિની વૃત્તિરૂપ ઉપાધિથી અંગૂઠાજેવડા વા આરના અગ્રભાગજેવડેાકે અણુજેવડા કહ્યો છે. જીવતું નિરુપાધિ કસ્વરૂપ બ્રહ્મ છે. તે બ્રહ્મ. ત્રાજારાત્રÆä:” આકાશની પેઠે Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધાન્તબિન્દુસ્તાત્ર સર્વવ્યાપક છે, ) ઇત્યાદિ શ્રુતિમાં કહ્યા પ્રમાણે આકાશની પેકે સર્વવ્યાપક છે, પરિચ્છિન્ન નથી. જે બ્રહ્મ આકાશની પેઠે–આકાશથી પણ વધારે-વ્યાપક હોવાથી માત્ર ઉપરના ભાગમાંજ નથી, અથવા માત્ર નીચેના ભાગમાંજ નથી, કિવા માત્ર પ્રાણિપદાર્થેાની અંતરજ નથી, વા માત્ર પ્રાણિપદાર્થેાની બહારજ નથી, અથવા માત્ર મધ્યભાગમાંજ નથી, કિવા માત્ર ખૂણાઓમાંજ નથી, અથવા માત્ર પૂર્વ પશ્ચિમાદિક દિશામાંજ વા ભૂતભવિષ્યાદિ કાલમાંજ નથી, કિંતુ સર્વસ્થલે, સર્વકાલમાં, અખંડ તે એકરૂપ છે, તે દ્વિતીય, અબાધિત, સર્વસંગથી રહિત ને પરમાનંદપ્રકાશરૂપ બ્રહ્મ હું છું. ૫. આ દુ:ખમય પ્રતીત થતું જગત બ્રહ્મમાં કલ્પિત હોવાથી કાઇ પણ દુ:ખતા બ્રહ્મની સાથે લેશ પણ સબંધ નથી, તેથી બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલા જીવને કોઇ પણ પ્રકારના અનર્થની સાથે સબંધ થવાને સંભવ નથી એમ જણાવે છે: ૨૮૯ न शुक्लं न कृष्णं न रक्तं न पीतं, न कुजं न पोनं न ह्रस्वं न दीर्घम् । अरूपं तथा ज्योतिराकारकत्वात्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥ : વપ્રકાશજ્ઞાનરૂપપાવડે અપ્રમેયપણાથી [જે] શુક્લ નથી, કૃષ્ણ નથી, રક્ત નથી, પીત નથી, અણુ નથી, મહાન્ નથી, હ્રસ્વ નથી, દી નથી, પણ અરૂપ [છે.] તે એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું.] સ્વયંપ્રકાશજ્ઞાનરૂપપાવડે સપ્રમાણને અવિષય હોવાથી જે બ્રહ્મ ધેાળા રંગવાળુ નથી, કાળા રંગવાળું નથી, રાતા રંગવાળુ નથી, પીળા રંગવાળું નથી, અણુજેવડું નથી, મેાટા પ્રમાણવાળું નથી, હું નથી, લાંબું નથી, પણ જે પ્રત્યક્ષાદિ પ્રમાણના અવિષય ૧૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ २८० શ્રીશંકરાચાર્યનાં અછાશ નો. રૂપ, અદ્વિતીય, અબાધિત, સર્વસંગરહિત ને પરમાનંદપ્રકાશરૂપ છે, તે બ્રહ્મ હું છું. ૬. જે જીવબ્રહ્મને અભેદ હોય તે ગુરુના ઉપદેશનું નિષ્કલપણું થશે એમ જે શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે કે પર માર્થપક્ષે તેમ થાય તેમાં હાનિ નથી – નાસ્તા ન રસ્જિ ન ોિ ર રિક્ષા, ન જવં ન ચાહું ન ચાચં ઘાંચ: स्वरूपावबोधो विकल्पासहिष्णुस्तदेकोऽवशिष्ट:शिवः केवलोऽहम्॥७॥ શાસ્તા નથી, શાસ્ત્ર નથી, શિગ્ય નથી, શિક્ષા નથી, તું પણ નથી, હું પણ નથી, આ પ્રપંચ નથી; [ જે ] સ્વરૂપનું જ્ઞાન વિકલ્પને નહિ સહન કરનારું [છે, ] તે અદ્વિતીય, અબાધિત, કેવલ, શિવ હ [ છું. ] જ્યાં બ્રહ્મપદેષ્ટા ગુરુ નથી, ઉપદેશના સાધનરૂપ શાસ્ત્ર નથી, ઉપદેશના વિષયરૂપ શિષ્ય નથી, ઉપદેશની ક્રિયા નથી, શ્રવણ કરનાર તું નથી, શ્રવણ કરાવનાર હું નથી, અને દેવૈદિયાદિરૂપ આ પ્રપંચ વસ્તુતાએ નથી. જે બ્રહ્મસ્વરૂપનું અપરોક્ષજ્ઞાન બ્રહ્મરૂપ હેવાથી સવી તની નિવૃત્તિવડે કોઈ પણ પ્રકારના વિકલ્પને સહન કરનારું નથી, તે અદિતીય, અબાધિત, સર્વસંગથી રહિત, ને પરમાનંદપરમપ્રકાશરૂપ બ્રહ્મ હું છું. ૭. જાગ્રદાદિ અવસ્થા ને તેના અભિમાનીઓ પણ વસ્તુતાએ મારામાં નથી એમ કહે છે – न जाग्रन्न मे स्वप्नको वा सुषुप्तिन विश्वो न वा तैजस: प्राज्ञको वा। વદ્યાત્મવાવાઝથાળાં તુ: તોડવાઇઃ રિવ: વોડમ્ II૮ [ જાગ્રદાદિ ] ત્રણેના અવિદ્યારૂપપણાથી મારી જાગ્રત Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાન્તબિન્દુસ્તોત્ર. ૨૪૧ નથી, [મારી ] સ્વપ્નાવસ્થા નથી, વા સુષુપ્તિ નથી, વિશ્વ નથી, વા તિજસ નથી, વા પ્રાજ્ઞ નથી, [જે ] તુરીય [ છે] તે એક, અબાધિત, સંગરહિત [ ને ] પરમાનંદપરમપ્રકાશરૂપ હું છું. ] અંતઃકરણની જાગ્રદેવસ્થા આદિ ત્રણે અવસ્થા તથા તેમના અભિમાનીઓ અવિઘાવડે આત્મામાં કલ્પિત છે, તેથી અવિધારૂપ છે. એવી રીતે ત્રણેના અવિદ્યારૂ૫૫ણુથી અંતઃકરણની જાગ્રદેવસ્થા મારી-અસંગ આત્માની–નથી. અંતઃકરણની સ્વપ્નાવસ્થા પણ મારી નથી, અને અંતઃકરણની સુષુપ્તિ અવસ્થા પણ મારી નથી. જાગ્રદવસ્થાને અભિમાની છવ વિશ્વ કહેવાય છે તે મારું સ્વરૂપ નથી, સ્વપ્નાવસ્થાને અભિમાની છવ તૈજસ કહેવાય છે તે પણ મારું સ્વરૂપ નથી, ને સુષુપ્તિ અવસ્થાને અભિમાની છવ પ્રાપ્ત કહેવાય છે તે પણ મારું સ્વરૂપ નથી. જે એ ત્રણે અવસ્થાઓથી ને એ ત્રણે અવસ્થાઓના અભિમાનીઓથી ભિન્ન તથા તે ત્રણેની અપેક્ષાએ તુરીય-ચોથા-એવા નામથી કહેવાય છે તે એક, અબાધિત, સર્વ સંગરહિત ને પરમાનંદપ્રકાશરૂપ હું છું. આ વિશ્વમાં દશ્ય ને દ્રષ્ટા એવા બે પ્રકારના પદાર્થો છે. તેમાં દ્રષ્ટારૂપ પદાર્થ આત્મા પારમાર્થિક એક છે. તે સર્વદા એકરૂપ છતાં પણ ઉપાધિના ભેદવડે ત્રણ પ્રકાર છે, ઈશ્વર, જીવ ને સાક્ષી. તેમાં માયારૂપ ઉપાધિવાળા તે ઈશ્વર, સંસ્કારસહિત અંતઃકરણરૂપ વા અજ્ઞાનના અંશરૂપ ઉપાધિવાળા તે જીવ, ને અસંગ તથા સર્વ દશ્યનું પ્રકાશક ચેતન તે સાક્ષી. તેમાં ઈશ્વર ત્રિવિધ છે, અંતર્યામી, હિરણ્યગુભ ને વિરા- માયારૂપ કારણે પાધિવાળા તે અંતર્યામી, સૂર્મપ્રપંચ Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નેા. રૂપ કાપાધિવાળા તે હિરણ્યગર્ભ, તે સ્થૂલપ્રપંચની ઉપાધિવાળા તે વિરાટ્ જીવ પણ ત્રિવિધ છે, પ્રાસ, તેજસ તે વિશ્વ. અંતઃકરણની સુષુપ્તિ અવસ્થાને અભિમાની તે પ્રાન, અંતઃકરણની સ્વપ્નાવસ્થાને અભિમાની તે તૈજસ, તે અંતઃકરણની જાગ્રદવસ્થાના અભિમાની તે વિશ્વ કહેવાય છે. સાક્ષી સર્વ પ્રકાશક તે સર્વમાં વ્યાપક એક પ્રકારનેાજ છે. ૮, જાગ્રત, સ્વપ્ન તે સુષુપ્તિ એ ત્રણ અવસ્થાના તે તે ત્રણ અવસ્થાએના ત્રણ અભિમાનીઓના મિથ્યાપણાથી તેના સાક્ષીનું પણ મિથ્યાપણું થશે એમ શંકા થાય તે તે સાક્ષીનું સત્યપણું કહે છેઃ ૨૯૨ " अपि व्यापकत्वाद्धितत्वप्रयोगात् स्वतः सिद्धभावादनन्याश्रयत्वात् । जग तुच्छमेतत्समस्तं तदन्यत्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥९ વળી વ્યાપકપણાથી, હિતપણાના પ્રયાગથી, સ્વતઃસિદ્વભાવથી, [ ને ] અનન્યાશ્રયપણાથી તેનાથી ભિન્ન આ સમગ્ર જગત્ તુચ્છ [ છે, ] તે એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું. ] આકાશથી માયા વધારે વ્યાપક છે, તે માયાથી સાક્ષિરૂપ બ્રહ્મ વધારે વ્યાપક છે, અર્થાત તે નિરતિશયવ્યાપક છે તેથી; આત્મા પ્રિય છે, આનંદશ્ય છે, એમ “ તચેતત્રેય: પુત્રÒો વિત્તાઘેયોઽન્ચમાसर्वस्मादन्तरतरं यदयमात्मा ( જે આ આત્મા સથી વધારે અંતર છે તે આ આત્મા પુત્રથી પ્રિય છે, વિત્તથી પ્રિય છે, અને અન્ય સથી વધારે પ્રિય છે, ) તે “ વ પમ આનન્દ્' ( આજ પરમાનંદરૂપ છે, ) આ શ્રુતિમાં તેના પુરુષા પણાના–પરમાનંદરૂપ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાન્તબિંદુસ્તોત્ર. ૨૯૩ પણનો-ઉપદેશ કરેલ હોવાથી; તેના સ્વપ્રકાશરૂપ જ્ઞાનરૂપણથી, ને તેના અન્યના આશ્રયપણુંના અભાવથી તે સાક્ષિરૂપ બ્રહ્મથી ભિન્નરૂપે પ્રતીત થતું સાક્ષીને વિષયરૂપ આ સર્વ જગત તુચ્છ છે, સત્ય નથી. તે અદ્વિતીય, સર્વ સાક્યના બાધમાં પણ અબાધિત, સર્વદશ્યના સંબંધથી સર્વદા રહિત, ને પરમાનંદપ્રકાશરૂપ બ્રહ્મ | સર્વ ઉપનિષદેવડે પ્રતિપાદન કરેલ બ્રહ્મ વાણીવડે યથાયોગ્ય કહી શકાય એવું નથી એમ જણાવી હવે આ સ્તોત્રની સમાપ્તિ न चैकं तदन्यद् द्वितीयं कुत: स्यात् , न वा केवलत्वं न चाकेवलत्वम् न शून्यं न चाशून्यमद्वैतकत्वात्, कथं सर्ववेदांतसिद्धं ब्रवीमि ॥१०॥ ___ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं श्रीसिद्धांतबिन्दुस्तोत्रं संपूर्णम् ॥ १३ ॥ જે એક નથી, [ ] તેનાથી ભિન્ન દ્વિતીય કયાંથી હોય? અથવા કેવલપણું નથી, તેમ અકેવલપણું નથી, શૂન્ય નથી, તેમ અશુન્ય નથી, અદ્વૈતપણુથી સર્વ વેદાંતથી સિદ્ધને કેવી રીતે કહું? બ્રહ્મથી ભિન્ન અહિં કાંઈ પણ સત્ય વસ્તુ જ નથી, તો પછી તેને એક કેમ કહેવાય? કેમકે બે આદિ સંખ્યાની અપેક્ષાવાળો એક શબ્દ છે. માત્ર જિજ્ઞાસુને સમજાવવા માટે તેને એક ને અદિતીય કહેવામાં આવે છે, તે એક ને અદ્વિતીયમાં તેનાથી ભિન્ન દ્વિતીય ક્યાંથી સંભવી શકે? નજ સંભવી શકે. અન્ય હેય તેજ કેવલપણું ને અકેવલપણું કહેવાય, પરંતુ જ્યાં અન્ય છેજ નહિ ત્યાં કેવલપણું વા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આડેવલપણું કેવી રીતે કહી શકાય? બ્રહ્મ સર્વદા સલૂપ હોવાથી તેને શુન્યરૂપ કહી શકાય નહિ, તેમ ત્યાં કોઈ પણ વસ્તુને સદ્ભાવ નજ હોવાથી તેને અન્યરૂપ પણ કહી શકાય નહિ. આ બ્રહ્મતત્ત્વ અત હોવાથી તેને જોઈએ તેવું નિરૂપણ કરવા વાણું સમર્થ નથી, તે વારે નિવર્તિતે” (જે બ્રહ્મથી વાણુઓ પાછી વળે છે.) એ શ્રુતિ પણ એમ જ કહે છે, તેથી સર્વ ઉપનિષદેવડે સિદ્ધ બ્રહ્મતત્વને હું વાણીવડે જેમ છે તેમ કેવી રીતે કહી શકું ? ૧૦. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીસિદ્ધાંતબિંદુનામના તેત્રરૂપ તેરમા રનની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૧૩. |શ્રીનિવૃત્તિના ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરો, બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વંદી સદ્દગુરુ-પાય; વાક્યવૃત્તિની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ “તરવમસિ” આદિ મહાવાક્યના અર્થના નિરૂપણરૂપ આ લઘુ લેખ હેવાથી આ લઘુ લેખનું નામ વાક્યવૃત્તિ રાખવામાં આવ્યું છે. આધ્યાત્મિકાદિ ત્રણ તાપથી બહુ તપેલા, અસંખ્ય જન્મમરણા Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તાત્ર. દિપ સંસારના માર્ગના શ્રામથી બહુ પીડા પામેલા, આત્મજ્ઞાનરૂપ શીતલ તે મધુર જલનું પાન કરવાની ઉત્કટ ઇચ્છાવાળા, ને શારીરકભાષ્યાદિરૂપ ગંભીર જ્વાશયભણી જવાને અસમર્થ મનુષ્યાને માટે પરમકારુણિક પૂજ્યચરણુ શ્રીશંકરભગવાને વાક્યવૃત્તિનામના પ્રકરણગ્રંથરૂપ પ્રપાની (પરબની) રચના કરી તેમના અંતઃકરણને શીતલ તથા ક્લેશરહિત કરવાની કૃપા કરી છે. તેમાં પ્રથમ આ પ્રકહ્યુગ્રંથના શ્રવણમાં પ્રવૃત્ત થયેલા અધિકારીને નિર્વિઘ્ને બ્રહ્મના અપરક્ષ અનુભવ થવામાટે આ ગ્રંથમાં પ્રતિપાદન કરેલ અદ્રિતીયબ્રહ્મના સ્મરણપૂર્વક પેાતાના સદ્ગુરુને શિષ્યે અવશ્ય નમન કરવું જેઈએ એમ શિષ્ટાચાર જણાવતા છતા આચાર્ય ભગવાન પોતે નમતરૂપ મંગલ કરે છે:सर्गस्थितिप्रलयहेतुमचित्यशक्तिं, विश्वेश्वरं विदितविश्वमनंतमूर्तिम् निर्मुक्तबंधनमपारसुखांबुराशि, श्रीवल्लभं विमलबोधघनं नमामि ॥१॥ ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણરૂપ, અચિત્યશક્તિવાળા, જગના નિયંતા, વિશ્વને જાણનારા, અસંખ્ય શરીરાવાળા, અંધનથી રહિત, અપાર સુખના સાગર, [ને] નિલજ્ઞાનઘન શ્રીપ્રિયને નમું [ છું. ] ૨૦૫ જે પેાતાની માયાનામની અઘટિત ઘટના કરવામાં પરમ સમર્થ શક્તિવડે આ દૃશ્ય જગતની ઉત્પત્તિના, ઘટે તેવી રીતે આ જગતની સ્થિતિના, ને પ્રાણીએનાં તુરતમાં કુલબેગને અનુભવ કરાવનારાં કર્મોને અભાવ થયે થનારા આ જગતના પ્રલયના કારણરૂપ છે, જે મનુષ્યની બુદ્ધિથી ન સમજી શકાય એવી માયાનામની શક્તિના આશ્રયરૂપ છે, જે આ પ્રતીત થતા સમગ્ર જગતના માયાવડે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે, નિયામક છે, જે આ વિશ્વના વાસ્તવિક સ્વરૂપને સંશયવિપર્યયથી રહિત જાણનારા છે, જે આ વિશ્વમાં અસંખ્ય પ્રાણીઓનાં શરીર છે તેમાં રહેલા હોવાથી અસંખ્ય શરીરાવાળા છે, જેમને કાઇ પડ્યું સમયમાં બંધ નથી, અર્થાત જેએ સર્વદા મુક્ત છે, જે પારરહિત આનંદના મહાસાગર છે, અને જે અવિદ્યારૂપ મલથી રહિત એકરસજ્ઞાનરૂપ છે, તે સર્વ સાંદ ના સ્વામી સહજ મનેાહર બ્રહ્માભિન્ન મારા સદ્ગુરુને વા લક્ષ્મીના પ્રિય વિદથી અભિન્ન ગાવિદનામના મારા સદ્ગુરુને, વા બ્રહ્મવિદ્યાના પરમપ્રિય બ્રહ્મને હું પરમપ્રેમપૂર્વક નમન કરું છું. ૧. પેાતાના શ્રીસદ્ગુરુની અપાર કૃપાનું સ્મરણ થઇ આવતાં પુનઃ પણ પેાતાના શ્રીસદ્ગુરુને નમસ્કાર કરે છેઃ— यस्य प्रसादादहमेव विष्णुमय्येव सर्व परिकल्पितं च । इत्थं विजानामि सदात्मरूपस्तस्यांविपद्मं प्रणतोऽस्मि नित्यम् २ જેમની કૃપાથી હુંજ વિષ્ણુ ( વ્યાપક-બ્રહ્મ)છું, અને સર્વ મારામાંજ પિરકલ્પિત [ છે, ] આ પ્રમાણે સદા સ્વસ્વરૂપને જાણું છું, તેમના ચરણુકમલમાં નિત્ય નમેલે છે. જેમની અમેઘ, અપાર ને સ્વાર્થરહિત યાવડે મારા અંતઃકરમાં પ્રતીત થતા અજ્ઞાનની નિવૃત્તિથી હુંજ દેશ, કાલ તે વસ્તુના પરિચ્છેદથી રહિત બ્રહ્મ છું, અને આ સર્વ નામરૂપાત્મક પ્રપંચ મારામાંજ અવિદ્યા તે વાસનાના સામર્થ્યથી વિવર્તરૂપે કલ્પાયા છે, આ પ્રમાણે હું સર્વદા બ્રહ્મથી અભિન્ન મારા પારમાર્થિક સ્વરૂપને જાણું છું, તે દયાનિધિ સદ્ગુરુશ્રીના ચરણકમલમાં હું વારંવાર પરમપ્રેમથી નમસ્કાર કરું... છું. અજ્ઞાનીને બ્રહ્મની પ્રતીતિ ન થતાં જગતની પ્રતીતિ Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તાત્ર. ૨૯૬ થાય છે, તે જ્ઞાનીને બ્રહ્મની પ્રતીતિ થઇ જગત ખાધ પામે છે, આ અર્થ શ્રીયોગવાસિષ્ઠમાં પણ નીચેના શ્ર્લોકથી કહ્યા છેઃ— ' अज्ञस्य दुःखौघमयं ज्ञस्यानन्दमयं जगत् । अन्ध भुवनमन्धस्य प्रकाश तु सचक्षुषः ॥ १ ॥ જેમ આંધળાને વડે પ્રકારેલું આ જગત્ અંધકારમય જ~ ાય છે, તે નેત્રવાળાને આ જગત પ્રકાશમય જણાય છે, તેમ અજ્ઞાની મનુષ્યને આ પરમાનંદના વિવરૂપ જગત્ દુઃખના સમૂહરૂપ પ્રતીત થાય છે, તે જ્ઞાનીને આ જગત્ પરમાનંદરૂપ બ્રહ્મના અનુભવથી પરમાનંદમય પ્રતીત થાય છે. ૧. એવી રીતે અંતઃકરણની ચાગ્યતા ને અયેાગ્યતાથી દર્શનમાં ભેદ પડે છે. ૨. ૮ આચાર્યવાન પુો વેર્ ” ( સદ્ગુરુના શરણવાળા પુરુષ બ્રહ્મસ્વરૂપને જાણે છે, ) આ છાંદોગ્યશ્રુતિમાં શિષ્યને બ્રહ્મસ્વરૂપનું યથા જ્ઞાન પોતાના શ્રીસદ્ગુરુદ્વારા થાય છે એમ કહ્યું છે, તેથી શિષ્ય તે આચાર્યના પ્રશ્ન ને ઉત્તરરૂપે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરવામાટે પ્રથમ શિષ્યના લક્ષણનું ગ્રંથકાર નિરૂપણ કરે છેઃतापत्रयार्कसंतप्तः कश्चिदुद्विग्नमानसः । शमादिसाधनैर्युक्तः सद्गुरुं परिपृच्छति ॥ ३ ॥ ܕܕ ત્રણ તાપરૂપ સૂર્યથી ખહુ તપેલા, ઉદ્વેગ પામેલા મનવાળા, [ ને] શમાદ્રિ સાધનાવડે યુક્ત કોઈ [ જિજ્ઞાસુ ] સદ્ગુરુને પૂછે છે. આધ્યાત્મિક, આધિભાતિક ને આધિદૈવિક આ ત્રણ દુ:ખરૂપ ઊનાળાના અપેારના સૂર્યથી અત્યંત તપેલા, સંસારમાં સુખના કરતાં Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. દુઃખનું બહુપણું જોઈ આ લોકના વિષયોમાં તથા સ્વર્ગાદિના વિષયેમાં તૃષ્ણરહિત થયેલા મનવાળો, અને સમાદિ છ સંપત્તિ તથા મુમુક્ષતાવડે યુક્ત અંતઃકરણવાળો કોઈ નિરભિમાની જિજ્ઞાસુ, કઈ વેદાંતશાસ્ત્રને જાણનારા, યુક્તિઓ વડે જિજ્ઞાસુના મનને સંશયરહિત કરવાના સામર્થ્યવાળા, ને બ્રહ્મના દઢ અનુભવવાળા શ્રી સદગુરુને પ્રણામ કરી, તેમનું શરણ ગ્રહણ કરી, તેમની પરમપ્રેમથી સેવા કરી, પછી કોઈ અનુકૂલ સમયે તેઓશ્રીને પૂછે છે. ૩. તે શિષ્ય પિતાના ગુરુને શું પૂછે છે એમ જાણવાની ઈચ્છા થાય તો તેના સમાધાનમાં બંધની નિવૃત્તિનું સાધન પૂછે છે, એમ કહે છે – अनायासेन येनास्मान्मुच्येयं भवबंधनात् । तन्मे संक्षिप्य भगवन्केवलं कृपया वद ॥४॥ પરિશ્રમરહિત જેવડે આ સંસારરૂપ બંધનથી મેકળે થઉં તે સંક્ષેપ કરીને હે ભગવન્ ! મને કેવલ કૃપાવડે કહે. જેમાં શરીર, ઈદ્રિ ને અંતઃકરણને બહુ શ્રમ ન આપવો પડે એવા પ્રાયશઃ પરિશ્રમરહિત જે સાધન વડે આ સંસારરૂપ કારાગારમાં બંધન પામેલે હું આ સંસારરૂપ દુઃખમય બંધનથી મોકળ થવું તે સાધન અતિવિસ્તારવિના સંક્ષેપથી હે ભગવન! મને કેવલ દયાવડે કહે. શુદ્ધાત્માને ત્રણે કાલમાં બંધનને સંભવ નથી. ચિદાભાસમાં બંધનનું ભાન થાય છે, ને તે દુઃખમય લાગે છે. તે કલ્પિત છતાં પણ દુઃખાનુભવ કરાવે છે. કલ્પિત પણ દુઃખાનુભવ કરાવી શકે છે એ આપણે દોરડીમાં બ્રાંતિથી પ્રતીત થતા સર્પથી પાછા ભાગવું, પગ ભાંગવો, ભય ને કંપ થાય છે, તેથી જાણીએ છીએ. હે ભગવન ! Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૨૮૮ એ સંબધનવડે પિતાના સદ્ગસને શિષ્ય “હે ભગવન!” “હે સ્વામિન!” “હે પ્રભો!” “હે મહાદેવ!” ઈત્યાદિ પરમેશ્વરવાચકશબ્દવડે બોલાવવા જોઈએ એવો શિષ્ટાચાર બતાવ્યો છે. શ્રીસદગુસને બ્રહ્મોપદેશ કરવામાં દષ્ટ કે અદષ્ટ કોઈ પણ પ્રયોજન કેદની પાસેથી સિદ્ધ કરવાનું રહ્યું નથી, તેથી શિષ્ય કેવલ કૃપાવડે મને સંસારબંધનની નિવૃત્તિના હેતુભૂત બ્રહ્મપદેશ કરે એમ પ્રાર્થના કરી છે. ૪. તુચ્છ વિષયસુખ ને તેનાં સાધનોના પ્રશ્નની અપેક્ષાએ સંસારતાપથી તપેલા સર્વે મુમુક્ષુઓને પરમાનંદની પ્રાપ્તિના સાધનને પ્રશ્ન પૂછવાથી શિષ્યના તે પ્રશ્નને સદ્ગર વખાણી તે પ્રશ્નનો ઉત્તર આપવાને પ્રારંભ કરે છે – साध्वी ते वचनव्यक्तिः प्रतिभाति वदामि ते । इदं तदिति विस्पष्टं सावधानमनाः शृणु ॥५॥ તારા વચનની પ્રકટતા સારી જણાય છે. તેને આ તે એમ અતિસ્પષ્ટ કહું છું, સાવધાન મનવાળે થઈને સાંભળ. શ્રીગુરુ કહે છે –હે સૌમ્ય ! તારા અંતઃકરણની જિજ્ઞાસા જણાવનારાં તારાં વચની રચના અને સારી પ્રતીત થાય છે. હું તને આજ ન મુક્તિનું-સંસારબંધનમાંથી નિત્યને માટે મોકળા થવાનું-સાધન છે એમ અત્યંત સ્પષ્ટ કરીને કહું છું, તું હવે એકાગ્ર ચિત્તવાળે થઈને આદરપૂર્વક તે સાધનના સ્વરૂપનું શ્રવણ કર. અતિસ્પષ્ટ ને સાવધાન મનવાળો આ બંને શબ્દો વડે સદ્ગએ શિષ્યને બહુ સ્પષ્ટ શબ્દોમાં ઉપદેશ કરવો જોઈએ, ને શિષ્ય તે ઉપદેશ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રત્નો. એકાગ્ર ચિત્તવડે શ્રવણું કરવું જોઈએ એમ ગુરુશિષ્ય બંનેના ધર્મોનું નિરૂપણ કર્યું છે. ૫. હવે સદ્ગુરુ તે શિષ્યને મુક્તિનું સાધન કહે છે - तत्त्वमस्यादिवाक्योत्थं यजीवपरमात्मनोः । तादात्म्यविषयं ज्ञानं तदिदं मुक्तिसाधनम् ॥६॥ “તરવાર) (તે બ્રહ્મ તું છે,) ઈત્યાદિ વાક્યથી ઉપજેલું જે જીવ અને પરમાત્માના એકપણાના વિષયરૂપ જ્ઞાન તે આ મુક્તિનું સાધન [છે.] “તરવાર” ઈત્યાદિ મહાવાનું શ્રી ગુરુદ્વારા શ્રવણ થવાથી ઉપજેલું જે જીવના વાસ્તવિક સ્વરૂપના અને પરમાત્માના વાસ્તવિક સ્વરૂપના એકપણુનું જ્ઞાન તે બ્રહ્માનુભવરૂપ જ્ઞાન આ દુઃખમય સંસારમાંથી મુકત થવાના સાધનરૂપ છે. ૬. હવે સદ્ગએ ઉપદેશ કરેલા વિષયમાં શિષ્ય શંકા કરે છે – को जीव: क: परश्वात्मा तादात्म्यं वा कथं तयोः । तत्त्वमस्यादिवाक्यं वा कथं तत्प्रतिपादयेत् ॥ ७ ॥ જીવ કોણ? પરમાત્મા કોણ ? તેમનું એકપણું કેવી રીતે? અને “તવાર” આદિ વાય તેને કેવી રીતે પ્રતિપાદન કરે ? શિષ્ય પૂછે છે:-“હે પ્રભો ! જીવનું શું સ્વરૂપ છે, તથા પરમાત્માનું શું સ્વરૂપ છે, તે હું જાણતો નથી. તે જીવ તથા પરમાત્મા પરસ્પર વિલક્ષણ સંભળાય છે, તો તે બંનેનું એકપણે કેવી રીતે સંભવી શકતું હશે? અને “તરવાર” આદિ મહાવાકે જેમનાં સ્વરૂપ મારા જાણવામાં નથી તે જીવ તથા પરમાત્માને અભેદ કેવી રીતે પ્રતિપાદન કરતાં હશે? ૭. Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તેાત્ર. શિષ્યની તે શંકાઓનું ક્રમપૂર્વક સમાધાન કરવાને શ્રીસદ્ગુરું ૩૦૧ કહે છેઃ अत्र ब्रूमः समाधानं कोऽन्यो जीवस्त्वमेव हि । यस्त्वं पृच्छसि मां कोऽहं ब्रह्मवासि न संशयः ॥ ८ ॥ અહિ' સમાધાન કહીએ છીએ. અન્ય જીવ કાણુ ? તુંજ [ છે.] હું કાણુ [ છું ? એમ ] જે તું મને પૂછે છે, તે તું] બ્રહ્મજ છે, સંશય નથી. શ્રીસદ્ગુરુ કહે છે:——આ તારી શંકાઓનું ક્રમપૂર્વક ઉત્તર તને કહેવાય છે. જીવભાવ ચેતનમાં કલ્પાયેલા હોવાથી ચેતનથી ભિન્ન અન્ય જીવ કયા હોઇ શકે? તું ચેતનરૂપ હોવાથી તું પોતેજ જીવ છે. હું કોણ છું ? એનું જ્ઞાન તને ન હોવાથી જો તું મને તારું વાસ્તવિક સ્વરૂપ પૂછ્તા હોય તે હું તને સ્પષ્ટ કહું છું કે તું વસ્તુતાએ બ્રહ્મજ છે, અન્ય (દેહાર્દિ) નથી, એમાં લેશ પણ સંશય નથી. ૮. પ્રથમ હું અને બ્રહ્મ આ એ પદના અને સ્પષ્ટ સમજાવવાની કૃપા કરેા, કે જેથી હું વાક્યાને જાણું એમ શિષ્ય પ્રાર્થના કરે છેઃ– पदार्थमेव जानामि नाद्यापि भगवन् स्फुटम् । अहं ब्रह्मेति वाक्यार्थ प्रतिपद्ये कथं वद ॥ ૨ ॥ હે ભગવન્ ! હજી પદના અનેજ સ્પષ્ટ જાણતા નથી, [ તે ] હું બ્રહ્મ આ વાકયાને કેવી રીતે જાણું ? કહે. શિષ્ય પૂછે છેઃ—હે સદ્ગુરા ! આપશ્રીએ ઉપદેશ કર્યાં છતાં પણ હું હજી હું અને બ્રહ્મ આ બે દેશના અનેજ સ્પષ્ટ રીતે જાણતા નથી, તે પછી હું બ્રહ્મજ છું આ વાક્યના અંતે હું સ્પષ્ટ રીતે કેમ જાણી શકું ? માટે આપ કૃપા કરીને પ્રથમ એ બે પદોના અર્ધાં મને સ્પષ્ટ રીતે સમજાવેા. ૯, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. મુમુક્ષનું દુર્લભપણું જાણી સદ્ગુરુ શિષ્યના તે પ્રશ્નથી ઉદેગ નહિ પામતાં તેના પ્રશ્નને અનુમોદન આપે છે – सत्यमाह भवानत्र विगानं नैव विद्यते । हेतुः पदार्थबोधो हि वाक्यार्थावगतेरिह ॥ १० ॥ તું સત્ય કહે છે. અહિં વિવાદ વિદ્યમાન નથી જ. અહિં વાક્યર્થના જ્ઞાનનું કારણ પદાર્થનું જ્ઞાન જ [ છે.] સદગુરુ કહે છેઃ–હે પુત્ર ! તું સત્ય કહે છે. પદાર્થના જ્ઞાનવિના વાક્ષાર્થનું જ્ઞાન કદીપણ ન થાય આ તારા કથનમાં કાઈનો લેશ પણ વિવાદ નથી, આ વાત સો સ્વીકારે છે. આ મહાવાક્યમાં પણ વાયાર્થીને જ્ઞાનનું કારણ તે વાક્યમાં આવેલાં પદોના અર્થોનું જ્ઞાન જ છે. ૧૦. વાક્યના અર્થના જ્ઞાનમાં પદના અર્થનું જ્ઞાન હેતુભૂત હોવાથી “તારવામાં મહાવાક્યમાંના તત પદને સર્વ પદના અર્થનું હવે નિરૂપણ કરવું જોઈએ. તેમાં પ્રથમ પ્રસિદ્ધ વે પદના અર્થનું નિરૂપણ નીચેના સત્તર લેકવડે કરે છે – अंतःकरणतद्वत्तिसाक्षी चैतन्यविग्रहः । आनंदरूपः सत्यः सन् किं नात्मानं प्रपद्यसे ॥ ११ ॥ અંત:કરણ ને તેની વૃત્તિને સાક્ષી, ચેતનસ્વરૂપવાળે, આનદરૂપ [ને] સત્ય છતાં કેમ પિતાને જાણતા નથી ? હે સેમ્ય! તું બુદ્ધિ ને તેની વૃત્તિરૂપ મનને તથા દેહાદિ સર્વને સદા સાક્ષી છે; તું અખંડજ્ઞાનસ્વરૂપવાળે એટલે સ્વયંપ્રકાશ છે; તારા આનંદસ્વભાવથી જ તને આનંદનું ભાન થાય છે, તેથી તું પરમાનંદસ્વરૂપ છે અને નિરવયવપણા વડે રૂપરસાદિથી રહિતપણથી, ક્રિયાઓના આશ્રયપણુના અભાવથી, ને પભાવવિકારથી રહિત Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૩૦૩ પણુથી તું ત્રણે કાલમાં બાધ પામ્યા વિના રહેનાર છે, છતાં તું તારા પ્રસિદ્ધ સ્વરૂપને કેમ જાણતા નથી? ૧૧. કહેલા સ્વરૂપમાં સંશયરહિત જ્ઞાનના ઉપાયને ઉપદેશ કરે છે – सत्यानंदस्वरूपं धीसाक्षिणं बोधविग्रहम् । चिंतयात्मतया नित्यं त्यक्त्वा देहादिगां धियम् ॥ १२ ॥ દેહાદિને વિષય કરનારી બુદ્ધિને ત્યાગ કરીને સત્યસ્વરૂપ, આનંદસ્વરૂપ, બુદ્ધિના સાક્ષી, ને ચેતનસ્વરૂપને નિરંતર આત્મપણુવડે ચિંતન કર. દેહ, ઈદ્રિયે, અંતઃકરણ, પ્રાણુ, અવિધાનો અંશ, ને ચિદાભાસ (જીવ) એ સર્વમાંથી તું આત્માની (હુંપણની) બુદ્ધિને પરિત્યાગ કરીને સત્યરૂપ, પરમાનંદરૂ૫, બુદ્ધિ આદિના સાક્ષી, ને ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્માને નિરંતર તું હુંપણવડે વિચાર્યા કર. એજ તારું વાસ્તવિક સ્વરૂપ છે. ર. દેહાદિમાં હુંપણાની બુદ્ધિ ચિરકાલથી રૂઢ થઈ ગઈ છે તેને કેમ પરિત્યાગ થઈ શકશે? એવા શિષ્યના અંતઃકરણના અભિપ્રાયને જાણીને દેહાદિના અનાત્મપણાના દર્શનવડે તેમાં રહેલી હુંપણુની બુદ્ધિ દૂર થઈ શકે છે એમ માનીને તેના ત્યાગમાટે શિષ્યને દેહાદિનું અનાત્મપણું દેખાડે છે: रूपादिमान्यत: पिंडस्ततो नात्मा घटादिवत् । वियदादिमहाभूतविकारत्वाञ्च कुंभवत् ॥ १३ ॥ જેથી સ્થૂલશરીર રૂપાદિવાળું છે, તેથી [ H] ઘટાદિની પેઠે અનાત્મા (આત્માથી ભિન્ન–જડ) [ ;] અને આકાશાદિ મહાભૂતના કાર્યપણાથી [ પણ તે] ઘટની પેઠે [અનાત્મા છે.] ૧૩. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદ રત્નો. હે પ્રભો ! આત્મા જડ ભૂલશરીરથી ભલે ભિન્ન હોય, પણ હું તે તેનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ જાણવા ઇચ્છું છું, માટે મને તેનું વાસ્તવિક સ્વરૂપ કહેવાની કૃપા કરે, એમ શિષ્ય પ્રાર્થના કરે છે – अनात्मा यदि पिण्डोऽयमुक्तहेतुबलान्मत:।। करामलकवत्साक्षादात्मानं प्रतिपादय ॥ १४ ॥ [ શિષ્ય પૂછે છે – ] કહેલા હેતુઓના સામર્થ્યથી આ સ્થલશરીર જે અનાત્મા [ છે એમ] સંમત હોય તે ભલે તેનું અનાત્મપણું હોય, પણ આવડે આત્માને વિચાર સિદ્ધ થઈ શકશે નહિ, માટે કૃપા કરી] હાથમાં રાખેલા આમળાની પેઠે સાક્ષાત્ આત્માનું પ્રતિપાદન કરે. સાક્ષાત-હું આવા સ્વરૂપવાળો છું એમ અંતરાયરહિત અપોતપણુવડે જાણું એવી રીતે. ૧૪. | શિષ્યને આત્માનું સ્વરૂપ સમજાવવા પ્રથમ તેનું પૂલશરીરના સાક્ષિરૂપે નિરૂપણ કરે છે - घटद्रष्टा घटाद्भिन्नः सर्वथा न घटो यथा । देहद्रष्टा तथा देहो नाहमित्यवधारय ॥ १५ ॥ I[ શ્રીસદ્દગુરુ કહે છે - ] જેમ ઘડાને દ્રષ્ટા સર્વ પ્રકારે [ દશ્ય ] ઘડાથી ભિન્ન [ છે, ] ઘડારૂપ નથી, તેમ સ્થલશરીરને દ્રષ્ટા હું [ દશ્ય ] સ્થલશરીરરૂપ નથી, એમ નક્કી કર. ૧૫. તું ઈદ્રિ, મન, બુદ્ધિ તથા પ્રાણને પણ દ્રા છે એમ કહે છે. एवमिंद्रियङ्नाहमिंद्रियाणीति निश्चिनु । मनो बुद्धि तथा प्राणो नाहमित्यवधारय ॥ १६ ॥ Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૩૦૫ એવી રીતે ઇદ્રિને દ્રષ્ટા હું ઇંદ્રિયે નથી એમ નકકી કર. મન, બુદ્ધિ તથા પ્રાણ હું નથી એમ નક્કી કરે. જેમ સ્કૂલશરીર, ઇક્રિયે, મન, બુદ્ધિને પ્રાણ એ પ્રત્યેક આત્મા નથી, તેમ તેને સમૂહ પણ આત્મા નથી. દેહાદિના સમૂહને શાસ્ત્રમાં ક્ષેત્ર કહ્યું છે, તે ક્ષેત્ર દશ્ય ને જડ છે, અને તેને જાણનારો ક્ષેત્રજ્ઞ તેનાથી ભિન્ન ચેતનરૂપ કહ્યો છે. આવી રીતે સર્વ દૃશ્યથી વિપરીત સ્વભાવવાળા દ્રષ્ટાને, આ દેહાદિસંધાન પોતાનાથી ભિન્ન દ્રષ્ટાવાળો છે, દસ્ય હોવાથી, જે જે દશ્ય હોય છે તે તે પોતાનાથી ભિન્ન દ્રષ્ટાવાળું હોય છે, જેમ ઘટાદિ, આ અનુમાન પ્રમાણે સાવધાનતાપૂર્વક નક્કી કર. ૧૬. દેહેંકિયાદિને સમૂહ પણ આત્મા નથી એમ પ્રતિપાદન કરે છે - संघातोऽपि तथा नाहमिति दृश्यविलक्षणम् ।। द्रष्टारमनुमानेन निपुणं संप्रधारय ॥ १७ ॥ તેવી રીતે સંઘાત પણ હું નથી, એમ દશ્યથી વિલક્ષણ દ્રષ્ટાને અનુમાન વડે સાવધાનતાથી નક્કી કર. વાગાદિ પાંચ કર્મેન્દ્રિો તથા શ્રેત્રાદિ પાંચ જ્ઞાને િદશ્ય હોવાથી તે ઇકિને દ્રષ્ટા હું તે ઇદ્રિરૂપ નથી, પણ તે ઇંદ્રિયોથી ભિન્ન છું એમ નક્કી કર. નેત્રાદિ ઇકિયે સ્થૂલશરીરના દ્રષ્ટારૂપ હોવાથી તે આત્મા છે એમ ન માનવું, કેમકે ત્યાં નેત્રાદિ ઇક્રિય દ્રષ્ટા નથી, પણ ઇદિને સાક્ષો આત્મા જ ઇકિધારા સ્કૂલશરીરને દ્રષ્ટા છે. નેત્રાદિ ઇકિયોના ધર્મો દશ્ય હોવાથી ધર્મિરૂપ નેત્રાદિ ઇદિ પણ દશ્યજ છે; સંકલ્પવિકલ્પરૂપ ધર્મવાળું મન, નિશ્ચયરૂપ ધર્મવાળી બુદ્ધિ, તથા ક્રિયાશક્તિવાળે પ્રાણ પણ દશ્ય હોવાથી આત્મા (હું) નથી એમ નક્કી કરી૧૭. ૨૦. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. હવે દશ્યપણુવડે અચેતનપણું સિદ્ધ થયા છતાં પણ શરીરેદિયાદિનું પ્રકારોતરે અચેતનપણું જણાવતા હતા તેનાથી વિલક્ષણપણુવડે-ચૈતન્યસ્વરૂપપણુવડે આત્માનું પ્રતિપાદન કરે છે – देहेद्रियादयो भावा हानादिव्यापृतिक्षमा: । यस्य सन्निधिमात्रेण सोऽहमित्यवधारय ॥ १८ ॥ જેના સાંનિધ્યથીજ શરીર ને ઇંદ્રિયાદિ પદાર્થો ત્યાગાદિ ક્રિયા કરવા સમર્થ થાય છે તે હું છું એમ નક્કી કર. જે ચેતનને સમીપપણુવડેજ સ્થૂલશરીર, ઇંદ્રિય, અંતઃકરણ ને પ્રાણુ આ જડ પદાર્થો કોઈ વસ્તુનો ત્યાગ કરવામાં ને કોઈ વસ્તુને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે, તે ચેતન હું છું એમ તું નક્કી કર. ચેતનના સમીપપણવડે દેહાદિ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા સમર્થ થાય છે, તેથી તેમનું ગાડા આદિની પેઠે અચેતનપણું જણવ્યું છે. ૧૮. અવિકારી ચેતનના સમીપપણા વડે જ બુદ્ધિ આદિની પ્રવૃત્તિ સંભવી શકતી નથી, તેથી ચેતનમાં અચેતન બુદ્ધિ આદિની પ્રાપ્ત કરાવનારે વિકાર માનવો જોઈએ, અને જે તેમ માનીએ તો ચેતન વિકારી થવાથી વિનાશી થશે, એમ શિષ્યના મનમાં શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – अनापन्नविकारः सत्नयस्कोतवदेव यः । बुद्धयादींचालयेत्प्रत्यक् सोऽहमित्यवधारय ॥ १९ ॥ જે અંતરાત્મા વિકાર નહિ પામ્યા છતાં ચુંબકની પેઠે જ બુદ્ધિ આદિને કિયાયુક્ત કરે છે તે હું છું એમ નક્કી કર. Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાયવૃત્તિસ્તાત્ર. ૩૦૭ the 4998 જેમ ચમકપાણુ કાંઇ પણ વિકાર પામ્યા વિના સમીપમાં રહેલા લેાઢાને ચલાયમાન કરે છે, તેમ જે અંતરાત્મા કાંઇ પણ વિકાર પામ્યા વિના સમીપમાં રહેલાં બુદ્ધિ આદિને પાતપાતાની ક્રિયામાં જોડે છે તે અંતરાત્મા હું છું એમ તું નક્કી કર. ૧૯. જેમ ગાડાનું જડપણું તથા તેના હાંકનાર ચેતનનું તેનાથી ભિન્નપણું જોવામાં આવે છે, તેમ દેહાદિનું જડપણું તે ચેતનનું તેનાથી ભિન્નપણું કેમ જોવામાં આવતું નથી ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે: अजडात्मवदाभांति यत्सान्निध्याज्जडा अपि । વૈદંદ્રિયમન:કાળ: સોઽમિયવધાય॥ ૨૦ ॥ જેના સમીપપણાથી જડ શરીર, ઇંદ્રિયા, મન ને પ્રાણ પણ ચેતનસ્વરૂપજેવાં જણાય છે તે હું [Â] એમ નક્કી કર. જે ચૈતન્યના સમીપપણાથી મિથ્યા એકપણાની પ્રાપ્તિવડે જડ એવું સ્થૂલશરીર, દેશ ઇંદ્રિયા, મન, બુદ્ધિ ને પ્રાણે! પણ ચૈતન્યજેવાં પ્રતીત થાય છે, તે ચૈતન્ય હું છું એવા નિશ્ચય કર. સુષુપ્તિ, મૂર્છા ને મરણના સમયમાં સ્થુલશરીરમાં ચૈતન્યની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી, અને સ્થૂલશરીરાદિ સર્વ દૃશ્ય છે, તેથી દેહાદિ જડ છે, તે તેને દ્રષ્ટા ચૈતન્યરૂપ આત્મા તેથી ભિન્ન છે. ૨૧. દ્રષ્ટા નથી અંતઃકરણની સ્વપ્નાવસ્થામાં શરીર તથા ઈંદ્રિયેા હતાં, તેથી તે દૃશ્ય હોવાથી ભલે અચેતન હૈ, પણ મનનું અચેતનપણું કેમ સંભવે ? એમ શંકા થાય તે તેના કહે છેઃ— સમાધાનમાં Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રીશંકરાચાર્યનાં અછાદશ રને. अगमन्मे मनोऽन्यत्र सांप्रतं च स्थिरीकृतम् । एवं यो वेत्ति धीवृत्तिं सोऽहमित्यवधारय ॥ २१ ॥ મારું મન બીજે ગયું હતું, પણ હમણાં સ્થિર કર્યું છે, એમ બુદ્ધિવૃત્તિને જે જાણે છે તે હું એમ નકકી કર. આટલા સમયસુધી મારું મન બીજા રાગના વિષયમાં રઝળતું હતું, પરંતુ હમણું તે વિષને સ્મરણમાંથી તેને પાછું વાળી સમીપના વિષયમાં સ્થિર કર્યું છે એમ બુદ્ધિની વૃત્તિરૂપ મનની ચંચલતાને તથા સ્થિરતાને જે જાણે છે તે હું છું એમ નિશ્ચય કર. આવી રીતે ગમનાદિ ધર્મવાળા મનનું દશ્યપણું અનુભવસિદ્ધ હોવાથી તે મનનું અચેતનપણું સિદ્ધ છે. ૨૧. | મન એ બુદ્ધિની વૃત્તિરૂપ છે, તેથી ભલે તેનું દશ્યપણું હો પરંતુ વૃત્તિવાળી બુદ્ધિનું દ્રશ્યપણું સંભવતું નથી એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે?— स्वप्नजागरिते सुप्तिं भावाभावी धियां तथा । यो वेत्स्यविक्रियः साक्षात्सोऽहमित्यवधारय ॥ २२॥ જે વિકારરહિત સ્વજાગ્રતમાં તથા સુષુપ્તિમાં બુદ્ધિએના ભાવાભાવને સાક્ષાત્ જાણે છે તે હું એમ નક્કી કર. જે સર્વ પ્રકારના વિકારથી રહિત ચેતન સ્વપ્નાવસ્થામાં તથા જાગ્રદેવસ્થામાં બુદ્ધિઓના સદ્ભાવને તથા સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિએના અભાવને પિતાના સ્વયંપ્રકાશસ્વભાવથી સાક્ષાત જાણે છે તે વિકારરહિત ચેતન હું છું એમ તું નક્કી કર. બુદ્ધિઓના એવા બહુવચનવડે તેનું ક્ષણિકપણું ને વિકારીપણું ઈત્યાદિ કહેવાય છે. બુદ્ધિ સ્વપ્ન ને જાગ્રતમાં હોવાથી તે બંનેને જાણે છે, પણ સુષુપ્તિમાં તે Page #380 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAA શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૩૦૦ પિતાના કારણ અજ્ઞાનમાં લીન થવાથી તે સુષુપ્તિને જાણતી નથી, ને આત્મા તો ત્રણે અવસ્થામાં રહેનારો હોવાથી એ ત્રણે અવસ્થાને સાક્ષાત જાણે છે. આવી રીતે બુદ્ધિના ભાવાભાવને જાણનારો-દ્રષ્ટા -આત્મા ત્રણે કાલમાં હોવાથી બુદ્ધિનું દશ્યપણું ને અચેતનપણું સિદ્ધ થાય છે. ૨૨. દેહાદિથી વિલક્ષણપણુવડે સિદ્ધ થયેલા આત્માનું ચેતનપણું દષ્ટાંત આપીને કહે છે – घटावभासको दीपो घटादन्यो यथेष्यते । देहावभासको देही तथाहं बोधविग्रहः ॥ २३ ॥ - જેમ ઘડાને પ્રકાશનારો દી ઘડાથી ભિન્ન સ્વીકારાય છે, તેમ શરીરને પ્રકાશના દેહી હું ચૈતન્યસ્વરૂ પાળે છુિં.] જેવી રીતે પ્રકાશવડે પ્રકાશવાયેગ્ર ઘટાદિ પદાર્થને પ્રકાશનો પ્રકાશસ્વભાવવાળો દીવો પ્રકાશવાયેગ્ર ઘટાદિ પદાર્થથી ભિન્ન સ્વીકારવામાં આવે છે, તેવી રીતે દશ્ય દેહાદિને પ્રકાશનાર આત્મા હું ચૈતન્યસ્વરૂપવાળા દેહાદિથી ભિન્ન છું.ર૩. હવે આત્માના આનંદસ્વરૂપનું પ્રતિપાદન કરે છે – पुत्रवित्तादयो भावा यस्य शेषतया प्रियाः । द्रष्टा सर्वप्रियतमः सोऽहमित्यवधारय ॥ २४ ॥ પુત્રધનાદિ પદાર્થો જેના અનુકુલપણાવડે પ્રિય છે તે દ્રષ્ટા સર્વથી પ્રિયતમ છે, તે હું એમ નક્કી કર. “કાત્મન માય સર્વ કિજં ભવતિ ( આત્માના અનુકુલપણુવડે સર્વ પ્રિય થાય છે, ) એ શ્રુતિમાં કહ્યા પ્રમાણે પુત્ર, Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ધિન ને સ્ત્રી આદિ પદાર્થો જે આત્માના અનુકૂલપણાનડે પ્રીતિના વિષયરૂપે પ્રતીત થાય છે તે સર્વ દશ્યનો પ્રકાશક આત્મા પુત્રાદિ સર્વ પદાર્થોથી ઉત્કૃષ્ટ પ્રેમના વિષયરૂપ છે, તે પ્રિયતમ આત્મા હું છું એમ તું નકકી કર. આ કથનથી આત્માનું નિરૂાધિકપણ વડે આનંદરૂપપણું અનુભવસિદ્ધ છે એમ જણાવ્યું છે. ૨૪. - હવે આત્મા પરમપ્રીતિને વિષય હોવાથી તે સત્યરૂપ છે એમ કહે છે – परप्रेमास्पदतया मानभूवमहं सदा । भूयासमिति यो द्रष्टा सोऽहमित्यवधारय ॥ २५॥ . ન હતે એમ] નહિ, હું સર્વદા હેઉં એમ પરમપ્રીતિના વિષયપણા વડે જે દ્રષ્ટા છે, તે હું એમ નક્કી કર. ભૂતકાળમાં નહોતો એમ નહિ, પરંતુ ભૂતકાળમાં હું અવશ્ય હતો, વર્તમાનકાલમાં પણ હું છું, ને ભવિષ્યકાલમાં પણ હું રહેવાને છું. આવી રીતે ત્રણે કાલમાં પિતાના સદ્ભાવને પરમપ્રીતિના વિષયપણુવડે જે દ્રષ્ટા નકકી કરે છે તે પ્રસિદ્ધ દ્રષ્ટા દેહાદિની પેઠે અસત્યરૂપ નહિ, પણ સત્યરૂપજ છે, તે દ્રષ્ટા હું છું એમ તું નક્કી કરી આત્માની સત્તાના અનુપ્રવેશવડે તેમાં કલ્પાયેલી સર્વ વસ્તુઓની સત્તાની પ્રતીતિ થાય છે, પિતાથી તે વસ્તુઓની પ્રતીતિ થતી નથી. તેની સત્તાવડેજ આ સર્વ દશ્ય સત્તાવાળું પ્રતીત થાય છે. એવી રીતે આભા સત્યરૂપ છે. ૨૫. હવે તે સાક્ષીનું ત્વપદને અર્થરૂપે નિરૂપણ કરે છે - यः साक्षिलक्षणो बोधस्त्वंपदार्थः स उच्यते । साक्षित्वमपि बोधृत्वमविकारितयाऽऽत्मनः ॥ २६ ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ - શ્રીવાક્યવૃત્તિઑત્ર. ૩૧૧ જે સાક્ષિલક્ષણવાળું જ્ઞાન [છે, તે ત્વપદને અર્થ કહેવાય છે. આત્માનું સાક્ષીપણું નિ જ્ઞાનસ્વરૂપપણું પણ અવિકારીપણાનડે (છે.]. જે અન્યના સાહાટ્યવિના પિતાનામાં કલ્પિત સર્વ વિશ્વના દ્રષ્ટાપણારૂપ જ્ઞાન છે, તે જ્ઞાન “તરવમસિ” મહાવાક્યમાંના વૈપદને અર્થ કહેવાય છે. આત્માનું દ્રષ્ટાપણું ને જ્ઞાનસ્વરૂ૫૫ણું વિકારીપણુંવડે નથી, પણ દીપકની પેઠે અવિકારીપણુવડે છે. ૨૬. કહેલા અર્થની સમાપ્તિ કરે છે – देहेंद्रियमनःप्राणाहंकृतिभ्यो विलक्षणः । प्रोज्झिताशेषषड्भावविकारस्त्वंपदाभिध: ॥ २७ ॥ . શરીર, ઇદ્રિ, મન, પ્રાણ ને અહંકારથી વિલક્ષણ, [ ને ] સમગ્ર ષભાવવિકારથી રહિત ત્વપદને અર્થ છે. અસત, દશ્ય, જડ ને દુઃખરૂપ સ્થૂલશરીર, દશ ઇદ્રિ, મન, પ્રાણ ને બુદ્ધિથી કેવલ વિપરીત સ્વભાવવાળો, અને છે, ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ છ ભાવવિકારને જેમાં ગંધ પણ નથી, તે “તરમાણ” મહાવાક્યમાંના વંપદનો લક્ષ્યાર્થ છે. ૨૭. હવે કમથી પ્રાપ્ત તપદના અર્થનું પ્રતિપાદન કરે છે – त्वमर्थमेवं निश्चित्य तदर्थ चिंतयेत्पुन:। अतघ्यावृत्तिरूपेण साक्षात् विधिमुखेन च ॥ २८ ॥ એવી રીતે સ્વના (તેના) અર્થને નિશ્ચય કરીને પુનઃ જડના પરિત્યાગવડે ને સાક્ષાત વિધિમુખવડે તના (તેના) અને વિચાર કરે. પૂર્વે કહેલી રીતે તું એ શબ્દના લક્ષ્યાર્થરૂ૫ આત્માને તું એ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદના અર્થનું પ્રતિપાદન કરનારાં વાને શ્રવણુ તથા મનનના અભ્યાસવડે સંદેહરહિત નિશ્ચય કરીને પછી પોતાના સંશયની સારી રીતે નિવૃત્તિ થાય ત્યાંસુધી “ થાત આવે નેતિ નેતિ ” (હવે બ્રહ્મ નિષેધના અવધિરૂપ હોવાથી તેનું કથન આ (કારણ) બ્રહ્મ નહિ, આ (કાર્ય) બ્રહ્મ નહિ, એમ થાય છે, ) એ નિષેધમુખ શ્રુતિમાં કહેલી રીતે માયા ને માયાનાં કાર્યોના પરિત્યાગવડે અને “સત્યં શાનનનન્ત ત્રિહ્મ” ( બ્રહ્મ સત્યરૂપ, જ્ઞાનરૂપ ને અનંતરૂપ છે,) ઇત્યાદિ અન્યના નિષેધવિના સાક્ષાત બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વિધિમુખ શ્રુતિવાવડે તતપદના અર્થને વારંવાર આદરપૂર્વક સાવધાનતાથી વિચાર કરે. ૨૮. હવે અતતરૂપ જડના પરિત્યાગવડે તપદના અર્થનું નિરપણ કરે છે – निरस्ताशेषसंसारदोषोऽस्थूलादिलक्षणः । अदृश्यत्वादिगुणक: पराकृततमोमलः ॥ २९ ॥ અજ્ઞાનરૂપ મલથી રહિત, સમગ્ર સંસારદોષથી રહિત, અસ્થૂલાદિ લક્ષણયુક્ત, ને અદશ્યપણાદિ ગુણવાળ [ આ તપદને લક્ષ્યાર્થ છે.] જેમાં અજ્ઞાનરૂપ મલનો લેશ પણ નથી; જેમાં ક્રિયા ને રાગદેષાદિને સંભવ નથી; જે સ્થૂલથી ભિન્ન, અણુથી ભિન્ન, હસ્વથી ભિન્ન, ને દીર્ધથી ભિન્ન છે, અર્થાત સ્થૂલપણુદિ લક્ષણવાળી જે વસ્તુઓ જગતમાં છે તે સર્વ વસ્તુઓથી જે ભિન્ન છે; અને જે અદસ્યપણું, અપરિચ્છિન્નપણું ને અવિકારીપણું આદિ ધર્મોવાળે પદાથે છે તે તપદને લક્ષ્યાર્થ છે. ૨૮. Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તત્ર. હવે વિધિમુખવડે ચિંતન કરવામાટે તત્પદના અર્થના શ્રુતિમાં કહેલા વિધિસ્વરૂપનું નિરૂપણ કરે છેઃ— निरस्तातिशयानंदः सत्यः प्रज्ञानविग्रहः । सत्तास्त्रलक्षणः पूर्णः परमात्मेति गीयते ॥ ३० ॥ [જે] નિરતિશયાનંદરૂપ, સત્યરૂપ, જ્ઞાનસ્વરૂપવાળા, સત્તાસ્વભાવવાળા [ ને] પૂર્ણ[ છે તે ] પરમાત્મા એમ કહેવાય છે. ૩૧૩ જે અપરિમિત આનંદરૂપ છે, જે ત્રણે કાલમાં એકસ્વરૂપે રહે છે, જે નિરુપાધિકજ્ઞાનસ્વરૂપ છે, જે સત્તામાત્ર છે, તથા જે પરિપૂર્ણ છે, તે પરમાત્મા એટલે તત્પદના લક્ષ્યા છે એમ કહેવાય છે. ૩૦. એવી રીતે નિષેધમુખે ને વિધિમુખે નિરુપાધિક બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણુ કરીને વે તેના સંશયરહિત જ્ઞાનમાટે માયેાપાધિક બ્રહ્મનું છ શ્લોકોવડે નિરૂપ્ણ કરે છે. તેમાં પહેલા શ્લોકવડે તેના સર્વજ્ઞપણું આદિ ધર્મા જણાવે છેઃ— सर्वज्ञत्वं परेशत्वं तथा संपूर्णशक्तिता । वेदैः समर्थ्यते यस्य तद्ब्रह्मेत्यवधारय ॥ ३१ ॥ વેદેવડે જેનું સર્વજ્ઞપણું, પરમેશ્વરપણું, ને સંપૂર્ણશક્તિપણું પ્રતિપાદન કરાય છે તે બ્રહ્મ એમ નક્કી કર. થ: સર્વજ્ઞ” (જે સર્વજ્ઞ છે, ) વવ સર્વેશ્વર:” (આ સર્વના ઈશ્વર છે, ) તે “વાર્ય રાવિવિષેવ જીયતે” ( આની નાનાપ્રકારની શ્રેષ્ઠ શક્તિએ સંભળાય છે, ) ઇત્યાદિ વેદવચનેાવડે જે સગુણુબ્રહ્મનું સર્વજ્ઞપણું, પરમેશ્વરપણું ને સંપૂર્ણ ઉત્તમ પ્રકારની શક્તિઓવાળાપણું પ્રતિપાદન કરાય છે તે માયાસહિત બ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૧. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. બ્રહ્મના જ્ઞાનથી સર્વના વિજ્ઞાનના પ્રતિપાદન વડે બ્રહ્મનું સર્વ કાર્યોમાં વ્યાપીને રહેવાપણું અર્થથી કહ્યું છે એમ કહે છે – यज्शानात्सर्वविज्ञानं श्रुतिषु प्रतिपादितम् ।। मृदाद्यनेकदृष्टांतैस्तब्रह्मेत्यवधारय ॥ ३२ ॥ શ્રુતિઓમાં માટી આદિનાં અનેક દષ્ટાંત વડે જેના જ્ઞાનથી સવનું વિજ્ઞાન પ્રતિપાદન કરેલું [ છે ] તે બ્રહ્મ એમ નક્કી કર. વા તૈચૈન કૃgિo ર મૂવિજ્ઞાતં સ્વાદાવાદmut વિવારે નામધેયં કૃત્યિ સત્ય ! ”(હે પ્રિયદર્શન ! જેમ એક માટીના પિંડાના જ્ઞાનવડે સર્વ માટીનાં કાર્યો જાણેલાં થાય છે, કેમકે કાર્ય તે વાણીવડે આરંભેલ નામમાત્રજ છે, તેમાં માત્ર માટીજ સત્ય છે, તેમ બ્રહ્મના જ્ઞાનવડે તેમાં કલ્પાયેલ આ સર્વ જગત જાણેલું થાય છે,) ઇત્યાદિ કૃતિઓમાં માટી, સોનું ને લોઢારૂપ કારણનાં ને તેના કાર્યરૂપ વાસણો, ઘરેણાં ને શસ્ત્રાદિના દષ્ટાંતવડે જે બ્રહ્મના જ્ઞાનથી તેના કાર્યરૂપ આ સર્વ કલ્પિત પ્રપંચનું જ્ઞાન પ્રતિપાદન કરેલું છે, તે બ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૨. હવે આ પ્રપંચને બ્રહ્મના કાર્યરૂપે કહ્યું છે તેનું પ્રયોજન કહે છે:...यदानंत्यं प्रतिज्ञाय श्रुतिस्तत्सिद्धये जगौ । तत्कायेंत्वं प्रपंचस्य तदब्रह्मेत्यवधारय ॥ ३३ ॥ " શ્રતિ જેના અનતપણાની પ્રતિજ્ઞા કરી તેની સિદ્ધિમાટે [તેણે ] પ્રપંચને તેનું કાર્ય પણું કહ્યું છે, તે બ્રહ્મ એમ નક્કી કર. બgવદ્વિતીયં બ્રહ્મ” (એકજ અદિતીય બ્રહ્મ છે,) આ Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૩૧૫ શ્રુતિએ જે બ્રહ્મના અનંતપણાની-દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિતપણાની–પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞાની સિદ્ધિ થવા માટે પ્રપંચને બ્રહ્મનું કાર્યપણું કહેનારી ઐતિએ પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે એમ કહ્યું છે. જે વસ્તુ આ સર્વ જગતના કારણરૂપ છે તે વસ્તુ સગુણ બ્રહ્મ છે એમ તું નક્કી કર. આકાશાદિ પ્રપંચનું અનંતપણું જાણું મંદ જિજ્ઞાસુને તેના કારણરૂપ બ્રહ્મના અનંતપણાનું ભાન થવા મુતિએ આ પ્રપંચને બ્રહ્મના કાર્યરૂપે કહેલ છે. ૩૩. કલ્પિત પ્રપંચના અધિકાનરૂપ બ્રહ્મનો વિચાર કરવામાં અસમર્થ મુમુક્ષુઓને ઉદ્દેશીને આ પ્રપંચના ઉપાદાનકારણરૂપ બ્રહ્મનું વિચાર્યપણું શ્રુતિમાં કહ્યું છે એમ જણાવે છે – विजिज्ञास्यतया यच्च वेदांतेषु मुमुक्षुभिः । समर्थ्यतेऽतियत्नेन तद्ब्रह्मेत्यवधारय ॥ ३४ ॥ ઉપનિષદોમાં મુમુક્ષુઓવડે અતિયત્નથી વિચારવાગ્ય૫ણાવડે જે પ્રતિપાદન કરાય છે તે બ્રહ્મ એમ નકકી કર. ચા વા કુમાન મૂતાનિ કાન્ત” (જેમાંથી આ સર્વ ભૂતો ઉત્પન્ન થાય છે, ) ઈત્યાદિ શ્રુતિવચનમાં મોક્ષ મેળવવા ઇચ્છતા મનુષ્યોવડે મહાપ્રયત્નથી વિચાર કરવા યોગ્યપણુવડે જે જગતનું કારણ નિરૂપણ કરાય છે તે જગતનું કારણ બ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૪. જેમ જડ પ્રપંચ બ્રહ્મથી ભિન્ન નથી, તેમ ચેતનરૂપ જણાતા આ જીવો પણ બ્રહ્મથી ભિન્ન નથી એમ કહે છે – जीवात्मना. प्रवेशश्च नियंतृत्वं च तान् प्रति । ... श्रूयते यस्य. वेदेषु तद्ब्रह्मेत्यवधारय ॥ ३५ ॥ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રો. વેદમાં જેને જવરૂપે પ્રવેશ અને તેમના પ્રતિ નિ. . ચંતાપણું સંભળાય છે તે બ્રહ્મ એમ નક્કી કર. ત~gr તહેવાનુurtવરાત્” (તેને રચીને તેમાંજ અનુપ્રવેશ કરતા હવા,) ઇત્યાદિ કૃતિઓમાં જેને વરૂપે શરીરમાં પ્રવેશ સાંભળવામાં આવે છે, અને “મીષામrટ્રાત: પતે” (આના ભયથી વાયુ વાય છે,) ઈત્યાદિ શ્રુતિઓમાં તે જીવોને પ્રતિ આનું નિયંતાપણું સંભળાય છે, તે બ્રહ્મ છે એમ તું નક્કી કર. અંતઃકરણરૂપ ઉપાધિના ભેદથી છોને ભેદ પ્રતીત થાય છે. અંતઃકરણરૂપ જડ ઉપાધિઓને લીધે બ્રહ્મમાં જીવોની પ્રતીતિ થતી હોવાથી તે જીવો બ્રહ્મથી ભિન્ન નથી. ૩૫. જીવનાં પુણ્ય, પાપ ને મિશ્ર કર્મોનું ફલ પણ તેઓ આપે છે એમ જણાવે છે – कर्मणां फलदातृत्वं यस्यैव श्रूयते श्रुतौ ।। जीवानां हेतुकर्तृत्वं तद्ब्रह्मेत्यवधारय ॥ ३६ ॥ જેનું શ્રુતિમાં કમીનાં ફલોનું દાતાપણું [અને] જીને પ્રેરણા કરનારપણું સંભળાય છે તે બ્રહ્મ એમ નક્કી કર. જડ કર્મો પોતાની મેળે કર્તાને યથાયોગ્ય ફલ આપી શકે નહિ, તેથી જે માયા સહિત ચેતનને શ્રુતિમાં જીવોએ કરેલાં કર્મોનું ફલ આપનારું કહ્યું છે, અને જીવોએ સાભિમાન કર્મોવડે પિતાના અંતઃકરણમાં જેવા જેવા સંસ્કારે પાડ્યા હોય તેવા તેવા સંસ્કારો પ્રમાણે તેમને પ્રેરણું કરનારું પણ કહ્યું છે, તે માયા સહિત ચેતન સગુણબ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૬. તવમસિ” આ મહાવાક્યમાં રહેલાં તપદ ને ચંપદના અથા Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. અર્થોને સંશય ન રહે એવી રીતે વિચાર કરીને પછી મહાવાક્યના અર્થને વિચાર કરવા એમ જણાવે છે – तत्त्वंपदार्थों निर्णीतौ वाक्यार्थश्चित्यतेऽधना । , तादात्म्यमत्र वाक्यार्थस्तयोरेव पदार्थयोः ॥ ३७ ॥ તાપદ ને ચપદના અર્થ નક્કી કર્યા. હવે વાક્યો અર્થને વિચાર કરાય છે. તે બે પદના અર્થને અહિં તાદાભ્યરૂપજ વાક્યાથ [ છે. ]. તપદના અર્થ બ્રહ્મ તથા સ્વપદના અર્થ શુદ્ધાત્માને નિર્ણય કર્યો. હવે “તરવમસિ” આ મહાવાક્યના અર્થને વિચાર કરવામાં આવે છે. તપદ ને ત્વપદના અર્થોને આ મહાવાક્યમાં વિશેષણવિશેષરૂપ કે સંસર્ગરૂપ વાક્યર્થ નથી, પણ તાદામ્યરૂપજ વાક્યર્થ છે. જેમ “નીલકમલ છે” આ વાક્યમાં નીલ (આસમાની) વિશેપણ છે, ને કમલ વિશેષ્ય છે, તેમ તે તું છે” આ મહાવાક્યમાં તે વિશેષણ ને તું વિશેષ્ય નથી, પણ બંનેમાં રહેલા વિરોધી ભાગને ત્યાગ કરતાં જે શુદ્ધચેતન રહે છે તે બંનેના અભેદરૂપ અર્થ છે, તેથી તે વાક્યને તાદામ્યરૂપજ (વિરોધી ભાગને ત્યાગ કરતાં એકપણારૂપજ) અર્થ છે. “તારે પુત્ર જન્મ્યો ” આ વાક્યમાં પિતા તથા પુત્રને સંસર્ગ એટલે જનકજન્યરૂપ સંબંધ હોવાથી આ વાયનો સંસર્ગરૂપ અર્થ થાય છે, પણ “તે તું છે ” આ મહાવાક્યમાં બંનેને ઉપાધિભેદે કોઈ પ્રકારને વાસ્તવિક સંબંધ નથી, તેથી આ મહાવાક્યને સંસર્ગરૂપ અર્થ થતો નથી, પણ તેનો ઉપર કહેલી રીતે તાદામ્યરૂપજ અર્થ થાય છે. ૩૭. એ અર્થ શામાટે થાય છે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે : Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. संसर्गे वा विशिष्टो वा वाक्यार्थो नात्र संमतः । અવન્ટેજ સત્યેન વાચાયો વિદુષી મત: || ૩૮ ॥ અહિ' સંસગ અથવા વિશિષ્ટ વાયા [ પણ ] અખંડૈકરસપણાવડે વાકયને અર્થ માનેલે [ છે. ] ૩૧૮ સંમત નથી, વિદ્વાનને પદાર્થાના પર “તત્ત્વમસિ”આ મહાવાક્યમાં બે કે વધારે ભિન્ન સ્પર કાઇ પ્રકારના વાસ્તવિક સંબંધ ન હોવાથી આ મહાવાક્યને અ સંસર્ગરૂપ નથી થતા, તેમજ આ મહાવાકયમાંનાં એ પદામાંનું એક વાસ્તવિક વિશેષણ ને ખીજું વાસ્તવિક વિશેષ્ય ન હોવાથી આ મહાવાક્યના અર્થે વિશિષ્ટરૂપ ( વિશેષણવાળારૂપ ) પણ નથી થતા, પરંતુ બંને દેના અ અખંડ તે એકરસ ચેતનને એધન કરનારા હોવાથી મહાવાક્યતે। તાદાત્મ્યરૂપ અર્થ વિદ્વાનેએ સ્વીકારેલા છે. ૩૮. હવે વિદ્વાનેાના સંમતપણાવડે કહેલા અનેજ સ્પષ્ટ કરે છેઃ-~~ प्रत्यग्बोधो य आभाति सोऽद्वयानन्दलक्षणः । अद्वयानन्दरूपश्च प्रत्यग्बोधैकलक्षणः ॥ ३९ ॥ જે પ્રત્યઐાધ પ્રતીત થાય છે તે અયાનંદલક્ષણવાળા [છે,] અને અચાનંદરૂપ પ્રત્યધરૂપલક્ષણવાળેાજ [છે.] અંતઃકરણરૂપ ઉપાધિવડે અંતરાત્મપણાને પામેલું જે ચેતન સ્ત્યપદના લક્ષ્યપાવડે પેાતાની મેળે પ્રકાશે છે, તે ચેતન અયાનંદસ્વરૂપ—તપદના લક્ષ્યારૂપ-છે, અને અયાનંદસ્વરૂપવાળુ જે ચેતન તત્પદના લક્ષ્યપણુાવડે પેાતાની મેળે પ્રકાશે છે તે અંતઃકરણરૂપે ઉપાધિવડે અંતરાત્મપણાને પામેલું જે ચેતન ત્સંપદના લક્ષ્યા રૂપ છે તેજ છે. તેના સ્વરૂપમાં ઉપાધિથીજ માત્ર ભેદ પ્રતીત થાય છે, Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યત્તિસ્તોત્ર. ૩૧ – વસ્તુતાએ તેમાં કોઈ પણ ભેદ નથી. ચેતન ને આનંદ એ બંને શબ્દો એકજ વસ્તુને જણાવનારા છે. ૩૮. એવી રીતે બને પદોના લક્ષ્યાર્થના અત્યંત એકપણુરૂપ વાક્ષાર્થનું જ્ઞાન થવાથી શું થાય છે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે?— इत्थमन्योन्यतादात्म्यप्रतिपत्तिर्यदा भवेत् । अब्रह्मत्वं त्वमर्थस्य व्यावर्तेत तदैव हि ॥ ४० ॥ જ્યારે આવી રીતે એકબીજાના એકપણાનું જ્ઞાન થાય. છે ત્યારે જ તું અર્થનું અબ્રહ્મપણું નિવૃત્ત થાય છે. - જે સમયમાં ઉપર કહેલી રીતે સંપદના અર્થના (જીવન) ને તત્પદના અર્થના (ઈશ્વરના) એકપણુનું સંદેહરહિત જ્ઞાન કોઈ પણ મનુષ્યને થાય છે તે સમયમાં જ ચંપદના અર્થરૂપ જીવના અબ્રહ્મપણાની-હું મનુષ્ય છું ઈત્યાદિ અભિમાનથી સક્રિતીયપણુવડે કર્તવભોકતૃત્વાદિ લક્ષણવાળા સંસારીપણુની-નિવૃત્તિ થાય છે. ૪૦. જીવને સંસારીપણુની નિવૃત્તિની પેઠે અભેદજ્ઞાનથી ઈશ્વરના ૫રોક્ષપણુની પણ નિવૃત્તિ થઈ જાય છે, ને પછી જીવ બ્રહ્મરૂપે સ્થિતિ કરે છે, એમ કહે છે – तदर्थस्य च पारोक्ष्यं यद्येवं किं ततः शृणु । पूर्णानन्दैकरूपेण प्रत्यग्बोधोऽवतिष्ठते ॥ ४१ ॥ અને તપદનું પક્ષપણું [ નિવૃત્ત થાય છે.] જે એમ [થાય તે] પછી શું? સાંભળ. પ્રત્યાધ પૂર્ણાનંદરૂપેજ સ્થિત થાય છે, - તત્પદના અર્થન ને ચંપદના અર્થના એકપણાનું જ્ઞાન થવાથી Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. તેના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું તપદના અર્થનું (બ્રહ્મનું) પરોક્ષપણું નિવૃત્ત થઈ તે પિતાનું જ સ્વરૂપ છે એમ જીવને સમજાઈ તે બ્રહ્મનું અપરોક્ષપણું થાય છે. પછી તે જીવનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રત્યગાત્મા તે કેવે રૂપે સ્થિત થાય છે? એમ શિષ્યને શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે કે –હે સૌમ્ય ! સાંભળ. આવી રીતે જીવન ને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપનું સંશયરહિત અભિનપણું જાણ્યા પછી તે જીવનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રત્યગાભા તે પૂર્ણાનંદરૂપે સ્થિત થાય છે. ૪૧. મહાવા જવબ્રહ્મના વાગ્યાથ ના અભેદને ત્યાગ કરીને તેમના લક્ષ્યાર્થીને અભેદ પ્રતિપાદન કરે છે એમ કહે છે – तत्त्वमस्यादिवाक्यं च तादात्म्यप्रतिपादने । - लक्ष्यौ तत्त्वंपदार्थों द्वावुपादाय प्रवर्तते ॥ ४२ ॥ વળી તે તું છે, ઇત્યાદિ વાક્ય એકપણાના પ્રતિપાદન નમાટે લક્ષણો વિષયરૂપ બે તત્પદ ને વંદના અર્થને ગ્રહણ કરીને પ્રવર્તિ છે. વળી તે બ્રહ્મ તું છે, ઈત્યાદિ મહાવા જવબ્રહ્મના એ૫ણાના પ્રતિપાદન માટે ભાગત્યાગલક્ષણના વિષયરૂપ બે એટલે જીવ તથા બ્રહ્મને એકપણાની યોગ્યતાવડે સ્વીકારીને પ્રવર્તે છે. એ બંનેની ઉપાધિવાળી સ્થિતિમાં તે બંનેની એકતાને મહાવાયો જણાવતાં નથી. ૪૨. મહાવાક્યમાંનાં બંને પદના વાચ્યાર્થીને પરિત્યાગ કરીને તેના લક્ષ્યાર્થીનું અમે ગ્રહણ કર્યું છે એમ જણાવે છે – हित्वा द्वौ शबलौ वाच्यौ वाक्यं वाक्यार्थबोधने । . यथा प्रवर्ततेऽस्माभिस्तथा व्याख्यातमादरात् ॥ ४३ ॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યત્તિસ્તોત્ર. ૩૨ . બે વિશિષ્ટરૂપ વાગ્યે ત્યજીને વાક્ય વાકથાર્થના બોધનમાં જેવી રીતે પ્રવર્તે છે તેવી રીતે અમારાવડે આદરથી વ્યાખ્યાન કરાયું. . તપદના તથા ત્વપદના માયા તથા અંતઃકરણ સહિતના વાગ્યાર્થને પરિત્યાગ કરીને, અને તે બંનેના લક્ષ્યાર્થીનું ગ્રહણ કરીને, “તવમસિ” મહાવાક્ય, અખંડેકરસ વાક્યર્થને બંધ કરવામાં જેવી રીતે પ્રવર્ત થાય છે તેવી રીતે અમે મુમુક્ષુઓના હિત માટે ઉપરના લોકોમાં આદરપૂર્વક વ્યાખ્યાન કર્યું. ૪૩. ધંપદના મુખ્યાર્થરૂપ વાગ્યાથને સંક્ષેપથી દેખાડે છે – आलम्बनतया भाति योऽस्मत्प्रत्ययशब्दयोः। . સત્તા મિત્ર: ર સ્વામિ : | કષ્ટ છે. જે અંતઃકરણુસહિત ચેતન હું એવા શબ્દ તથા જ્ઞાનના વિષયપણા વડે પ્રતીત થાય છે તે તું પદવડે વાચ્ય [છે.] જે અંતઃકરણરૂપ ઉપાધિસહિત ચેતન હું એવા શબ્દના તથા હું એવા જ્ઞાનના વિષયપણુવડે પ્રતીત થાય છે તે અંતઃકરણરૂપ ઉપાધિસહિત ચેતન ચંપદને (તું એ શબ્દને) વાચાર્ય-મુખ્યાથ -જીવ છે. ૪૪. હવે તપદના વાચ્યાર્થને સંક્ષેપમાં કહે છે – मायोपाधिर्जगद्योनि: सर्वशत्वादिलक्षणः । पारोक्ष्यसबल: सत्याद्यात्मकस्तत्पदाभिधः ॥ ४५ ॥ માયારૂપ ઉપાધિવાળા, જગતના કારણરૂપ, સર્વજ્ઞપ સુદિ લક્ષણવાળા, પરોક્ષપણુથી યુક્ત, ને સત્યાદિરૂપ તપદવડે વાચ્ય [છે.] Page #393 -------------------------------------------------------------------------- ________________ vvvvvv ૩૨૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. માયા ને માયાના ધર્મોના આશ્રયરૂપ તથા તેનાથી ઢંકાયેલા, આ જગતના ઉપાદાનકારણરૂપ તથા નિમિત્તકારણરૂપ, સર્વાપણું તથા સર્વ શક્તિમાનપણું ઇત્યાદિ લક્ષણવાળા, જીવની અપેક્ષાએ પરોક્ષપણથી યુક્ત, તથા સત્ય, જ્ઞાન ને આનંદરૂપ જે પદાર્થ છે તે તપદના વાચ્યાર્થરૂપ ઈશ્વર છે. ૪૫. એવી રીતે બંનેને વાચ્યાર્થ કહીને તે બંનેના અભેદના પ્રતિપાદનમાં વિરોધ દેખાડતા છતા લક્ષણવૃત્તિને કહે છે – प्रत्यक्परोक्षतैकस्य सद्वितीयत्वपूर्णता । विरुध्यते यतस्तस्माल्लक्षणा संप्रवर्तते ॥ ४६ ॥ જેથી એકનું પ્રત્યપણું ને પરોક્ષપણું તથા સદ્વિતીયપણું ને પૂર્ણ પણે વિરોધ પામે છે, તેથી લક્ષણ પ્રવર્તે છે. પદના વાચ્ય જીવને ને તપદના વાચ્ય ઈશ્વરને અભેદ પ્રતિપાદન કરવામાં એક જ વસ્તુનું અંતરાત્માપણું ને પક્ષપણું, પરિચ્છિન્નપણું ને વ્યાપકપણું, ભાષાધિકપણું ને કાર્યોપાધિપણું, તથા અ૫જ્ઞપણું ને સર્વત્તાપણું વિરોધ પામે છે, તેથી મહાવાકાને અર્થ કરવામાં શક્તિવૃત્તિ ( શબ્દને મુખ્યાથે જણાવનારી શક્તિ) પ્રવર્તતી નથી, પણ લક્ષણત્તિ પ્રવર્તે છે. ૪૬. આ વાક્યમાં આ લક્ષણે થાય છે એમ કહેવાને લક્ષણનું સામાન્ય લક્ષણ કહે છે – मानांतरविरोधे तु मुख्यार्थस्य परिग्रहे । मुख्यार्थेनाविनाभूते प्रतीतिर्लक्षणोच्यते ॥ ४७ ॥ વાચ્યાર્થીનું ગ્રહણ કરવામાં અન્ય પ્રમાણને વિરોધ થતાં વાચ્યાર્થીની સાથે સંબંધ રાખનારની [જે] પ્રતીતિ તે લક્ષણ કહેવાય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્યવૃત્તિસ્તાત્ર. ૩૨૩ ' કોઇ પણ વાક્યમાં વાચ્યાનું એટલે કોઇ પણ શબ્દ સાંભળતાં સુરત થતા અંનું ગ્રહણ કરવામાં જો પ્રત્યક્ષાદિ પ્રમાણને વરાધ આવતા હોય તે તે વાચ્યાર્થની સાથે સદા સંબંધ રાખનારા કાઇ ચેાગ્ય અન્ય અની જે તે શબ્દવયૅ પ્રતીતિ થાય છે તે લક્ષાવૃત્તિ કહેવાય છે. તે લક્ષણા ત્રણ પ્રકારની છે, જડલક્ષણા, અજહુલક્ષણા તે જહદજહલ્લક્ષણા વા ભાગત્યાગલક્ષણા. તેમાં “ મનો બ્રહ્મ” (મન બ્રહ્મ છે,) આ વાક્યમાં દૃશ્યપાવડે જડ મનના ચૈતન્યરૂપ બ્રહ્મપણાના અસંભવથી મનઃશબ્દના વાચ્યા ખુદ્ધિવૃત્તિપણાને પરિત્યાગ કરીને તેના સાક્ષિચૈતન્યરૂપ અન્ય ચેાગ્ય અમાં જે તે શબ્દનું રહેવાપણું તે જહલ્લક્ષણા છે. आनन्दो ब्रह्म (આનંદ બ્રહ્મ છે,) આ વાક્યમાં ચિત્તના ધર્મપાવડે મનાતા ઉત્પત્તિનાશવાળા વિષયાનંદનું બ્રહ્મપણું સંભવતું નથી, તેથી તે આનંદાકારવૃત્તિસહિત તેના આશ્રયભૂત(બિંબભૂત) નિર્વિષયી આનંદૃરૂપ અન્ય યેાગ્ય અમાં જે તે શબ્દનું રહેવાપણું તે અજહલ્લક્ષણા છે, અને “ તત્ત્વમત્તિ ” આદિ મહાવાક્યમાં વિરેાધી અંશના ત્યાગ તે અવિરાધી અંશના ગ્રહણવડે આગળના શ્લોકમાં કહેવાશે તે ભાગત્યાગલક્ષણા છે. ૪૭. cr .. : .. તત્ત્વમત્તિ” આદિ મહાવાક્યામાં કઇ લક્ષણા છે તે કહે છેઃ— तत्त्वमस्यादिवाक्येषु लक्षणा भागलक्षणा | સોમિનિયા::પોવિ નાવા ॥ ૪૮ ॥ તત્ત્વમસિ''આદિ વાક્યોમાં ભાગત્યાગલક્ષણા તે આ’ ઇત્યાદિ વાક્યમાં રહેલાં પટ્ટાની પેઠે [છે,] બીજી નથી. જેમ તે આ દેવદત્ત” આ વાક્યમાં તેને વાચ્યા તે દેશકાલવિશિષ્ટ અને આને વાચ્યા આ દેશકાલવિશિષ્ટ છે, તેથી તે ' Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. બંનેની એકતા સંભવતી નથી, માટે તે બંનેમાંથી વિશિષ્ટપણું મૂકી દુષ્ટને માત્ર દેવદત્તમાં તે તથા આ પદ વર્તે છે, તેમ વાત્ત” મહાવાક્યમાં પણ તપદના વાચ્યાનું તથા સ્વંપદના વાચ્યાનું ગ્રહણ કરતાં તે બંનેના પરાક્ષપણું ને પ્રત્યક્ષણું આદિ વિરાધી ધર્મને લીધે એકતામાં વિરેધ આવે છે, તેથી તે બંને પદ્મા અખંડેકરસચેતનમાં બંનેના વિરેાધી ભાગના ત્યાગ ને અવિરાધી ભાગના ગ્રહણવડે વર્તે છે, એમ વિદ્વાનોનું માનવું છે. મહાવાક્યને અર્થ કરવામાં જહુક્ષક્ષણા સંભવતી નથી, કેમકે તે પ્રમાણે જો બધા વાચ્યા સજી દેવામાં આવે તે ચેતનના પણ ત્યાગ થઇ જાય. મહાવાક્યને અ કરવામાં અજહલ્લક્ષણા પણ સંભવતી નથી, કેમકે તેમાં વાચ્યા ત્યાગ નહિ થતા હેાવાથી વિરાધ વિદ્યમાન રહે છે. પરિશેષથી મહાવાક્યના અર્થ કરવામાં ઉપર કહેલી રીતે ભાગત્યાગલક્ષણાજ ઉપયાગી થાય છે. કેટલાક પુરુષો ‘“તવમાલ” મહાવાક્યના અર્થ કરતાં પ્રથમના તપદને તેના અંશ એવા અથ કરીને તું તેને અશ એટલે કાર્ય છે એવા આ મહાવાક્યનેા અર્થ કરે છે તે અર્થ આદર આપવાયેાગ્ય જણાતા નથી, કારણકે તે અથ પ્રકરણથી તથા યુક્તિથી વિરુદ્ધ પ્રતીત થાય છે. કાર્ય તેના કારણથી ભિન્ન હેાતું નથી, પણ કાર્ય કારણરૂપજ હોય છે, એમ કાર્યને કારથી અભેદ જણાવવાનું ત્યાં પ્રકરણ છે, ત્યાં જીવતે કાર્ય કહીને પછી તેને બ્રહ્મરૂપ કારણથી તેના અંશરૂપે ભિન્ન માનવા એ યેાગ્ય નથી. વળી જીવને ઉત્પત્તિવાળા માનવાથી તેને વિનાશ માનવા પડશે, તે તેમ માનતાં તેને મેાક્ષની પ્રાપ્તિ સંભવશે નહિ. શ્રુતિમાં શ્રદ્ધે જીવરૂપે પ્રવેશ કર્યાનું કહેલું હોવાથી જીવને બ્રહ્મના કાર્યરૂપ માનવેા ઉચિત નથી, તથા જેમ ધટાકાશ મહાકાશને વાસ્તવિક અશવા કાર્ય નથી, તેમ નિરવયવપાવર્ડ નિર્દેશપણાથી તે Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાયવૃત્તિસ્તાત્ર. ૩૨૫ નિર્વિકારણાથી પણ જીવ બ્રહ્મનેા વાસ્તવિક અશ વા કાર્ય નથી, એમ નક્કી થાય છે. ૪૮. હવે બ્રહ્મના અપરાક્ષનાનમાટે તથા તેના જ્ઞાનની દૃઢતામાટે સાધન કહે છેઃ— अहं ब्रह्मेति वाक्यार्थबोधो यावद्द्दढीभवेत् । शमादिसहितस्तावद्भ्यसेच्छ्रवणादिकम् ॥ ४९ ॥ હું બ્રહ્મ [ હું] આ વાકચના અર્થનું જ્ઞાન જ્યાંસુધી દૃઢ થાય ત્યાંસુધી શમાદિસહિત શ્રવણાદિકના અભ્યાસ કરે. હું સ્થૂલશરીર, ઇંદ્રિયા, અંતઃકરણ, પ્રાણ કે ચિદાભાસરૂપ જીવ નથી, પણ તે સર્વના અધિષ્ઠાનરૂપ અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ છું, એમ પેાતાના બ્રહ્મસ્વરૂપનું અપરાક્ષજ્ઞાન જ્યાંસુધી સંશયવિપયયરહિત દૃઢ ન થાય ત્યાંસુધી મુમુક્ષુ પુરુષ મનને વશ રાખવારૂપ તથા ઇંદ્રિચેાને વશ રાખવારૂપ સાધનસહિત વેદાંતશાસ્ત્રનું વારંવાર શ્રવણુ, વારંવાર મનન, તે વારંવાર નિદિધ્યાસન આદરપૂર્વક કરે. બહુ કાલથી આરેાપિત સંસારવાસનાને લીધે ચિત્તમાં વારંવાર વિક્ષેપ ઉપજવાનેા સંભવ છે, માટે ચિત્તને સૂક્ષ્મ કરવા વારંવાર બ્રહ્મધ્યાનરૂપ નિદિધ્યાસન કરવું. વળી ચિત્તમાં ચિરકાલથી રહેલી સાંસારિક વાસનાઓની નિવૃત્તિમાટે વારંવાર આદરપૂર્વક પોતાના ને જગા બ્રહ્મસ્વરૂપની ભાવના કર્યા કરવી. સાંસારિક વાસનાઓનું દૃઢપણું મટી તેનું અત્યંત વિરલપણું ન થાય ત્યાંસુધી બ્રહ્મજ્ઞાનની દૃઢતા થઇ શકતી નથી, માટે સાંસારિક વાસનાઓની ક્ષીણતા કરવા મુમુક્ષુએ સાવધાનતા સેવવી જોઇએ. જેમ કામલ કાંટા પગને વીંધી શકતે નથી, તેમ અદૃઢ વાસનાએ આકાશના જેવા સ્વચ્છ ચિત્તમાં વિક્ષેપ ઉપજાવી શકતી Page #397 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwww ૩૨૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. નથી. અદઢ રાગ, દ્વેષ ને ભયાદિ વિદેહમુક્તિકાલે નિઃશેષ નાશ પામી જાય છે. ૪૮. હવે બ્રહ્મના અપરોક્ષજ્ઞાનની દઢતા માટે બીજું સાધન તથા તેનું ફલ નીચેના બે ફ્લોકેવિડે કહે છે श्रुत्याचार्यप्रसादेन दृढो बोधो यदा भवेत् । निरस्ताशेषसंसारनिदानः पुरुषस्तदा ॥ ५० ॥ विशीर्णकार्यकरणो भूतसूक्ष्मैरनावृतः । विमुक्तकर्मनिगडः सद्य एव विमुच्यते ॥ ५१ ॥ શ્રતિ ને આચાર્યની કૃપાવડે જ્યારે જ્ઞાન દઢ થાય છે ત્યારે પુરુષ સમગ્ર સંસારના કારણથી રહિત રપૂલદેહ ને ઇંદ્રિયની શિથિલતાવાળ, સૂક્ષમભૂતથી નહિ ઢંકાયેલે, [ ને ] કર્મ૫ બેથી વિમુક્ત [થઈ ] તુરતજ વિમુક્ત થાય છે. શ્રી ગુરુએ ઉપદેશ કરેલા મહાવાક્યરૂપ શ્રુતિનું પરમાદરપૂર્વક શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરવાવડે પ્રાપ્ત કરેલી શ્રુતિની તેના અભિપ્રાયનું સ્પષ્ટ ભાન થવારૂપ કૃપાવડે અને સાષ્ટાંગદંડવત પ્રણામ ને સેવાવડે પ્રાપ્ત કરેલી શ્રીસદ્ગુરુની તેમના હૃદયમાં નિરાવરણ ફુરતા બ્રહ્મની સંક્રાંતિરૂપ કૃપાવડે જ્યારે પુરુષને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મનું જ્ઞાન દઢ થાય છે, અર્થાત્ તે જ્ઞાનમાં જ્યારે તેને લગારે સંશયવિપર્યય રહેતા નથી ત્યારે તે પુરુષ આ સર્વ સંસારના અનાદિ ઉપાદાનકારણરૂપ અજ્ઞાનથી રહિત થાય છે. જેમ દઢ કાંટાવડે પગમાં લાગેલ કાંટો કાઢી શકાય છે, તેમ દઢ બ્રહ્મજ્ઞાનવડે હૃદયમાં રહેલું અજ્ઞાન દૂર કરી શકાય છે. તેના હદયમાં રહેલું અજ્ઞાન નિવૃત્ત થવાથી તે જ્ઞાની પિ ભૂલશરીર તથા ઇતિ Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. ૩૨૭ અન્યની દષ્ટિએ વિદ્યમાન છતાં પણ પિતાના અપરિછિન બ્રહ્માકારની ભાવનાવડે તે પૂલશરીર ને ઇકિયાદિના પરિચ્છિન્નપણાના અભિમાનના અભાવથી તે જ્ઞાનીની દષ્ટિએ તેમનું શિથિલપણું થાય છે. સ્થૂલશરીર તથા ઇંદ્રિયમાંથી હુંપણુની ને મારા૫ણુની બુદ્ધિ શિથિલ થયે તે પાંચ સૂક્ષ્મભૂત રૂપ પાંચ શબ્દાદિ વિષયોથી તે વિષયના સમીપણામાં પણ તેમનું ચિત્ત વિકારને પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાનરૂપ અનિવડે તેમનાં સર્વ સંચિત કર્મો દાહ પામી જાય છે, દેહાદિમાં હુંપણાના અભિમાનના અભાવથી તેમને આગામિકર્મોને સ્પર્શ થઈ શકતો નથી, અને તેમને પ્રારબ્ધ પણ મિસ્યારૂપ પ્રતીત થાય છે, તેથી પ્રારબ્ધને પણ તેમના આત્માની સાથે સંગ થઈ શકતો નથી. આવી રીતે તેઓ તે ત્રણ કર્મરૂપ બેડીથી અત્યંત મોકળા થઈ જાય છે. આ કારણથી તેઓ તે સમયમાંજ (જ્ઞાનેકાલમાંજ) ભાવિદેહની નિવૃત્તિરૂપ વિદેહકૈવલ્યને પામે છે. જેમ પ્રવાસી પિતાના માર્ગમાં અનાયાસે આવેલાં ગામ, નગર, નદી, પર્વત ને વનાદિને જુએ છે તેમ જ્ઞાનીના શરીરાદિવડે ભેજનાદિને અનુભવ કરાય છે, અર્થાત પૂર્વના સંસ્કારોને લીધે કુંભારના ચાકડાની પેઠે તેમના શરીરાદિની પિતાની મેળેજ પ્રવૃત્તિ થાય છે. પછી તેમના શરીરનું પતન તે જ્ઞાનીની અભિમાનપૂર્વક પ્રવૃત્તિ વિના પણ ૪ષભદેવ ને જડભરતાદિના શરીરની પેઠે અન્ય લેકેની લૌકિકદષ્ટિવડેજ છે. ૫૦-૫૧. એવા જ્ઞાનીનું પ્રારબ્ધ રહે ત્યાં સુધી તેઓ જીવન્મુક્ત કહેવાય છે, ને તે પ્રારબ્ધ પૂરું થયે તેઓ સદેહની નિવૃત્તિરૂપ વિદેહકેવેલ્યુ. ને પામે છે એમ નીચેના બે શ્લોકોવડે કહે છે – प्रारब्धकर्मवेगेन जीवन्मुक्तो यदा भवेत् । किंचित्कालमनारब्धकर्मबंधस्य संक्षये ॥ ५२ ॥ . Page #399 -------------------------------------------------------------------------- ________________ ' ૩૨૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. - નિરરતતિયાનવું વૈષ્ણવે પ્રમ્ પુનરાવૃત્તિ વૈવલ્ય પ્રતિરે છે પરૂ in इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिता રાજ્યવૃત્તિ સંપૂf I ૨૪ સંચિત કર્મરૂપ બંધને જ્યારે સારી રીત ક્ષય થાય L[ ત્યારે તે ] જીવન્મુક્ત પ્રારબ્બકમના વેગવડે કેટલેક સમય સ્થિતિ કરે છે. [પછી ] નિરતિશયાનંદરૂપ [ ને પુનરાવૃત્તિરહિત પરમાત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપરૂપ કૈવલ્યને પામે છે. અંતરાત્માથી અભિન્ન બ્રહ્મના દઢ અપક્ષજ્ઞાનથી જ્યારે તે પુરુષનાં સંચિતકર્મરૂપ એટલે અન્ય ભાવિદેહાને ઉપજાવવાના બલવાળા અપકવ સંસ્કારૂપ બંધનો સારી રીતે વિનાશ થાય છે ત્યારે તે પુરુષ જીવન્મુક્ત કહેવાય છે. તે જીવન્મુકત બલવાન પ્રારબ્ધ કર્મના ફલરૂપે આવિર્ભાવ પામનારા રાગાભાસાદિરૂપ સંસારની વાસનાના લેશસહિત ડે કાલ આ પૃથિવીપર સ્થિતિ કરે છે. વર્તમાનમાં પ્રતીત થતા દેહની ઉત્પત્તિ, સ્થિતિ ને નાશના હેતુભૂત કર્મ પ્રારબ્ધ કહેવાય છે. ભાવિદેહને ઉત્પન્ન કરવાના અપકવ બલવાળા સંસ્કાર સંચિત કર્મ કહેવાય છે. જ્ઞાનોત્પત્તિ પછી દેહની સ્થિતિ પર્યત કર્તાપણાદિના અભિમાનવિના કરવામાં આવતાં કર્મો આગામી કહેવાય છે. પછી જ્યારે ગાભ્યાસવડે વા ફલના ભગવડે તેમના પ્રારબ્ધની સમાપ્તિ થાય છે ત્યારે તેઓ અપરિમિતાનંદ ને પુનરાવૃત્તિથી રહિત પરમાત્માના સર્વેત્તમ સ્વરૂપરૂપ કૈવલ્યને પામે છે, અર્થાત અખંડસચ્ચિદાનંદબ્રહ્મરૂપે સ્થિત થાય છે. પર-પ૩. Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૨૯ એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસા ને પરિવાજ કાના આચાર્ય શ્રીશંકરાચાયજીએ રચેલા વાક્યવૃત્તિનામના પ્રક રણુગ્રંથરૂપ ચાદમા રત્નની ભાવાદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૧૪. ।। શ્રીગવરક્ષાનુભૂતિ ॥ ભાવાથદીપિકાટીકાસહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. ઢાહરા. બ્રહ્મ-શિનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુ—પાય; અપરાક્ષાનુભૂતિ–ટીકા, ગુર્જગિરા લખાય. ૧ સટ્રૂપ, ચિદ્રૂપ ને આનંદરૂપ બ્રહ્મ અપરાક્ષાનુભૂતિ–અપરાક્ષાનુભવકહેવાય છે. અપરાક્ષાનુભૂતિની અભેદભાવે પ્રાપ્તિ થવાથી મનુષ્યના હૃદયમાંથી સર્વ અનની નિઃશેષ નિવ્રુત્તિ થઇ તેના હૃદયમાં પરમાનંદના આવિર્ભાવ થાય છે. બ્રહ્મના નિરૂપણુરૂપ આ ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ થવા પોતાના ઇષ્ટદેવના અનુસંધાનરૂપ મંગલ મનમાં કરીને શિષ્યાને શીખામણુ દેવામાટે તે મંગલ ગ્રંથના આરંભમાં મૂકે છે:ॐ । श्रीहरिं परमानंदमुपदेष्टारमीश्वरम् । व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् ॥ १ ॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના, પરમાનંદરૂપ, ઉપદેશ કરનારા, નિયંતા, વ્યાપક ને સ લેાકેાના કારણરૂપ તે શ્રીહરિને હું નમું છું. આ વિશ્વમાં એ પ્રકારની વસ્તુઓ છે, આત્મા (ચેતન) તે અનાત્મા. (જડ.) તેમાં આત્મા એ પ્રકારના છે, જીવાત્મા તે પરમાભા. શુદ્ધજીવાત્મા તે અશુદ્ઘજીવાત્મા એમ જીવાત્માના એ પ્રકાર છે, અને શુદ્ધશ્વર તે અશુદ્ધશ્વર એમ પરમાત્માના એ પ્રકાર છે. અવિદ્યારૂપ ઉપાધિરહિત અવિકારી ચેતન શુદ્ઘજીવાત્મા કહેવાય છે, અને અવિદ્યારૂપ ઉપાધિસહિત ચેતન અશુદ્ઘજીવાત્મા કહેવાય છે. માયારૂપ ઉપાધિરહિત વિશુદ્ધવ્યાપક ચેતન શુઈશ્વર વા નિર્ગુણબ્રહ્મ કહેવાય છે, અને માયારૂપ ઉપાધિસહિત ચેતન અશુદ્ધશ્વિર વા સગુણબ્રહ્મ કહેવાય છે. અવિદ્યારૂપ ને માયારૂપ ઉપાધિથી ચેતનમાં જીવ તે ઈશ્વર એવા ભેદવ્યવહાર થાય છે. શુદ્ઘજીવાત્મા ને શુદ્ધઈશ્વર કેવલ ચેતનરૂપ હોવાથી તેમને ભેદ નથી, પણ અભેદ છે. અનાત્મવસ્તુએના મુખ્ય ત્રણ પ્રકાર છે, કારણશરીર, સૂક્ષ્મશરીર ને સ્થૂલશરીર. આત્મા તે અનાત્મા એ ૩૩૦ બંને પરસ્પર વિલક્ષણસ્વભાવવાળા હાવાથી પ્રકાશ તે અંધકારની પેઠે અત્યંત ભિન્ન છે. તે અંતેના અવિવેકથી જીવાત્માને બંધને અનુભવ થાય છે, તે તે બંનેના યથા વિવેકથી જીવાત્માને મેક્ષના અનુભવ થાય છે. શ્લોકમાંના અન્હેં (હું) આ શબ્દવડે કારણાદિ ત્રણ શરીરસહિત જીવાત્મા જાણવા. તે અશુદ્ધજીવાત્મા અલ્પેન, અલ્પશક્તિમાન, પરતંત્ર તે દુઃખી હોવાથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સ્વતંત્ર તે સુખી અશુઈશ્વરથી કનિષ્ઠ છે. કનિષ્ઠે હોય તેણે પાતાનાથી જે શ્રેષ્ડ Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપક્ષાનુભૂતિ. ૩૩૧ હેય તેને નમન કરવું જોઈએ એવો શિષ્ટાચાર દેખાડવા આચાર્ય ભગવાને પિતાનામાં અશુદ્ધજીવાત્માને આરેપ કરી અશુદ્ધઈશ્વરને પ્રણામ કર્યાનું કહ્યું છે. " તુચ્છ વિષયાનંદથી ભિન્ન પરમાનંદસ્વરૂપવાળા, ગ્ય શિષ્યોને સમર્થ આચાર્યના હૃદયમાં રહીને ઉપદેશ કરનારા, સમગ્ર સ્થાવરજંગમ જગતના માયાશક્તિવડે નિયંતા, સર્વવ્યાપક, સર્વ લોકેના ઉપાદાનકારણરૂપ તથા નિમિત્તકારણરૂપ, અભક્તોને અપ્રત્યક્ષ અને પિતાના સાક્ષાત્કારવડે મુમુક્ષુઓની અવિદ્યા ને તેને કાર્યરૂપ શકોહાદિ દોષને પિતાનામાં વિલીન કરનારાનું હું અભેદભાવે ચિંતન કરું છું. ૧. હવે બુદ્ધિમાનની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થવા માટે આ ગ્રંથના ચાર અનુબંધોને દેખાડતા છતા આ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે – अपरोक्षानुभूति प्रोच्यते मोक्षसिद्धये । રવિ પ્રયન વક્ષય કુહુર્મg: | ૨ | પ્રસિદ્ધ અપરોક્ષાનુભૂતિ મેક્ષસિદ્ધિ માટે કહેવાય છે. સજજને એજ પ્રયત્નવડે વારંવાર વિચારવાયેગ્ય [ છે.] અધિકારી, વિષય, સંબંધ ને પ્રયોજન આ ચાર અનુબંધ કહેવાય છે. અપરોક્ષાનુભૂતિ શબ્દના બે અર્થ થાય છે; અપક્ષ એટલે સર્વદા પ્રત્યક્ષ સ્વયંપ્રકાશ આત્મા, ને અનુભૂતિ (અનુભવ) એટલે તેના અખંડકરસસ્વરૂપનું વૃત્તિમાં સ્થિર થવું, આ અપરક્ષાનુભૂતિને પહેલો અર્થ છે; અને બ્રહ્મસાક્ષાત્કાર ( અપક્ષ-બ્રહ્મ ને અનુભૂતિ-સાક્ષાકાર) આ અપક્ષાનુભૂતિને બીજો અર્થ છે. બ્રહ્મસાક્ષાત્કારના સાધનરૂપ હોવાથી આ ગ્રંથ પણ અપરક્ષાનુભૂતિ કહેવાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પ્રસિદ્ધ બ્રહ્મસ્વરૂપનું ને તેની પ્રાપ્તિનાં સાધનેનું સંક્ષેપમાં સ્પષ્ટપણે નિરૂપણ કરનારે આ અપરોક્ષાનુભૂતિનામને પ્રકરણગ્રંથ છે. હાદિ જડમાં આત્માની ભ્રાંતિરૂપ બંધની નિવૃત્તિપૂર્વક સ્વસ્વરૂપમાં સ્થિતિ થવારૂપ મેક્ષની સિદ્ધિ માટે કહેવાય છે. વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષતા આ ચાર સાધને જેમણે પ્રાપ્ત કર્યા છે એવા મુમુક્ષુ પુરુષોએ પ્રયત્નવડે વારંવાર આ ગ્રંથ વિચારવાયોગ્ય છે. - વિવેકાદિ સાધવાળા આ ગ્રંથના અધિકારી છે, કર્મના ને ઉપાસનાના અધિકારીઓ આ ગ્રંથને અધિકારી નથી. જીવબ્રહ્માના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન એ આ ગ્રંથને વિષય છે, કર્મને ને આ ગ્રંથમાં પ્રતિપાદન કરેલા જ્ઞાનને સાધનસાધ્યભાવ સંબંધ છે. સર્વ દુઃખની નિવૃત્તિધારા પરમાનંદની પ્રાપ્તિ એ આ ગ્રંથનું પ્રયોજન છે. ૨, કાર્યનું કારણુધીનપણું હોવાથી પૂર્વોક્ત ચાર સાધનનું શું કારણ છે? એમ જાણવાની ઇચ્છા થાય તો તેનું સમાધાન કરે છે - स्ववर्णाश्रमधर्मेण तपसा हरितोषणात् । • साधनं प्रभवेत्पुंसां वैराग्यादिचतुष्टयं ॥ ३ ॥ પિતાના વર્ણાશ્રમના ધર્મરૂપ તપવડે પરમાત્માના સંતેષથી પુરુષોને વૈરાગ્યાદિ ચાર સાધન પ્રાપ્ત થાય છે. સાક્ષી મુખ્યાત્મા કહેવાય છે, પુત્રને સ્ત્રી ગણાત્મા કહેવાય છે, ને સ્થૂલશરીર મિથ્યાત્મા કહેવાય છે. અહિં સર (પિતાના) આ શબ્દવડે મિથ્યાત્મરૂપ સ્થૂલશરીર સમજવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શદ્ર આ ચાર વર્ણો, ને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યસ્ત આ ચાર આશ્રમે છે. પિતાના પૂલશરીરના વર્ણ ને આશ્રમના જે જે Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરક્ષાનુભૂતિ. ૩૩૩ ધર્મો શાસ્ત્રમાં કહ્યા હોય તે ધર્મોના નિર્દોષરીતે પરિપાલનરૂપ તપવડે પ્રસન્ન થયેલા સત્યસંકલ્પ પરમાત્માના અનુગ્રહથી તે પુણ્યશાલી પુરુષોને વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષતા આ ચાર જ્ઞાનપ્રાપ્તિનાં સાધન પ્રાપ્ત થાય છે. વિવેકને પ્રથમ નહિ કહેતાં વૈરાગ્યને જે પ્રથમ કર્યો છે તે વૈરાગ્યને જ્ઞાનપ્રાપ્તિમાં અસાધારણ કારણ જાણીને કહે છે. ૩. એ વૈરાગ્યાદિ ચાર સાધનેનાં લક્ષણ નીચેના છે લેકવડે જણાવે છે. તેમાં નીચેના વડે વૈરાગ્યનું લક્ષણ કહે છે – ब्रह्मादिस्थावरांतेष्टु वैराग्यं विषयेष्वनु । यथैव काकविष्ठायां वैराग्यं तद्धि निर्मलं ॥४॥ . બ્રહ્માથી સ્થાવરપર્વતના વિષયોમાં કાગડાની વિષ્કાની પેઠે જ [ જે] રાગરહિતપણું [] શુદ્ધ વિરાગ્ય.. વ્યવહારપક્ષે સર્વોત્તમ ગણાતા બ્રહ્માનાં વિષયસુખેથી આરંભીને તૃણના અતિતુચ્છ વિષયસુખસુધીમાં, કાગડાની વિષ્કામાં, વા વમન કરેલા અન્નમાં, વા વિષમાં, જેમ સી મનુષ્યને સર્વદા રાગરહિતપણું છે તેમ, જે વૃત્તિનું રાગરહિતપણું તે રાગાદિદોષરહિત વિરાગ્ય કહેવાય છે. વિષયોમાં વિનાશીપણું આદિ સેંકડે દે રહેલા છે એમ તે પુરુષ જાણે છે, તેથી તેને વિષયોમાં ને વિષયેનાં દ્રવ્ય ને સ્ત્રી આદિ સાધનામાં રાગ રહેતો નથી. ૪. હવે વૈરાગ્યના કારણે વિવેકનું લક્ષણ કહે છે – नित्यमात्मस्वरूपं हि दृश्यं तद्विपरीतगं । एवं यो निश्चयः सम्यग्विवेको वस्तुनः स वै ॥ ५ ॥ આત્માનું સ્વરૂપ નિત્ય ને દશ્ય તેથી વિપરીતસવ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ભાવવાળું [ છે, એ જે પદાર્થને સંશયાદિરહિત નિશ્ચય તે જ વિવેક. આત્માનું સ્વરૂપ અવિનાશી છે, અને પ્રતીત થતા જડ પદાર્થો તે આત્માના સ્વરૂપથી વિપરીતભણું જનારા એટલે વિનાશી અથવા અસત્યસ્વભાવવાળા છે, આવો જે બંને પદાર્થોના સ્વરૂપમાં સંશયવિપયયરહિત દઢ નિશ્ચય તે વિવેક કહેવાય છે. “આવનાર ઘા - મા” (અરે ! મેયિ! આ આત્મા અવિનાશી જ છે,) આ શતિમાં આત્મા અવિનાશી છે એમ જણાવ્યું છે. આત્મા અવિનાશી છે, દ્રષ્ટા હોવાથી, જે જે પદાર્થ દ્રષ્ટા હેતું નથી તે તે પદાર્થ અવિનાશી હોતો નથી, જેમ ઘટાદિ. આત્માથી ભિન્ન સવી વિનાશી છે, દશ્ય હોવાથી, જે પદાર્થ અવિનાશી હોય છે તે પદાર્થ દસ્ય હોતો નથી, જેમ આત્મા. આ બે અનુમાન વડે આત્માનું અવિનાશીપણું ને દશ્યનું વિનાશીપણું સિદ્ધ થાય છે. ૫. હવે વૈરાગ્યના કાર્યરૂપ શાદિ છ સંપત્તિનું નિરૂપણ નીચેના ત્રણ કાવડે કરે છે – सदैव वासनात्याग: शमोऽयमिति शब्दितः । निग्रहो बाह्यवृत्तीनां दम इत्यभिधीयते ॥ ६॥ विषयेभ्यः परावृत्तिः परमोपरतिर्हि सा । सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ॥ ७ ॥ निगमाचार्यवाक्येषु भक्तिः श्रद्धेति विश्रुता । चित्तैकाग्यं तु सलक्ष्ये समाधानमिति स्मृतं ॥ ८ ॥ સર્વદાજ વાસનાને ત્યાગ આ શમ એમ કહેવાય છે, [અને] બાદિયેને નિગ્રહ દમ એમ કહેવાય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ wmanum શ્રીઅપેક્ષાનુભૂતિ.. ૩૩૫ વિષયથી જિ નિવૃત્તિ તે પ્રસિદ્ધ શ્રેષ્ઠ ઉપરતિ છે, અને સર્વ દુઃખેનું સહન તે શુભ તિતિક્ષા માનેલી છે. શ્રુતિ ને સરુનાં વચનમાં વિશ્વાસ તેિ પ્રસિદ્ધ શ્રદ્ધા એમ કહેવાય છે, અને સકૂપ લક્ષ્યમાં ચિત્તનું એકાગ્રપણું ]િ સમાધાન એમ કહ્યું [છે.] સર્વ સમયમાં પોતાના પૂર્વના બલવાન સંસ્કારોથી ઉદય પામતી વિષયવાસનાને પરિત્યાગ અર્થાત વિષયભણે દેડતી ચિત્તવૃત્તિને રોકવાનું સામર્થ્ય તે શમ કહેવાય છે, અને ત્રાદિ તથા વાગાદિ બાહેંદ્રિયની નિષિદ્ધ પ્રવૃત્તિને તિરસ્કાર તે દમ કહેવાય છે. ૬. બંધન કરનારા શબ્દાદિ વિષય ને તેનાં સાધનામાં ક્ષણભંગુરપણુંદ દોષોના દર્શનવડે ચિત્તમાં તે શબ્દાદિ વિષયના ગ્રહણની ઈચ્છાને અભાવ-ચિત્તમાં તે વિષયના ગ્રહણમાં સ્વાભાવિક અરુચિ-તે આત્મજ્ઞાનના ઉત્તમ સાધનરૂપ ઉપરતિ કહેવાય છે, અને શીતોષ્ણાદિ દુઃખનાં સર્વ સાધનને તેની નિવૃત્તિને ઉપાય કરવાની ઈચ્છા કર્યા વિના સહન, કરવાનું જે અંતઃકરણનું બલ તે સુખસ્વરૂપવાળી તિતિક્ષા છે એમ વિકાને માને છે. ૭. ઉપનિષનાં વચનોમાં ને શ્રીસગુનાં વચનામાં અથવા ઉપનિષદનું વ્યાખ્યાન કરનાર શ્રી ગુરુના ઉપદેશોમાં પરમપ્રીતિના હેતુભૂત જે વિશ્વાસ તે વેદાંતમાં પ્રસિદ્ધ શ્રદ્ધા કહેવાય છે, અને સર્ષ બ્રહ્મમાં જે ચિત્તનું એકાગ્રપણું અર્થાત્ એક બ્રહ્મને જ જાણવાની ચિત્તમાં ઈચ્છા તે સમાધાન કહેવાય છે. ૮. . હવે શમાદિ છ સંપત્તિના કાર્યભૂત મુમુક્ષતાનું નિરૂપણ કરે છે -- Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. संसारबंधनिर्मुक्तः कथं मे स्यात्कदा विधे। . इति या सुदृढा बुद्धिर्वक्तव्या सा मुमुक्षुता: ॥ ९ ॥ : હે વિધાતા ! સંસારરૂપ બંધનથી મારી મુક્તિ કેવી રીતે નેિ ક્યારે થશે? આવી જે સુદઢ બુદ્ધિ તે મુમુક્ષુતા કહેવી. હે વિશ્વકર્તા બ્રહ્મા ! નાનાપ્રકારનાં શરીર કર્માનુસાર ધારણ કરવાં ને પ્રારબ્ધની સમાપ્તિએ પાછું મરણ પામવું આ સંસારરૂપ વિકટ બંધનથી હું કેવી રીતે ને કયા સમયમાં મેકળો થઈશ ? હું અનેક યોનિઓમાં જન્મીને તથા તે શરીરનો ત્યાગ કરીને બહુ થાકી ગયો છું, આવી જે સંસારબંધનથી મેકળા થવાની અડગ બુદ્ધિ તે મુમુક્ષતા કહેવાય છે. ૮. ઉપર કહેલાં ચાર સાધને જે પુરુષે સંપાદન કર્યા હોય તે પુરુષના કર્તવ્યને કહે છે – उक्तलाधनयुक्तेन विचार: पुरुषेण हि । कर्तव्यो ज्ञानसिद्धयर्थमात्मन: शुभमिच्छता ॥ १० ॥ કહેલાં સાધનથી યુક્ત ]િ પિતાનું શુભ ઇચ્છનાર પુરુષે જ્ઞાનની સિદ્ધિ માટે વિચારજ કરવાગ્ય છે. ઉપર નિરૂપણ કરવામાં આવેલાં વૈરાગ્યાદિ ચાર સાધનોથી યુક્ત અને પરમાનંદની-મેક્ષસુખની-પ્રાપ્તિરૂપ પિતાનું મંગલ ઇચ્છનાર જ્ઞાનાધિકારી ઉત્તમ મનુષ્ય આત્માથી અભિન્ન બ્રહ્મના અપરોક્ષજ્ઞાનની પ્રાપ્તિમાટે આત્મા તથા અનાત્માના વિવેકરૂપ વિચારજ વારંવાર પરમાદરપૂર્વક કરવાગ્ય છે, અન્ય કઈ પણ કરવાગ્ય નથી. ૧૦. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાટે વિચાર શામાટે કર્તવ્ય છે તે દષ્ટાંત સહિત જણાવે છે Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૩૭ नोत्पद्यते विना ज्ञानं विचारेणान्यसाधनैः । यथा पदार्थभानं हि प्रकाशेन विना क्वचित् ॥ ११ ॥ જેમ પ્રકાશવિના પદાર્થનું ભાન કદીપણ થતું નથી, તેમણે વિચારવિના અન્ય સાધનો વડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ સૂર્યાદિના પ્રકાશવિના ઘટાદિ પદાર્થોનું જ્ઞાન કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે થતું નથી, તેમ આત્મસ્વરૂપના તથા જડસ્વરૂપના વિવેકરૂપ વિચારવિના કર્મ ને ઉપાસનારૂપ અન્ય સાધનો વડે મનુષ્યને આત્માથી અભિન્ન બ્રહ્મનું જ્ઞાન કદીપણ પ્રાપ્ત થતું નથી. ૧૧. હવે નીચેના પાંચ લોકવડે વિચારનું સ્વરૂપ જણાવે છે – कोऽहं कथमिदं जातं को वै कर्ताऽस्य विद्यते । उपादानं किमस्तीह. विचारः सोऽयमीदृशः ॥ १२ ॥ હું કેણ? આ કેમ ઉપર્યું? આને કર્તા કેણ છે? અહિં ઉપાદાન શું છે? આ આવા પ્રકારને વિચાર તે[વિચાર.] પિતાને પુણ્ય પાપને કર્તા ને સુખદુઃખને ભોક્તા માનનાર હું કરું છું ? અર્થાત મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ? પ્રતીત થતું આ સ્થાવરજંગમરૂપ જગત કેમ (ક્ય હેતુથી) ઉપર્યું ? અર્થાત આ જગતની ઉત્પત્તિનું કારણ શું છે ? પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે જણાતા આ નામરૂપાત્મક જગતને કર્તા કોણ છે ? અર્થાત્ શું છવોનાં પુણ્ય પાપ જગત ઉપજાવે છે ? વા કર્મફલપ્રદાતા ઈશ્વર જગત ઉપજાવે છે? વા સ્વભાવાદિ આ જગત ઉપજાવે છે ? જેમ ઘટાદિ માટીનાં કાર્યોનું ઉપાદાનકારણ માટી છે, તેમ આ જગતનું ઉપાદાનકારણ શું છે? આત્માવિષે તથા જગતવિષે આ આવી રીતને વિચાર તેજ વિચાર કહેવાય છે, ને તે વિચાર બ્રહ્મજ્ઞાનનું સાધન છે. ૧૨. ર Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. ભૂલશરીર અથવા ઇદ્રિ આત્મા નથી આવો વિચાર કરે તે વિચાર જ્ઞાનનું સાધન છે એમ કહે છે – नाहं भूतगणो देहो नाहं चाक्षगणस्तथा । एतद्विलक्षणः कश्चिद्विचारः सोऽयमीदृशः ॥ १३ ॥ હું ભૂતોના સમૂહરૂપ સ્થૂલશરીર નથી, તથા ઇદ્રિચેના સમૂહરૂપ પણ હું નથી, એનાથી વિલક્ષણ કોઈક ઉં છું,] આ આવા પ્રકારને વિચાર તે [ વિચાર.] હું એવા શબ્દને તથા હું એવા જ્ઞાનને વિષય જે આત્મા તે, આકાશાદિ પાંચ ભૂતોના સમૂહમાંથી ઉપજેલ સ્કૂલશરીરરૂપ નથી, તથા કર્મેનિયન ને જ્ઞાનેન્દ્રિયોના સમૂહરૂપ પણ આમાં નથી. સ્થૂલશરીર તથા ઇન્દ્રિયો જડ તથા દશ્ય હોવાથી આત્મા હોઈ શકે નહિ, પણ એ બનેથી વિપરીતસ્વભાવવાળો નામ, રૂપ ને જાતિ આદિથી રહિત, ને મનવાણીનો અવિષય કોઈક આત્મા છે, આવા પ્રકારને જે આત્માના સંબંધમાં વિચાર કરવો તે વિચાર આત્મજ્ઞાનનું સાધન છે. ૧૩. આ જગત કેમ થયું ? તથા આને કર્તા કોણ છે ? તે બંને પ્રશ્નના વિચારનું નિરૂપણ કરે છે – ___ अज्ञानप्रभवं सर्व ज्ञानेन प्रविलीयते । संकल्पो विविधः कर्ता विचार सोऽयमीदृशः ॥ १४ ॥ સર્વ અજ્ઞાનથી ઉપજેલું [ છે, ને તે ] જ્ઞાનવડે અને ત્યંત વિલીન થાય છે, વિવિધ સંકલ્પ કર્તા [ છે, ] આ આવા પ્રકારને વિચાર તે [ વિચાર.] તાર્કિક પૃથિવી આદિ ચાર ભૂતોનાં પરમાણુઓમાંથી જગતની ઉત્પત્તિ માને છે, સાંખ્યવાદીએ પ્રધાનમાંથી આ જગતની ઉત્પત્તિ Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. " ૩૩ માને છે, ને મીમાંસ જીવોનાં શુભાશુભ કર્મોથી જગતની ઉત્પત્તિ માને છે. સ્વભાવાદિને જગતનું કારણ માનનારા વાદીઓ સ્વભાવાદિમાંથી આ જગતની ઉત્પત્તિ માને છે. આ સર્વ વાદીઓના જગતની ઉત્પત્તિના સંબંધના વિચારો આદર આપવાયગ્ય નથી. આ નામરૂપાત્મકJસર્વ જગત આત્મસ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે, અને પ્રકાશથી જેમ અંધકાર દૂર થાય તેમ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનવડે આ નામરૂપાત્મક જગત આત્મસ્વરૂપમાં નિઃશેષ લીન થાય છે. “હું આ કરીશ” “હું આ ભોગવીશ” આવી રીતના નાનાપ્રકારેના જવના સંકલ્પ-અંતઃકરણનાં પરિણામો-તેને પ્રતીત થતા જગ-ત્ન કર્યો છે. આવા પ્રકારને જે જગતના ઉત્પત્તિના સંબંધને તથા જગતના કર્તાના સંબંધને વિચાર કરવો તે વિચાર આત્મજ્ઞાનનું સાધન છે. ૧૪. હવે આ જગતના વિવર્તઉપાદાનાકારણને વિચાર કરે છે – एतयोर्यदुपादानमेकं सूक्ष्मं सदव्ययं । . ૨થવ પૃદ્ધ નાં વિવાદ: સોચનીદરાઃ ૨૬ જેમ ઘટાદિનું માટી [તેમ ] આ બંનેનું જે ઉપાદાન [ 0 ] એક, સૂમ, સત્ ને અવ્યય [ છે,] આ આવા પ્રકારનો વિચાર તે [ વિચાર.] જેમ ઘટાદિ માટીનાં કાર્યોનું ઉપાદાનકારણ–ઉત્પત્તિ, સ્થિતિ ને નાશને હેતુમાટી છે, તેમ અજ્ઞાન ને અંતઃકરણના પરિણામરૂપ સંકલ્પનું જે ઉપાદાનકારણ છે તે સજાતીય, વિજાતીય ને સ્વગતભેદથી રહિત, અજ્ઞાનથી પણ સૂક્ષ્મ, ત્રણે કાલમાં રહેનાર, ને અવિકારી છે. એક જાતિવાળાને જે પરસ્પર ભેદ તે સજાતીયભેદ કહેવાય Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦, શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. છે, જેમ ઔદીચ્ય બ્રાહ્મણને નાગરબ્રાહ્મણથી ભેદ; બીજી જાતિવાળાથી જે ભેદ તે વિજાતીયભેદ કહેવાય છે, જેમાં બ્રાહ્મણનો ક્ષત્રિયાદિથી ભેદ; અને અવયવીને અવયવોથી ભેદ તે સ્વગતભેદ કહેવાય છે, જેમ શરીરને હાથ આદિથી ભેદ. જગત અજ્ઞાનનું કાર્ય હેવાથી મિથ્યા છે, છતાં જેમ રજુ ન જાણવામાં આવે ત્યાં સુધી તેમાં કલ્પાયેલ સર્પ ભયને હેતુ થાય છે, તેમ બ્રહ્મને સાક્ષાત્કાર ન થાય ત્યાંસુધી બ્રહ્મમાં કલ્પાયેલ સંસાર ભયને હેતુ થાય છે. બ્રહ્મનું જ્ઞાન થયે સંસારનાં સર્વ ભયેની નિવૃત્તિ થાય છે. તે બ્રહ્મને મન તથા વાગાદિ ઈદ્રિયે પહોંચી શકતાં નથી, કેમકે તે નામ, રૂપ ને ક્રિયાદિથી રહિત છે. જગત પોતાના વિવર્તઉપાદાનકારણ બ્રહ્મથી ભિન્ન વાડી, આવી રીતને જગતના વિવર્તઉપાદાનકારણને વિચાર કરવો તે વિચાર બ્રહ્મનું જ્ઞાન થવામાં કારણરૂપ છે. ૧૫. જેમ જગત બ્રહ્મથી ભિન્ન નથી, તેમ જીવ પણ બ્રહ્મથી ભિન્ન નથી એમ કહે છે: – अहमेकोऽपि सूक्षमश्च ज्ञाता साक्षी सदव्ययः । तदहं नात्र संदेहो विचारः सोऽयमीदृशः ॥ १६ ॥ જેથી] હું પણ અદ્વિતીય, સૂક્ષ્મ, જ્ઞાતા, સાક્ષી, સત્ ને અવ્યય છુિં] તેથી હું [બ્રહ્મ છુંઆમાં સંદેહ નથી. આ આવા પ્રકારને વિચાર તે [વચાર.] જેથી એટલે અંતરાત્મા પણ બ્રહ્મની પેઠે સજાતીયાદિ ભેદથી રહિત, નેત્રાદિ ઈદ્રિયોને અવિષય, અહંકારાદિના પ્રકાશકપણુથી ચેતનરૂપ, ઇદ્રિારા પદાર્થોની સાથે સંબંધ પામ્યા વિના પણ સર્વ પદાર્થોને અસંગ રહીને પ્રકાશનાર, ત્રણે કાલમાં એકરૂપે રહેનાર, ને છે Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૪૧ ભાવવિકારથી રહિત છું, તેથી હું સત્ય, જ્ઞાન તે આનંદરૂપ બ્રહ્મ છું, આમાં મને લેશ પણ સંશય નથી. આવી રીતના જીવના વાસ્તવિક બ્રહ્મપણાના વિચાર કરવા તે વિચાર બ્રહ્મનું જ્ઞાન થવામાં હેતુ છે. ૧૬. હવે નીચેના પાંચ ક્ષેાકેાવડે અજ્ઞાનનું સ્વરૂપ દેખાડી જીવ તથા બ્રહ્મના એકપણાને દૃઢ કરે છેઃ— आत्मा विनिष्कलो को देहो बहुभिरावृतः । तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ १७ ॥ આત્મા નિરવયવ ને એક [છે, અને] સૂક્ષ્મદેહ મહુવડે આચ્છાદિત [છે.] તે એનું એકપણું જુએ છે, આનાથી ખીજું અજ્ઞાન શું? જાગ્રદાદિ ત્રણે અવસ્થામાં તે ત્રણે અવસ્થાના ભાવાભાવના સાક્ષીપાવડે સદા રહેનારા સત્યજ્ઞાનાદિરૂપ આત્મા નિરવયવ ને એક છે. જો આત્મા અવયવવાળા હોય તે તે ઘટાદિ અવયવવાળા પદાશૅની પેઠે વિનાશી કરે. લિંગશરીર આવું ( આત્માના જેવું ) નથી. લિગશરીર પાંચ કર્મેન્દ્રિયા, પાંચ જ્ઞાનેદ્રિયા, પાંચ પ્રાણ, મન તે બુદ્ધિ આ સત્તુર. તત્ત્વાના સમૂહરૂપ છે. લિંગશરીરનું કારણ અજ્ઞાન જ્યારે નાશ ને છે ત્યારે લિંગશરીર નાશ પામે છે જો લિંગશરીર અવયવરહિત માનીએ તે તેને જ્ઞાનવડે નાશ ન થવાથી કાઇ પણ મનુષ્યાક્તિ કોઇ પણ કાલે મેક્ષ ન થઈ શકે. આત્મા અને. લિગશરીર પ્રકાશ ને અંધારાની પેઠે અત્યંત વિલક્ષણ છે, છતાં તાર્કિકાદિ કેટલાક વાદીએ તે અંતેના એકપણાને જાણે છે, આ તેમના વિપરીતજ્ઞાનથી ભિન્ન ખીજું અજ્ઞાન શું છે ? આ વિપરીતજ્ઞાનના કારણુરૂપ અજ્ઞાન તેજ અજ્ઞાન છે. ૧૭. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો વળી આત્મા તથા સુક્ષ્મશરીરના વિલક્ષણપણાને જણાવે છે – आत्मा नियामकश्चांतर्देहो बाह्यो नियम्यकः । तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ १८॥ આત્મા નિયામક ને અંતર [ છે, ને ] સૂફમશરીર નિયમ [ને ] બાહ્ય [ ;] તે બંનેનું એકપણું જુએ છે, આનાથી બીજું અજ્ઞાન શું? પૂર્વોક્ત આત્મા દેહાદિને નિયમમાં રાખનારો ને ત્રણ શરીરની અંતર રહેનાર છે, અને સમશરીર તો નિયમમાં રહેનારું ને આત્માની અપેક્ષાએ તેનાથી બહાર રહેનારું છે; આવી રીતે આત્મા ને સૂક્ષ્મ શરીર એ બંને પરસ્પર વિપરીતસ્વભાવવાળાં છે, છતાં જે વાદીઓ તે બંનેના એકપણાને નિશ્ચય કરે છે, તે વાદીઓના વિપરીતજ્ઞાનના હેતુભૂત અજ્ઞાનથી ભિન્ન બીજું કયું અજ્ઞાન છે ? એજ અજ્ઞાન છે. ૧૮. હવે આત્માનું ને સ્થૂલદેહનું વિલક્ષણપણું દેખાડે છે – आत्मा ज्ञानमयः पुण्यो देहो मांलमयोऽशुचिः ।। तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ १९ ॥ આત્મા પ્રકાશસ્વરૂપ [ને ] પવિત્ર છે, અને] યૂ. લશરીર માંસાદિના સમૂહરૂપ [ ] અપવિત્ર [૨, છતાં જેઓ] તે બંનેનું એકપણું જાણે છે તેનાથી ભિન્ન અજ્ઞાન કયું? ૧૯. પુનઃ આત્મા તથા બંને શરીરના વિલક્ષણપણુનું નિરૂપણ કરે છે - आत्मा प्रकाशकः स्वच्छो देहस्तामस उच्यते । तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ २० ॥ આત્મા પ્રકાશક ને સ્વચ્છ [ છે, ને બંને ] શરીર ત Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅરિક્ષાનુભૂતિ.. ૩૪૩ મગુણના કાર્યરૂપ કહેવાય છે, [ છતાં જેઓ ] તે બંનેના એકપણને જાણે છે તેનાથી ભિન્ન અજ્ઞાન કયું? આત્મા સ્વયંપ્રકાશસ્વભાવવાળો હેઈને સૂર્યાદિની પેઠે અન્ય સર્વને પ્રકાશક છે, અને તે વડે પ્રકાશ પામનારા પદાર્થોના સર્વ પ્રકારના ગુણદોષથી તે અત્યંત રહિત છે, અને સ્કૂલશરીર તથા સૂક્ષ્મશરીર તે ઘટાદિની પેઠે પ્રકાશ પામનાર હોવાથી જડ છે, ને તમોગુણના કાર્યરૂપ પાંચ ભૂતના કાર્યરૂપ હોવાથી મલિન છે, છતાં જે વાદીઓ તે બંનેના (આત્માના ને સૂક્ષ્મણૂલશરીરના ) એકપણુને નિશ્ચય કરે છે તે વાદીઓના વિપરીતજ્ઞાનના હેતુભૂત અજ્ઞાનથી ભિન્ન બીજું કયું અજ્ઞાન છે ? એજ અજ્ઞાન છે. ૨૦. એકના એક વિષયવિષે વારંવાર કથન કરવાથી અહિં પુનરુક્તિદોષની પ્રાપ્તિ થાય છે એવી શંકા ન કરવી, કેમકે આત્માના અલૌકિકપણુવડે તેનું અત્યંતદુર્બોધપણું હેવાથી પરમાણિક આચાર્યભગવાન મુમુક્ષુઓ ઉપર દયા કરી તેમને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવવા આત્માનું તથા દસ્યનું બહુ પ્રકારે વિલક્ષણપણું દેખાડે છે – आत्मा नित्यो हि सद्पो देहोऽनित्यो ह्यसन्मयः । तयोरयं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ २१ ॥ આત્મા નિત્ય ને સકૂપ (બાધ નહિ પામનાર) છે, અને ] શરીર અનિત્ય [ ને ] અસલૂપ ( બાધ પામનારું) [ છે, છતાં જેઓ ] તે બંનેના એકપણાને જાણે છે તેનાથી ભિન્ન અજ્ઞાન કયું? ૨૧. ' આત્માને પ્રકાશ અગ્નિ આદિના પ્રકાશ જેવો નથી એમ Page #415 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. आत्मनस्तत्प्रकाशत्वं यत्पदार्थावभासनं । नान्यादिदीप्तिवद्दीप्तिर्भवत्यांध्यं यतो निशि ॥ २२ ॥ - જે પદાર્થનું જ્ઞાન તે આત્માનું પ્રકાશપણું [જાણવું. જેથી રાતમાં અંધારું [ પ્રતીત ] થાય છે, [તેથી]. અગ્નિ આદિના પ્રકાશના જે પ્રકાશ [ આત્માને ] નથી. આ ઘડે છે, આ લૂગડે છે, આવી રીતે જે જડ પદાર્થોનું જ્ઞાન થવું એજ આત્માનું પ્રકાશપણું અથવા તેને જ્ઞાનસ્વભાવ છે, પણ અગ્નિ આદિ પ્રકાશવાળા પદાર્થોના પ્રકાશને આત્માનો પ્રકાશ નથી. જે અગ્નિ આદિ પ્રકાશવાળા પદાર્થોના પ્રકાશ જેવો આત્માનો પ્રકાશ માનીએ તો અંધારી રાત્રિએ સ૫ ને ચિકૂપ-પ્રકાશરૂઆત્મા વિધમાન હોવાથી અંધારું' પ્રતીત ન થવું જોઈએ, પરંતુ અંધારી રાત્રિએ આત્માને સભાવ છતાં પણ અંધારું પ્રતીત થાય છે, તેથી સિદ્ધ થાય છે કે આત્માને પ્રકાશ અગ્નિ આદિને ઘકાર. જેવો નથી, પણ તેનાથી વિલક્ષણ છે, આત્માને એ પ્રકાશ અગ્નિ આદિના પ્રકાશની પેઠે અંધારાને દૂર કરતો નથી, પરંતુ અન્ય પદથેંની પેઠે અંધારાને પણ આ અંધારું છે એવા જ્ઞાનનો વિષય કરે છે. અગ્નિ આદિના પ્રકાશને પ્રકાશનારો ને અન્ય પ્રકાશક સાધનની અપેક્ષા નહિ કરનારો જે પ્રકાશ છે તે આત્માને પ્રકાશ છે. ૨૨. પુનઃ પણ આત્માના તથા દેહના ભેદને દેખાડે છે – देहोऽहमित्ययं मूढो धृत्वा तिष्ठत्यहो जनः ।। ममायमित्यपि ज्ञात्वा घटद्रष्टे। सर्वदा ॥ २३ ॥ ઘડાના દ્રષ્ટાની પેઠે સર્વદા આ મારો [ દેહ ] એર Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૪૫ જાણીને પણ દેહ હું [છું] એમ નક્કી કરીને આ અજ્ઞાની મનુષ્ય રહે છે [ તે] આશ્ચય [ છે. ] - ધડાને જોનારા પુરુષ આ ઘડા મારા છે, તે હું તેનાથી ભિન્ન છું, પણ આ ઘડારૂપ હું નથી, એમ સર્વદા જાણે છે, પણ આ મારું શરીર છે એમ જાણ્યા છતાં તથા ખેલ્યા છતાં પણુ શરીર હું છું એમ મનમાં નક્કી કરીને આ અજ્ઞાની મનુષ્ય પ્રસન્ન થાય છે, આ માટું આશ્ચર્ય છે. ૨૩. દેહાદિમાં આત્માની બુદ્ધિ ભ્રાંતિ છે. તે ભ્રાંતિ આત્મસ્વરૂપના અજ્ઞાનથી ઉપજે છે. એ આત્મસ્વરૂપનું અજ્ઞાન આત્મસ્વરૂપના જ્ઞાનથી દૂર થાય છે. એ આત્મસ્વરૂપના જ્ઞાનનું નિરૂપણુ નીચેના પાંચ શ્લોકાવર્ડ કરે છેઃ— બ્રહ્મવાદ . સમ: શાંત: સવિદ્દાનાળ: 1 ના તેણે પલકૃ જ્ઞાનમિયુષ્યને યુધ: ॥ ૨૪ ॥ હું સમ, શાંત ને સચ્ચિદાનંદસ્વરૂપવાળું બ્રહ્મજ [છું,] મિથ્યારૂપવાળા દેહ હું નથી, [ ] જ્ઞાન એમ જ્ઞાનીઓવડે કહેવાય છે. દેહાદિની અંતર રહેલા હું (અંતરાત્મા ) સટ્રૂપથી તે ચેતનરૂપથી સર્વ પ્રાણિપદાર્થામાં અભિન્નરૂપે રહેલા, સર્વ ઉપાધિઓથી રહિતપણાવડે વિક્ષેપાદિ વિકારાથી રહિત, અસી વિલક્ષણ સદ્રૂપ, જડથી વિલક્ષણ ચેતનરૂપ, ને દુઃખથી વિલક્ષણુ પરમાનંદરૂપ બ્રહ્મજ છું, પણુ મિથ્યાસ્વરૂપવાળું સ્થૂલશરીર, ઈંદ્રિયા, અંતઃકરણ તે પ્રાણ હું નથી, આવી. રીતનું “હું બ્રહ્મ છું ઇત્યાદિ મહાવાયાથી ઉપજેલું અખંડ બ્રહ્માકારવૃત્તિરૂપ જ્ઞાન તેજ આત્મજ્ઞાન એમ આત્મસ્વ ,, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી શંકરાચાર્યનાં અછાદશ રનો. રૂપને જાણનારા પુરુષોએ કહ્યું છે, તેનાથી ભિન્ન જ્ઞાને તે કથનમાત્ર જ્ઞાન છે. ૨૪. જે આત્મા જન્મમરણવાળે તથા સુખદુઃખાદિવાળો પ્રતીત થાય છે તેને તમે બ્રહ્મ કેમ કહે છે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે?— निाकारो निराकारो निरवद्योऽहमव्ययः। * नाहं देहो ह्यसद्रुपो ज्ञानमित्युच्यते बुधैः ॥ २५ ॥ હું નિર્વિકાર, નિરાકાર, નિર્દોષ [] અવ્યય [ ,] મિથ્યાસ્વરૂપવાળું શરીર હું નથી, [આ] જ્ઞાન એમ જ્ઞાનીવડે કહેવાય છે. બ્રહ્મથી અભિન્ન ને શરીરાદિની અંતર : રહેલે હું સ્કૂલદેહના જન્મમરણાદિ સર્વવિકારોથી રહિત, દેહાદિના આકારથી રહિત, સ્થૂલશરીરના વાતપિત્તાદિ દોષોથી ને સૂક્ષ્મશરીરના કામક્રોધાદિ દોષોથી રહિત હોવાથી આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક તાપથી રહિત, અને વિનાશથી રહિત છું. જેમ છીપમાં ભ્રાંતિથી રૂપાની પ્રતીતિ થાય છે, તેમ નિર્વિકાર આત્મામાં હું મનુષ્ય છું એવી પ્રતીતિ બ્રાંતિથી થાય છે. આવી રીતના જ્ઞાનને આત્મજ્ઞાનીઓ જ્ઞાન કહે છે. ૨૫. બેધની દઢતામાટે પુનઃ પણ આત્મજ્ઞાનનું સ્વરૂપ કહે છે – निरामयो निराभासो निर्विकल्पोऽहमाततः। नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥ २६ ॥ . હું સર્વ રેગથી રહિત, આભારહિત, સર્વકલ્પનાઓથી રહિત, નેિ વ્યાપક છુિં) મિથ્યાસ્વરૂપવાળું શરીર હું નથી, [] જ્ઞાન એમ જ્ઞાનીઓ વડે કહેવાય છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૪૭. આભારહિત-મારું સ્વરૂપ જાણવામાં માત્ર અંતકરણની વૃત્તિની અપેક્ષા છે, પણ ચિદાભાસની-અંતઃકરણમાં પડેલા ચેતનના પ્રતિબિંબની–અપેક્ષા નથી એવ. ૨૬. વળી આત્મજ્ઞાનનું સ્વરૂપે વર્ણવે છે – निर्गुणो निष्क्रियो नित्यो नित्यमुक्तोऽहमच्युतः । नाहं देहो हसद्रूपो शानमित्युच्यते बुधैः ॥ २७ ॥ હું [માયાના સત્ત્વાદિ ત્રણ ] ગુણોથી રહિત, fસવપ્રકારની ] ક્રિયાઓથી રહિત, વિનાશરહિત, ત્રણે કાલમાં બંધથી રહિત, [ ને જેને સચ્ચિદાનંદસ્વભાવ કદીપણ] નાશ પામ્યું નથી એ [ ,] મિથ્યાસ્વરૂપવાળે દેહ હું નથી, [ આ ] જ્ઞાન એમ જ્ઞાનીઓ વડે કહેવાય છે. ૨૭. પુનઃ પણ આત્મસ્વરૂપના જ્ઞાનનું લક્ષણ કહે છે – નિર્મો નિચોડનંત: શુદ્રોમામા: ના હો ઘર જ્ઞાનામિથુજરાત યુઃ | ૨૮ / હું નિર્મલ, નિશ્ચલ, અનંત, શુદ્ધ, અજર [] અમર [ છું, 3 મિથ્યાસ્વરૂપવાળો દેહ હું નથી, [ આ ] જ્ઞાન એમ જ્ઞાનીઓ વડે કહેવાય છે. નિર્મલ–અવિધા ને તેના કાર્યરૂપ શકોહાદિ મલથી રહિતનિશ્ચલ-વ્યાપકપણાથી આકાશની પેઠે અચલ. અનંત-દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત. શુદ્ધ-ત્રણ શરીરોના ધમૅરૂપ દેષોથી રહિત હોવાથી પવિત્ર.:અજર-સ્થૂલદેહની વૃદ્ધાવસ્થાથી રહિત. અમર-મરણધર્મથી રહિત. ૨૮ જે દેહ આત્મા ન હોય તો દેહવિના અન્ય કઈ વસ્તુ જ Page #419 -------------------------------------------------------------------------- ________________ ३४८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ણતી નથી, તેથી આત્મા શૂન્યરૂપ છે એમ સિદ્ધ થશે, એવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે – स्वदेहे शोभनं संतं पुरुषाख्यं च संमत । किं मूर्ख शून्यमात्मानं देहातीतं करोषि भोः ॥ २९ ॥ હે અજ્ઞાની ! મંગલરૂપ, પુરુષનામવાળા, સંમત, પોતાના શરીરમાં રહેલા, નેિ શરીરથી પર આત્માને શામાટે શૂન્યરૂપ કરે છે ? / હે આત્માના વાસ્તવિક સ્વરૂપને નહિ જાણનારા! અમંગલરૂપ સ્થૂલશરીરથી વિલક્ષણ હોવાથી મંગલરૂપ, મનુષ્યશરીરરૂપ પુરમાં હું એવા સ્વરૂપવડે રહેનારે હોવાથી પુરુષનામવાળે, “જય મામા પ્રહા” (આ આત્મા બ્રહ્મ છે,) ઇત્યાદિ શ્રુતિઓ વડે ને “ઉત્તમઃ પુesરવ” (ઉત્તમ પુરુષ તે બીજે છે,) ઈત્યાદિ સ્મૃતિઓ વડે નક્કી કરેલે, તારા સ્થૂલશરીરમાં અધિકાનરૂપે રહેલે, અને ઘડાના દ્રષ્ટાની પેઠે તારા દેહના દ્રષ્ટાપણુવડે તારા શરીરથી ભિન્ન રહેલે આત્મા છે. આવા સલૂપ આત્માને તું આકાશના ફૂલ જેવો અત્યંતભાવરૂપ કેમ માને છે? એમ ન માન. ૨૮. હવે પૂલશરીરને આત્મા માનનારને ઉદ્દેશીને કહે છે – स्वात्मानं शृणुमूर्ख त्वं श्रुत्या युक्त्या च पूरुषं । देहातीतं सदाकारं सुदुर्दर्श भवादृशैः ॥ ३० ॥ હે મૂઢ! શ્રુતિવડે તથા યુક્તિવડે તે પુરુષરૂપ, પિતાના આત્માને સ્થૂલશરીરથી ભિન્ન ]િ સદ્વપ આકારવાળે. જાણ. તારા જેવાઓ વડે તિ) બહુ દુર્દશ [છે.] . . હે પૂલશરીરને આત્મા માનનારા મૂખ ચાર્વાક ! “તear Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૪૮ ઇતમા અત્તમયાત્་ોન્તર આત્મા II’(તે આ અન્નના રસના કાર્યરૂપ સ્થૂલશરીરથી ભિન્ન તેની અંતર આત્મા છે, ) આ શ્રુતિવડે અને એકમાં પ્રકાશકપણાના તથા પ્રકાશ્યપણાના વિરેધરૂપ યુક્તિવડે તું તારા શરીરરૂપ પુરમાં રહેલા પોતાના ચેતનરૂપ આત્માને તારા સ્થૂલશરીરથી ભિન્ન તે હાવારૂપ ( પ્રત્યેક પ્રાણિપદાર્થમાં છે એમ પ્રતીત થવારૂપ) આકારવાળા નક્કી કર. શ્રુતિમાં તથા આચાર્યમાં વિશ્વાસવિનાના તારા જેવા પુરુષોને દ્રષ્ટારૂપ આ આત્માનું દર્શન થવું અત્યંત કઠિન છે. ૩૦. સ્થૂલશરીરને આત્મા માનનારનું સમાધાન નીચેના સાત ક્ષેાકા વડે કરે છેઃ अहंशब्देन विख्यातः एक एव स्थितः परः । स्थूलस्त्वनेकतां प्राप्तः कथं स्याद्देहकः पुमान् ॥ ३१ ॥ [સ્થૂલદેહથી ભિન્ન] આત્મા હું એવા શબ્દવડે[ ને એવા જ્ઞાનવર્ડ ] પ્રસિદ્ધ, [ન] એકજ રહેલા [છે,] પણ સ્થૂલશરીર અનેકપણાને (પરસ્પર ભિન્નપણાને ) પામેલું [છે, તે] આત્મા કેવી રીતે થઇ શકે? ૩૧. સ્થૂલશરીર તથા આત્માના અતિવિલક્ષણુપણાને દેખાડે છેઃ— अहं द्रष्टृतया सिद्धो देहो दृश्यतया स्थितः । મમમિતિ નિર્દેશાથં ચારે: પુમાર્ ॥૩૨॥ હું ( આત્મા ) દ્રષ્ટારૂપે ( શબ્દાદિ વિષયાના પ્રકાશકપણાવš ) પ્રસિદ્ધ [છું, ને] સ્થૂલશરીર શ્યપાવર્ડ સ્થિત [છે, તેથી તથા] આ મારું [ શરીર ] આવા વ્યવહારથી સ્થૂલશરીર આત્મા કેમ થઇ શકે ? ૩૨. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. अहं विकारहीनस्तु देहो नित्यं विकारवान् । इति प्रतीयते साक्षात्कथं स्याद्देहकः पुमान् ॥ ३३ ॥ હું (આત્મા) વિકારથી રહિતજ છુિં, ને સ્કૂલશરીર સર્વદા વિકારવાળું [છે, આમ સાક્ષાત્ પ્રતીત થાય છે, ]િ યૂલશરીર કેમ આત્મા થઈ શકે ? ૩૩. આત્માનું ને પૂલશરીરનું વિલક્ષણપણું યુક્તિવડે દેખાડયું. હવે તે બંનેનું વિલક્ષણપણું શ્રુતિવડે દેખાડે છે– यस्मात्परमिति श्रुत्या तया पुरुषलक्षणं । विनिर्णीतं विमूढेन कथं स्याद्देहकः पुमान् ॥ ३४ ॥ હે મૂર્ખશિરોમણિ ! જેનાથી પર આ કૃતિએ આત્માનું સ્વરૂપ સારી રીતે નક્કી કર્યું છે, તેથી સ્થૂલશરીર આત્મા કેમ થઈ શકે? જેનાથી પર આ પ્રસિદ્ધ શ્રુતિવડે-“Hiાં નાપારિત किंचित् यस्मान्नाणीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्ष इव स्तब्धो ફિવિ તિરસ્તેનેરું gg gg સર્વમ્ I(જેનાથી કાં પૂર્વ કે પછી નથી, જેનાથી કોઈ વધારે સૂક્ષ્મ કે વધારે મહાન નથી, જે એક વૃક્ષની પેઠે સ્વસ્વરૂપમાં અચલ રહે છે, તે આત્મા વડે આ સર્વ પૂર્ણ છે.) આ પ્રસિદ્ધ તૈત્તિરીયોપનિષદ્વી શ્રુતિવડે. ૩૪. सर्व पुरुष एवेति सूक्ते पुरुषसंशिते। अप्युच्यते यतः श्रुत्या कथं स्यादेहकः पुमान् ॥ ३५॥ જેથી [ “પુરા ૬ વર્ષ”-] પુરુષ જ [આ સર્વ [છે, એમ પુરુષનામવાળા સૂક્તમાં ( પુરુષસૂક્તમાં) [ આત્માનું સ્વરૂપ શ્રુતિવડે પણ કહેવાય છે, તેથી પરિ Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩પ૧ ચ્છિન્ન] ભૂલશરીર આત્મા કેમ સંભવી શકે ? ૩૫. વારં: પુણા પ્રેરે વૃક્વારા રા . अनंतमलसंश्लिष्टः कथं स्यादेहकः पुमान् ॥ ३६ ॥ વળી બૃહદારણ્યકમાં પણ [ “ હદં પુરુષ: ” આ આત્મા અસંગ છે–આ શ્રુતિવડે ] આત્મા અસંગ કહે છે, [ અને ભૂલશરીર ] બહુ મેલના સંગવાળું છે, તેથી ] સ્કૂલશરીર આત્મા કેમ સંભવી શકે? ૩૬. तत्रैव च समाख्यातः स्वयंज्योतिर्हि पुरुषः । . . 18: પ્રવેશ કર્થ દવઃ પુમાન રૂ૭ | વળી ત્યાંજ આત્મા સ્વયંપ્રકાશ કહ્યા છે, આ (ટૂલશરીર) જડને પરપ્રકાશ્ય છે, તેથી સ્થૂલશરીર આત્મા કેમ સંભવી શકે ? - ત્યાંજ–વૃહદારણ્યકનિષમાં જ “ગાયં પુષ: રવચંતિર્મવતિ”—અહિં આ આત્મા સ્વયંપ્રકાશ થાય છે-આ શ્રુતિવડે આત્મા ચેતનરૂપ ને સ્વયંપ્રકાશ છે, અને સ્થૂલશરીર જડ ને ઘટાદિની પેઠે બીજાવડે (આત્માવડે) પ્રકાશ પામવાયેગ્ય છે, આમ તે બંનેનું વિલક્ષણપણું હોવાથી સ્થૂલશરીરને આત્મા કહી શકાય નહિ. ૩૭. જેમ વેદના જ્ઞાનકાંડમાં સ્થૂલશરીરથી આત્માને ભિન્ન માન્ય છે, તેમ વેદના કર્મકાંડમાં પણ સ્થૂલશરીરથી આત્માને ભિન્ન મા છે એમ કહે છે – प्रोक्तोऽपि कर्मकांडेन ह्यात्मा देहाद्विलक्षणः। . नित्यश्च तत्फलं भुंक्त देहपातादनंतरं ॥ ३८ ॥ [બચાવ થોિ જુહુયા–જ્યાંસુધી દ્વિજ જીવે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. ત્યાંસુધી અગ્નિક્ષેત્ર હેમે,–આ વૈદિકકર્મનું પ્રતિપાદન કરનારા વેદના] કર્મપ્રતિપાદક ભાગે પણ પ્રસિદ્ધ આત્મા પૂલશરીરથી વિલક્ષણ ને નિત્ય કહે છે. તેવું સ્થૂલશરીર પડ્યા પછી તેનું (તે કર્મનું) ફલ ભેગવે છે. [ ન્યાય, વૈશેષિક, સાંખ્ય ને ગમાં પણ પૂલશરીરથી આત્માને ભિન માનેલો છે.] ૩૮. " બીજા વાદીઓની પેઠે તમે જે આત્માને કર્તાક્તા માનશે તો તમારા સિદ્ધાંતની હાનિ થશે એમ શંકા કરે તે તેનું સમાધાન लिंग चानकसंयुक्तं चलं दृश्यं विकारि च । अव्यापकमसद्रपं तत्कथं स्यात्पुमानयं ॥ ३९ ॥ સૂક્ષ્મ શરીર અનેકથી સંબંધવાળું, ચલ, દશ્ય, વિકારિ, અવ્યાપક ને અસદ્રપદુ છે,Jતે આ આત્મા કેમ સંભવી શકે? સૂક્ષ્મશરીર કર્તાભોક્તા છે, આત્મા કર્તાભોક્તા નથી, તેથી આત્માને અકર્તા તથા અભતા માનનારા જે અમે તેના મતને લેશ પણ હાનિ પહોંચતી નથી. સૂક્ષ્મ શરીર પાંચ કર્મે દિયે, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ પ્રાણ, મન ને બુદ્ધિ આ સત્તર તરૂપ હોવાથી તેમની સાથે સંબંધવાળું છે, તેમાં મનનું પ્રધાનપણું હોવાથી તે ચલ છે, આત્માવડે તે દૃશ્ય છે, બલવાન થવાના તથા નિર્બલ થવાના સ્વભાવવાળું છે, પરિચ્છિન્ન એટલે એકદેશમાં રહેનારું છે, ને જ્ઞાનવડે બાધ પામવાને ગ્ય હોવાથી મિથ્યા છે, માટે તે સૂક્ષ્મ શરીર આ આત્મા કેવી રીતે સંભવી શકે? નજ સંભવી શકે. જેવી રીતે સૂક્ષ્મશરીર આત્મા નથી તેમ જડ ને પરપ્રકાશ્યસ્વભાવવાળું કારણશરીર પણ આત્મા નથી. ૩૮. Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૫૩ હવે આત્માના તથા શરીરના ભેદના નિરૂપણની સમાપ્તિ કરે છેઃएवं देहद्वयादन्य आत्मा पुरुष ईश्वरः । सर्वात्मा सर्वरूपश्च सर्वातीतोऽहमव्ययः ॥ ४० ॥ એવી રીતે [ સ્થૂલ ને સૂક્ષ્મ આ ]એ શરીરથી ભિન્ન. આત્મા શરીરને અધિષ્ઠાતા, સર્વના અધિષ્ઠાતા, સા આત્મા, સંતુ વાસ્તવિક સ્વરૂપ, સથી ભિન્ન,હું,( હું એવા શબ્દને ને જ્ઞાનના વિષય, ) [ ને ] ક્ષયાદિથી રહિતઅહંકારના સાક્ષી [છે.] ૪૦. આત્માને અંતે શરીરેાથી ભિન્ન પ્રતિપાદન કરવામાં કાંઇ લાભ નથી એમ શંકા કરે છેઃ— इत्यात्मदेहभागेन प्रपंचस्यैव सत्यता । यथोक्ता तर्कशास्त्रेण ततः किं पुरुषार्थता ॥ ४१ ॥ . ઉપર કહેલી રીતે આત્મા ને શરીરના પૃથક્પાવર્ડ ( બંનેના વિલક્ષણપણાના પ્રતિપાદનવર્ડ) જેમ ત શાઅવડે [ પ્રપંચની સત્યતા ] કહી છે, [તેમ] પ્રપંચનીજ સત્યતા [કહી,] તેથી તુચ્છ પુરુષા પણું [છે.] તુચ્છ પુરુષાર્થપણું-જગતના સત્યપણાનું ભાન રહે ત્યાંસુધી ભયની નિવૃત્તિ થઇ શકે નહિ, તેથી આવા પ્રતિપાદનથી મનુષ્યને વાસ્તવિક પુરુષાર્થને લાભ થઈ શકશે નહિં, તેથી આ પ્રતિપાદનમાં તુચ્છ પુરુષાર્થપણું છે, એમ વાદીઓ કહે છે. ૪૧. અંતેના ભેદજ્ઞાનનું પ્રતિપાદન તેમના અભેદજ્ઞાનને સમજાવવામાટે છે, તેથી તે બંનેના ભેદનાનનું પ્રતિપાદન નિરર્થક નથી એમ કહે છે;— ૨૩ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. इत्यात्मदेहभेदेन देहात्मत्वं निवारितं । इदानीं देहभेदस्य ह्यसत्त्वं स्कुटमुच्यते ॥ ४२ ॥ એવી રીતે આત્મા ને શરીરને પૃથક કરવાવડે શરીરમાંનું આત્મપણું નિવારણ કર્યું. હવે [ આત્માથી ] પૃથ શરીરનું અસત્પણું ( આત્માની સત્તાથી ભિન્ન સત્તાએ નહિ રહેવાપણું ) સ્પષ્ટ જ કહેવાય છે. ૪૨. चैतन्यस्यैकरूपत्वाद्भेदो युक्तो न कर्हिचित् । जीवत्वं च मृषा शेयं रजौ सर्पग्रहो यथा ॥ ४३ ॥ ચિતન્યના એકરૂપપણાથી ભેદ ક્યારે પણ યુક્ત નથી. જેમ દેરીમાં સર્પનું જ્ઞાન [ તેમ ] જીવપણું પણ મિથ્યા જાણવું. શરીરાદિ વિશે ભિન્ન છે, પણ તે સર્વનું જ્ઞાન ભિન્ન નથી. અંત:કરણની જાગ્રદાદિ અવસ્થાએ ભિન્ન છે, પણ તેનું જ્ઞાન ભિન્ન નથી; દિવસ ને ભાસ આદિ સમય ભિન્ન છે, પણ તેનું જ્ઞાન ભિન્ન નથી; અથવા સર્વ પ્રાણિપદાથોની પ્રતીતિ તેમાં અધિષ્ઠાનરૂપે રહેલા જ્ઞાનરૂપ ચેતનથી થાય છે. આવી રીતે ચેતન્ય સર્વત્ર એકરૂપ હોવાથી તે ચૈતન્યને ભેદ કોઈ પણ સ્થિતિમાં સ્વીકારે તે ગ્ય નથી. જીવપણું પણ મિથ્યા છે, કેમકે જીવની ઉપાધિ અંત:કરણ માયાનું કાર્ય હાવાથી મિથ્યા છે. દોરડીના અજ્ઞાનવડે મંદ અંધકારમાં પડેલી દોરડીવિષે, વાંકાપણું આદિ મળતાપણુવડે, જેમ દોરડીને નહિ જાણનારને સર્પની ભ્રાંતિ થાય છે, તેમ આત્મસ્વરૂપના અજ્ઞાનવડે, પ્રકાશરૂપ મળતાપણુથી, સામાન્યચેતનરૂપ બ્રહ્મપ્રકાશમાં વિવેકહીન પુરુષને વિશેષચેતનરૂપ જીવની ભ્રાંતિ થાય છે. ૪૩. Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૫૫ ઉપરના દાંતને સ્પષ્ટ કરતા છતા સર્વ જગતનું બ્રહ્મરૂપપણું vvvvvvvvvvvvvvvv रज्ज्वज्ञानात् क्षणेनैव यद्वद्रजर्हि सर्पिणी ।। भाति तद्वञ्चिति: साक्षाद्विश्वाकारेण केवला ॥ ४४॥ જેમ દેરીના અજ્ઞાનથી ક્ષણમાં જ દેરી સાપણુરૂપે પ્રતીત થાય છે, તેમ [ બ્રહ્મના અજ્ઞાનથી ક્ષણમાં જ] કેવલ બ્રહ્મ સાક્ષાત્ જગદાકારે પ્રતીત થાય છે. કેવલ આ વિશેષણવડે પૂર્વાવસ્થાનો પરિત્યાગ નહિ કરીને અન્ય અવસ્થાની પ્રાપ્તિરૂપ વિવર્તપાદાનકારણુપણું બ્રહ્મનું કહ્યું છે. ૪૪. આ જગતનું વિવર્તઉપાદાનકારણ બ્રહ્મથી ભિન્ન નથી એમ કહે છે – उपादानं प्रपंचस्य ब्रह्मणोऽन्यन्न विद्यते । तस्मात्सर्वप्रपंचोऽयं ब्रह्मैवास्ति न चेतरत् ॥ ४५ ॥ જગતનું [વિવર્તઉપાદાનકારણ બ્રહ્મથી ભિન્ન નથી, તેથી આ સર્વ જગત્ બ્રહ્મજ છે, પણ તેનાથી] ભિન્ન નથી. આકાશાદિ પાંચ ભૂત ને સર્વ દૈતિક પદાર્થો તેના વિવતિપાદાનકારણ બ્રહ્મથી લેશ પણ ભિન્ન નથી, તેથી આ પ્રતીત થતું સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, પણ બ્રહ્મથી ભિન્ન પ્રકૃતિરૂપ કે પરમાણુરૂપ નથી. ૪૫. જગત વ્યાપ્ય છે, ને બ્રહ્મ વ્યાપક છે, આવો તે બંનેને ભેદ વિદ્યમાન છતાં તમે આ જગતનું બ્રહ્મપણું કેમ કહો છે એમ કોઈ શંકા કરે તે તેના સમાધાનમાં કહે છે— व्याप्यव्यापकता मिय्या सर्वमात्मेति शासनात् । इति ज्ञाते परे तत्वे भेदस्यावसरः कुतः ॥ ४६ ॥ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. સર્વ બ્રહ્મ આવી આજ્ઞાથી વ્યાયવ્યાપકપણું મિથ્યા [છે, આમ પરમતત્ત્વ જાણવાથી ભેદને અવસર કયાંથી ? “સર્વ વુિં બ્રહ્મ–આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે, આવી શ્રુતિરૂપ ઈશ્વરની આજ્ઞાના બલથી જગત નું અંતરપણું ને બ્રહ્મનું બાહ્યપણું ઘડાના અંતરપણું ને આકાશના બાહ્યપણાની પેઠે મિથ્યા છે. આવી રીતે સર્વના વિવર્તપાદાનકારણ બ્રહ્મને જાણવાથી જગતના ને બ્રહ્મના ભેદનો અવકાશજ ક્યાં રહે છે ? ૪૬. અંતરપણું ને બહારપણું આવો ભેદ પ્રત્યક્ષ પ્રતીત થાય છે તેને મિથ્યા કેમ માની શકાય ? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે – श्रुत्या निवारितं नूनं नानात्वं स्वमुखेन हि । कथं भासी भवेदन्यः स्थिते चाद्वयकारणे ॥ ४७ ॥ દિ નારાગત ધિંચન–બ્રહ્મમાં કાઈ પણ ભેદ નથી આ શ્રુતિએ પોતાને મુખેજ નાનાપણાનું–સર્વ પ્રકારના ભેદનું–નકકી નિવારણ કર્યું છે, તેથી ભેદ મિથ્યા છે, બ્રહ્મરૂપ અદ્વિતીય કારણ સ્થિત હોવાથી અન્યને (અંતરપણાને ને બહારપણાને) ભાસ કેવી રીતે સંભવી શકે ? [ નજ સંભવી શકે, તેથી અંતરપણાને ને બાહ્યપણાને પ્રત્યક્ષ પ્રતીત થતે ભેદ પણ મિથ્યાજ છે.] ૪૭. વળી ભેદજ્ઞાનને શ્રુતિએ દેવરૂપ કહેલું હોવાથી પણ કારણથી ભિન્ન કાર્ય નથી એમ કહે છે दोषोऽपि विहितः श्रुत्या मृत्योर्मृत्युं स गच्छति । इह पश्यति नानात्वं मायया वंचितो नरः ॥ ४८ ॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૫9 શ્રીઅપેક્ષાનુભૂતિ. ૩૫૭ - માયાવડે ઠગાયેલે [ જે] મનુષ્ય અહિ (બ્રહ્મમાં) ભેદ જુએ છે તે મૃત્યુથી મૃત્યુને (જન્મમરણની પરંપરાને) પામે છે, [ આવા ભાવવાળી ] શ્રુતિએ [ભેદજ્ઞાનમાં ] દેષ પણ પ્રતિપાદન કર્યો છે, [ તેથી સર્વ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ એકજ છે, તેમાં લગારે ભેદ નથી. ] ૪૮. જે બ્રહ્મમાં ભેદ ન હોય તે જિજ્ઞાસુએ નિશ્ચય કે કરવો જોઈએ? એમ જાણવાની ઈચ્છા થાય તો તેનું ઉત્તર કહે છે:ब्रह्मण: सर्वभूतानि जायते परमात्मनः । तस्मादेतानि ब्रह्मैव भवंतीत्यवधारयेत् ॥ ४९ ॥ અપરિચ્છિન્ન પરમાત્માથી સર્વ ભૂતે ઉત્પન્ન થાય છે, [પરમાત્મામાં જ સ્થિતિ કરે છે, ને પરમાત્મામાં જ લીન થાય છે, ] તેથી આ [ ભૂતે] બ્રહ્મજ છે, એમ [ જિજ્ઞાસુ] નક્કી કરે. ૪૯. વિવિધ નામ, રૂ૫ ને કર્મના ભેદવડે વિચિત્ર પ્રાણુઓ છે, તે બધાં બ્રહ્મરૂપ કેમ સંભવી શકે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – . ब्रह्मैव सर्वनामानि रूपाणि विविधानि च । ___ कर्माण्यापि समग्राणि विभीति श्रुति गौ ॥ ५० ॥ | સર્વ નામને, નાના પ્રકારનાં રૂપોને, અને સંપૂર્ણ કમાને [તે સર્વના અધિષ્ઠાનરૂ૫] બ્રહ્મજ ધારણ કરે છે, એમ [ બૃહદારણ્યકની “કર્થ વા હું નામ જ વર્મ”—નામ રૂપ ને કર્મ આ ત્રણ આ] શ્રુતિ [ અધિકારીઓને ] સંભળાવતી હવી. [ જેમ દોરીને નહિ જાણનાર મનુષ્યને દેરી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. સર્પરૂપે પ્રતીત થાય છે, તેમ અધિષ્ઠાનરૂપ બ્રહ્મને નહિ જાણનારને બ્રહ્મજ નામ, રૂપ ને કર્મરૂપે પ્રતીત થાય છે. ૫૦.. આ વિષયમાં લોકપ્રસિદ્ધ ઉદાહરણ આપે છે – सुवर्णाजायमानस्य सुवर्णत्वं च शाश्वतं । ब्रह्मणो जायमानस्य ब्रह्मत्वं च तथा भवेत् ॥ ५१ ॥ જેમ સેનામાંથી ઉપજેલાનું (ઉપજેલા ઘરેણાનું ) સેનાપણું નક્કી [ છે, તેમજ બ્રહ્મમાંથી ઉપજેલાનું (ઉપજેલા જગતનું) બ્રહ્મપણું છે. ૫૧. પોતાને (જીવન) બ્રહ્મથી ભિન્ન માનનારને ભય થાય છે. એમ કહે છે – स्वल्पमप्यंतरं कृत्वा जीवात्मपरमात्मनोः । य: संतिष्ठति मूढात्मा भयं तस्याभिभाषितं ॥ ५२ ॥ - જે અજ્ઞાની જીવાત્મા ને પરમાત્મામાં [ બ્રહ્મ મારાથી ભિન્ન છે, હું તેને ઉપાસક છું, ને તે ઉપાસ્ય છે, એવી રીતે ] છેડો પણ ભેદ કરીને રહે છે તેને [“ચા ઘેર્વતમિનુમંત કુત્તે રથ તથ મથે મતિ” – જ્યારે આ પુરુષ આ બ્રહ્મમાં થોડો પણ ભેદ કલપે છે ત્યારે તેને જન્મમરણાદિ ભય થાય છે, આ યુતિ જન્મમરણદિરૂપ ] ભય કહે છે. પર. અંધારા ને અજવાળાના જેવાં પરસ્પર વિરુદ્ધસ્વભાવવાળાં દૈત ને અદૈત એક અધિકરણમાં કેમ રહી શકે ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં અવસ્થાના ભેદથી તે રહી શકે છે એમ કહે છે - यत्राज्ञानाद्भवेद्वैतमितरस्तत्र पश्यति । आत्मत्वेन यदा सर्व तरस्तत्र चाण्वपि ॥ ५३॥ Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરક્ષાનુભૂતિ. ૩૫ જ્યારે (અજ્ઞાનવાળી અવસ્થામાં ) અજ્ઞાનથી દ્વિતજેવું થાય છે, ત્યારે અન્ય [અન્યને જુએ છે, અને જ્યારે ( જ્ઞાનવાળી અવસ્થામાં ) સર્વને આત્મપણા વડે જુએ છે ત્યારે અન્ય અન્યને અણુમાત્ર પણ જિતે] નથી. અંતઃકરણની વૃત્તિ જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે જોનારે, જેવાના પદાર્થો, ને તે સર્વનું જ્ઞાન આવી ત્રિપુટીરૂપ દૈત પ્રતીત. થાય છે, પણ જ્યારે અંતઃકરણની વૃત્તિ અંતર્મુખ થઈ બ્રહ્મમાં વિલીન થાય છે ત્યારે દૈત રહેતું નથી, અતજ રહે છે. આવી રીતે એક બ્રહ્મમાં અજ્ઞાનકાલે દૈતની પ્રતીતિ ને જ્ઞાનકાલે અદ્વૈતાનુભવ થઈ શકે છે. પ૩. અદૈતજ્ઞાનથી થનારું ફલ કહે છે – यस्मिन्सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः । . न वै तस्य भवेन्मोहो न च शोकोऽद्वितीयत: ॥ ५४ ॥ - જ્યારે ( જે જ્ઞાનવાળી અવસ્થામાં ) સર્વ ભૂતેને આત્મપણા વડે અનુભવ્યાં, ત્યારે તે જ્ઞાનવાળી અવસ્થામાં) [તે જ્ઞાનીને અદ્વિતીયપણુથી મેહ (બ્રમ) થતું નથી જ, ને શેક [ પણ તે ] નથી. ૫૪. શોકના કારણે દૈતના અભાવમાં પ્રમાણુ કહે છે – अयमात्मा हि ब्रह्मैव सर्वात्मकतया स्थितः।। इति निर्धारितं श्रुत्या बृहदारण्यसंस्थया ॥ ५५ ॥ સર્વના આત્મરૂપે રહેલે આ આત્મા પ્રસિદ્ધ બ્રહ્મજ છે, આમ બૃહદારણ્યકમાં રહેલી [ “સપનામાં ત્ર”— આ આત્મા બ્રહ્મ છે, આ ] શ્રુતિવડે નક્કી કરેલું છે. પ૫ Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શેકાદિનું કારણ આ લોકજ છે, ને તે વિદ્યમાન છતાં શેકાદિને અભાવ કેમ થઈ શકે ? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે – अनुभूतोऽप्ययं लोको व्यवहारक्षमोऽपि सन् । असद्रूपो यथा स्वप्न उत्तरक्षणबाधत: ॥ ५६ ॥ આ [ જાગ્રતમાં પ્રતીત થતે ] લોક અનુભવાયેલ છતાં પણ ]િ વ્યવહારને છતાં પણ ઉત્તરક્ષણમાં ( જ્ઞાનના સમયમાં ) બાધ પામવાથી મિથ્થારૂપ [છે, જેમ સ્વપ્ન. ( સ્વપ્નાવસ્થાને લોક-જગતુ.) ૫૬. - દષ્ટાંતને સ્પષ્ટ કરતા છતા કહેલા ન્યાયનો બીજી અવસ્થામાં -અતિદેશ કરે છે – स्वप्नो जागरणेऽलीक: स्वप्नेऽपि जागरो न हि । द्वयमेव लये नास्ति लयोऽपि [भयोर्न च ॥ ५७ ॥ જાગ્રતમાં સ્વપ્ન મિથ્યા છે, સ્વપ્નમાં પણ જાગ્રતુ નથી, સુષુપ્તિમાં ]િ બંનેજ ( જાગ્રત્ ને સ્વપ્ન) નથી, છે અને બંનેમાં (જાગ્રત્ ને સ્વપ્નમાં) સુષુપ્તિ પણ નથી. પ૭. ઉપરના વિષયો ઉપસંહાર કરતા હતા સિદ્ધ થયેલા અર્થને કહે છે – त्रयमेवं भवेन्मिथ्या गुणत्रयविनिर्मितं । अस्य द्रष्टा गुणातीतो नित्यो ह्येकाश्चदात्मक: ॥ ५८ ॥ એવી રીતે ત્રણ ગુણેથી ઉપજેલી ત્રણ [અવસ્થાઓ) મિથ્યા કરે છે. આને (ત્રણે અવસ્થાઓનો) સાક્ષી ગુણોથી રહિત, અવિનાશી એક ને ચેતનરૂપ [છે.] ૫૮. Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. - ૩૬૧ જાગ્રદાદિ અવસ્થાની પેઠે જીવપણું પણ મિથ્યા છે એમ દષ્ટાંતસહિત કહે છે – यद्वन्मृदि घटभ्रांतिं शुक्तौ वा रजतस्थितिं । तद्वद्ब्रह्मणि जीवत्वं वीक्ष्यमाणो न पश्यति ॥ ५९ ॥ જેમ માટીમાં ઘડાની ભ્રાંતિને અથવા છીપમાં રૂપાની રિથતિને [ માટીને વા છીપને જાણ્યા પછી પુરુષ જેતે નથી, તેમ [ બ્રહ્મને આત્મપણુવડે] અનુભવનાર [જ્ઞાની] બ્રહ્મમાં જીવપણું જેતે નથી. ૫૯. અજ્ઞાનવાળી અવસ્થામાં જવબ્રહ્મને જે ભેદ પ્રતીત થાય છે તે ભેદ કથનમાત્ર છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – यथा मृदि घटो नाम कनके कुण्डलाभिधा । शुक्ती हि रजतरयातिर्जीवशब्दस्तथा परे ॥ ६० ॥ જેમ માટીમાં ઘડો [એવું] નામ, સેનામાં કુંડલ એવું નામ, ને છીપમાં રૂપું એવું નામ [ છે, ] તેમ બ્રહ્મમાં જીવ એવું નામ છે, વસ્તુતાએ જીવન બ્રહ્મથી ભેદ નથી.] ૬૦, જીવની પેઠે સર્વ જગત પણ બ્રહ્મમાં નામમાત્ર છે એમ લાકમાં પ્રસિદ્ધ અનેક દૃષ્ટાંતવડે કહે છે – यथैव व्योम्नि नीलत्वं यथा नीरं मरुस्थले । पुरुषत्वं यथा स्थाणौ तद्वद्विश्वं चिदात्मनि ॥ ६१ ॥ જેમ પ્રસિદ્ધ આકાશમાં નીલાપણું–આસમાનીપણું,-- જેમ નિલભૂમિમાં (રણમાં) જલ, [ ] જેમ [ઝાડના] હુંઠામાં પુરુષપણું [મિથ્યા છે,] તેમ ચેતનરૂપ આત્મામાં ગત્ [ મિથ્યા છે.] ૧. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यथैव शून्ये वैतालो गंधर्वाणां पुरं यथा । यथाऽऽकाशे द्विचंद्रत्वं तद्वत्सत्ये जगत्स्थिति: ॥ ६२ ॥ વળી જેમ મનુષ્યરહિત સ્થાનમાં વૈતાલ, (અકસમાત્ પ્રતીત થનારું એક જાતનું ભૂત,) જેમ [ આકાશમાં] ગંધવિનું નગર, (સમુદ્રતટની સમીપના આકાશમાં નગરના જેવી દેખાતી વાદળાંઓની રચના, અથવા અંદ્રજાલિકે પોતાની માયાના બલથી આકાશમાં પ્રતીત કરાવેલું નગર,) [ને ] આકાશમાં બે ચંદ્રપણું [ મિથ્યા છે,] તેમ બ્રહ્મમાં જગતની સ્થિતિ [ મિથ્યા છે. ] ૬૨. यथा तरंगकल्लोलैर्जलमेव स्फुरत्यलं । पात्ररूपेण तानं हि ब्रह्मांडौघैस्तथाऽऽत्मता ॥ ६३ ॥ જેમ જલજ તરંગો ને લહેરૂપે સ્પષ્ટ ભાસે છે, તથા તાંબું વાસણરૂપે [ ભાસે છે, ] તેમ આત્મપણું બ્રહ્માંડના સમૂહરૂપે [ ભાસે છે. ] ૬૩. घटनाम्ना यथा पृथ्वी पटनाम्ना हि तंतवः । जगन्नाम्ना चिदाभाति ज्ञेयं तत्तदभावत: ॥ ६४॥ જેમ પૃથ્વી ઘટનામવડે અને તંતુઓ પટનામવડે [ ભાસે છે, તેમ ] ચૈતન્ય જગન્નામવડે ભાસે છે. તેના (નામના) અભાવથી તે (બ્રહ્મ) જાણવાયેગ્ય છે. ૬૪. મનુષ્યો અજ્ઞાનથી સર્વ વ્યવહારના હેતુભૂત બ્રહ્મને જાણતા નથી એમ કહે છે – सर्वोऽपि व्यवहारस्तु ब्रह्मणा क्रियते जनैः । अज्ञानान्न विजानंति मृदेव हि घटादिकं ॥ ६५ ॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરક્ષાનુભૂતિ. ૩૬૩ સર્વે (શાસ્ત્રીય તથા લૌકિક બધે) વ્યવહાર બ્રહ્નવડેજ બ્રહ્મની સત્તા ને ઑતિવડેજ ) મનુષ્યોથી કરાય છે, પણ અજ્ઞાનથી [ તેઓ તેને ] જાણતા નથી, જેમ ઘટાદિક [ માટીનાં કાર્ય ] મારીજ [ છે, એમ અજ્ઞાની ન જાણે તેમ. ] ૬૫. જગત તથા બ્રહ્મના કાર્યકારણભાવને દષ્ટાંતસહિત કહે છેकार्यकारणता नित्यमारते घटमृदोर्यथा । तथैव श्रुतियुक्तिभ्यां प्रपंचब्रह्मणोरिह ॥ १६ ॥ જેમ ઘાનું ને માટીનું કાર્યપણું ને કારણપણે નિત્ય છે, તેમજ અહિં ( સિદ્ધાંતમાં ) શ્રુતિ ને યુક્તિવડે જગતનું ને બ્રહ્મનું [મિથ્યાકાર્યપણું ને અધિષ્ઠાનપણું નિત્ય છે.] જેમ દૃષ્ટાંતમાં ઘડાનું કાર્યપણું ને માટીનું કારણુપણું સ્પષ્ટ જેવામાં આવે છે, તેમજ સિદ્ધાંતમાં “ચથી વૈશિન વિષે સર્વ શ્રમથે વિજ્ઞાત સ્થા” (હે પ્રિયદર્શન! જેમ એક માટીના પિંડાના જ્ઞાનવડે સર્વ ભાટાનાં કાર્યો જાણેલાં થાય છે,) ઈત્યાદિ શ્રુતિઓ વડે, ને જે કાર્ય તથા કારણનું ભિન્નપણું હોય તો એક કારણ જ્ઞાનથી તેનાં સર્વ કાર્યોનું જ્ઞાન ન થવું જોઈએ, પણ થાય છે એ લકાનુભવ છે, આ યુક્તિવડે, જગતનું વિવર્તકાર્યપણું ને બ્રહ્મનું વિવોંપાદાનકારણપણું સિદ્ધ થાય છે. ૬૬. કાર્યકારણના એકપણાને દૃષ્ટાંતવડે સ્પષ્ટ કરે છે– गृह्यमाणे घटे यद्वन्मृत्तिका याति वै बलात् । वीक्ष्यमाणे प्रपंचेऽपि ब्रह्मैवामाति भासुरं ॥ ६७ ॥ જેમ ઘડે ગ્રહણ થવાથી [ તેના કારણરૂપ ] માટી Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. પોતાની મેળે જ ગ્રહણ થાય છે, તેમ જગતનું દર્શન થવાથી પ્રમાણની અપેક્ષાવિના પ્રતીત થવાના સ્વભાવવાળું બ્રહ્મ પણ દેખાય છે. ૬૭. બ્રહ્મના પ્રતીત થવાથી સંસાર પ્રતીત નહિ થાય એવી શંકા કરીને અવસ્થાના ભેદથી બંને પ્રતીત થઈ શકે છે એમ દષ્ટાંતસહિત सदैवात्मा विशुद्धोऽस्ति शुद्धो भाति वै सदा । . यथैव द्विविधा रज्जुानिनोऽज्ञानिनोऽनिशं ॥ ६८ ॥ જેમ જ્ઞાનીને [ ] અજ્ઞાનીને સદા દેરી બે પ્રકારની જ [ છે, તેમ જ્ઞાનીને ] આત્મા સર્વદા વિશુદ્ધજ છે, ને [ અજ્ઞાનીને તે ] સદા અશુદ્ધજ ભાસે છે. જેમ દેરડીને દોરડીરૂપે જાણનાર મનુષ્યને તે દેરડી વિષરહિત હોવાથી ભય આપતી નથી, પણ તે દેરડીને નહિ જાણનારને તે દેરડી સર્પરૂપે પ્રતીત થઈ વિષસહિતપણુવડે ભય આપનારી થાય છે, તેમ આત્મસ્વરૂપને જાણનાર મનુષ્યને આત્મા સર્વદા અજ્ઞાન ને તેના કાર્ય જગતરૂપ મેલથી રહિતજ અનુભવાય છે, ને આત્મસ્વરૂપને નહિ જાણનાર મનુષ્યને તે આત્મા સર્વદા જગતરૂપજ દેખાય છે. જેમ દિવસે પ્રકાશતા સૂર્યને લાભ આંધળાઓ લઈ શક્તા નથી, પણ દેખતા મનુષ્યોજ તેને લાભ લઈ શકે છે, તેમ સર્વદા સ્થિત આત્માને જે મનુષ્યો પિતાની ચિત્તવૃત્તિમાં આરૂઢ કરી શકે છે તેને મેક્ષરૂ૫ લાભ થાય છે, ને જેઓ જગતને જ જુએ છે, ને આત્મસ્વરૂપને પિતાની ચિત્તવૃત્તિમાં આરૂઢ કરી શકતા નથી તેને લાભ થતો નથી. ૬૮. Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપેક્ષાનુભૂતિ. જડનો ને આત્માનો વિવેક અજ્ઞાનીઓને માટે કર્યો છે. જ્ઞાનીઓને તે તેવા વિવેકની અગત્ય નથી એમ કહે છે – यथैव मृण्मय: कुंभस्तद्वद्देहोऽपि चिन्मयः । आत्मानात्मविभागोऽयं मुधैव क्रियते बुधैः ॥ ६९ ॥ જેમ ઘડો માટીરૂપજ [છે, ] તેમ શરીર પણ ચૈતન્યરૂપ [ છે, માટે ] આજડચેતન વિભાગ જ્ઞાનીઓ વડે વ્યર્થજ કરાય છે. [ જડચેતનના વિવેકનું નિરૂપણ માત્ર અજ્ઞાનીએને માટે છે, જ્ઞાનીઓને માટે નથી.] ૬૯. અજ્ઞાની મનુષ્યને કલ્પિત શરીર આત્મ રૂપ જણાય છે આ અર્થ દૃષ્ટાંત આપીને નીચેના પાંચ વડે કહે છે – सर्पत्वेन यथा रज्जू रजतत्वेन शुक्तिका । विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७० ॥ .. घटत्वेन यथा पृथ्वी पटत्वेनैव तंतवः। विनिर्णीता विमूढेन देहत्त्वेन तथाऽऽत्मता ॥ ७१॥ . कनकं कुंडलत्वेन तरंगत्वेन वै जलं। विनिर्णीतं विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७२॥ पुरुषत्वे यथा स्थाणुर्जलत्वेन मरीचिका । विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७३॥ गृहत्वेनैव. काष्ठानि खड्गत्वेनैव लोहता। विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७४॥ જેમ [ દેરીને નહિ જાણનાર મનુષ્ય ] દોરી સર્પરૂપે [ ને છીપને નહિ જાણનારે ] છીપ રૂપારૂપે [ નકકી કરેલ છે, તેમ અજ્ઞાનીએ આત્મા દેહરૂપે નક્કી કરેલ છે.૭૦. Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. જેમ પૃથિવી ઘડારૂપે [ને ] તાંતણાઓ વજ્રરૂપેજ [ તેના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે, ] તેમ અજ્ઞાનીએ ( આત્માના સ્વરૂપને નહિ જાણનારે) આત્મા શરીરરૂપે નક્કી કરેલા છે. ૭૧, ૩૬૬ જેમ સાનું કુંડલપાવડે [ન] જલ તરંગપાવડેજ [ તેના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે, ] તેમ અજ્ઞાનીએ આત્મપણું શરીરપણુાવડે નક્કી કરેલ છે. ૭૨. જેમ ઠુંઠું પુરુષરૂપે [ને] સૂર્યનાં કિરણા જલરૂપે તેિના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે, ] તેમ અજ્ઞાનીએ આત્મા દેહરૂપે નક્કી કરેલ છે. ૭૩. જેમ લાકડાંએ ઘરરૂપેજ [ને] લાઢાપણું તલવારપણાવડેજ [તે બંનેના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે,] તેમ અજ્ઞાનીએ આત્મા દેહરૂપે નક્કી કરેલ છે. ૭૪, આત્માનું શરીરરૂપે જ્ઞાન થવામાં આત્મસ્વરૂપનું અજ્ઞાનજ કારણ છે એમ નીચેના ખાર ક્ષેાકેાવડે કહે છે: यथा वृक्षविपर्यासो जलाद्भवति कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७५ ॥ જેમ કેાઈ જલથી વૃક્ષનું ઉંધાપણું જુએ છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંઅંધથી આત્મામાં શરીરપણું જુએ છે. જલથી વૃક્ષનું ઉંધાપણું–તળાવના સ્થિર જલના સંબંધથી તે તળાવના કાંઠાઉપર રહેલા ઝાડને તેનાથી ઉંધું એટલે તેના ઉપરા ભાગ નીચે ને નીચેનેા ભાગ ઉપર એવી રીતે. ૭૫. Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. તેન જત: ઉતઃ સર્વ માતા ચંaછા છે तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७६ ॥ જેિમ) વહાણમાં જનારા મનુષ્યને [ કાંઠા ઉપરનું ] સર્વ ચાલતું હોય એમ જણાય છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહપણું જુએ છે. ૭૬. पीतत्वं हि यथाशुभ्र दोषाद्भवति कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७७॥ જેમ કેઈને [કમળાના દોષથી ધેળામાં પીળાપણુંજ પ્રતીત થાય છે, તેમ [અજ્ઞાની) અજ્ઞાનના સંબંધથી આભામાં શરીરપણું જુએ છે. ૭૭. चक्षुा भ्रमशीलाभ्यां सर्व भाति भ्रमात्मकं । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७८ ॥ [ જેમ ફેરફુદળ ફરવાથી ] ભમવાના સ્વભાવવાળાં [ થયેલાં ] નેત્રોવડે [તેવા મનુષ્યને ] સર્વ ભમતું હોય એમ જણાય છે, તેમ [ અજ્ઞાની ] અજ્ઞાનના સંબંધથી આત્મામાં શરીરપણું જુએ છે. ૭૮. अलातं भ्रमणेनैव वर्तुलं भाति सूर्यवत् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७९ ॥ [ જેમ ગોળાકાર ] ફેરવવાવડેજ ઉંબાડિયું સૂર્યના જેવું ગોળ પ્રતીત થાય છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહપણું જુએ છે. ૭૯. महत्त्वे सर्ववस्तूनामणुत्वं हतिंदूरतः। तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥ ८० ॥ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. [ જેમ ] ઘણે છેટેથી જિોતાં તેમના] મોટાપણામાં [ પણ ] સર્વ વસ્તુઓનું બહુ સૂક્ષ્મપણું જ [ જણાય છે, તેમ [ અજ્ઞાની ] અજ્ઞાનના સગવડે આત્મામાં શરીરપણું નક્કી કરે છે. ૮૦. सूक्ष्मत्वे सर्वभावानां स्थूलत्वं चोपनेत्रतः । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ १ ॥ જેમ ઉપનેત્રથી ( ચશમાથી ) સૂકમપણામાં [પણ] સર્વ વસ્તુઓનું મોટાપણું [ જણાય છે, ] તેમ [ અજ્ઞાની ! અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહભાવ નકકી કરે છે. ૮૧. काचभूमौ जलत्वं वा जलभूमौ हि काचता । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥ ८२ ॥ [જેમ ] કાચની ભૂમિમાં જલપણું અથવા જલવાળી ભૂમિમાં કાચપણું [ તેના અજ્ઞાનથી જણાય છે, તેમ [અજ્ઞાની ] અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહપણું જુએ છે. यद्वदग्नौ मणित्वं हि मणौ वा वहिता पुमान । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८३ ॥ જેમ પુરુષ અગ્નિમાં મણિપણું અથવા પ્રસિદ્ધ મણિમાં અગ્નિપણું [તેના અજ્ઞાનથી જુએ છે, ] તેમ [ અજ્ઞાની અજ્ઞાનના સંબંધથી આત્મામાં શરીરપણું જુએ છે. ૮૩. अभ्रषु सत्सु धावत्सु सोमो धावति भाति वै । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥ ८४ ॥ [જેમ ] વાદળાં દેડવાથી ચંદ્રજ દોડે છે, [એમ બાલક Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૬ મૈં ગ્ણાય છે, તેમ [ અજ્ઞાની] અજ્ઞાનના સંબંધથી આત્મામાં શરીરપણુ જાણે છે. ૮૪. यथैव दिग्विपर्यासों मोहाद्भवति कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८५ ॥ જેમ કેાઇને ભ્રાંતિથીજ દિશાના ભ્રમ થાય છે, તેમ [ અજ્ઞાની ]અજ્ઞાનના યાગથી આત્મામાં શરીરપણું, માને છે. ૮૫. यथा शशी जले भाति चंचलत्वेन कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८६ ॥ જેમ કેાઇને ચંદ્ર [ અથવા સૂર્ય] જલમાં ચંચલપણાવડે ભાસે છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંયેાગથી આત્મામાં દેહપણું જાણે છે. ૮૬. હવે નીચેના એ શ્લોકોવર્ડ ઉપર કહેલા અર્થની સમાપ્તિ કરે છેઃ— एवमात्मन्यविद्यातो देहाध्यासो हि जायते । स एवात्मपरिज्ञानाल्लीयते च परात्मनि ॥ ८७ ॥ એવી રીતે અવિદ્યાથીજ આત્મામાં શરીરની ભ્રાંતિ ઉપજે છે, અને તે [ભ્રાંતિ] આત્માના દેઢજ્ઞાનથી શુદ્ધ આત્મા માંજ લીન થાય છે. એવી રીતે આત્માના અજ્ઞાનથી આત્મામાં શરીરની ભ્રાંતિ એટલે હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, એવા શરીરમાં હુંપણાના ( આત્મપણાના) ભ્રમ ઉત્પન્ન થાય છે, અને તે ભ્રાંતિ તથા તેનું ૨૪ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૦ vi*ev w w wwwwwwwwwwwww w w w w શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. કારણ અજ્ઞાન આત્માથી અભિન્ન બ્રહ્મના દઢ અનુભવથી બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. આરોપિતનો અધિષ્ઠાનમાંજ લય થાય છે, કેમકે આરોપિતનું સ્વરૂપ અધિષ્ઠાનથી ભિન્ન હોતું નથી. ૮૭. सर्वमात्मतया ज्ञातं जगत्स्थावरजंगमं । अभावात्सर्वभावानां देहस्य चात्मता कुतः ॥ ८८ ॥ ]િ સ્થાવરજંગમ સર્વ જગત્ આત્મપણા વડે જાણ્યું, [તે આત્માથી ભિન્ન] સર્વ પદાર્થોના અભાવથી શરીરનું આત્મપણું ક્યાંથી [સંભવે ?] ૮૮. મુમુક્ષુના કર્તવ્યનું તથા જ્ઞાન થયા પછી પ્રારબ્ધને ભોગવી છૂટવાનું કહે છે – आत्मानं सततं जानन्कालं नय महाद्युते । प्रारब्धमखिलं भुंजन्नोद्वेगं कर्तुमर्हसि ॥ ८९ ॥ હે મહાતેજસ્વી ! [તું વેદાંતનાં વાક્યો વડે ] સર્વદા આત્માને વિચાર કરતે છતે [તારા જીવનને સર્વ સમય વ્યતીત કર, અને જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી] બધું પ્રારબ્ધ [આભાસમાત્ર સમજી તેને] ભગવતે છતે વુિં] ઉદ્વેગ કરવાને એગ્ય નથી. ૮૯. પ્રારબ્ધને આત્માની સાથે સંબંધ નથી એમ પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરે છે – उत्पन्नेऽप्यात्मविज्ञाने प्रारब्धं नैव मुंचति । इति यच्छ्यते शास्त्रे तन्निराक्रियतेऽधुना ॥ ९० ॥ આત્માને અનુભવ ઉત્પન્ન થયા છતાં પણ પ્રારબ્ધ Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૧૧ છાડતું નથીજ, એમ જે શાસ્ત્રમાં સંભળાય છે, તેનુ ને નિરાકરણ કરાય છે. જગની પ્રતીતિ ત્રણ પ્રકારની છે, સત્યરૂપ, વ્યાવહારિક ને પ્રાતિભાસિક. તેમાં વેદાંતના શ્રવણ, મનન તે નિદિધ્યાસનવડે જગન્ના સત્યપાની પ્રતીતિ દૂર થાય છે, આત્માના અપરક્ષાનુભવ થયે જગની વ્યાવહારિકી પ્રતીતિ ખાધ પામે છે, અને જગતની પ્રાતિભાસિકી પ્રતીતિ શરીરના પ્રારબ્ધની નિવૃત્તિ થયે નિવૃત્ત થાય છે. જ્ઞાનીની દૃષ્ટિએ પ્રારબ્ધની પ્રતીતિ સત્યરૂપે કે વ્યાવહારિકરૂપે ન થાય એમ સિદ્ધ કરવા અહિં આચાર્ય ભગવાનની પ્રતિજ્ઞા છે. ૯. પ્રતિજ્ઞા કરેલા અર્થને કહે છેઃतत्त्वज्ञानोदयादूर्ध्व प्रारब्धं नैव विद्यते । देहादीनामसत्त्वात्तु यथा स्वप्नो विबोधतः ॥ ९१ ॥ જેમ જાગવાથી સ્વપ્ન [ રહેતું નથી, તેમ ] તત્ત્વજ્ઞાનનો ઉદય થયા પછી દેહાદિના મિથ્યાપણાથી પ્રારબ્ધ પણ નથીજ રહેતું. [ સ વ્યવહારનું કારણ સ્વરૂપનું અજ્ઞાન છે, તે અજ્ઞાનની નિવૃત્તિ થવાથી અન્ય વ્યવહારના અભાવની સાથે પ્રારબ્ધના પણ અભાવ થઇ જાય છે. ] ૯૧. હવે પ્રારબ્ધશબ્દના અર્થ કહી આ વિષયની સમાપ્તિ કરે છેઃकर्म जन्मांतरीयं यत्प्रारब्धमिति कीर्तितं । तत्तु जन्मांतराभावात्पुंसो नैवास्ति कर्हिचित् ॥ ९२ ॥ જન્માંતરનું ( પૂર્વજન્મનું) જે [ મલવાન ] કર્મ [ત] પ્રારબ્ધ આમ [ શાસ્ત્રમાં] કહેલું છે, પણ [ અકર્તા ] આ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. ત્માને પૂજન્મના અભાવથી તે [પ્રારબ્ધક ] કદીપણુ નથીજ. ૯૨. ઉપર કહેલા અને સ્પષ્ટ કરતા છતા કારણસહિત જન્મના અભાવમાં યુક્તિ કહે છે: स्वप्नदेहो यथाभ्यस्तस्तथैवायं हि देहकः । अभ्यस्तस्य कुतो जन्म जन्माभावे हि तत्कुतः ॥ ९३ ॥ જેમ સ્વપ્નમાં દેખાતું [ પેાતાનું ] શરીર કલ્પિત [છે,] તેમજ આ ( જાગ્રમાં દેખાતું ) શરીર પણ [ કલ્પિત છે, ] કલ્પિતને જન્મ ક્યાંથી ? અને જન્મનાં અભાવમાં તે [ પ્રારબ્ધકમ] ક્યાંથી [ હાય ? ] ૯૩. દેહાર્દિ જગતનું કારણ બ્રહ્મ સત્ય છતાં તેનું જગત મિથ્યા કેમ સંભવે ? એમ શંકા થાય તે તેના કહે છેઃ— કાર્ય દેહાદિ સમાધાનમાં उपादानं प्रपंचस्य मृद्भांस्येव कथ्यते । अज्ञानं चैव वेदांतैस्तस्मिन्नष्टे व विश्वता ॥ ९४ ॥ જેમ [ માટીના ] વાસણનું ઉપાદાનકારણ માટી કહેવાય છે, તેમજ વેદાંતેાવડે જગત્ત્યું [ ઉપાદાનકારણ ] અજ્ઞાન [ કહેવાય છે. ] તે [ અજ્ઞાન આત્મસાક્ષાત્કારવડે ] નાશ પામવાથી વિશ્વપણું (જીવપણું, જગપણું ને ઈશ્વરપણું) ક્યાં [ રહ્યું ? આ જગત્નું પિરણામી ઉપાદાનકારણ ચેતનને આશરે રહેલું અજ્ઞાન છે, તે અજ્ઞાન આત્મજ્ઞાનવડે ખાધ પામવાયેાગ્ય છે, તેથી તેનું કા દેહાર્દિ જગત્ પણ આ Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૭૩ ત્મજ્ઞાન વડે બાધ પામી શકે છે. સત્ય બ્રહ્મ તે આ દેહાદિ જગતનું વિવોંપાદાનકારણ છે, ને તે તે સર્વદા અવિકારીજ છે.) ૯૪. અધિકાનરૂપ બ્રહ્મના અજ્ઞાનથી અજ્ઞાનીને જગત દેખાય છે એમ દૃષ્ટાંતપૂર્વક કહે છે – यथा रज्जु परित्यज्य सर्प गृह्णाति वै भ्रमात् । तद्वत्सत्यमविज्ञाय जगत्पश्यति मूढधीः ॥ ९५ ॥ જેમ દોરીને પરિત્યાગ કરીને [મનુષ્ય ] ભ્રાંતિથી જ સપને [ સત્યરૂપે ] ગ્રહણ કરે છે, તેમ બ્રહ્મને નહિ જાણીને મૂઢબુદ્ધિવાળે [મનુષ્ય જગત્ સિત્યરૂપે જુએ છે. ૫. અધિષ્ઠાનના જ્ઞાનથી કલ્પિતની નિવૃત્તિ થઈ જાય છે એમ જણાવે છે – रज्जुरूपे परिज्ञाते सर्पखंडं न तिष्ठति । अधिष्ठाने तथा ज्ञाते प्रपंच: शून्यतां गतः ॥ ९६ ॥ - દેરીનું રૂપ જાણવાથી સપને કડક [ પણ રહે નથી, તેમ [ જગતનું ] અધિષ્ઠાન (બ્રહ્મ) જાણવાથી જગતું અભાવપણને પામે છે. ૯૬. વસ્તુતાએ પ્રારબ્ધને અભાવ છતાં પણ કૃતિમાં જે પ્રારબ્ધનું કથન કરેલું જોવામાં આવે છે તેનું કારણ કહે છે – देहस्यापि प्रपंचत्वात्प्रारब्धावस्थिति: कुतः। अज्ञानिजनबोधार्थ प्रारब्धं वक्ति धै श्रुतिः ॥ ९७ ॥ સ્કૂલશરીરનું પણ જગાણું હોવાથી [ જગત્ દૂર થયે સ્કૂલશરીર પણ મિથ્યા સિદ્ધ થયું, તે પછી ] માર Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. બ્ધની સ્થિતિ ક્યાંથી [ સંભવે ?] શ્રુતિ તે અજ્ઞાની મનુ . બ્દને સમજાવવામાટે પ્રારબ્ધ કહે છે. અજ્ઞાની મનુષ્યને સમજાવવા માટે ઇત્યાદિ–કોઈ અજ્ઞાની મનુષ્ય પૂર્વપલ કરે કે આત્મજ્ઞાનવડે વ્યવહારનું કારણ અજ્ઞાન જે નાશ પામે તો પછી જ્ઞાનીઓને વ્યવહાર શી રીતે સિદ્ધ થઈ શકે? તો તેને સમજાવવા માટે શ્રુતિ કહે છે કે જ્ઞાનીનો સર્વ વ્યવહાર તેમનું પ્રારબ્ધકર્મ નિભાવે છે. આવી રીતે પ્રારબ્ધ કર્મ સત્ય નથી. ૮૭. જ્ઞાનીનાં સર્વ કર્મો નિવૃત્ત થઈ જાય છે એમ શ્રુતિ પણ સ્વીકારે છે એમ કહે છે – क्षीयते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे । बहुत्वं तनिषेधार्थ श्रुत्या गतिं च यत्स्फुटं ॥ ९८ ॥ તે બ્રહ્મને સાક્ષાત્કાર થવાથી આનાં કર્મો નાશ પામે છે,” [આ શ્રુતિવડે જે સ્પષ્ટ બહુપણું કહ્યું છે તે તેના (પ્રારબ્ધના) નિષેધ માટે છેિ.] બહુપણું–જે તે શ્રુતિને અભિપ્રાય જ્ઞાનીને સંચિતર્મનો નાશ થાય છે, ને તેના આગામી કર્મને તેને સ્પર્શ થતો નથી, એટલે જ હત તે જળ એવું વર્મશબ્દનું બહુવચન ન કહેતાં માત્ર તે બે કર્મોની નિવૃત્તિ જણાવવા વાર્મળ એવું તે શબ્દનું દિવચન કહેત, પણ તે શ્રુતિમાં જર્મન શબ્દનું વર્મા એવું બહુવચન સ્પષ્ટ મૂકયું છે, તેથી સિદ્ધ થાય છે કે શ્રુતિ જ્ઞાનીના પ્રારબ્ધના અભાવને સ્વીકારે છે. ૪૮. પ્રારબ્ધને સત્ય માનતાં જે દોષ આવે છે તે કહે છે – उच्यतेऽर्बलाच्चैतत्तदानर्थद्वयागमः । वेदांतमतहानं च यतो ज्ञानमिति श्रुति: ॥ ९९ ॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૫ જે આ [પ્રારબ્ધકર્મ શ્રુતિના તાત્પર્યને નહિ જાણનારાઓ વડે અવિવેકના સામર્થ્યથી સિત્યપણા વડે પ્રતિપાદન કરાય, નેિ અદ્વય આત્માને ન મનાય, તે બે દોષની પ્રાપ્તિ [થાય, ને વેદાંતસિદ્ધાંતને ત્યાગ [થાય, માટે જેથી [આત્મસ્વરૂપનું જ્ઞાન થાય આ શ્રુતિ [ગ્રહણ કરવી.] બે દોષની પ્રાપ્તિ–પ્રારબ્ધકર્મરૂપ દૈતના સ્વીકારમાં કૈવલ્યરૂપ મોક્ષની અપ્રાપ્તિરૂપ એક દેશ આવે, ને કૈવલ્યરૂપ મોક્ષની અપ્રાપ્તિ સ્વીકારતાં જ્ઞાનના સંપ્રદાયના ઉચ્છેદરૂપ બીજે દોષ આવે, આમ બે દેવની પ્રાપ્તિ. વેદાંતસિદ્ધાંતને ત્યાગ-પ્રારબ્ધના સત્યપણુના સ્વીકારથી તની પ્રાપ્તિ થતાં અદ્વૈતનું પ્રતિપાદન કરનારા વેદાંતસિદ્ધાંતને પરિત્યાગ. પ્ર. મધ્યમ તથા મંદ અધિકારીઓને માત્ર શ્રવણમનનથીજ બ્રહ્મને સાક્ષાત્કાર થઈ શકે નહિ, તેમણે નિદિધ્યાસન અવશ્ય કરવું જોઈએ, માટે હવે નિદિધ્યાસનના નિરૂપણને પ્રારંભ કરે છે – त्रिपंचांगान्यथो वक्ष्य पूर्वोक्तस्य हि लब्धये । तैश्च सर्वैः सदा कार्य निदिध्यासनमेव तु ॥ १०० ॥ પૂર્વ કહેલાની (મોક્ષની પ્રાપ્તિ માટે હવે નિદિધ્યાસનનાં પંદર અંગે કહું છું. તે સર્વેવડે [મુમુક્ષુ સર્વદા નિદિધ્યાસનજ કરવા ગ્ય છે.] મોક્ષની-આત્મસ્વરૂપમાં સ્થિતિની. નિદિધ્યાસન-જડ પદાથને આકારે અંતઃકરણની વૃત્તિઓને ન થવા દેતાં તે વૃત્તિઓને આત્માને આકારે કરવારૂ૫ આત્મધ્યાનજ. ૧૦૦. મુમુક્ષ એ પોતાના સદ્ગએ કહેલી રીતે નિર્ગુણ બ્રહ્મમાજ Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. પેાતાના ચિત્તને એકાગ્ર કરવું જોઇએ એમ કહે છેઃ— नित्याभ्यासादृते प्राप्तिर्न भवेत्सच्चिदात्मनः । तस्माद्ब्रह्म निदिध्या सेजिज्ञासुः श्रेयसे चिरं ॥ १०१ ॥ 3198 i '; નિરંતર અભ્યાસ કર્યા વિના સરૂપ ને ચેતનરૂપ આત્માની પ્રાપ્તિ થતી નથી, તેથી જિજ્ઞાસુ શ્રેયસૂમાટે (આત્મસ્વરૂપની પ્રાપ્તિમાટે) લાંબા સમયસુધી બ્રહ્મનું ધ્યાન કરે. ૧૦૧. હવે જે પંદર અંગાની સાથે નિદિધ્યાસન કરવાનું કહ્યું છે તે પંદર અંગેનાં નામેા નીચેના એ ક્ષેાકેાવડે કહે છેઃ— यमो हि नियमस्त्यागो मौनं देशश्च कालता । આાસન મૂજબંધસ્ત્ર ફેલાત્મ્ય ૪ રૂસ્થિતિ: ॥ ૨૦૨ ॥ પ્રસિદ્ધ યમ, નિયમ, ત્યાગ, મૌન, દેશ, કાલ, આસન, મૂલબંધ, દેહની સમતા, ને દૃષ્ટિની સ્થિરતા. ૧૦૨. प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा । आत्मध्यानं समाधिश्व प्रोक्तान्यंगानि वै क्रमात् ॥ १०३ ॥ પ્રાણના નિરોધ, પ્રત્યાહાર, ધારણા, આત્માનું ધ્યાન, અને સમાધિ, [ આ પંદર] અંગેા ક્રમથી કહ્યાં. ૧૦૩. હવે એ પંદર અંગાનાં લક્ષણા વેદાંતસિદ્ધાંતપ્રમાણે એકવીશ શ્ર્લોકાવડે વર્ણવે છે. તેમાં નીચેના ક્ષેાકવડે યમનું લક્ષણ ને તેની ક વ્યતા કહે છેઃ— सर्व ब्रह्मेति विज्ञानादिद्रियग्रामसंयमः । यमो ऽयमिति संप्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः ॥ १०४ ॥ Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅરિક્ષાનુભૂતિ. : ૩૭૭ | સર્વ બ્રહ્મ છેિ, આવા જ્ઞાનથી ઇકિયેના સમૂહને સારી રીતે રેક આ ચમ એમ કહેલું છે. [તે વારંવાર અભ્યાસ કરવાગ્ય [ છે.] અહિં જે જે પ્રાણિપદાર્થ પ્રતીત થાય છે તે તે પ્રાણિપદાર્થ તેમના નામરૂપને બાધ કરતાં બ્રહ્મજ છે, બ્રહ્મથી ભિન્ન અહિં કાંઈ છેજ નહિ, આવો દઢ નિશ્ચય કરીને તથા શબ્દાદિ વિષયો વિનાશી ને દુઃખ દેનારા છે એમ તે વિષયોમાં દોષદર્શન કરીને તે વિષયોથી ઈદ્રિના સમૂહને સારી રીતે રોકે આ યમ છે, એમ વેદાંતવેત્તા એ કહેલું છે. આ યમને જિજ્ઞાસુએ વારંવાર આદરપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ૧૦૪. હવે નિયમનું લક્ષણ કહે છે : " सजातीयप्रवाहश्च विजातीयतिरस्कृतिः । ..... " नियमो हि परानंदो नियमाक्रियते बुधैः ॥ १०५ ॥ સજાતીય પ્રવાહ [ચલાવ, ને વિજાતીયને તિરરકાર કિર, આ] પ્રસિદ્ધ નિયમ પરમાનંદ [આપનારે છે, તે વિવેકીએ વડે નિયમથી કરાય છે. અંતઃકરણને બે પ્રકારનો પ્રવાહ છે, સજાતીય ને વિજાતીય. તેમાં હું અસંગ છું, અવિકારી છું, ઈત્યાદિ રીતે પિતાના અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને આકારે અંતઃકરણની વૃત્તિઓ ઉપજવા દેવી તે અને તઃકરણને સજાતીય પ્રવાહ કહેવાય છે, ને પૂર્વના સંસ્કારોના વેગથી જગમાંના પ્રાણિપદાર્થોને આકારે અંતકરણની વૃત્તિઓનું થવું તે અંતઃકરણને વિજાતીય પ્રવાહ કહેવાય છે. અંતઃકરણને આ બે પ્રવાહમાંથી અંતઃકરણો સજાતીય પ્રવાહ આદરપૂર્વક ચાલવા દે, Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અને અંતઃકરણના વિજાતીય પ્રવાહનો અનાદર કરી તેને રોકવો આ નિયમ કહેવાય છે. ૧૦૫. હવે ત્યાગનું સ્વરૂપ કહે છે – त्याग: प्रपंचरूपस्य चिदात्मत्वावलोकनात् । त्यागो हि महतां पूज्य: सद्यो मोक्षमयो यत: ॥ १०६ ॥ [સર્વત્ર સ્વયંપ્રકાશ સ્વભાવવાળા) ચૈિતન્યસ્વરૂપના અનુસંધાનથી પ્રપંચના રૂપને ત્યાગ [કર આ ત્યાગજ જેથી શીઘ્ર પરમાનંદસ્વરૂપે સ્થિત કરનારે [છે, તેથી) મહાપુરુષોને માન્ય [છે.] ૧૦૬. હવે માનનું લક્ષણ નીચેના ત્રણ કેવડે કહે છે – यस्माद्वाचो निवर्तते अप्राप्य मनसा सह । यन्मानं योगिभिर्गम्यं तद्भवेत्सर्वदा बुधः ॥ १०७ ॥ | મનસહિત વાણીઓ [જે બ્રહ્મને વિષય નહિ કરીને જેનાથી પાછી ફરે છે, તે બ્રહ્મરૂપ સૈન છે. જે મન (બ્રહ્મ) ગીઓવડે પ્રાપ્ત કરવાગ્ય [છે.] વિવેકી સર્વદા તે રૂપ થાય. (નિરંતર તેનું અનુસંધાન કરે.) ૧૦૭. बाचो यस्मान्निवर्तते तद्वक्तुं केन शक्यते । प्रपंचो यदि वक्तव्यः सोऽपि शब्दविवर्जितः ॥ १८ ॥ - વાણુંઓ જેનાથી (નામ ને જાતિ આદિથી રહિત બ્રહ્મથી) પાછી ફરે છે, જેનું નિરૂપણ કરી શકતી નથી, તેને ચાવડે કહેવાનું શક્ય છે? સંસાર જે કહેવાયેગ્ય [હાય તો તે પણ [સત્ય ને અસત્યથી વિલક્ષણ હોવાથી શબ્દને વિષય નથી. ૧૦૮ Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપેક્ષાનુભૂતિ. mammor इति वा तद्भवेन्मानं सतां सहजसंशितं । . . . . गिरा मौनं तु बालानां प्रयुक्तं ब्रह्मवादिभिः ॥ १०९ ॥ આવુંજ (બ્રહ્મ તથા જગતના વિવાદવિનાનું જ) તે મન છે. [આ માન] જ્ઞાનીઓની (મહાપુરુષની) સ્વાભાવિક સ્થિતિવડે પ્રસિદ્ધ છે.] વાણીવડે મન તે અજ્ઞાનીઓનું [છે, એમ] બ્રહ્મવાદીઓએ કહ્યું છે. ૧૦૯. હવે વિજનદેશનું લક્ષણ કહે છે – आदावंते च मध्ये च जनो यस्मिन्न विद्यते । येनेदं सततं व्याप्तं स देशो विजनः स्मृतः ॥ ११० ॥ જેમાં (જે આત્મામાં) આદિમાં, મધ્યમાં ને અંતમાં જન (પ્રાણિપદાર્થ) વિદ્યમાન નથી, ને જેણે આ જિગત સર્વદા વ્યાપેલું છેિ,] તે દેશ જનરહિત (સર્વ દશ્યથી રહિત) કહ્યું છે. ૧૧૦. હવે કાલનું સ્વરૂપ કહે છે – कलनात्सर्वभूतानां ब्रह्मादीनां निमेषतः । कालशब्देन निर्दिष्टो ह्यखंडानंदै अद्वयः ॥ १११ ॥ નિમેષથી (આંખના વાંચવા જેટલા સમયથી) (માંડીને બ્રહ્માદિ સર્વ ભૂતેની ગણનાથી: તે બધાના આયુષ્યના આધારથી) અખંડાનંદરૂપ ને અઢયરૂપ [આત્માજ] કાલશદવડે કહે છે. ૧૧૧. આસનનું લક્ષણ કહે છે – Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. सुखेनैव भवेद्यस्मिन्नजस्रं ब्रह्मचिंतनं । आसनं तद्विजानीयान्नेतरत्सुखनाशनम् ॥ ११२ ॥ જેમાં સુખપૂર્વક (કર્તવ્ય તથા અકર્તવ્યની ચિંતાથી રહિતજ) નિરંતર બ્રહ્મનું ચિંતન થાય છે તેને તે બ્રહ્મના નિશ્ચયને) આસન જાણવું; હિઠગમાં કહેલું) બીજું (આસન) તે સ્વાભાવિક]. સુખનો નાશ કરનારું [છે.] ૧૧૨. સિદ્ધાસનનું સ્વરૂપ કહે છે – सिद्धं यत्सर्वभूतादि विश्वाधिष्टानमव्ययं । यस्मिन् सिद्धाः समाविष्टास्तद्वै सिद्धासनं विदुः ॥ ११३ ॥ " જે [બ્રહ્મ) સર્વ ભૂતોથી પ્રથમ સિદ્ધ, જગતનું અધિઠાન [ને અવ્યય છે, ને જેમાં સિદ્ધ સારી રીતે પ્રવેશ પામેલા [છે, તેનેજ (તે બ્રહ્મને જ) [તત્ત્વજ્ઞપુરુષો] સિદ્ધાસન જાણે છે. ૧૧૩. - મૂલબંધનું વર્ણન કરે છે – यन्मूलं सर्वभूतानां यन्मूलं चित्तबंधनं । मूलबंधः सदा सेन्यो योग्योऽसौ राजयोगिनां ॥ ११४ ॥ જે [બ્રહ્મ] સર્વભૂતેનું કારણ છે, ને જે ચિત્તના નિગ્રહનું નિમિત્ત [છે,] (જે બ્રહ્મની પ્રાપ્તિ માટે ચિત્તની વૃત્તિઓને રોકવામાં આવે છે, તે બ્રહ્મરૂ૫] મૂલબંધ [મુમુક્ષુ સર્વદા સેવવાયેગ્ય [છે.] આ મૂલબંધ) રાજગીઓને (વ્યવહારમાં પણ જેમનાં ચિત્તા વિક્ષેપને પ્રાપ્ત થતાં નથી એવા બ્રહ્મજ્ઞાનના પરિપાકવાળા પુરુષોને) [છે.] ૧૧૪. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ શ્રીઅપરોક્ષાનુભૂતિ. હવે દેહની સમતાનું લક્ષણ કહે છે – अंगानां समतां विद्यात्समे ब्रह्मणि लीयते । नोचेन्नैव समानत्वमजुत्वं शुष्कवृक्षवत् ॥ ११५ ॥ [જે બ્રહ્મમાં આરેપિત વિષમ ] અંગેનું [ અધિષ્ઠાનની દષ્ટિવડે ] સમપણું જાણે, [તો તે અંગેનું વિષમપણું સમરૂપ બ્રહ્મમાં લીન થાય છે. જે [ એમ ] ન [ જાણે તે તે વિષમપણું ] નથીજ [ લીન થતું ] સૂકા વૃક્ષના જેવું સરલપણું [તે] સમાનપણું [ નથીજ.] ૧૧૫. . . . હવે દષ્ટિની સ્થિરતાનું સ્વરૂપ કહે છેदृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येद्ब्रह्ममयं जगत् । सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी ॥ ११६ ॥ .... [ અંતઃકરણની ] વૃત્તિને અખંડબ્રહ્માકારકરીને [ સર્વ ] જગતને બ્રહ્મસ્વરૂપ જુએ તે પરમ ઉદાર વૃત્તિ ( દૃષ્ટિની સિરિતા) [ છે, ] નાસિકાના અગ્રનું અવલેકન કરનારી [ દષ્ટિ વાસ્તવિક સ્થિરદષ્ટિ ] નથી. ૧૧૬. સ્થિરદષ્ટિનું સ્વરૂપ બીજી રીતે કહે છે – दृष्टिदर्शनदृश्यानां विरामो यत्र वा भवेत् । दृष्टिस्तत्रैव कर्तव्या न नासाग्रावलोकिनी ॥ ११७ ॥ અથવા જ્યાં (જે બ્રહ્મમાં) દષ્ટિ, દશન ને દશ્યને લય થાય છે ત્યાંજ (તે બ્રહ્મમાંજ) દષ્ટિ કરવી, (અંતઃકરણની વૃત્તિને સ્થિર કરવી,)[તે સ્થિરષ્ટિ છે, માત્ર નાસિકાના અગ્રનું અવલોકન કરનારી દષ્ટિ સ્થિરદષ્ટિ ] નથી Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દષ્ટિ, દર્શન ને દશ્યને–નેત્રની વૃત્તિ, પદાર્થને આકારે થયેલી તે વૃત્તિ, ને જે પદાર્થને આકારે તે વૃત્તિ થઈ હોય તે પદાર્થ, આ ત્રણેને-ત્રિપુટાનો. આ એક ત્રિપુટીના કથનવડે અન્ય ઇકિયેની ત્રિપુટીઓનું કથન પણ થઈ ગયેલું સમજવું. ૧૧૭. હવે પ્રાણાયામનું લક્ષણ કહે છે – चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात् । निरोधः सर्ववृत्तिनां प्राणायामः स उच्यते ॥ ११८ ॥ ચિત્ત આદિ સર્વ પદાર્થોમાં બ્રહ્મપણનીજ ભાવનાથી [ અંતઃકરણની ] સર્વ વૃત્તિઓને નિરોધ [ કરે ] તે પ્રાણાયામ કહેવાય છે. ૧૧૮. હવે રેચકાદિ ત્રણ વિભાગવડે પ્રાણાયામનું સ્વરૂપ નીચેના બે કેવડે કહે છે – निषेधनं प्रपंचस्य रेचकाख्य: समीरणः । ब्रह्मैवास्मीति या वृत्तिः पूरको वायुरीरितः ॥ ११९ ॥ .. જગતનું મિથ્યાપણું [જાણવું તે રેચકનામને પ્રાણચામ [છે, અને હું બ્રહ્મજ છું આવી જે વૃત્તિ તે પૂરકપ્રાણાયામ કહે છે. ૧૧૯. ततस्तवृत्तिनैश्चल्यं कुंभकः प्राणसंयमः । अयं चापि प्रबुद्धानामज्ञानां घ्राणपीडनं ॥ १२० ॥ - પછી હુિં બ્રહ્મજ છું. તે વૃત્તિનું નિશ્ચલપણું કિરવું તે કુંભકપ્રાણાયામ [છે. આવા પ્રકારને આ પ્રાણાયામ) જ્ઞાનીઓજ [છે. અજ્ઞાનીઓને નાસિકા દાબવી [અર્થાત હઠચોગમાં કહેલી રીતે પ્રાણાયામ કરે તે પ્રાણાયામ છે.] ૧૨૦. Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરક્ષાનુભૂતિ. હવે પ્રત્યાહારનું નિરૂપણ કરે છેઃ— विषयेष्वात्मतां દધ્રા मनसश्चिति मज्जनं । प्रत्याहारः स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः ॥ १२१ ॥ [શબ્દાદિ] વિષયેામાં [અસ્તિ,-છે, ભાતિ,-પ્રતીત થાય છે, ને પ્રિય,-સુખ,-આ ત્રણ આત્માના અંશેવડે] આત્મપણાનુ' અનુસંધાન કરીને અંતઃકરણને[નામ, રૂપ ને ક્રિયાના અનુસંધાનથી રહિતપાવર્ડ] ચેતનમાં ડુબાવી દેવું તે પ્રત્યાહાર જાણવા. મુમુક્ષુઓએ આ પ્રત્યાહાર વારંવાર] અભ્યાસ કરવાયેાગ્ય [છે.] ૧૨૧. હવે ધારણાનું સ્વરૂપ વર્ણવે છેઃ यत्र यत्र मनो याति ब्रह्मणस्तत्र दर्शनात् । मनसो धारणं चैव धारणा सा परा मता ॥ १२२ ॥ જયાં જ્યાં ( જે જે પ્રાણિપદામાં) મન જાય ત્યાં (તે તે પ્રાણિપદામાં ) [ નામરૂપાદિની ઉપેક્ષાવર્ડ અસ્તિ, ભાતિ ને પ્રિયરૂપે રહેલા ] પ્રસિદ્ધ બ્રહ્મના અનુસંધાનથી મનને સ્થિર કરવું તે શ્રેષ્ઠ ધારણા માનેલી [ છે. ] ૧૨૨. હવે ધ્યાનનું લક્ષણ કહે છે: ब्रह्मैवास्मीति सद्वृत्त्या निरालंबतया स्थितिः । ध्यानशब्देन विख्याता परमानंददायिनी ॥ १२३ ॥ [હું] બ્રહ્મજ છું આ સત્ય ( કેઇ પણ પ્રમાણુવર્ડ ખાધ નિહું પામનારી ) વૃત્તિની વિષયરહિતપાવર્ડ પરમાનંદ આપનારી [ જે] સ્થિતિ [ તે] ધ્યાનશબ્દવડે પ્રસિદ્ધ [ છે. ] ૧૨૩. ૩૮૩ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. ****** &# હવે સમાધિનું નિરૂપણ કરે છેઃ— निर्विकारतया वृत्त्या ब्रह्माकारतया पुनः । वृत्तिविस्मरणं सम्यक् समाधिर्ज्ञानसंज्ञकः ॥ १२४ ॥ વિષયના અનુસંધાનથી રર્હુિતપણાવાળી વૃત્તિવડે અને [પછી] બ્રહ્માકારપણાવડે [ જે ધ્યાતા, ધ્યાન ને ધ્યેયરૂપ · ત્રિપુટીની] વૃત્તિનું વિસ્મરણ [તે ] જ્ઞાનનામનેા વાસ્તવિક સમાધિ [ છે. ] ૧૨૪. કયાંસુધી કરવા ઉપરનાં અંગાસહિત નિદિધ્યાસનના અભ્યાસ તે કહે છેઃ— इमं चाकृत्रिमानंदं तावत्साधु समभ्यसेत् । वश्यो यावत्क्षणात्पुंसः प्रयुक्तः सम्भवेत्स्वयं ॥ १२५ ॥ જ્યાંસુધી પુરુષને [ બ્રહ્મના સાક્ષાત્કાર ] અનાયાસે સ્વાધીન થાય ત્યાંસુધી પોતે આ સ્વાભાવિક આનંદને (આત્મરૂપ સ્વાભાવિક જ્ઞાનંદને અંતઃકરણુમાં આવિર્ભાવ કરનાર નિદિધ્યાસનના ) [મનને] એકાગ્ર કર છતે નિરંતર સારી રીતે અભ્યાસ કરે. ૧૨૫. આ અભ્યાસના ક્લને કહે છેઃ— ततः साधननिर्मुक्तः सिद्धो भवति योगिराट् । तत्स्वरूपं न चैतस्य विषयो मनसो गिरां ॥ १२६ ॥ [ બ્રહ્મના સાક્ષાત્કાર થયા] પછી સાધનથી રહિત [તે સિદ્ધ ચેાગિરાજ થાય છે. [જે] મનનેા [ને] વાણીના વિષય [છે] તે આનું ( આ ચેગિરાજતુ) સ્વરૂપ નથી, [ પશુ મનવાણીના અવિષયરૂપ જે પ્રશ્ન તેજ આનું સ્વરૂપ છે.]૧૨૬. Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. * ૩૮૫ અખંડેકરસ બ્રહ્મસ્વરૂપણવડે સ્થિતિરૂપ મોક્ષ આપનારો આ સમાધિસુધીને યોગ કે સદ્ગના અનુગ્રહને પ્રાપ્ત થયેલા શિષ્યને સુલભ છે, પણ તે સુલભ છે. એમ જાણીને તેને અનાદર કરે રોગ્ય નથી, કેમકે તેમાં ઘણાં વિદનેની પ્રાપ્તિ થવી સંભવે છે. આ યોગમાં કયાં કયાં મુખ્ય વિદને આવવાનો સંભવ છે તે નીચેના બે લોકોથી કહે છે – समाधौ क्रियमाणे तु विनान्यायांति धै बलात् । अनुसंधामराहित्यमालस्यं भोगलालसं ॥ १२७ ॥ लयस्तमश्च विक्षेपो रसास्वादश्च शून्यता । ઘઉં વાદુયે ચાર્જ ક્ષવિદ્યા : છે ૨૨૮ | સમાધિ કરવા માંડતાં બલાત્કારે [ ઘણું વિદનો આવે છે. [બ્રહ્મના] અનુસંધાનનું રહિતપણું, આળસ [+], ભોગની લાલસા. ૧૨૭. નિદ્રા, કરવાથ્ય ને નહિ કરવાગ્યને અવિવેક, અન્ય પદાર્થોને આકારે અંતઃકરણનું થવું, રસાસ્વાદ, (હું ધન્ય છું ઈત્યાદિ આનંદને આકારે અંતઃકરણની વૃત્તિનું થવું) ને કષાય, (રાગદ્વેષાદિની તીવ્ર વાસનાવડે અંતકરણની જડતા જેવી સ્થિતિ,) આવાં જે ઘણાં વિદને છે તે ગાભ્યાસીએ ધીરે ધીરે ગ્યિ ઉપાયવડે ત્યજવાયેગ્ય છે.] ૧૨૮ અંતઃકરણની વૃત્તિ જ મનુષ્યના બંધ તથા મોક્ષનું કારણ છે. એમ કહે છે – भाववृत्या हि भावत्वं शून्यवृत्त्या हि शून्यता। ब्रह्मवृत्त्या हि पूर्णत्वं तथा पूर्णत्वमभ्यसेत् ॥ १२९ ॥ ૨૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. [ ઘટાદિના ] ભાવવાળી વૃત્તિવડે [તે વૃત્તિનું તે પદાથને આકારે થવારૂપ] ભાવપણું [છે, ] ને શૂન્યવૃત્તિ વડે ( અંતઃકરણની વૃત્તિ કેઈ પણ પદાર્થને આકારે નહિ થવાવડે) [ તે વૃત્તિની] જડતા [છે, અને બ્રહ્માકારવૃત્તિવડે બ્રહ્મપણું [છે, ] માટે [ મુમુક્ષુ પિતાના અંતઃકરણની વૃત્તિવડે) બ્રહ્મપણાને અભ્યાસ કરે. ૧૨૯. હવે બ્રહ્માકારવૃત્તિની સ્તુતિ કરવા માટે તે ઘરને ત્યાગ સેવનારાની નિંદા કરે છે – ये हि वृत्तिं जहत्येनां ब्रह्माख्यां पावनी परां ।' ते तु वृथैव जीवंतिं पशुभिश्च समा नरों: ॥ १३० ॥ જેઓ આ બ્રહ્મનામની પવિત્ર વૃત્તિને ત્યાગ કરે છે, તે પશુના જેવા મનુષ્ય [આ જગતમાં ] વૃથાજ જીવે છે. ૧૩૦. - હવે બ્રહ્માકારવૃત્તિ કરનારા પુરુષોની સ્તુતિ કરે છે – ये हि वृत्तिं विजानंति ज्ञात्वापि वर्धयति ये । ते वै सत्पुरुषा धन्या वंद्यास्ते भुवनत्रये ॥ १३१ ॥ જેઓ [ બ્રહ્માકાર]વૃત્તિને સારી રીતે જાણે છે, ને જાણીને [તેમાં જે વધારે કરે છે, તે પુરુષે નક્કી ધન્ય [ છે, ને ] તેઓ ત્રણ લેકમાં વંદન કરવાગ્ય છે.] ૧૩૧. બ્રહ્માકારવૃત્તિવાળા પુરુષો બ્રહ્મરૂપ થાય છે, અન્ય બ્રહ્મરૂપ થઈ શકતા નથી, એમ કહે છે – Page #458 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww wwww -- શ્રીઅપરોક્ષાનુભૂતિ. ૩૮ येषां वृत्तिः समावृद्धा परिपक्का च सा पुनः । । । ते वै सदृह्मतां प्राप्ता नेतरे शब्दवादिनः ॥ १३२ ॥ જેઓની [બ્રહ્માકાર ]વૃત્તિ સારી રીતે વૃદ્ધિ પામેલી [છે, ને પુનઃ તે પરિપકવ થયેલી [છે, તેઓ જ સત્યરૂપ બ્રહ્મપણને પામેલા છે,] બીજા શબ્દવાદીઓ [ બ્રહ્મપણને પ્રાપ્ત થયેલા ] નથી. શબ્દવાદીઓ–માત્ર બ્રહ્મની વાતો જ કરનારા, પણ બ્રહ્માકારવૃત્તિ નહિ કરનારા. ૧૩૨. તે શબ્દવાદીઓની નિંદા કરે છે – कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः । तेऽप्यज्ञानितया नूनं पुनरायांति यांति च ॥ १३३ ॥ | [ જેઓ] બ્રહ્મની વાતમાં કુશલ, [ બ્રહ્માકાર]વૃત્તિથી રહિત, નેિ અત્યંતરાગી [છે,] તેઓ અજ્ઞાનીપાવડે નક્કી વારંવાર જન્મે છે, ને મરે છે. ૧૩૩. બ્રહ્મનિષ્ઠોએ બ્રહ્માકારવૃત્તિવડેજ સર્વદા સ્થિતિ કરવી જોઈએ એમ સૂચવવાને બ્રહ્માદિનું ઉદાહરણ કહે છે – निमेषार्ध न तिष्ठति वृत्तिं ब्रह्ममयीं विना । यथा तिष्ठति ब्रह्माद्याः सनकाद्याः शुकादयः ॥ १३४ ॥ જેમ બ્રહ્માદિ, સનકાદિ ને શુકાદિ બ્રહ્માકારવૃત્તિ વિના અર્થે નિમેષ [પણ રહેતા નથી, તેમ બ્રહ્મનિષ્ઠ અધી નિમેષ પણ બ્રહ્માકારવૃત્તિવિના ] રહેતા નથી.] ૧૩૪. પિતાને અભિમત રાજયોગ કહીને હવે વેદાંતવિચારનું નિરૂપણ નીચેના કવડે કરે છે – Page #459 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ૩૮૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. कार्ये कारणता याता कारणे न हि कार्यता । कारणत्वं ततो गच्छेत्कार्याभावे विचारतः ॥ १३५ ॥ જેમ કાર્યમાં કારણ પણું આવ્યું [છે, પણ] કારણમાં કાર્યપણું [આવ્યું નથી, તેથી કાર્યના અભાવમાં વિચારથી કારણુપણું જતું રહે. જેમ ઘટાદિ કાર્યમાં માટી આદિરૂપ અધિકાન પરવાઈને રહેલ છે, પણ માટી આદિ કારણમાં ઘટાદિપ કાર્ય પરેવાઈને રહેતું નથી. આ વાર્તા પ્રસિદ્ધ છે, તેથી કાર્યના અભાવમાં વિચારવડે અપેક્ષાએ કહેવામાં આવતું કારણ પણું પણ દૂર થઈ જાય છે, તેમ આકાશાદિ કાર્યમાં છે ઈત્યાદિરૂપે કારણરૂપ બ્રહ્મજ પરોવાઈને રહ્યું છે, પણ કારણરૂપ બ્રહ્મમાં આકાશાદિરૂપ કાર્યો વતાએ હ્યાં નથી, તેથી કાર્યોના અભાવમાં વિચારવડે અપેક્ષાએ કહેલા કારણુપણાનો પણ બ્રહ્મમાં અભાવ સિદ્ધ થાય છે. ૧૩૫. . આ વિચારથી શું ફલ થાય છે તે કહે છે – અથ શુદ્ધ મેદસ્તુ વાવવાં . द्रष्टव्यं मृद्धटेनैव दृष्टातेन पुन: पुन: ॥ १३६ ॥ [ વિચારવડે કાર્યકારણભાવની નિવૃત્તિ થયા ] પછી વાણીઓના અવિયરૂપ જે પ્રસિદ્ધ પવિત્ર વસ્તુ [ રહે છે તે રૂપ વિચાર કરનાર પુરુષ) થાય છે. માટી અને ઘડાના દષ્ટાંતવડેજ પુનઃ પુનઃ (કાર્યભાવ ને કારણભાવ દૂર થતાં અધિષ્ઠાનજ રહે છે, આ અર્થ ] વિચારવાગ્ય [ છે, કે જેથી મનમાં તેની દઢતા થાય.| ૧૩૬. Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅપરક્ષાનુભૂતિ. ૩૮૪ આ વિચાર કેવલ જ્ઞાનનું જ સાધન નથી, પણ ધ્યાનનું પણ સાધન છે, એમ કહે છે – अनेनैव प्रकारेण वृत्तिर्ब्रह्मात्मिका भवेत् । उदति शुद्धचित्तानां वृत्तिज्ञानं ततः परं ॥ १३७ ॥ પવિત્ર અંતકરણવાળાઓને આ પ્રકારેજ [ વિચાર કરવાથી પ્રથમ બ્રહ્માકાર ]ત્તિનું જ્ઞાન (ભાવના) ઉદય પામે છે, ને ત્યારપછી બ્રહ્મરૂપ વૃત્તિ [ સ્થિર ] થાય છે. ૧૩૭. નીચેના બે કેવડે તે વિચારને સ્પષ્ટ કરીને દેખાડે છે – कारणं व्यतिरेकेण पुमानादौ विलोकयेत् । अन्वयेन पुनस्तद्धि कार्य नित्यं प्रपश्यति ॥ १३८॥ कार्ये हि कारणं पश्येत्पश्चात्कार्य विसर्जयेत् । कारणत्वं ततो गच्छेदवशिष्टं भवेन्मुनि: । १३९ ॥ પ્રથમ પુરુષ [કાર્યના ત્યાગવડે [માત્ર] કારણને વિચાર, પછી તેને (તે કારણ) કાર્યમાં સર્વદા વ્યાપેલું સારી રીતે જુએ. ૧૩૮. [ પ્રથમ] કાર્યમાં કારણ [ વ્યાપેલું છે એમ ] વિચારે. પછી કાર્યને [ અંતઃકરણની વૃત્તિમાંથી ] દૂર કરી નાંખે. પછી ( કાર્યને ત્યાગ થવાથી) [ અપેક્ષાએ કહેવાતું ! કારણપણું [ એની મેળે ] જતું રહે છે, [ કાર્યકારણભાવ જવાથી ] મનન કરનાર પુરુષો બાકી રહેલ [ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ ] થાય છે. ૧૩૯. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પરોક્ષજ્ઞાની બ્રહ્મભાવનાવડે બ્રહ્મરૂપ થાય છે એમ દષ્ટાંતપૂર્વક કહે છે:– भावितं तीव्रवेगेन यद्वस्तु निश्चयात्मना । पुमांस्तद्धि भवेच्छीघ्र शेयं भ्रमरकीटवत् ॥ १४० ॥ નિશ્ચયયુક્ત બુદ્ધિવાળા [પુરુષે જે સિચિદાનંદ બ્રહ્મરૂપ ] વસ્તુ તીવ્રવેગવડે ( અહર્નિશ બ્રહ્માકારવૃત્તિવડે) ચિંતન કરેલી હોય તેજ [ અપરોક્ષપણાવડે] જાણવાગ્ય [ બ્રહ્મરૂપ તે] પુરુષ શીધ્ર થાય છે, ભ્રમરકીટની પેઠે. જેમ જે યેળને ભમરીએ ડંખ માર્યો હોય તે વેળ ભયને લીધે સતત ભમરીનું જ ધ્યાન કરવા લાગે છે, તેથી તે યેળ મટીને ભમરીરૂપ થઈ જાય છે એમ કહેવાય છે, તેમ જે દઢ નિશ્ચયવાળો પુરુષ નિરંતર તીવ્રવેગવડે બ્રહ્મનું ધ્યાન કર્યા કરે છે તે પુરુષ પણ પિોતાનું જીવપણું ત્યજી થોડા સમયમાં બ્રહ્મરૂપ થઈ જાય છે. ૧૪૦. જ્યારે ધ્યાનના સામર્થ્યથી એક વસ્તુ બીજી વસ્તુરૂપ થઈ જાય છે ત્યારે આ જગત વસ્તુતાએ બ્રહ્મ છે તેનું બ્રહ્મરૂપે ચિંતન કરવાથી તે બ્રહ્મરૂપ અનુભવાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી, આવા અભિપ્રાયવડે સર્વાત્મભાવના કરવાનું કહે છે – अदृश्यं भावरूपं च सर्वमेव चिदात्मकं । सावधानतया नित्यं स्वात्मानं भावयेदबुधः ॥ १४१॥ પરાક્ષ ને પ્રત્યક્ષ સર્વજ [ જગત] ચિતન્યરૂપ [ હું છું, એમ ] વિવેકી પિતાના સ્વરૂપને સ્થિર વૃત્તિવડે નિરં. તર ચિંતવે. (આ સવ ને હું બ્રહ્મજ છીએ એવું વિવેકી પુરુષ પોતાના આત્માનું સર્વદા ધ્યાન કરે.) ૧૪૧. આ અર્થનેજ સ્પષ્ટ કરીને કહે છે Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ -~ ~ - ~ શ્રીઅપક્ષાનુભૂતિ. दृश्यं घटश्यतां नीत्वा ब्रह्माकारेण चिंतयेत् । विद्वान्नित्यसुखे तिष्ठेद्धिया चिद्रसपूर्णया ॥ १४२॥ [ આ ] જગતને અધિષ્ઠાનભાવને પમાડને [તે પદાર્થના પરિછિન્નપણાની બુદ્ધિના ત્યાગપૂર્વક] બ્રહ્માકારે ( વ્યાપકરૂપે) ચિંતવે. [આવી ભાવનાથી ] જ્ઞાની ચિદાનદથી પૂર્ણ બુદ્ધિવડે અવિનાશી સુખમાં સ્થિતિ કરે છે. ૧૪૨. હવે પિતાને અભિમત રાજયોગના વર્ણનની સમાપ્તિ કરે છેएभिरंग: समायुक्तो राजयोग उदाहृतः। किंचित्पक्वकषायाणां हठयोगेन संयुतः ॥ १४३ ॥ આ [ પંદર ] અંગેસહિત રાજગ [પવિત્ર-રાગદ્વેષાદિ દોષરહિત-અંતઃકરણવાળા પુરુષને માટે ] કહે. [જેમના ] રાગદ્વેષાદિ દે છેડે અંશે ક્ષીણ થયા હોય તેમને માટે હઠગસહિત (અષ્ટાંગયેગસહિત) [ આ રાજગ ઉપગી છે.] ૧૪૩. આ રાગના મુખ્યાધિકારીનું સ્વરૂપ કહેતા છતા સર્વ ગ્રં થના અર્થને ઉપસંહાર કરે છે – परिपक्वं मनो येषां केवलोऽयं च सिद्धिदः । गुरुदैवतभक्तानां सर्वेषां सुलभो जवात् ॥ १४४ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिता श्रीअपरोक्षानुभूतिः संपूर्णा ॥ १५ ॥ જેમનું અંતઃકરણ પરિપકવ ( રાગદ્વેષાદિ દેથી રહિત) [ હેય તેમને] આ [ રાજયગ હઠગવિના ] એકલે [સ્વસ્વરૂપાવસ્થાનરૂપ ] મુક્તિ આપનારે [ છે, Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંકરાચાર્યનાં અાદશ રત્નો. પણ અપરિપકવ મનવાળાને આ રાજયોગ મુક્તિ આપનાર નથી. પિતાના અંતઃકરણનું રાગદ્વેષાદિ દેથી રહિત થવું છે સદ્ગુરુના ને પરમાત્માના ભક્ત સર્વ મનુષ્ય ને અતિ સુલભ છે. પરિપકવ મનવાળાને પણ જે સાધને દુઃસાધ્ય છે તે સાધને સગુરુના ને પરમાત્માના ભક્તને સુસાધ્ય થાય છે, તેથી સદ્દગુરુની ને પરમાત્માની ભક્તિ જ સ્વધર્મને વિરોધ ન આવે એવી રીતે સર્વ મનુબેએ કરવી જોઈએ.] ૧૪૪. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવાજ કેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીઅપરક્ષાનુભૂતિનામના પ્રકરણગ્રંથરૂપ પંદરમા રત્નની ભાવાર્થદીપિ કાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઇ. ૧૫. | શ્રીવિચૂલામણ છે. ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. | દોહરે. બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વદી સદ્દગુરુ-પાય; વિવેકચૂડામણિ ટીકા, ગુર્જર-ગિરા લખાય. Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૩૮૩ પિતાને વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનથી જીવ ઉંચનીચ અનેક નિએમાં ભ્રમણ કર્યા કરે છે. જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું દઢ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાંસુધી તે સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ મેળવી શકતો નથી, ને સંસારરૂપ અંધારા કુવામાં નિરંતર દુઃખાનુભવ કર્યા કરે છે. આત્મસ્વરૂપનું દઢ જ્ઞાન ભાગ્યસહિત ઉપનિષદો, ભાષ્યસહિત ભગવદ્ગીતા, ને ભાષ્યસહિત બ્રહ્મસૂત્રનું પિતાના શ્રી ગુરુદ્વારા શ્રવણ કરવાથી થાય છે. આ ત્રણે વેદાંતના મુખ્ય ગ્રંથોના વિચારમાં જેમની બુદ્ધિ પહોંચી ન શકતી હેય એવા મંદબુદ્ધિવાળા મનુષ્યોને સંસારરૂપ અંધારા કુવામાંથી બહાર કાઢવા માટે પરમકારુણિક આચાર્યભગવાને આ વિવેકચૂડામણિનામને નાને ને સુખપૂર્વક સમજાય એ પ્રકરણ ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં આત્મા ને અનાત્માને ઉત્તમ પ્રકારે વિવેક કરેલ હોવાથી આ ગ્રંથનું નામ વિવેકચૂડામણિ રાખવામાં આવ્યું છે. આ ગ્રંથના પ્રારંભમાં આ ગ્રંથની નિર્વિને સમાપ્તિ થવા માટે શિષ્ટાચારને અનુસરીને આચાર્યભગવાન નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે – सर्वदांतसिद्धांतगोचरं तमगोचरम् । गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ॥१॥ સવ ઉપનિષદના સિદ્ધાંતના વિયરૂપ, [મન તથા વાણીના ]. અવિષયરૂપ, નેિ પરમાનંદરૂપ તે ગોવિંદ સટ્ટગુરુને હું નમેલે છે. ૧. હવે મુક્તિનું બહુ દુર્લભપણું જણાવે છે – जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता, तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्वमस्मात्परं । Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिमुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ २ ॥ જીવાને મનુષ્યના જન્મ દુર્લભ [છે,] આનાથી પુરુષપણું [દુર્લભ છે,] તેથી બ્રાહ્મણપણું [દુર્લભ છે.] તેથી વેદોક્ત ધર્મમાર્ગમાં તત્પર થયું [દુર્લભ છે,] આનાથી પર વિદ્વપણું [દુર્લભ છે, આનાથી] જડ ને ચેતનને વિવેક [દુર્લભ છે, આનાથી ] આત્માના સાક્ષાત્કાર દુર્લભ છે, ને આનાથી] બ્રહ્મસ્વરૂપે સ્થિતિ [એટલે મુક્તિ દુર્લભ છે, આવી] મુક્તિ સે કરાડ (અસંખ્ય) જન્માનાં પુણ્યાવિના [જીવને] પ્રાપ્ત થતી નથી, [ તેથી વિવેકી મનુષ્યે મુક્તિ મેળવવા ઘણામાં ઘણા યત્ન કરવા જોઇએ.] ૨. જવને મનુષ્યપણું આદિ દુર્લભ છે એમ પુનઃ કહે છે:दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहहेतुकम् । ૩૮૪ मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ॥ ३ ॥ મનુષ્યપણું, મુમુક્ષુપણું ને બ્રહ્મનિષ્ઠ પુરુષને દઢ આશ્રય આ ત્રણજ દુર્લભ [ન] પરમાત્માની કૃપાથી મળે એવાં [છે.] ૩. આવા દુર્લભ મનુષ્યજન્મને પામીને વિવેકી મનુષ્યે શું કરવું જોઇએ તે કહે છેઃ-~~~ लब्ध्वा कथंचिन्नरजन्मदुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यस्त्वात्ममुक्तौ न यतेत मूढधीः, स ह्यात्महा स्वं विनिहन्त्य सङ्ग्रहात् ॥४॥ મૂઢબુદ્ધિવાળા [ મનુષ્ય ] દુર્લભ મનુષ્યજન્મને Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૩૮૫ કઈ પણ પ્રકારે (કેઈ મહાપુના પરિપાકવડે) પામીને, તે [ અને ] તેમાં પણ વેદના અર્થને પાર જાણી શકાય એવા પુરુષપણાને [પામીને] પણ પોતાની મુક્તિને માટે પ્રયત્ન ન કરે તે આત્માની ઘાત કરનાર [ મનુષ્ય] મિથ્યાના ગ્રહણથી નક્કી પિતાને હણે છે, (સ્વાર્થથી ભ્રષ્ટ થઈ દુઃખી થાય છે.) કે મુક્તિને માટે પ્રયત્ન નહિ કરનાર પુરુષ મૂર્ખ છે એમ કહે છેઃइतः कोऽन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यति । . दुर्लभ मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम् ॥ ५॥ જે [ જીવ] દુર્લભ મનુષ્યના શરીરને પામીને [અને તેમાં પણ પુરુષપણાને [પામીને ] પિતાના [મુક્તિરૂ૫] પ્રજનમાં પ્રમાદ કરે છે, આનાથી [વધારે ] મૂઢબુદ્ધિવાછે [ બીજે] કોણ છે? પ. - બ્રહ્મથી અભિન્ન આત્માના જ્ઞાનવિના બીજા કોઈ ઉપાયથી લાંબે કાલે પણ મુક્તિ થઈ શકતી નથી એમ કહે છે – वदन्तु शास्त्राणि यजन्तु देवान्, कुर्वन्तु कर्माणि भजंतु देवताः। आत्मैक्यबोधेन विनापि मुक्तिर्, न सिद्धयति ब्रह्मशतान्तरेऽपि॥६॥ [[ભલે] શાસ્ત્રો ભણે, દેને પૂજે, [ શાસ્ત્રમાં કહેલાં! - કર્મો કરે, [ ] દેવની ભક્તિ કરે, પણ [ બ્રહ્મથી ] આ ત્માના એકપણાના જ્ઞાનવિના સે બ્રહ્માનું જીવન પૂરું થતાસુધી પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી . શાસ્ત્રોક્ત કર્મો મુક્તિના સાક્ષાત હેતુરૂપ નથી એમ જણાવે છે – Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે. अमृतत्वस्य नाशास्ति वित्तेनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटं यतः ॥ ७ ॥ ધનવર્ડ ( ધનથી સાધ્ય વૈકિકર્મોવડે ) મેાક્ષની આશા નથી, આમ [બૃહદારણ્યકની] પ્રસિદ્ધ શ્રુતિ કહે છે, જેથી કનું મુક્તિનું અહેતુપણું સ્પષ્ટ [ છે. ] ૭. મુક્તિની પ્રાપ્તિ કરવા વિવેકી મનુષ્યે કેવા પ્રકારના પ્રયત્ન કરવા જોઇએ તે કહે છે:-~~ ૩૫, ' अतो विमुक्तयै प्रयतेत विद्वान्, संन्यस्तवाह्यार्थसुखस्पृहः सन् । सन्तं महान्तं समुपेत्य देशिकं तेनोपदिष्टार्थसमाहितात्मा ॥ ८ આથી વિદ્વાન બહારના વિષયાનાં સુખાની તૃષ્ણાના ત્યાગ કરતા છતે શ્રાત્રિય [ને ] બ્રહ્મનિષ્ઠ આચાર્યને સારી રીતે પામીને (તેમનું શરણુ ગ્રહણ કરીને ) તેમણે ઉપદે શ કરેલા માં એકાગ્ર અંતઃકરણવાળા [ થઈ] વિદેહકૈવલ્યને માટે પ્રયત્ન કરે, ૮. આત્માના જ્ઞાનવર્ડ આત્માને સંસારસાગરમાંથી ઉદ્ધાર કરવાના ઉપદેશ કરે છેઃ— उद्धरेदात्मनात्मानं मग्नं संसारवारिधौ । योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया ॥ ९॥ [વિવેકી મનુષ્ય પોતાના ] ચિત્તનું અત્યંત એકાગ્રપહું પ્રાસ કરીને યથાર્થ જ્ઞાનની સ્થિરતાવડે સંસારસાગરમાં ડુબેલા [ પેાતાના] આત્માના પેાતાની "મેળે ઉદ્ધાર કરે. [બીજાને વિશ્વાસે બેસી ન રહે. ] ૯. Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ, પવિત્ર મનવાળા મનુષ્યે યજ્ઞાદિ કર્માંના ત્યાગ કરીને મેક્ષને માટે પ્રયત્ન કરવા જોઇએ એમ કહે છેઃ— संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पंडितैधीरैरात्माभ्यास उपस्थितैः ॥ १० ॥ કટાક આત્માના અભ્યાસમાં ( આત્મજ્ઞાનનાં શ્રવણાદિ સાધનાના અભ્યાસમાં) તત્પર થયેલા સાધનસંપન્ન પંડિતાએ સંસારરૂપ અંધથી અત્યંત મેાકળા થવામાટે[શાક્ત ] સકર્મીને સારી રીતે ત્યાગ કરીને યત્ન કરવા જોઈએ. ૧૦. આત્મસ્વરૂપના જ્ઞાનમાં આત્મવિચાર ઉપયાગી છે, પણ ક ઉપયાગી નથી એમ જણાવે છે:—— चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये । वस्तुसिद्धिर्विचारण न किञ्चित्कर्मकोटिभिः ॥ ११ ॥ [યજ્ઞાદિ] કર્મી અંતઃકરણની પવિત્રતામાટે [છે,] પણ આત્મરૂપ] વસ્તુની પ્રાપ્તિમાટે નથી. [આત્મરૂપ] વસ્તુની પ્રાપ્તિ તે [આત્માના યથાર્થ] વિચારવડે [થાય છે,] કરાડા કર્મોવડે [આત્મજ્ઞાનની] લેશ પણ [પ્રાપ્તિ થતી] નથી. ૧૧. વસ્તુના જ્ઞાનમાં વિચારના હેતુપણાને નીચેના બે શ્લોકાવર્ડ કહે છેઃ सम्यग्विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा । भ्रान्तोदितमहासर्पभयदुःखविनाशिनी ॥ १२ ॥ अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः । न स्नानेन न दानेन प्राणायामशतेन वा ॥ १३ ॥ [જેમ] ભ્રાંતિ પામેલાને પ્રતીત થયેલા મોટા સાપના ભયના Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. દુઃખના વિનાશ કરનાર દારડીના વાસ્તવિક સ્વરૂપને નિશ્ચય [છે, તે તેના] યથાર્થ વિચારથી સિદ્ધ [થાય છે, તેમ ભ્રાંત મનુષ્યને પ્રતીત થયેલા મેાટા સસારના ભયના દુઃખના વિનાશ કરનાર આત્માના વાસ્તવિક સ્વરૂપને નિશ્ચય છે તે આત્માના યથાર્થ વિચારથી સિદ્ધ થાય છે. ] ૧૨. હિતનાં વચનાના વિચારવડે [કાઈ પણ] વસ્તુના નિશ્ચય જોવામાં આવે છે, [પણું] સ્નાનવડે નહિ, દાનવડે નહિ, અથવા સેકડા પ્રાણાયામેાવડે [નહિ. આ નિયમ આત્મરૂપ વસ્તુના નિશ્ચયમાં પણ જાણવા. ] ૧૩. આત્મસાક્ષાત્કારમાં જે મુખ્ય તથા સાહાય્ય કરનારાં સાધના છે તે કહે છે: अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः । કપાયા ફેરાજાહાઘા: સમન્તાળિ: ॥ ૪ ॥ વિશેષે [આત્મજ્ઞાનની પ્રાપ્તિરૂપ] ફૂલની સિદ્ધિ [ શમદસાદિ સાધનવાળા ને સદ્દગુરુભક્ત ] અધિકારીની અપેક્ષા કરે છે. આમાં [પવિત્રતાવાળા એકાંત] દેશ [ને અનુકૂલ] સમય આદિ ઉપાચા સાહાય્ય કરનારા [છે.] આશિબ્દવડે મુમુક્ષુના શરીરનું નીરાગપણું, અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ કરનારાં પુસ્તકાની પ્રાપ્તિ, તે અન્નપાનાદિની અનુકૂલતા સમજવાં. ૧૪. હવે જિજ્ઞાસુના કર્તવ્યને કહે છેઃ— अतो विचारः कर्तव्यो जिज्ञासारात्मवस्तुनः । समासाद्य दयासिंधुं गुरुं ब्रह्मविदुत्तमम् ॥ १५ ॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૩૮૮ આથી જિજ્ઞાસુએ દયાના સાગર ને ઉત્તમ બ્રહ્મવેત્તા ગુરુનું શરણ ગ્રહણ કરીને [ બ્રહ્મથી અભિન] આત્મરૂપ વસ્તુનો વિચાર [ નિરંતર ] કર જોઈએ. ૧૫. આ આત્મવિદ્યાના અધિકારીનાં લક્ષણો નીચેના બે લોકેવડે કહે છેमेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षित: ॥ १६ ॥ विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता ॥ १७ ॥ [શ્રીસદગુરુના ઉપદેશને સમજવામાં ને ધારણ કરવામાં] ચતુર, સિત્ય તથા અસત્ય વસ્તુને જાણનાર, [ શ્રુતિ તથા સ્મૃતિને અનુસરીને તર્ક કરવામાં અને શ્રુતિ, સ્મૃતિ ને તદનુકૂલ યુક્તિવડે વેદવિરુદ્ધ તર્કનું ખંડન કરવામાં નિપુણ પુરુષ [અર્થાત] કહેલાં લક્ષણવાળો (પુરુષ) આત્મવિદ્યામાં આધકારી [છે.] ૧૬. વિવેકવાળા, વૈરાગ્યવાળા, શમાદિ [ છ સંપત્તિરૂપ ] ગુણવાળા, અને મોક્ષની ઈચ્છાવાળાને જ બ્રહ્મને વિચાર કરવાની યોગ્યતા [ બ્રહ્મસ્વરૂપને જાણનારાઓએ ] માની [ છે.] ૧૭. ઉપર કહેલાં ચાર સાધન પ્રાપ્ત કર્યા વિના બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ શકતી નથી એમ કહે છે – साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः । येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिद्धयति ॥ १८ ॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાય નાં અષ્ટાદશ રત્ના. બ્રહ્મનિષ્ઠાએ અહિં (બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિમાં) [વિવેકા]િ ચાર સાધના ઉપદેશ કરેલાં [છે;] જે [સાધના] હાય તે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે, [ અને ] જેના અભાવમાં [તે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થતી] નથી. ૧૮. હવે તે ચાર સાધનાનાં નામેા કહે છેઃ— आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते । इहामुत्र फलभोगविरागस्तदनन्तरम् ॥ शमादिषटू सम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ॥ १९ ॥ ૪૦૦ પ્રથમ નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક ગણાય છૅ, તે પછી અહિના ને સ્વર્ગને સુખના ભાગમાં વૈરાગ્ય, રાગરહિતપણું, શમાદિ છ સંપત્તિ, [ને] મુમુક્ષુતા આ [ ચાર સાધના ] સ્પષ્ટ [છે.] ૧૯. પ્રથમ વિવેકનું સ્વરૂપ કહે છેઃ ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवंरूपो विनिश्वयः । सोऽयं नित्यानित्यवस्तुविवेकः समुदाहृतः ॥ २० ॥ બ્રહ્મ ( માયામાં ને તેથી બહાર વ્યાપીને રહેલું શુદ્ધચેતન ) અવિનાશી [ને] જગત્ મિથ્યા [છે,] આવી રીતને દૃઢ નિશ્ચય તે આ નિત્ય ને અનિત્ય વસ્તુને વિવેક [ તત્ત્વજ્ઞાએ] કહ્યા છે. ૨૦. હવે વૈરાગ્યનું સ્વરૂપ કહે છેઃ तद्वैराग्यं जिहासा या दर्शनश्रवणादिभिः । देहादिब्रह्मपर्यन्ते नित्ये भोगवस्तुनि ॥ २१ ॥ Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૦૧ , ૩ [ પિતાના મનુષ્ય શરીરથી માંડીને બ્રહ્માના [શરીર- - પર્વતની વિનાશવાળી ભોગની વસ્તુમાં [તેના તુછપણાના] દર્શન ને શ્રવણાદિવડે [ ઉપજેલી ] જે [ તેમના ] ત્યાગની ઈચ્છા તે વિરાગ્ય [ કહેવાય છે.] ૨૧. હવે શમનું લક્ષણ કહે છે – विरज्य विषयवातादोषदृष्टया मुहुर्मुहुः। स्वलक्ष्ये नियतावस्था मनस: शम उच्यते ॥ २२ ॥ વારંવાર દષદષ્ટિવડે વિષના સમૂહથી વૈરાગ્ય પામીને [ સંકલ્પવિકલ્પરૂપ ] મનની [જે પિતાના લક્ષ્યમાં (અધિષ્ઠાનરૂપ બ્રહ્મમાં) નિગ્રહ કરેલી સ્થિતિ [તે ] શમ કહેવાય છે. ૨૨. દમ તથા ઉપતિનું સ્વરૂપ કહે છે – विषयेभ्यः परावृत्य स्थापनं स्वस्वगोलके । उभयेषामिंद्रियाणां स दम: परिकीर्तितः॥ . वाह्यानालम्बनं वृत्तेरेवोपरतिरुत्तमा ॥ २३ ॥ બંને પ્રકારની ઇન્દ્રિયને ( કમૅટ્રિયેને તથા જ્ઞાનેંદ્રિને) [ તેમના ] વિષથી પાછી વાળીને પોત પોતાના ગેલકમાં સ્થિર કરવી તે [ આત્મજ્ઞાનીઓએ] દમ કહે છે. [ ચિત્તની] વૃત્તિનું બહારના [અનાત્મ પદાર્થોને ] આકારે ન થવું [તે ]જ શ્રેષ્ઠ ઉપરતિ [કહેવાય છે. ] ૨૩. હવે તિતિક્ષાનું લક્ષણ કહે છે – सहनं सर्वदुःखानामप्रतीकारपूर्वकम् । चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते ॥ २४ ॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ ચિંતા કર્યા વિના ૪૦૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આ મારું દુઃખ શી રીતે નાશ પામશે ? એવી મનમાં ] ચિંતા કર્યા વિના ને [ અન્યની આગળ તે દુઃખને ] વિલાપ કર્યા વિના [ તથા તે દુઃખની નિવૃત્તિને ! ઉપાય કર્યા વિના [ જે ] સર્વ દુઃખને સહેવાં તે [ વેદાંતશાસ્ત્રમાં ] તિતિક્ષા કહેવાય છે. ૨૪. શ્રદ્ધાનું સ્વરૂપ કહે છે – . शास्त्रस्य गुरुवाक्यस्य सत्यबुद्धयवधारणम् । सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ॥ २५ ॥ શાસ્ત્રના [ ] સદ્દગુરુના વાક્યને સત્યપણાની બુદ્ધિવડે નિશ્ચય તે પુરુષોએ શ્રદ્ધા કહી છે. જે[ શ્રદ્ધા ]વડે [ આત્મરૂપ] વસ્તુ પ્રાપ્ત થાય છે. ૨૫. હવે સમાધાનનું લક્ષણ કહે છે – सर्वदा स्थापनं बुद्धेः शुद्ध ब्रह्मणि सर्वदा । तत्समाधानमित्युक्तं न तु चित्तस्य लालनम् ॥ २६ ॥ સર્વદા પવિત્ર બ્રહ્મમાં નિરંતર [પતાની વિષયોથી પાછી વાળેલી બુદ્ધિને સ્થિર કરવી તે સમાધાન એમ કહ્યું છે, પણ ચિત્તને [ વિષવડે ] લડાવવું [તે સમાધાન ] નથી [કહ્યું. ] ૨૬. હવે મુમુક્ષતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે – अहंकारादिदेहान्तान्बन्धानज्ञानकल्पितान् । स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छा मुमुक्षुता ॥ २७ ॥ અહંકારથી માંડીને સ્થૂલશરીરસુધીના અજ્ઞાને કપેલા Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકડામણિ, અંધાને આત્માના સ્વરૂપના જ્ઞાનવડે મૂકી દેવાની [જે] ઈચ્છા [ તે] મુમુક્ષુતા [ કહેવાય છે. ] ૨૭. હવે તે ચાર સાધનામાં મુમુક્ષુતાના શ્રેષ્ઠપણાનું નિરૂપણ કરે છેઃ——— मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ॥ २८ ॥ [આ મોક્ષ મેળવવાની ઇચ્છા પ્રથમ ] મંદ કે મધ્યમ પ્રકારવાળી [ હાય તેા ]પણું વૈરાગ્યવડે, શમાદિવડે [ને ] સદ્ગુરુની કૃપાડે તે આ સારી રીતે વધેલી [મેાક્ષ મેળવવાની ઇચ્છા આત્મજ્ઞાનરૂપ] ફૂલને ઉપજાવે છે. ૨૮. શમાદિ સાધને કેવા પુરુષને આત્મજ્ઞાનરૂપ ફૂલ આપનારાં થાય છે તે કહે છેઃ— वैराग्यं च मुमुक्षुत्वं तव्रिं यस्य तु विद्यते । તસ્મિન્નવાથવન્ત: ફ્યુ: વન્ત: રામાઢ્ય: ॥ ૨ ॥ ૪૦૩ જેનામાં વૈરાગ્ય ને તીવ્ર મુમુક્ષુપણું હાય તે[ પુરુષ ]માં જ [ આ ] શમાદિ સાધના પેાતાના વાસ્તવિક ] અવાળાં [ને આત્મજ્ઞાનરૂપ ] ફૂલવાળાં થાય છે. ૨૯. [ જો વૈરાગ્ય તથા મુમુક્ષુતા મંદ હોય તે શમાદિ સાધનેા નિઇલ થાય છે આ અર્થ દૃષ્ટાંત આપીને કહે છેઃएतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः । मरौ सलिलवत्तत्र शमादेर्भानमात्रता ॥ ३० ॥ જે[ પુરુષ ]માં વૈરાગ્ય ને મુમુક્ષુતા આ બંનેની મંદતા હાય તે[ પુરુષ ]માં રણમાં જલની પેઠે શમાદ્દિની માત્ર Page #475 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. પ્રતીતિ [ છે, તેઓ આત્મજ્ઞાનરૂપ ફલ ઉપજાવવા સમર્થ. થતાં નથી.] ૩૦. મોક્ષના હેતુભૂત આત્મજ્ઞાનનાં સાધનામાં આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું એ શ્રેષ્ઠ સાધન છે એમ કહે છેઃ– . मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसंधानं भक्तिरित्यभिधीयते ॥ ३१ ॥ મેક્ષના [હેતુભૂત આત્મજ્ઞાનનાં ] સાધનોના સમૂહમાં ભક્તિ જ સર્વોત્તમ [ સાધન છે.] પિતાના [ વાસ્તવિક સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું આ ભક્તિ કહેવાય છે. ૩૧. સાંખ્યવાદીઓ પણ આવા પ્રકારની ભક્તિને સ્વીકાર કરે છે તે, તથા સાધનસંપન્ન થઈ મુમુક્ષુએ ગુને શરણે જવું જોઈએ તે નીચેના વડે કહે છે – स्वात्मतत्त्वानुसंधानं भक्तिरित्यपरे जगुः । उक्तसाधनसंपन्नस्तत्वजिज्ञासुरात्मनः ॥ उपसीदेद्गुरुं प्राशं यस्माद्वंधविमोक्षणम् ॥ ३२ ॥ પિતાના આત્મતત્વનું અનુસંધાન કરવું [ આ ] ભક્તિ એમ બીજાઓ (સાંખ્યવાદીએ) કહે છે. [ આગળ] કહેલાં [ચાર ] સાધનોથી યુક્ત [ ને ] પિતાના વાસ્તવિક સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળે [ પુરુષ ] બ્રહ્મજ્ઞાની સદ્દગુરુને શરણે જાય, જેથી [ તે સંસારના ] બંધથી અત્યંત મેકળે થાય છે.] ૩૨. - હવે શરણે જવાયોગ્ય સદ્ગુરુનાં લક્ષણો કહે છે Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः । ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः ॥ अहेतुकदयासिन्धुर्बन्धु नमतां सताम् ॥ ३३ ॥ જે [ પુરુષ અર્થસહિત ] ઉપનિષદાદિને જાણનાર, સદાચરણી, વિષયસ્પૃહાથી પરાભવ નહિ પામનાર, સંશયવિપર્યયરહિત બ્રહ્મસ્વરૂપને જાણનાર, ચિત્તવૃત્તિને બ્રહ્મમાં સ્થિર રાખનાર, રાગદ્વેષાદ્ધિથી રહિત, ઇધનરહિત અગ્નિજેવા, ( અંગારાજેવા અતિ તેજસ્વી, ) [ પૂજામાનાદિની ] લાલસાવિના [ સદુપદેશ કરવામાં ] દયાના સમુદ્રરૂપ,[ અને] પ્રેમવડે પ્રણામ કરનારા સદાચારી[ પુરુષો ]નું પરમહિત કરનાર [ હોય તે સદ્ગુરુ જાણવા. ] ૩૩. એવા સદ્ગુરુનું શરણુ ગ્રહણ કર્યા પછી શિષ્યનું જે કર્તવ્ય છે તે કહે છે: ૪૦૫ तमाराध्य गुरुं भक्त्या प्रप्रश्रयसेवनैः । प्रसन्नं तमंनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः ॥ ३४ ॥ પરમપ્રીતિવડે, નમ્રતાવડે, બહુ વિનયવડે, [ ને તેમની પ્રસન્નતા વધારનારા અનુકૂલ] વનવડે તે સદ્ગુરુને પ્રસન્ન કરીને [ પછી ] પ્રસન્ન[ થયેલા ]તેમની પાસે જઇને [શિષ્ય] પેાતાને[ જે ] જાણવાયેાગ્ય [હાય તે] પૂછે. ૩૪. આ દુઃખમય ભવસાગરથી તારવામાટે શિષ્ય પેાતાના સદ્ગુની કેવી રીતે સ્તુતિ કરે છે તે નીચેના એ લેાકેાવડે કહે છેઃ— स्वामिन्नमस्ते नतलोकबन्धों, कारुण्यसिन्धो पतितं भवान्धौ । मामुद्धरात्मीयकटाक्षदृष्ट्या, ऋज्ज्यातिकारुण्यसुधाभिवृष्ट्या ॥ ३५ ॥ Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. दुरसंसारदवाग्नितप्तं, दोधूयमानं दुरदृष्टवातैः । भीतं प्रपन्नं परिपाहि मृत्योः, शरण्यमन्यद्यदहं न जाने ॥३६॥ હે સ્વામિન્ ! હે પ્રણામ કરનાર મનુષ્યનું હિત ઈચ્છનારા ! [ અને ] હે દયાના સાગર ! આપને [ મારા ] પ્રણામ છે. [ કઈ પણ પ્રકારના સ્વાર્થવિનાની ] અતિ કરુણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા નિ] સરલ એવા આપના મનહર અવલેકનવડે [ જન્મમરણરૂપ ] સંસારસાગરમાં પડેલા મારે ઉદ્ધાર કરે. ૩૫. [ મારાથી ] અટકાવી શકાય નહિ એવા સંસારરૂપ વનને [ કામક્રોધરૂપ ] અગ્નિથી તપેલા, દુષ્ટ પ્રારબ્ધરૂપ વાયુઓવડે કંપાયમાન થયેલા, [ વાઘરૂપ ] મૃત્યુથી ભય પામેલા, [ અને આપને ] શરણે આવેલા [ આપ કૃપા કરીને ] રક્ષણ કરે, કારણ કે હું [ આપનાથી ] ભિન્ન રક્ષણ કરનારને જાણતા નથી. ૩૬. પુનઃ પણ તે શિષ્ય ભાવપૂર્વક સદ્ગક્ની સ્તુતિ કરે છે – शान्ता महान्तो निवसन्ति सन्तो, वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनाऽत्यानपि तारयन्तः॥ ३७॥ વસંતઋતુની પેઠે પિતાના કોઈ પણ પ્રકારના સ્વાર્થવિના ] લોકેનું હિત કરનારા, [ કોલેભાદિ ] વિકારોથી રહિત, ઉદાર હૃદયવાળા, પોતે ભયંકર સંસાર સમુદ્ર તરેલા, [ અને ] બીજાઓને પણ [ ભયંકર સંસાર સમુદ્રમાંથી કોઈ પણ પ્રકારના ] સ્વાર્થ વિના તારા સત્કર્મપરાયણ પુરુષે Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. [ આ જગત્ઉપર ] વસે છે, [ તેવા આપ છે. ] ૩૭. अयं स्वभावः स्वत एव यत्परश्रमापनोदप्रवणं महात्मनाम् । सुधांशुरेष स्वयमर्ककर्कशप्रभाभितप्तामवति क्षितिं किल ॥ ३८ ॥ ૪૦૭ [જેમ] સૂર્યનાં તીખાં કરાવડે બહુ તપેલી પૃથિ વીનું આ પ્રસિદ્ધ ચંદ્ર તે [ પેાતાનાં શીતલ કરાવડે ] રક્ષણ કરે છે, [ તેમ ] અન્યના ખેદને દૂર કરવાની તત્પરતા આ મહાપુરુષોના [ સ્વાર્થરહિત ] સ્વાભાવિક સ્વભાવજ્ર [ છે. ] ૩૮. ब्रह्मानंदरसानुभूतिकलितैः पूतैः सुशीतैर्युतैयुष्मद्वाक्कलशोज्झितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय । सन्तप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो, धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ॥ ३९ ॥ સંસારના [ ત્રિવિધ ]તાપરૂપ દાવાનલની જવાલાએવડે બહુ તપેલા આને (આ દીનને) બ્રહ્માનંદરૂપ રસના અનુભવવડે મધુર, પવિત્ર, અતિ શીતલ, યથાર્થ એધ કર. નારાં, કાનને આનંદ આપનારાં, [ ને ] આપની વાણીરૂપ કલશમાંથી નીકળેલાં વચનરૂપ અમૃતવડે સિંચા. હું પ્રભેા ! આપની [ કૃપા ]ટષ્ટિની ક્ષણમાત્ર ગતિમાટે [ પણ જેએ ] પાત્ર થયા છે, [ ને ] સ્વીકારાયા છે, તેએ ભાગ્યશાલી [છે. તેઓમાં મારી પણ કૃપા કરીને ગણના કરે.]૩૯. कथं तरेयं भवसिन्धुमेतं, का वा गतिमें कतमोऽस्त्युपायः । जाने न किञ्चित्कृपयाऽव मां હંસા ૩:વક્ષતિમાતનુવ્વ ૪૦ની Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. [ હું] આ સંસારરૂપી સાગરને કેવી રીતે તરું ? અથવા મારી વિશ્રાંતિનું સ્થાન શું શું છે ? અને કર્મ, ઉપાસના ને જ્ઞાન આ ત્રણમાંથી ભવસાગર તરવાને ] યે એક ઉપાય છે ? [ હું આના સંબંધમાં ] કાંઈ પણ જાણતો નથી. હે પ્રભે ! કૃપાવડે મારું રક્ષણ કરે, [ અને ] સં. સારનાં દુઃખના નાશને ( નાશના ઉપાયને ) વિસ્તારે. ( વિસ્તાર કરીને મને કહે. ) ૪૦. આવા શરણુગત શિષ્યપતિ શ્રી ગુરુનું જે કર્તવ્ય છે તે तथावदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसादृष्टया, दद्यादभीर्ति सहसा महात्मा ॥४॥ એવી રીતે પ્રાર્થના કરતા, પિતાને શરણે આવેલા, [ અને ] સંસારરૂપ વનના અગ્નિના [ વિષયતૃષ્ણારૂપ ] તાપથી તપેલા તે શિષ્ય ને દયારૂપ અમૃતથી ભીંજાયેલી દષ્ટિવડે જોઈને [ 0 ] મહાત્મા શીધ્ર [ ઉપદેશ કરી ] અભય આપે. [ લેશ પણ વિલંબ ન કરે. આ અભયને દાન જેવું બીજું કઈ દાન વિશ્વમાં નથી. ] ૪૧. विद्वान्स तस्मा उपसत्तिमीयुषे, मुमुक्षवे साधुयथोक्तकारिणे । प्रशान्तचित्ताय शमान्विताय, तत्त्वोपदेश कृपयैव कुर्यात् ॥४२॥ તે અનન્ય શરણ થયેલા, મોક્ષની તીવ્ર ઈચ્છાવાળા, [ વેદમાં ] જેમ કહ્યાં છે તેમ શુભ કર્મો કરનારા, અત્યંત Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૦ wwwwwwwwwww w wwww શ્રીવિવેકચૂડામણિ. શાંતચિત્તવાળા, [ ને ] મનને વશ વર્તવનારાને તે તત્ત્વજ્ઞ [ પુરુષ ] દયાવડેજ બ્રહ્મનો ઉપદેશ કરે. ૪૨. વળી શ્રી ગુરુએ તે શિષ્યને કેવાં વચને કહેવાં જોઈએ તે કહે છે – मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः, संसारसिन्धोस्तरणेऽस्त्युपायः। येनैव याता यतयोऽस्य पारं, तमेव मार्ग तव निर्दिशामि॥४३॥ છે [ પદને તથા પદના અર્થને] જાણનારા ! [ તું સંસારથી ] ભય ન પામ. [ સંસારવડે ] તારે નાશ [થવાનો નથી, [ કેમકે ] સંસારસાગર તરવાને ઉપાય છે. જે[ માર્ગ વડે સંન્યાસીઓ આ સંસારસાગરના પારને પામ્યા [૭] તે માર્ગજ હિં] તને દેખાડીશ. ૪૩. अस्त्युपायो महान्कश्चित्संसारभयनाशनः । तेन तवा भवाम्भोधिं परमानंदमाप्स्यसि ॥४४ ॥ [આ સંસારના ભયને [ અત્યંત ] નાશ કરનાર કેઈ [ એક ] મટે ( અવશ્ય ફલદાતા ) ઉપાય (સાધન) છે. તેવડે ( તે જ્ઞાનરૂપ સાધન વડે ) [ તું આ ] સંસારસાગરને તરીને નિરવધિ આનંદને પામીશ. ૪૪. वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । तेनात्यंतिकसंसारदुःखनाशो भवत्यनु ॥ ४५ ॥ ઉપનિષદના [ આત્મરૂપ ] અર્થના વિચારવડે [મેક્ષના સાધનરૂપ ] ઉત્તમ જ્ઞાન [ અંતઃકરણમાં ) ઉત્પન્ન થાય છે. પછી તેવડ (તે અદ્વૈત આત્મજ્ઞાનવડે) સંસારનાં Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દુઃખને ફરીથી ન ઉપજે એ નાશ થાય છે. ૪૫. श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोर्मुक्तेहेतून्यक्ति साक्षाच्छूतेर्गी: । यो वा एतेष्वेव तिष्ठत्यमुप्य, मोक्षोऽविद्याकल्पितादेहबन्धात् ॥४६॥ [“ શ્રદ્ધામત્તિાનપાદ”—] આસ્તિકતા, [અદ્વૈત આત્માને ] વિચાર, અને [ વિજાતીય વૃત્તિઓના અંતરાયથી રહિત ] સજાતીય વૃત્તિઓને પ્રવાહ ચલાવવાથી [ આત્માને જાણ, આ કૈવલ્યપનિષદની ] શ્રુતિનું વાક્ય મોક્ષ મેળવવા ઈચ્છનારને મોક્ષનાં [ આસ્તિકતાદિ ] સાક્ષાત સાધને કહે છે. જે [ પુરુષ ] નિશ્ચયવડે આસાધનો)માંજ નિષ્ઠા કરે છે તેને અવિદ્યાએ કપેલા શરીરરૂપ બંધમાંથી મક્ષ [ થાય છે. ] ૪૬. अज्ञानयोगात्परमात्मनस्तव, शनात्मवन्धस्तत एव संसृति:। तयोविवेकोदितबोधवहिरज्ञानकार्य प्रदहेत्समूलम् ॥ ४७ ॥ પરમાત્મરૂપ તને [ દેહાદિરૂપ ] જડમાં [ હુંપણાના તથા તેના સંબંધવાળા પ્રાણિપદાર્થમાં મારાપણાના અભિમાનરૂપ ] બંધ [ આત્મસ્વરૂપના ] અજ્ઞાનના સંબંધથી [ ઉદય થયે છે, ને ] તેથીજ [ તને જન્મમરણરૂપ ] સંસાર [ છે. ] તે બંનેના ( આત્માના ને અનાત્માના) વિવેકથી ઉદય પામેલો જ્ઞાનરૂપી અગ્નિ [ અજ્ઞાનરૂપ ] મૂલસહિત અજ્ઞાનનાં [ હુંપણું ને મારાપણું આ રૂપ ] કાર્યને [ સૂકા તણખલાની પેઠે ] બાળી નાંખે છે. ૪૭. Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. હવે તે શરણાગત શિષ્ય પાતાના શ્રીસદ્ગુરુને પૂછે છેઃ— शिष्य उवाच ॥ ૪૧૧ कृपया श्रूयतां स्वामिन्प्रनोऽयं क्रियते मया । यदुत्तरमहं श्रुत्वा कृतार्थः स्यां भवन्मुखात् ॥ ४८ ॥ શિષ્ય પૂછે છેઃ— હું સ્વામિન્ ! મારાવડે આ પ્રશ્ન કરાય છે [ તે આપ ] કૃપાવડે સાંભળે. ‘આપના મુખથી જેનું ઉત્તર સાંભળીને હું કૃતકૃત્ય થઇશ. ૪૮, को नाम बन्धः कथमेष आगतः, कथं प्रतिष्ठाऽस्य कथं विमोक्षः। कोऽसावनात्मा परमः क आत्मा, तयोर्विवेकः कथमेतदुच्यताम् ॥४९॥ [ હું પ્રભા ! ] પ્ર!સદ્ધ બંધ શા[ પદાર્થ છે? ] આ [બંધ અસંગ આત્મામાં ] કેવી રીતે આન્યા [છે ?] આ[ બંધ ]ની સ્થિતિ કેવી રીતે [ થાય છે? આ બંધમાંથી અત્યંતમુક્તિ કેવી રીતે [થાય છે? ] આ અનાત્મા ( જડ) શેા [ પદાર્થ છે? ] પરમાત્મા કાણુ [ છે ? અને ]તે બંનેને (આત્મા તથા અનાત્માને ) વિવેક કેવી રીતે [ થાય છે ? ] આ [ સર્વ કૃપા કરીને ] કહે. ” ૪૯. હવે પરમદયાલુ શ્રીસદ્ગુરુ શિષ્યના તે પ્રશ્નોનાં ઉત્તરે આપવાના પ્રારંભ કરે છે: श्रीगुरुरुवाच ॥ धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्तया ब्रह्मीभवितुमिच्छसि ॥५०॥ શ્રીસદ્ગુરુ કહે છેઃ— [ તું નિષ્કામકર્મના અનુ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. ઠાનથી] પવિત્ર અંતઃકરણવાળો છે, [તું બ્રહ્મજ્ઞાનવડે ] . કૃતાર્થ થઈશ, [] તે તારું કુલ પવિત્ર કર્યું, કારણ કે [તું] અવિદ્યારૂપ બંધની મુક્તિવડે બ્રહ્મરૂપ થવાની ઈચ્છા કરે છે. ૫૦. બંધથી મોકળા થવા માટે પોતે જ પ્રયત્ન કરવો જોઈએ એમ દષ્ટાંત આપીને કહે છે – ऋणमोचनकर्तारः पितुः सन्ति सुतादयः । वन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन ॥५१॥ . પિતાના ત્રણમાંથી [ તે પિતાને ] મકળે કરનારાએ [ તેના ] પુત્રાદિ ( પુત્રપત્રાદિ સંબંધિજને ) હોય છે, પરંતુ [ અવિદ્યા ને તેનાં કાર્યરૂ૫] બંધથી [ જીવને ] મેકળો કરનાર પિતાનાથી ભિને કોઈ પણ નથી. [ આ બંધમાંથી મોકળા થવામાટે તે પોતેજ વિધિવત પ્રયત્ન કરવું જોઈએ. ] ૫૧. मस्तके न्यस्तभारादेदुःखमन्यनिवार्यते । क्षुधादिकृतदुःखं तु विना स्वेन न केनचित् ॥५२॥ [ પોતાના ] માથા ઉપર રાખેલા ભારાદિના દુઃખને [તે ભાર ઊપાડી લેવાથી ] બીજાઓ વડે નિવારણ કરી શકાય છે, પણ ભૂખ આદિએ (ભૂખ તથા તરસે) ઉપજાવેલા દુઃખને પિતાના વિના [ અન્ય] કેવડે [ ખાઈને વા પીને દૂર કરી શકાતું] નથી. [ તે દુઃખની નિવૃત્તિ માટે તે પોતે જ ખાવું વા પીવું જોઈએ. ] પર, Page #484 -------------------------------------------------------------------------- ________________ - શ્રીવિવેકચૂડામણિ. ૪૧૩ બ્રહ્મભાવરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ પોતે જ પ્રયત્ન કરવો. જોઈએ, એમ દષ્ટાંત આપીને સમજાવે છે – पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिदृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ॥५३॥ જે રોગીવડે પથ્ય અને ઓસડનું સેવન કરાય છે તેના આરોગ્યની (રોગરહિતપણાની) સિદ્ધિ જોઈ [ છે, પણ] અન્યના સેવેલા [ઓસડ ને પથ્થરૂપ ] કર્મવડે [ રેગીના રોગરહિતપણુની સિદ્ધિ ક્યાંઈ જોઈ] નથી. ૫૩. આત્માનું જ્ઞાન પણ પિતાના પ્રયત્નથી થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा, खेनैव वेद्यं न तु पण्डितन । चन्द्रस्वरूपं निजचक्षुषैव, ज्ञातव्यमन्यैरवगम्यते किम् ॥५४॥ [ જેમ] ચંદ્રનું સ્વરૂપ પિતાના નેત્રવડેજ જાણવાગ્ય [ છે, ] અન્ય [મનુષ્યના નેત્રેવડે ] શું [ 0 ] જાણવામાં આવે છે ? [ તેમ બ્રહ્મથી અભિન્ન આત્મરૂપ ] - સ્તુનું સ્વરૂપ [ પણ પિતાના સ્વરૂપના ] સ્પષ્ટ જ્ઞાનરૂપ નેત્રવડે (વૃત્તિવડે) તેિજ જાણવાગ્ય [ છે, ] પણ. [અન્ય ] પંડિતવડે [તે જાણવાયેગ્ય] નથી. ૫૪. પિતાના પ્રયત્નથી જ બંધની નિવૃત્તિ થઈ શકે છે એમ કહે છે – अविद्याकामकर्मादिपाशबन्धं विमोचितुं । कः शक्नुयाद्विनाऽऽत्मानं कल्पकोटिशतैरपि ॥५५॥ અવિદ્યા, કામ (પ્રાણિપદાર્થની તૃષ્ણા) અને કર્મ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રીશંકરાચાય નાં અષ્ટાદશ રતા. ( ઇચ્છિત પ્રાણિપદાર્થની પ્રાપ્તિમાટે કરવામાં આવતા પ્રયત્ન) આદિના પાશે (કાંસાએ ) કરેલા [દુઃખરૂપ ] અંધને વિનાશ કરવાને પેાતાના વિના સેા કરાડ કલ્પાવડે ( થ્રજ્ઞાના દિવસેાવડે ) [ પણ ] કાણુ સમર્થ થાય ? [ બ્રહ્મા પણ સમર્થ ન થાય.] ૫૫. બ્રહ્મ અને આત્માના એકપાના જ્ઞાનવિના મેાક્ષ પ્રાપ્ત થતા નથી એમ કહે છે:-- न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया । ब्रह्मात्मैकत्वबोधेन मोक्षः सिद्ध्यति नान्यथा ॥ ५६ ॥ બ્રહ્મ અને આત્માના એકપણાના જ્ઞાનવર્ડ [ મનુષ્યને ] મેાક્ષ સિદ્ધ થાય છે, બીજા ઉપાયથી [ તે સિદ્ધ થતા ] નથી. ચેાગવડે નહિ, સાંખ્યવડે નહિ, [ શ્રાંતસ્માર્ત ] કર્મવડે નહિ, [ ને ] વદ્યાવડે [ પણ ] નહિ. ૫૬. वीणाया रूपसौन्दर्य, तन्त्रिवादनसौवम् । प्रजारञ्जनमात्रं तन्न साम्राज्याय कल्पते ॥५७॥ [જેમ ] વીણાના રૂપનું સુંદરપણું [ અને તેના ] તારા વગાડવાનું નિપુણપણું [ સાંભળનારા ] લેાકની પ્રસન્નતામાટેજ [છે, પણ ] તે ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિમાટે સમર્થ થતાં નથી, [ તેમ અન્ય સાધના લેાકેાને પ્રસન્ન કરવામાં ઉપયાગી થાય છે, પણ મેાક્ષના લાભમાટે ઉપયાગી થતાં નથી. ] ૫૭. वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् । वैदुष्यं विदुषां तद्वद्भुक्तये न तु मुक्तये ॥ ५८ ॥ • Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. એવી રીતે [ ખેલવામાં આવતી ] વૈખરીવાણી, શબ્દને પ્રવાહ, શાસ્ત્રના વ્યાખ્યાનનું કુશલપણું, [ ને લૈાકિક ] વિદ્વાનાની વિદ્વતા [ આ સઘળુ' આ લાકના] ભેગને માટે [ થાય છે, ] પણ મેાક્ષને માટે [ થતું] નથી. ૫૮. ૪૧૫ બ્રહ્મને નહિ જાણ્યું તેા શાસ્ત્રનું અધ્યયન નિષ્હ છે, તે બ્રહ્મને જાણ્યું તાપણુ શાસ્ત્રનું અધ્યયન નિરુપયોગી છે, એમ જણાવે છે: अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला । विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ॥ ५९ ॥ [ અવિદ્યાથી ] પર [ રહેલા બ્રહ્મ ]તત્ત્વને ન જાણ્યું તા [ ગુરુપાસેથી ] શાસ્ત્રનું અધ્યયન [ કર્યું તે બ્રહ્મજ્ઞાનરૂપ ] વિનાનું [છે, અને અવિદ્યાથી] પ૨ [ રહેલા બ્રહ્મ] તત્ત્વને [ પેાતાના શ્રવણાદિરૂપ પ્રયત્નડે] જાણ્યું તેપણુ [ પછી કાંઈ પ્રત્યેાજન સિદ્ધ કરવાનું નહિ રહેલું હાવાથી ] શાસ્ત્રનું અવલેાકન નિષ્કુલ [ છે. ] ૫૯. હવે વિચારરહિત શાસ્ત્રાધ્યયનના કરતાં આત્માનું જ્ઞાન સંપાદન કરવાની શ્રેષ્ઠતા જણાવે છે: शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् । અત: પ્રયત્માજ્ઞાતવ્ય તત્ત્વજ્ઞસ્તવમાત્મન: ॥ ૬૦ || પરસ્પર વિવાદવાળાં શાસ્ત્રાના] શબ્દના સમૂહરૂપ માટું અરણ્ય [ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યના ] ચિત્તને ભમાવવાંમાં કારણુરૂપ [ થાય છે, ] આથી [ વિચારના] સ્વરૂપને Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. -~-~ ~ ~ જાણનારાઓએ [ વિચારરૂપ ] પ્રયત્નથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જોઇએ. ૬૦. અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનવિના અન્ય સાધનોથી થતી નથી એમ કહે છે – अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना। શિકુ વેચૈ રાત્રે મુ નૈઃ મિૌવ: દશ ! અજ્ઞાનરૂપ સર્ષે ડસેલાને બ્રહ્મજ્ઞાનરૂપ [ દિવ્ય] - ષધવિના [ વિચારરહિત ] વેદવડે અને શાસ્ત્રાવડે શું [ફલ થવાનું છે?] અને મંત્રો વડે [ તથા ] એસવર્ડ [ પણું ) શું [ ફલ થવાનું છે? કાંઈ નહિ.] ૧. न गच्छति बिना पानं व्याधिरौषधशब्दतः ।। विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैन मुच्यते ॥ २ ॥ [જેમ ઓસડ] પીધા વિના એસડના નામથી રોગ દૂર થતું નથી, તેમ બ્રહ્મના] અપક્ષજ્ઞાનવિના [ હું બ્રહ્મ છું આવા ] બ્રહ્મના શબ્દો વડે [ મનુષ્ય ] મેક્ષ પામતું નથી. ૬૨. अकृत्वा दृश्यविलयमज्ञात्वा तत्त्वमात्मनः ।। बाह्यशब्दैः कुतो मुक्तिरुक्तिमात्रफलैर्नृणाम् ॥ ६३ ॥ [ દશ્ય ત્રણ કાલમાં નથી આવા દઢ નિશ્ચયવડે ] દશ્યને વિલય કર્યા વિના [અને] આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના [ હું બ્રહ્મ છે આવા ] કથનમાત્ર ફેલવાળા બહારના શબ્દવડે મનુષ્યોને મુક્તિ કયાંથી [ થાય ? નજ થાય. ] ૬૩. Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૧ ઉપરના શ્લોકમાં કહેલા અર્થને દષ્ટાંત આપીને સમજાવે છે – अकृत्वा शत्रुसंहारमगत्वाखिलभूश्रियम् । राजाहमिति शब्दानो राजा भवितुमर्हति ॥ ६४ ॥ [ જેમ પિતાના] વિરોધી રાજાઓનો [રણમાં] વિનાશ કર્યા વિના [અને] સઘળી પૃથિવીની લક્ષ્મી [ દિગ્વિ વડે | પ્રાપ્ત કર્યા વિના હું પૃથિવીને ચકવતી રાજા [છું આવા કથનમાત્રથી [ચકવતી રાજા થઈ શકાતું નથી, પણ દુર્દશાની જ પ્રાપ્તિ થાય છે, તેમ કામાદિ શત્રુઓનો વિનાશ કર્યા વિના ને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કર્યા વિના હું બ્રહ્મ છું આવા કથનમાત્રથી બ્રહ્મસ્વરૂપે સ્થિતિ કરી શકાતી નથી પણ. દુદશાની પ્રાપ્તિ થાય છે. ૬૪. શ્રીસદ્દગુરુના ઉપદેશવિના એકલા તર્કથી બ્રહ્મનું જ્ઞાન થઈ શકતું નથી એમ કહે છે – आप्तोति खननं तथोपरिशिलाद्युत्कर्षणं स्वीकृति, निःक्षेपः समपेक्षते नहि बहिःशब्दैस्तु निर्गच्छति । तद्ब्रह्मविदोपदेशमननध्यानादिभिर्लभ्यते, मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः॥६५॥ જેિમ પૃથિવીમાં રહેલું ધન યથાર્થ કહેનારના વચનની, [કેદાળી આદિવડે દવાની, ઉપર રહેલા પથ્થરદિને બહાર કાઢી નાંખવાની, અને હિાથવડે તેનું ગ્રહણ કરવાની અપેક્ષા રાખે છે, પણ “હે ધન! તું મને પ્રાપ્ત થઈ જા” એવા ] બહારના શબ્દવડેજ [તે ધન બહાર નીકળતું નથી, [ને પ્રાપ્ત થતું નથી, તેમ અવિદ્યા ને તેનાં કાર્યોથી ઢંકાયેલું Page #489 -------------------------------------------------------------------------- ________________ *. ^^^ AAA ૪૧૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અને પવિત્ર પોતાનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મવેત્તાના ઉપદેશવડે, એિકાંતમાં તેના મનનવડે, અને [બ્રહ્મના નિરંતર યાનાદિવડે પ્રાપ્ત થાય છે, [પણ] યુક્તિઓ વડે [તે પ્રાપ્ત થતું] નથી. દપ. સંસારરૂપ બંધથી મોકળા થવા માટે વિવેકીએ તેિજ પ્રયત્ન કરવો જોઈએ એમ કહે છે - तस्मात्सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये । ... स्वैरेव यत्नः कर्तव्यो रोगादाविव पण्डितैः ॥६६॥ હે સર્વ પ્રયત્નમાં સમર્થ ! એટલા માટે સમજીઓએ રેગાદિની પેઠે સંસારરૂપ બંધથી અત્યંત મેકળા થવામાટે પિતેજ યત્ન કરે જોઈએ. ૬૬. શિષ્ય પૂછેલા પ્રશ્નની શ્રીસદ્દગુરુ લાધા કરે છે - यस्त्वयाऽद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । સૂત્રદા નિ હાથ ઊંતશ્ચ મુમુક્ષુમિ ક૭ [તારાં પુણ્યકર્મનાં ફલને ઉદય થવાથી હમણું તે જે પ્રશ્ન કર્યો તે ઘણે શ્રેષ્ઠ, શાસ્ત્રકારોએ સ્વીકારેલ, સૂત્ર જે, (થડામશબ્દોવાળ ને બહુ ગંભીર અર્થવાળા) અત્યંત ગુપ્ત અર્થવાળે, અને મોક્ષની ઈચ્છાવાળાઓએ જાણવાજે [ છે.] ૬૭. - હવે તે પ્રશ્નનો ઉત્તર સાંભળવા માટે સાવધાન મનવાળા થવાનું શિષ્યને કહે છે शृणुष्वावहितो विद्वन्यन्मया समुदीर्यते । तदेतच्छ्रवणात्सद्यो भवबन्धाद्विमोक्ष्यसे ॥ ६८ ॥ Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક્યૂડામણુિ. ૪૧૯ હૈ [પટ્ટાને તથા પદ્માના અર્થોને જાણનાર ! મારાવડે જે [બંધ તથા બંધના હેતુ અને મેાક્ષ તથા મોક્ષના હેતુ કહેવાય છે [તે તું] સાવધાન મનવાળા થઈને સાંભળ, તે આ [ઉત્તર] સાંભળવાથી [તું] શીઘ્ર [સંશયાદિથી રહિત થઈ સસારરૂપ બંધથી અત્યંત માકળા થઇશ. ૬૮. વૈરાગ્યાદિ જ્ઞાનના હેતુઓને કહે છેઃ मोक्षस्य हेतुः प्रथमो निगद्यते, वैराग्यमत्यन्तमनित्यवस्तुषु । ततः शमश्चापि दमस्तितिक्षा, न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम् ॥ અનિત્ય વસ્તુઓમાં અતિઢ વૈરાગ્ય (ઇચ્છારહિતપણું) [] મેાક્ષનું ( મેાક્ષના સાધન બ્રહ્મજ્ઞાનનું) પ્રથમ સાધન કહેવાય છે, ત્યારપછી મનેાનિગ્રહ, ઇંદ્રિયનિગ્રહ, સહનશીલતા, અને [ અજ્ઞાનીએને પ્રાપ્ત સઘળાં [ શુભાશુભ ] કર્માને (કર્માસહિત તેના અભિમાનને વા અભિમાનને ) અત્યંત ત્યાગ [ આ જ્ઞાનનાં સાધન છે.] ૬૯. ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरंतरं मुनेः । ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निर्वाणसुखं समृच्छति ॥ ७० ॥ પછી [ સદ્ગુરુના ઉપદેશનું ] શ્રવણ, તેનું [ એકાંતમાં આદરપૂર્વક યુક્તિએસહિત ] મનન, [પછી તે] મનનશીલનું લાંબા સમયસુધી નિત્ય નિરંતર [આત્માથી] અભિન્ન બ્રહ્મનું ધ્યાન [ આ જ્ઞાનનાં સાધના છે. ] પછી [તે] પરાક્ષજ્ઞાની [નામ ને જાતિ આદિ] વિકલ્પેોથી રહિત બ્રહ્મના સાક્ષાત્કાર કરીને વર્તમાનશરીરમાંજ [ નિરવધિ ] બ્રહ્માનંદને અનુભવ કરે છે. ૭૦. Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. હવે જડ તથા ચેતનના વિવેક કરવાનું કહે છે:योद्धव्यं तवेदानीमात्मानात्मविवेचनम् । तदुच्यते मया सम्यक् श्रुत्वाऽऽत्मन्यवधारय ॥ ७२ ॥ [ હું સામ્ય ! તારે જે આત્મા તથા અનાત્માનું વિ. વેચન જાણવાયેાગ્ય છે તે હવે મારાવડે સારી રીતે કહેવાય છે, તે] સાંભળીને તું તારા અંત:કરણમાં નક્કી કર. છો, સ્થૂલશરીરનું તથા પાંચ વિષયોનું નિરૂપણ નીચેના ત્રણ શ્લોકેાવર્ડ કરે છેઃ अज्जास्थिमेदःपलरक्तचर्मत्वगाह्वयैर्धातुभिरभिरन्वितम् । पादोरुवक्षोभुजपृष्ठमस्त कै रङ्गैरुपाङ्गैरुपयुक्तमेतत् ॥ ७२ ॥ अहंममेति प्रथितं शरीरं, मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । नभो नभस्वद्दहनाम्बुभूमयः, सूक्ष्माणि भूतानि भवन्ति तानि ॥ ७३ ॥ परस्परांशैर्मिलितानि भूत्वा, स्थूलानि च स्थूलशरीरहेतवः । मात्रास्तदीया विषया भवन्ति, शब्दादयः पञ्च सुखाय भोक्तुः ७४ મજ્જા, ( તેલજેવા રસ, ) હાડકાં, મેદ, (ચરખી,) માંસ, લાહી, સૂક્ષ્મ ચામડી, ને સ્કૂલ ચામડી આ [સાત ધાતુઓ વડે યુક્ત; પગ, સાથળ, છાતી, હાથ, પીઠ અને માથું આદિ અગા [^] ઉપાંગેવડે યુક્ત; તું અથવા મારું આવી રીતે પ્રસિદ્ધ, [ને હું... અથવા મારું એવી ભ્રાંતિના વિષયપણાને પામેલ આ સ્થૂલશરીર છે, એમ જ્ઞાનીઆવડે કહેવાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવી તે સમભૂતે એક ખીજાના અંશેાવડે મળેલાં સ્થલ થઇને તેએ] સ્થૂલશરીરનાં કારણેા થાય છે. તેમના (તે પાંચ ભૂતાના) ગુણે. ભક્તાના Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ ૪૨૧ સુખમાટે પાંચ શબ્દાદિ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ) વિષયે થાય છે. ૭૨–૭૪. - જીવને આ વિષયોમાં દઢ પ્રીતિ થવાથી તે આ સંસારમાં ભ્રમણ કરે છે એમ કહે છે - य एषु मूढा विषयेषु बद्धा, रागोरुपाशेन सुदुर्दमेन ! आयान्ति निर्यान्त्यध ऊर्ध्वमुच्चैः, स्वकर्मदूतेन जवेन नीता:७५ જે અજ્ઞાની પુરુષો બહુ દુખે કરીને (ઘણુ શ્રમવડે) ગેડી શકાય એવા રાગરૂપ મોટા પાશવડે (ફાંસલાવડે) આ શબ્દાદિ] વિષયોમાં બંધાયા છે તેઓ પોતાનાં શુભાશુભ કર્મરૂપ દૂતવડે લઇ જવાતા વેગથી ઉચે (સ્વર્ગાદિમાં) આવે છે, ને વેગથી નીચે (પશ્વાદિ નિમાં) જાય છે. પ. પાંચ વિષયોનું દુઃખદાતાપણું દષ્ટાંતથી સમજાવે છે - ' शब्दादिभिः पञ्चभिरेव पञ्च, पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः । ગુજરાતપતરામના નર: પન્નમાઝત જિમ્ II હદ્દા [ જ્યારે ] હરણ, હાથી, પતંગ, માછલું ને ભમરે [આ પાંચ પ્રાણુઓ શબ્દાદિ પાંચવિષયવડે જ પોતાના એક એક વિષયવડે બંધાયેલા મૃત્યુને પામે છે, ત્યારે પાંચવડે પકડાયેલે મનુષ્ય કેમ મૃત્યુ ન પામે? પામેજ. ૭૬. વિષયનું વિષથી પણ વધારે અપકારકપણું કહે છેઃदोषेण तीव्रो विषयः कृष्णसर्पविषादपि । विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाऽप्ययम् ॥ ७ ॥ [શબ્દાદિ વિષય કાળા સાપના વિષથી પણ દેષવડે તીવ્ર (અધિકદોષવાળે) [ છે, કેમકે વિષ તિ] ખાનારને Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. મારે છે, [અને] આ [રૂપાદિ વિષય તે નેત્રવડે જેનારને પણ મારે છે. ૭૭. | શબ્દાદિ વિષેમાં રહેલી દઢ પ્રીતિ ત્યજ્યા વિના મોક્ષ થઈ શકતા નથી એમ કહે છે – વિષયારામહાપરા વિમુરા: કુટુરત્યકાન્ત ! स एव कल्पते मुक्त्यै नान्यः षट्शास्त्रवेद्यांपे ॥ ७८ ॥ જે મનુષ્ય] અત્યંત પ્રયત્નથી ત્યજી શકાય એવા વિની આશારૂપ મહાપાશથી અત્યંત મકળે થાય છે, તે મનુષ્ય જ મોક્ષને માટે એગ્ય થાય છે, બીજે છ શાસ્ત્રને જાણનારે પણ મિક્ષને માટે એગ્ય થતો નથી, ૭૮. વિષયોની તૃષ્ણ મનુષ્યને મોક્ષને લાભ થવા દેતી નથી એમ आपातवैराग्यवतो मुमुक्षून, भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । भाशाग्रहो मजयतेऽन्तराले, निगृह्य कण्ठे विनिवर्त्य वेगात्॥७९॥ સંસારરૂપ સમુદ્રના [પર પારપ્રતિ જવાને ઉદ્યમી થેચેલ ઉપરટીઆ વૈરાગ્યવાળા મુમુક્ષુઓને શબ્દાદિ વિષચેની આશારૂપ મગર ગળે પકડીને વેગથી [ મેક્ષના પ્રયત્નથી ] વિમુખ કરીને વચમાં ડુબાડી દે છે. ૭૯ શબ્દાદિ વિષયની તૃષ્ણાનો ત્યાગ કરનાર બ્રહ્મને પામે છે એમ જણાવે છે - विषयाख्यग्रहो येन सुविरक्तयसिना हतः । सगच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवर्जितः ॥ ८०॥ જેણે તીવ્રરાગ્યરૂપ તરવારવડે વિષયનામના મગરને Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણ. ४२३ મારી નાખે છે તે [ પરમાર્થમાં વિરોધ કરનાર] વિઘથી રહિત થયેલે સંસારરૂપ સાગરના પારને પામે છે. ૮૦. શ્રી ગુરુના ઉપદેશાનુસાર પ્રયત્ન કરવાથી જ વૈરાગ્યની વૃદ્ધિવ ફલાસિદ્ધિ થાય છે એમ કહે છે - विषमाविषयमार्गच्छतोऽनच्छबुद्धेः, प्रतिपदमभियातो मृत्युरप्येष विद्धि । हितसुजनगुरूत्या गच्छतः स्वस्य युक्त्या, प्रभवति फलसिद्धिः सत्यमित्येव विद्धि ॥ ८१ ॥ મલિન બુદ્ધિવાળા નિ ભયંકર વિષયોનું સેવન કરનારા[મનુષ્યને આ લિપ્રસિદ્ધ) કાલ ડગલે ડગલે પાસે આવે. લેજ જાણે. હિતનો ઉપદેશ કરનારા બ્રહ્મવેત્તા સદ્દગુરુના વચન પ્રમાણે નિ વેદાનુકુલી પોતાની યુક્તિવડે વર્તનામનુગોને [ તીવ્રવૈરાગ્યાદિની પ્રાપિવડે આત્મસ્વરૂપના જ્ઞાનરૂપ] ફુલની સિદ્ધિ થાય છે. [આ અર્થ સત્યજ છે એમ જાણ. ૮૧. - હવે મુમુક્ષુના કર્તવ્યને સ્પષ્ટ કરીને કહે છે – . मोक्षस्य काङ्क्षा यदि वै तवास्ति, त्यजातिदूराद्विषयान्विषं यथा । पीयूषवत्तोषदयाक्षमार्जव રાનિત વાર્તાર્મિકા નિભાવશાત્ / ૮૨ . જે તને નક્કી મેક્ષની ઈચ્છા હોય તેિ તે વિષની પિઠે [શબ્દાદિ વિષયેને બહુ દૂરથી ત્યજ, [તેને રમણીય પણાની બુદ્ધિથી કદીપણ વિચાર ન કર, અને જે મળી આવે તેમાં ] સંતોષ, [ દીન ને દુઃખીને ઉદ્ધાર કરવામાં ] Page #495 -------------------------------------------------------------------------- ________________ જ૨૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. કરુણ, [ કુર વચનાદિના શ્રવણાદિમાં ] સહનશીલતા, સર લતા, મનની અત્યંત નિશ્ચલતા, ને ઈદ્રિયોનો નિગ્રહ [ઇત્યાદિ શુભ સાધનને નિરંતર આદરથી અમૃતની પેઠે સેવ. ૨. આત્મજ્ઞાનનાં સાધનને પરિત્યાગ કરી દેહપષણમાંજ તત્પર રહેવાથી થનારી હાનિ કહે છે – अनुक्षणं यत्परिहृत्य कृत्यमनाद्यविद्याकृनबन्धमोक्षणम् । देहः परार्थोऽयममुष्य पोषणे यः सजते स स्वमनेन हन्ति ।। ८३।। અનાદિ અવિદ્યાએ કરેલા [હું ને મારું આવા બંધથી મકળા થવા માટે જે સાધનાભ્યાસ ક્ષણે ક્ષણે કર્તવ્ય [ છે તેને] પરિત્યાગ કરીને આ બીજાના (કાગડા, કતરા ને શીઆળ આદિના ઉપગવાળું થલશરીર છે, તેના પિષ માંજો જે મનુષ્ય ] તત્પર થાય છે તે [ મનુષ્ય] આપ્રિવૃત્તિ વડે પોતાને હણે છે, પોતાના દુઃખની પરંપરાને વધારે છે.) ૮૩. शरीरपोषणार्थी सन् य आत्मानं दिदृक्षति । ग्राहं दारुधिया धृत्वा, नदी तर्तुं स गच्छति ॥ ८४ ॥ જે વિપરીત બુદ્ધિવાળે મનુષ્ય પોતાના સ્થલશરીરના પોષણની ઈચ્છાવાળે થયે છતાં આત્માના સાક્ષાત્કારને છે છે તે [વિપરીત બુદ્ધિવાળે મનુષ્ય મગરને લાકડાની બુદ્ધિવ પકડીને નદીને તરવાનો પ્રયત્ન કરે છે. ૮૪. મેહના પરિત્યાગવિના મોક્ષને લાભ થતું નથી એમ કહે છે – मोह एव महामृत्युमुमुक्षोर्वपुरादिषु ।। मोहो विनिर्जितो येन स मुक्तिपदमर्हति ॥ ८५ ॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ શ્રીવિવેકચૂડામણિ. મોક્ષની ઈચ્છાવાળાને સ્થૂલશરીરાદિમાં [આત્માની] બ્રાંતિજ મેટા મોતરૂપ [છે.] જેણે આ બ્રાંતિની અત્યંતનિવૃત્તિ કરી તે [પુરુષ બ્રહ્મસ્વરૂપને પ્રિાપ્ત કરવાને સમર્થે થાય છે. ૮૫. દેહાદિમાં અહંતા મમતારૂપ મોહ ત્યજવાને ઉપદેશ કરે છે – मोहं जहि महामृत्युं देहदारासुतादिषु ।। यं जित्वा मुनयो यान्ति तद्विष्णोः परमं पदम् ॥८६॥ [ હે સમ્ય!] સ્થલશરીર, સ્ત્રી ને પુત્રાદિમાં મેહરૂપ (અહંતામમતારૂપ) મેટા મૃત્યુ ત્યાગ કર. જેમને જીતીને વિવેકીઓ વ્યાપક પરમાત્માના તે ઉત્તમ સ્વરૂપને પામે છે. ૮૬. સ્થૂલશરીર કયાં કારણોથી નિંદવાયેગ્ય છે તે કહે છેत्वङ्मांसरुधिरस्नायुमेदोमजास्थिसंकुलम् । पूर्ण मूत्रपुरीषाभ्यां स्थूलं निन्द्यामिदं वपुः ॥ ८७ ॥ આ સ્થૂલશરીર ચામડી, માંસ, લેહી, સ્નાયુ, મેદ, (ચરબી) મજજા ને હાડકાંથી ભરેલું [અને મૂત્ર ને વિઝાવડે પૂર્ણ [છે, તેથી] નિંદવાયેગ્ય [છે. ૮૭. સ્થૂલશરીરના ઉપાદાનકારણ આદિને કહે છે – पंचीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा । समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः ॥ अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ॥ ८८ ॥ જીવના સુિખદુ:ખરૂપ ભેગના સ્થાનરૂપ આ સ્થૂલશરીર [જીવના પૂર્વ કર્મવડે પંચકૃત થૂલભૂતેમાંથી ઉપર્યું છે. તેની (રશૂલશરીરના અભિમાનીની) જાગ્રદઅવસ્થા છે.] Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસા. જેથી સ્થૂલ પદાર્થેાના અનુભવ [થાય છે.] ૮૮. કહે છેઃ અંતઃકરણની જાગ્રદવસ્થામાં થૂલશરીરની પ્રધાનતાનું કારણ बाह्येन्द्रियैः स्थूलपदार्थसेवां, स्रक्कन्दनरूयादिविचित्ररूपाम् करोति जीवः स्वयमेतदात्मना, तस्मात्प्रशस्तिर्वपुषोऽस्य जागरे८९ જીવ બહારની [નેત્રાદિ છિદ્રયવડે પુષ્પમાલા, ચંદન ને શ્રી આદિ નાનાપ્રકારના રૂપવાળા સ્થૂલ પદાર્થોના ઉપભાગને પાતે એ રૂપે [થઈને ( સ્થૂલશરીરની સાથે એકપણાની ભ્રાંતિ કરીને) કરે છે, તેથી ( જીવના ભાગનું સ્થાન હેવાથી ) જાગ્રડ્માં આ સ્થૂલશરીરનું પ્રધાનપણું [છે.] ૮૯. ગૃહસ્થના ઘરજેવું જીવનું આ સ્થૂલશરીર ધર છે એમ કહે છે:सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रयः । विद्धि देहमिदं स्थूलं गृहवद्गृहमेधिनः ॥ ९० ॥ જીવના [શ્રીપુત્રાદિરૂપ] બહારના સંસાર બધાજ જેન (જે શરીરને) આશરે [છે તે] આ ગૃહસ્થના ઘરજેવું સ્થૂલશરીર જાણુ. ૯૦. હવે સ્થૂલશરીરના ધર્માં કહે છેઃ— स्थूलस्य संभवजरामरणानि धर्माः, स्थौल्यादयो बहुविधाः शिशुताद्यवस्थाः । वर्णाश्रमादिनियमा बहुधाऽऽमयाः स्युः, पूजावमानबहुमानमुखा विशेषाः ॥ ९१ ॥ જન્મ, વૃદ્ધાવસ્થા ને મરણ [] ધા સ્થૂલશરીરના [છે, વળી] સ્થૂલપણું ઇત્યાદિ અહુ પ્રકારના તેિના ધર્મો છે.] Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણુિ. ૪૨૭ ખાલકપણું આદિ અવસ્થાઓ [તેની છે.] વહુ ને આશ્રમા દિના નિયમો [તથા] અહુ પ્રકારના રાગે [પણ આના] છે. [વળી] પૂજા, અપમાન ને બહુમાનાદિ નાનાપ્રકારના ભેદ્દા [પણ તેના ધર્મા છે.] ૯૧. સ્થૂલશરીરનું નિરૂપણ કરીને હવે સૂક્ષ્મશરીરનું નિરૂપણુ કરવાના આરંભ કરે છે. તેમાં પ્રથમ ઈંદ્રિયાનું નિરૂપણ કરે છેઃबुद्धीन्द्रियाणि श्रवणं त्वगक्षि, घ्राणं च जिह्वा विषयावबोधनात् वाक्पाणिपादा गुदमप्युपस्थः, कर्मेद्रियाणि प्रवणेन कर्मसु ॥ ९२ ॥ [શબ્દાદિ] વિષયાના જ્ઞાનથી શ્રેત્ર, ત્વચા, નેત્ર, ના સિકા ને જીભ [] જ્ઞાનેંદ્રિય [કહેવાય છે, અને ખેલવું ઇત્યાદિ] કમામાં પ્રવૃત્ત થવાવડે વાણી, હાથ, પગ, ઉપસ્થ ને ગુદા [આ] કર્મેન્દ્રિયા [કહેવાય છે.] ૯૨. હવે વૃત્તિભેદે ચાર પ્રકારના અંતઃકરણને કહે છે: निगद्यतेऽन्तःकरणं मनोधीरहंकृतिश्चित्तमिति स्ववृत्तिभिः । मनस्तु संकल्पविकल्पनादिभिर्बुद्धिः पदार्थाभ्यवसाय धर्मतः॥ ९३ ॥ अत्राभिमानादहमित्यहंकृतिः, स्वार्थानुसंधानगुणेन चित्तम् ||१४|| અંતઃકરણ પેતાની વૃત્તિએવડે મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત એમ કહેવાય છે. સંકલ્પ ને વિકલ્પ આદિવડે મન [કહેવાય છે,] અને પદાર્થના નિશ્ચયરૂપ ધર્મથી બુદ્ધિ [ કહેવાય છે. ] ૯૩. અહિં ( સ્થૂલશરીરાદિમાં ) હુંપણું આવા અભિમાનથી અહંકાર [કહેવાય છે.] પાતાના વિષયના ચિંતનરૂપ ગુણવš ચિત્ત [કહેવાય છે.] ૯૪. Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને, www પ્રાણાનું નિરૂપણ કરે છે:प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदाद्विकृतिभेदात्सुवर्णसलिलवत् ॥ ९५ ॥ જેમ સાનું અને પાણી [કડાં આદિરૂપ ને તર ંગદિરૂપ તેમના કાર્યના ભેદથી [ભેદ પામે છે, તેમ] આ પ્રાણ વૃત્તિના ભેદથી પાતેજ પ્રાણ, અપાન, બ્યાન, ઉદાન ને સમાન થાય છે. ૯૫. ૪૨૮ સક્ષ્મશરીરનું નિરૂપણ કરે છે:~ वागादि पञ्च श्रवणादि पंच, प्राणादि पच्चाभ्रमुखानि पञ्च | बुद्धयाद्यविद्यापि च कामकर्मणी, पुर्यष्टकं सूक्ष्मशरीरमाहुः ॥ ९६ ॥ इदं शरीरं शृणु सूक्ष्मसंज्ञितं, लिङ्गं त्वपञ्चीकृतभूत संभवम् । सवासनं कर्मफलानुभावर्क, स्वाज्ञानतोऽनादिरुपाधिरात्मनः॥९७॥ વાણી આદિ પાંચ [કમદ્રિયા,] શ્રેત્રાદિ પાંચ [જ્ઞાને દ્વિ,] પ્રાણાદિ પાંચ [પ્રાણા,] આકાશાદિ પાંચ [સૂક્મભૂત, બુદ્ધિ આદિ [અંતઃકરણા,] અવિદ્યા, કામ ને કર્મ [] આ પુરીઓને (જીવના નિવાસસ્થાનાને) [ વિદ્વાનેા ] સૂક્ષ્મશરીર કહે છે. ૯૬. આ સૂક્ષ્મનામવાળા શ [હે પ્રિયદર્શન ! ] સાંભળ. રીરને લિંગશરીર [પણ કહે છે. આ લિંગશરીર] અપચીકૃત (નહિ મળેલાં–સૂક્ષ્મ) [પાંચ] ભૂતેમાંથી ઉપજેલું, વાસનાઓના આશ્રયવાળું, [જીવને શુભાશુભ] કર્મના [સુખદુઃખરૂપ] લના અનુભવનું સાધન, [અને] આત્માના અજ્ઞાનથી આત્માની અનાદિ ઉપાધિ [છે.] ૯૭, Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેચૂડામણિ. ૪૨૯ હવે સક્ષ્મશરીરની અવસ્થા આદિને તથા જીવન સર્વ વિલાસ સમશરીરને અધીન છે એ અર્થને નીચેના બે કેવડે કહે છેस्वप्नो भवत्यस्य विभत्त्यवस्था, स्वमात्रशेषेण विभाति यत्र । स्वप्ने तु बुद्धिः स्वयमेव जाग्रत्कालीननानाविधवासनाभिः॥९८॥ कादिभावं प्रतिपद्य राजते, यत्र स्वयं भाति ह्ययं परात्मा । धीमात्रकोपाधिरशेषसाक्षी, न लिप्यते तत्कृतकर्मलेशैः ॥ यस्मादसंगस्तत एव कर्मभिर्न लिप्यते किश्चिदुपाधिनाकृतैः॥ ९९ ॥ આની (આ સૂફમશરીરની) [જાગ્રતથી પૃથક અવસ્થા સ્વપ્ન છે. જેમાં [ બુદ્ધિ ] તેિજ બાકી રહીને વિવિધ રૂપે પ્રતીત થાય છે.-સ્વપ્નમાં તે બુદ્ધિ પિતેજ જાગ્રના સમયની નાના પ્રકારની વાસનાઓવડે કર્તાપણાદિના ભાવને પામીને શેભે છે. જેમાં આ શ્રેષ્ઠ આત્મા તેિજ પ્રકાશે છે. બુદ્ધની જ ઉપાધિવાળે [] સર્વને સાક્ષી [આત્મા તેણે કરેલા કર્મના લેશેવડે [પણ લેપતે નથી. જેથી તે અને સંગ છેિ, તેથીજ [તે બુદ્ધિરૂપ ] ઉપાધવડે કરેલાં કર્મોવડે કાંઈ પણ લેખાતે નથી. ૯૮–૯. આત્માનું અસંગપણું દૃષ્ટાંત આપીને સમજાવે છે – सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः । वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसंगोऽयम् ॥१०० ।। જેમ સુતારને વાંસલે આદિ [ લાકડાં છેલવાનું કારણ છે, તેમ] આ લિંગશરીર ચેતનરૂપ પુરુષના સર્વ (લેકિકવૈદિક) કર્મનું કરણ (સાધન) છે. [સર્વ કર્મ લિંગશરીરવડે થાય છે, ] તેથી જ આ આત્મા અસંગ છે. ૧૦૦, Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. નેત્રાદિ ઈદ્રિયોના ધર્મો આત્માના નથી એમ જણાવે છે – अन्धत्वमंदत्वपटुत्वधर्माः, सौगुण्यवैगुण्यवशाद्धि चक्षुषः । बाधिर्यमूकत्वमुखास्तथैव, श्रोत्रादिधर्मा न तु वेत्तुरात्मनः॥१०१॥ નેત્રના નિર્દોષપણાથી ને સદેષપણાથી જોવામાં સમર્થન પણું, આંધળાપણું ને મંદપણું [આ ધર્મ [ નેત્રમાં પ્રતીત થાય છે, તે ધર્મ નેત્રના છે, આત્માના નથી, અને ] તેવી જ રીતે બહેરાપણું ને મુંગાપણું આદિ શ્રેત્ર નિ વાણી] આદિના ધર્મ શું છે,] પણ [ તેમને] જાણનાર આત્માના [ તે ધર્મે] નથી. ૧૦૧. પ્રાણથી આત્મા ભિન્ન છે એમ જણાવવા કાણુના ધર્મ કહે છે - उच्छासनिःश्वासविजृम्भणभुत्प्रस्यन्दनाद्युत्क्रमणादिकाः क्रियाः । प्राणादिकर्माणि वदन्ति तज्ज्ञाः, प्राणस्य धर्मावशनापिपासे ॥ ઉસ, નિશ્વાસ, બગાસાં, છીંક, [મલમૂત્રને બહાર કાઢવાં ઈત્યાદિ [ ને મરણકાલે એક સ્કૂલશરીરમાંથી લિંગ શરીરને બીજા શરીરમાં] લઈ જવું આદિ કિયાઓને આભ. જ્ઞાનીઓ પ્રાણદિનાં કર્મો કહે છે. ભૂખ ને તરસ પણ પ્રાણુના ધર્મો છે.] ૧૦૨. હવે અંતઃકરણથી આત્માનું ભિન્નપણે જણાવવા અંતઃકરણના ધર્મો કહે છે – अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्मणि । अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा ॥ १०३ ॥ अहंकारः स विज्ञेयः कर्ताभोक्ताभिमान्ययम् । सत्त्वादिगुणयोगेन चावस्थ यमश्नुते ॥ १०४ ॥ Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૩૧ विषयानामानुकूल्ये सुखी दुःखी: विपर्यये । सुखं दुःखं च तद्धर्मः सदानंदस्य नात्मनः॥१०५॥ આ નેત્રાદિમાં [] સ્કૂલશરીરમાં હું આવા (હું જોઉં છું ઈત્યાદિ વૃત્તિઓને ઉપજાવવારૂપ) અભિમાનવડે ચિદાભાસના પ્રકાશની [સાથે અંતઃકરણ રહે છે. ૧૩. તે અહંકાર કર્તકતા જાણવે. આ અહંકારવાળે [જીવ સત્ત્વાદિ [ત્રણ ગુણના ચગવડે [જાગ્રદાદિ ત્રણ અવસ્થાને પામે છે. ૧૦૪. વિષયેના લપણામાં તેિ અંત:કરણસુખી, ને તેથી] ઊલટાપણામાં [0] દુઃખી [થાય છે. સુખ ને દુખ તેને (અંતઃકરણને) ધર્મ છે, પણ સર્વદા આનંદરૂપ આભાને [તે ધર્મ નથી. ૧૦૫. હવે આત્માનું પ્રિયતમપણું જણાવે છે – आत्मार्थत्वेन हिं प्रेयान्विषयो न स्वतः प्रियः । स्वत एव हि सर्वेषामात्मा प्रियतमो यतः ॥१०६॥ तत आत्म सदानन्दो नास्य दुःखं कदाचन । युत्सुषुप्तौ निर्विषय आत्मानन्दोऽनुभूयते ॥ શ્રુતિઃ પ્રત્યક્ષઐતિશ્રમનુજા = કાર્તાિ / ૨૦૭ શબ્દદિ વિષય પિતાથી પ્રિય નથી, પણ આત્માના પ્રજનપણુવડે વધારે પ્રિય છે. આથી (આત્મા વિષયેથી વધારે પ્રિય છે, તેથી) આત્મા સઘળાઓને જ પિતાથીજ પરમપ્રિય [છે.] ૧૦૬. [આત્મા પરમપ્રિય છે. તેથી આત્મા સર્વદા આનંદરૂપ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રા. [છે.] આને કદીપણ દુઃખ નથી, કેમકે સુષુપ્તિમાં વિષયરહિત આત્માના આનંદ અનુભવાય છે. [“આનદ્દો બ્રહ્મતિ યજ્ઞાનાત્ ॥ ”—આનંદ બ્રહ્મ છે એમ જાણતા હવા, ઇત્યાદિ શ્રુતિ [સુષુપ્તિના અનુભત્રરૂપ] પ્રત્યક્ષ, [જીવન્મુક્તાના પરંપરા વડે સંવાદરૂપ] ઐતિહા, (ઇતિહાસને લગતું પ્રમાણ,) અને આત્મા પરમાનદરૂપ છે, પરમપ્રેમને વિષય હોવાથી, આ અનુમાન [એમ ચાર પ્રમાણેા આત્માના આનંદરૂપપણામાં વિદ્યમાન છે. ૧૦૭, હવે માયાના સ્વરૂપનું નિરૂપણ કરે છે: — अव्यक्तनाम्नी परमेशशक्तिरनाद्यविद्या त्रिगुणात्मिका परा । कार्यानुमेया सुधियैव माया, यया जगत्सर्वमिदं प्रसूयते ॥ १०८ [નામ તથા રૂપવડે અપ્રકટ હેાવાથી અવ્યક્તનામવાળી, અનાદિ અવિદ્યારૂપ, સત્ત્વ, રજસ ને તમસ આ ] ત્રણ ગુણરૂપ, [કાર્યોથી] પર, સુબુદ્ધિવાળાવડે કર્યોથી અનુમાનમાં આવનારી, પરમેશ્વરની શક્તિ માયા [છે.] જેમાયાવડે આ સઘળું જગત્ ઉત્પન્ન થાય છે. ૧૦૮, તે માયા અનિર્વચનીય પવાળી છે એમ કહે છે:-- सन्नाप्यसन्नाप्युभयात्मिकानो, भिन्नाप्यभिन्नाप्युभयात्मिकानो । साङ्गाप्यनङ्गाप्युभयात्मिका नो, महाभुतानिर्वचनीयरूपा ॥ १०९ ॥ [તે માયા બ્રહ્મજ્ઞાનવર્ડ મિથ્યા સિદ્ધ થનારી હાવાથી સત્ પણ નથી, [પાંચ ભૂતે ને સર્વ ભાતિકપદાથાનું ઉપદાનકારણ હાવાથી તે ] અસત્ પણ નથી. [ સત્ ને અસત આ પરસ્પર વિરુદ્ધધર્મે એક ધી'માં રહી શકે નહિ, તેથી તે Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિલેડામણિ. સત્ તથા અસત્ એવા] ઉમિયરૂપવાળી [પણ]નથી. [આત્મા એક અદ્વિતીયરૂપ હોવાથી તે આત્માથી] ભિન્ન પણ નથી, [અગ્નિની દાહકશક્તિ જેમ અગ્નિથી અભિન્ન નથી, તેમ આ માયા આત્માની શકિત હોવાથી આત્માથી] અભિન્ન પણ [ નથી, અને ભેદ તથા અભેદ પરસ્પર વિરોધવાળા હોવાથી તે ભિન્નઅભિન્નરૂ૫] ઉભયરૂપવાળી [ પણ નથી. વળી તેના અવયવોનું શાસ્ત્રમાં નિરૂપણ ન હોવાથી તે] સાવયવ પણ નથી, [સત્ત્વ, રજસ ને તમસ આ ત્રણ ગુણની સામ્યવસ્થા રૂપ હેવાથી તે] નિરવયવ પણ નથી, અને સાવયવ તથા નિરવયવને પરસ્પર વિરોધ હોવાથી તે સાવયવ તથા નિરવયવરૂપ] ઉભયરૂપવાળી [પણ નથી, પણ તે] મહા અદ્દભુત [] અનિર્વચનીયરૂપવાળી [ ] ૧૦૯. પુનઃ પણ તે માયાના સ્વરૂપનું વર્ણન કરે છે – शुद्धादय ब्रह्मविबोधनाश्या. सर्पभ्रमो रज्जुविवेकतो यथा । रजस्तमःसत्वमिति प्रसिद्धा, गुणास्तदीयाः प्रथितैः स्वकार्यैः। જેમ દેરડીના જ્ઞાનથી સર્પની ભ્રાંતિ [નાશ પામે છે, તેમ માયા ને માયાનાં કાર્યોરૂ૫] મલથી રહિત ને અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનવડે [તે માયા] નાશ પામનારી છે, તેથી તે સપ નથી.] સત્વ, રજસૂ ને તમન્ આ તેના પ્રસિદ્ધ ગુણે [ છે ને તે સુખ, દુઃખ ને મેહરૂ૫] પિતાનાં કાર્યો વડે પ્રસિદ્ધ [છે, તેથી માયા નિરવયવ પણ નથી.] ૧૧૦. હવે માયાના રજોગુણનાં કાર્યો દેખાડે છે Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. विक्षेपशक्ती रजसः क्रियात्मिका, यतः प्रवृत्तिः प्रसना पुराणी। रागादयोऽस्याः प्रभवन्ति नित्यं, दुःखादयो ये मनसो विकाराः॥ રજોગુણની વિક્ષેપશક્તિ ક્રિયારૂપ [છે,] જેમાંથી [આ બધી] પુરાતન પ્રવૃત્તિ ચાલી રહી છે.] રાગાદિ [] દુઃખાદિ મનના વિકારે જે નિત્ય [ અનુભવાય છે તે] આમાંથી (વિક્ષેપશક્તિમાંથી) ઉપજે છે. ૧૧૧. कामः क्रोधो लोभदम्भाद्यसूयाऽहंकारामत्सराद्यास्तु घोराः। धर्मा एते राजसाः पुम्प्रवृत्तिर्यस्मादेषा तद्रजो बन्धहेतुः ॥११२॥ કામ, કેધ, લોભ, દંભ આદિ, [અન્યના 3 ગુણમાં દેષને આરોપ, અહંકાર, અદેખાઈ[] મત્સર આદિ આ રજોગુણમાંથી ઉપજેલા ભયંકર ધર્મો [છે.] જેમાંથી આ પુરુષની પ્રવૃત્તિ [થાય છે.] તે રજોગુણ [જીવના ] બંધનું કારણ [ છે.] ૧૧૨. રજોગુણની વિક્ષેપશક્તિનું નિરૂપણ કરી હવે તમોગુણની આવરશક્તિનું નિરૂપણ કરે છે – एषाऽऽवृतिर्नाम तमोगुणस्य, शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा। सैषा निदानं पुरुषस्य संसृतेर्विक्षेपशक्तः प्रवणस्य हेतुः ॥११३॥ આ પ્રસિદ્ધ આવરણ તમે ગુણની શક્તિ [છે.] જેવટે વસ્તુ (આત્મા) વિપરીતરૂપે જણાય છે. તે આ [ આવરણ ] જીવન [ જન્મમરણના પ્રવાહરૂપ] સંસારનું કારણ છે, અને વિક્ષેપશક્તિને કાર્યાભિમુખ કરવાનું [પણ] કારણ [છે.] ૧૧૩. प्रज्ञावानपि पण्डितोऽपि चतुरोऽप्यत्यन्तसूक्ष्मात्महम्, व्यालीढस्तमसा न वेत्ति बहुधा संबोधितोप स्फुटम् । भ्रान्त्याऽऽरोपितमेव साधु कलयत्यालंबते तद्गुणान् , Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૫ हन्तासो प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृतिः ॥ ११४ ॥ બુદ્ધિમાન [છતાં પણ, પંડિત (શાસ્ત્રાને જાણનાર) [છતાં] પણ, વ્યવહારમાં] કુશલ [છતે] પણ, અત્યંત સૂક્ષ્મ આત્માને શિાસ્ત્રના ઉપદેશથી જાણનાર [છતાં પણ, અને સજજનોએ બહુ પ્રકારે સમજાવ્યા [છતાં] પણ, તમે ગુણવડે આચ્છાદિત થયેલે (પુરુષ વસ્તુને સંશયવિપર્યયરહિત જાણતા નથી. ભ્રાંતિવડે આરેપિતનેજ (મિથ્યાનેજ) સત્ય માને છે, [અને તેના [મિથ્યા] ગુણોને આશ્રય કરે છે. કચ્છની વાત છે કે બહુ પરિશ્રમવડે દૂર કરી શકાય એવા તમે ગુણની આ આવરણ શક્તિ મેટા બલવાળી [છે.] ૧૧૪. હવે આવરણશકિતના સંબંધવાળા પુરુષમાં ઉત્પન્ન થતા દેષ કહે છે:अभावना वा विपरीतभावनासंभावना विप्रतिपत्तिरस्याः । संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं, विक्षेपशक्तिःक्षपयत्यजस्रम् ॥११५॥ [ અધિષ્ઠાનના યથાર્થ જ્ઞાનને ] અભાવ, મિથ્યાજ્ઞાન, કિઈ પણ વસ્તુના] વિશેષ સ્વરૂપમાં અવિશ્વાસ, અને સંશય [આ દે] આના (આ આવરણના) સંબંધવાળાને પરિત્યાગ કરતા નથી, [ આ ] નક્કી [છેવળી આ પુરુષને] નિરંતર [ રજોગુણની ] વિક્ષેપશક્તિ વિક્ષેપને પમાડે છે. ૧૧૫. તમે ગુરુનાં કાર્યાને કહે છે – अज्ञानमालस्यजडत्वनिद्राप्रमादमूढत्वमुखास्तमोगुणाः । एतैः प्रयुक्तो न हि वेत्ति किञ्चिनिद्रालुवत्स्तम्भवदेव तिष्ठति ॥ અજ્ઞાન, આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ અને મૂઢપણું આદિ તમે ગુણનાં કાર્યો [છે.] આકા]વડે યુક્ત [પુરુષ કાંઈ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ તા. પણ નથીજ જાણતા, [અને] ઘેલાની પેઠે [કે] થાંભલાની પેઠેજ [ચેષ્ટારહિત] રહે છે. ૧૧૬. સત્ત્વગુણ નિમત્ર છતાં કેવી રીતે સ ંસારના હેતુ થાય છે તે કહે છે:सत्वं विशुद्धं जलवत्तथापि, ताभ्यां मिलित्वा सरणाय कल्पते । यत्रात्मबिम्बः प्रतिबिम्बितः सन्, प्रकाशयत्यर्क इवाखिलं जडम् ॥ [જોકે] સત્ત્વગુણુ જલના જેવા અણુ નિર્મલ [છે,] તેપણ ખંનેની [ સાથે રજોગુણની ને તમેગુણની સાથે] મળીને સંસારના હેતુ થવામાં સમર્થ થાય છે. જેમાં ( જે સત્ત્વગુણુના કાર્ય બુદ્ધિમાં ) શુદ્ધાત્મા પ્રતિષિ ખભાવને પામ્યા છતા સૂર્યની પેઠે સર્વ જજગત્ ]ને પ્રકાશે છે. ૧૧૭, સત્ત્વગુણના પ્રધાનપણથી ઉત્પન્ન થત ગુણા કહે છે:— मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः । श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च, दैवी च सम्पत्तिरसन्निवृत्तिः ॥ અમાનીપણું આદિ, [પવિત્રતાદિ] નિયમ, [અહિંસાદિ યમા ઇત્યાદિ, શ્રદ્ધા, ભક્તિ, મેાક્ષની ઇચ્છા, [ અભય આદિ દૈવીસંપત્તિ [ અને ] અસત્ની ( આસુરીસંપત્તિની ) નિવૃત્તિ [કાંઇક દખાયેલા રજોગુણ તથા તમેગુણુથી ] મિશ્ર સત્ત્વગુણના ધર્મ છે. ૧૧૮. હવે વિશેષ બલવાન્ થયેલા સત્ત્વગુણના ધર્મ કહે છેઃ— विशुद्धसत्त्वस्य गुणा' प्रसादः स्वात्मानुभूतिः परमा प्रशान्तिः । तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा, यया सदानन्दरसं समृच्छति ॥ [અંત:કરણની] પ્રસન્ના, પેાતાના આત્માના અનુભવ, અહારના વિષયેાના લાભવિના] પરમ પ્રશાંતિ, [પરમ] તૃષ્ટિ, Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ શ્રીવિચૂડામણિ પરમાનંદ [અને] બ્રહ્મસ્વરૂપને નિશ્ચય [ક] જેવડે [મનુષ્ય] અવિનાશી આનંદના અનુભવને પામે છે, આ ] વિશુદ્ધસસ્વગુણના ધર્મો [ છે.] ૧૧૯. જીવના કારણશરીરનું તથા તેની અવસ્થાનું નિરૂપણ કરે છેअव्यक्तमेतत्रिगुणैर्निरुक्तं, तत्कारणं नाम शरीरमात्मनः । सुषुप्तिरेतस्य विभक्त्यवस्था, प्रलीनसद्रियबुद्धिवृत्तिः ॥१२०॥ ત્રણ ગુણવડે કહેલું આ અવ્યક્ત (માયાનામનું તત્ત્વ) તે જીવાત્માનું કારણ (સ્થૂલશરીર તથા સૂક્ષ્મશરીરને હેતુ) શરીર (બ્રહ્મવિદ્યાવડે વિનાશ પામનાર) પ્રસિદ્ધ [છે.] જેમાં સર્વ ઇઢિયેની તથા બુદ્ધિની વૃત્તિ અત્યંત લીન થઈ જાય છે એવી [ જાગ્રત તથા સ્વપ્નથી] ભિન્ન અવસ્થા સુષુપ્તિ આની (કારણ શરીરના અભિમાનીની) [છે.] ૧૨૦. सर्वप्रकारप्रमितिप्रशान्ति/जात्मनाऽवस्थितिरेव बुद्धेः । सुषुप्तिरेतस्य किल प्रतीतिः, किंचिन्न वद्मति जगत्प्रसिद्धः॥ | સર્વ પ્રકારનાં (અંતરનાં ને બહારનાં) જ્ઞાનની અત્યંત શાંતિ [ અને ] અંત:કરણની બીજરૂપે સ્થિતિજ સુષુપ્તિ [ અવસ્થા છે. સુષુપ્તિમાંથી ઊઠેલે પુરુષ હું] કાંઈ પણ જાણતે નહોતો [આમ સ્મરણ કરીને કહે છે, આવી] જગતમાં પ્રસિદ્ધિ હવાથી [ સુષુપ્તિ અવસ્થામાં] આની (આ અજ્ઞાનની) પ્રતીતિ [છે એમ ] નક્કી [ જાણવું.] ૧૨૧. માયા ને માયાનાં સર્વ કર્યો આત્માથી ભિન્ન છે એમ કહે છેदेहेन्द्रियप्राणमनोऽहमादयः, सर्वे विकारा विषयाः सुखादयः। व्यामादिभूतान्यखिलं च विश्वमव्यक्तपर्यन्तमिदं ानात्मा ॥ Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ ને. સ્થૂલશરીર, ઇંદ્રિયા, પ્રાળુ, મન, અહુંકારાદિ, [ અંત:કરણના કામાદિ] સર્વ વિકારો, [શખ્વાદિ] વિષયા, સુખાદિ, આકાશાદિ ભૂત, સર્વ જગત્, અને [ છેવટ] માયાસુધી આ [ સર્વ ] જડજ [ છે. ] ૧૨૨. સ જડ મિથ્યા છે એમ જણાવે છે:-- माया मायाकार्य सर्वं महदादिदेहपर्यंतम् । असदिदमनात्मतत्त्व विद्धि त्वं मरुमरीचिकाकल्पम । १२३॥ માયા [ને ] મહત્તત્ત્વથી માંડીને સ્થૂલશરીરપર્યંત સ માયાનું કાર્ય મિથ્યા [છે. તે] આત્માનું સ્વરૂપ નથી. આ [ સર્વને ] તું ઝાંઝવાના પાણીજેવું [ મિથ્યાજ ] જાણુ. ૧૨૩. જડસ્વરૂપનુ નિરૂપણું થઇ જવાથી હવે પરમાત્માના સ્વરૂપનું નિરૂપણુ કરવાની પ્રતિજ્ઞા કરે છે: ——— ૪૨૮ अथ ते संप्रवक्ष्यामि स्वरूपं परमात्मनः । यद्विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ॥ १२४॥ હવે [ ું] તને પરમાત્માનું સ્વરૂપ કહું છું. જેને જાણીને મનુષ્ય [ સ ંસારરૂપ] મધનથી મુક્ત [થઇ] મેાક્ષને પામે છે. ૧૨૪, - હવે પરમાત્માથી અભિન્ન આત્માના સ્વરૂપનું વર્ણન કરે છેઃअस्ति कश्चित्स्वयं नित्यमहं प्रत्ययलम्बनः । अवस्थात्रयसाक्षी सत्पञ्चकोशविलक्षणः ॥ १२५ ॥ [ અન્નમયાદિ] પાંચ કાચાથી વિલક્ષણ, સસ્તૂપ, [જાશ્રદાદિ ત્રણ અવસ્થાઓના સાક્ષી, મરણુપર્યંત હુ એવા જ્ઞાનના વિષય, કાઇ ( મનવાણીના અવિષય) આત્મા છે. ૧૨૫, Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु । बुद्धितवृत्तिसद्भावमभावमहमित्ययम् ॥ १२६ ॥ .. જે જાગ્રત, સ્વપ્નને સુષુપ્તિમાં સર્વેદિક્ષ્યને, બુદ્ધિને, તેની વૃત્તિઓના સદ્દભાવને, [અને તેની વૃત્તિઓના] અભાવને જાણે છે [તે ] આ હું આવા [ જ્ઞાનને વિષય આત્મા છે.] ૧૨૬. यः पश्यति स्वयं सर्व यं न पश्यति कश्चन । . यश्चेतर्यात बुद्धयादि न तद्यं चेतयत्ययम् ॥१२७॥ જે પોતે સર્વને જાણે છે, જેને કઈ પણ જાણતું નથી, જે બુદ્ધિ આદિને પ્રકાશ કરવામાં સમર્થ કરે છે, [પણ] જેને તે [બુદ્ધિ આદિ] પ્રકાશ કરવામાં સમર્થ કરી શકતાં નથી, આ [આત્મા છે.] ૧૨૭. येन विश्वमिदं व्याप्तं यन्न व्याप्नोति किंचन । મામrvમહું સર્વ માનમગુમાવ્યા . ૨૨૮ / જેણે આ જગત વ્યાપેલું [છે,] જેને કાંઈ પણ વ્યાપી શકતું નથી, છાયારૂપ આ સઘળું જેના પ્રકાશની પછી પ્રકાશ છે, આ [ આત્મા છે.] ૧૨૮. यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः । विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ॥ १२९ ॥ જેના માત્ર સમીપપણુવડે સ્કૂલશરીર, ઇન્દ્રિયે, મન ને બુદ્ધિ પિતા પોતાના વિષયમાં પ્રેરણું કરેલા [સેવકેની] પેકે વર્તે છે, તે આ આત્મા છે.] ૧૨૯. अहंकारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ॥ १३०॥ Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અકાદશ રત્નો. જે નિત્યજ્ઞાનસ્વરૂપવડે અહંકારથી માંડીને સ્કૂલશરીરપર્યંતના [પદાર્થો, શબ્દાદિ] વિષ, ને સુખાદિ [પદાર્થો] ઘડાની પેઠે પ્રકાશાય છે [તે આ આત્મા છે.] ૧૩૦. एषोऽन्तरात्मा पुरुषः पुराणो, निरन्तराखण्डसुखानुभूतिः । सदेकरूपः प्रतिबोधमात्रो, येनेषिता वागसवरन्ति ॥१३१॥ જેવડે પ્રેરાયેલી વાણી [ આદિ કર્મ ક્રિયે ને જ્ઞાન] ઇન્દ્રિયો [તિપિતાના વિષયભણ ] જાય છે, તો આ અંતરાત્મા. [ શરીરરૂપ] પુરમાં રહેનાર, સનાતન, નિરંતર અખંડસુખરૂપ ને અખંડજ્ઞાનરૂપ, સર્વદા એકરૂપ, [ને સર્વ વૃત્તિએમાં] અભિવ્યક્ત ચેતનમાત્ર [છે.] ૧૩૧. આવા આત્માને મુમુક્ષુએ ક્યાં શોધ જોઇએ તે કહે છે – અચૈત્ર સવારિ ધરા વ્યકત કરાઘજાર: | ભાષા : રવિવસ્ત્રવાતે, સ્વતzar fશ્વનિરં પ્રજારાના અહિંજ (આ મનુષ્ય શરીરમાંજ) સત્ત્વગુણપ્રધાન અંગે ત:કરણરૂપ ગુફામાં [ કારણરૂપથી રહેલ] અવ્યાકૃત આકાશવિષે (કારણુશરીરમાં) અદ્દભુત પ્રકાશમય [ચેતનરૂ૫] આકાશ [છે તે આત્મા છે. તે આત્મા] પિતાના [ચેતનરૂપ] પ્રકાશવડે આ [ જડ] જગને પ્રકાશતો છત સર્વોત્તમ સૂર્યની પેઠે પ્રકાશે છે. ૧૩૨. આ આત્મા અક્રિય ને અવિકારી છે એમ કહે છે – हाता मनोऽहंकृतिविक्रियाणां, देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत्ताननुवर्तमानो, न चेष्टते नो विकरोति किंचन ॥ [આત્મા] મન અને અહંકારનાં પરિણમેને, [તથા] Page #512 -------------------------------------------------------------------------- ________________ શનિવેક્યૂમણિ. સ્થલશરીરે, ઈદ્રિયેએ ને પ્રાણેએ કરેલી ક્રિયાઓને જ્ઞાતા [છે, અને તપેલા] ઢામાં અગ્નિની પેઠે તેઓમાં રહ્યો તે [ પણ તે] કાંઈ ક્રિયા કરતું નથી, [ને કાંઈ] વિકાર પામતે નથી. ૧૩૩. આત્માના અધિકારીપણાને સ્પષ્ટ કરીને કહે છે:-- न जायते नो म्रियते न वर्धते, न क्षीयते नो विकरोति मित्यः । विलीयमानेऽपि वपुष्यमुष्मिन्न लीयते कुम्भ इवाम्बरः स्वयम् ॥ [આ] અવિનાશી [આત્મા] ઉત્પન્ન થતું નથી, વધતો નથી, રૂપાંતર પામતે નથી, ઘટતું નથી, [] વિનાશ પામતું નથી. આ સ્થલશરીર વિનાશ પામ્યા છતાં પણ ઘડામાંના આકાશની પેઠે પોતે વિનાશ પામતો નથી. ૧૩૪. હું એવા જ્ઞાનના વિષયરૂપ અમાના ઉપદેશની સમાપ્તિ કરે છેप्रकृतिविकृतिभिन्नः शुद्ध बोधस्वभावः, सदसदिदमशेषं भासयनिर्विशेषः । विलसति परमात्मा जाग्रदादिष्ववस्थास्वहमहमिति साक्षात्साक्षिरूपेण बुद्धेः ॥ १३५॥ કારણ તથા કાર્યથી વિલક્ષણ, શુદ્ધજ્ઞાનસ્વરૂપ, ઉત્કૃષ્ટ ચેતનરૂપ, [ને નામાદિ ] વિશેષથી રહિત [આત્મા] આ સ્થ લસૂમરૂપ [ સમગ્ર જગતને ] પ્રકાશિત [ છતે અંત:કરણની] જાગ્રદાદિ અવસ્થામાં હું હું એવી રીતે બુદ્ધિના સાક્ષરૂપે નિરપેક્ષ કીડા કરે છે. ૧૩પ. એ આત્મરૂપે સ્થિતિ કરવાને શરણાગત શિષ્યને ઉપદેશ કરે છેनियमितमनसाऽमुं त्वं स्वमात्मानमात्म Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. न्ययमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात् । जनिमरणतरङ्गापारसंसारसिन्धुं, प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः ॥ १३६ ॥ હે [સામ્ય!] તું આ સ્વરૂપભૂત આત્માને વશ કરેલા મનવડે [] બુદ્ધિની નિર્મલાવડે સ્વશરીરમાં આ હું એમ સ્પષ્ટ જાણ; [ તારે વનમાં જવાની કે ગુફામાં રહેવાની અગત્ય નથી.] જન્મમરણરૂપ તરંગવાળા અપાર સંસારસાગરને અનાયાસે તર, [અને] બ્રહ્મરૂપે સારી રીતે સ્થિત [થઈને] કૃતાર્થ થા. ૧૩૬. હવે બંધનું સ્વરૂપ કહે છે – અગાનારામતિ મતબ્ધ ષોડશ કુર, પ્રાપ્ત જ્ઞાનાનનમાળારંvraહેતુ / येनैवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्धया, पुष्यत्युक्षत्यवति विषयैस्तन्तुभिः कोशकृद्वत् ॥१३७॥ આ જવને આ અનાત્મામાં (દેહાદિ જડમાં) હું આવી બુદ્ધિરૂપ આ બંધ [ આત્માના] અજ્ઞાનથી પ્રાપ્ત થયે છે [તે બંધ] જન્મમરણથી થતા દુઃખની પ્રાપ્તિનું કારણ [છે.] જે બંધવડેજ આ [ અજ્ઞાની જીવ] આ મિથ્થા શરીરને સત્ય એમ [માનીને] આત્માની બુદ્ધિવડ [ ઈચ્છિત આહારદિથી ] પુષ્ટ કરે છે, [સુગંધવાળા તેલાદિવડે] સંસ્કાર કરે છે, [અને અનુકૂલ] વિષયવડે [તેનું] રક્ષણ કરે છે. જેમ કે શેટ Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક્યૂડામણિ. ૪૪૭ કરનાર [ જીવડા પોતાના સુખનુ સાધન સમજીને બહુ શ્રમવધુ ઉપજાવેલા ] તાંતણાઆવડે [ પોતે અધન પામે છે, તેમ જીવ પાતે પેલા સંસારવડે પોતે ખંધનના અનુભવ કરે છે. ] ૧૩૭. જડમાં !મપણાની બુદ્ધિના અધરૂપપણામાં દૃષ્ટાંત કહે છે:अतस्मिंस्तद्बुद्धिः प्रभवति विमूढस्य तमसा, विवेकाभावाद्वै स्फुरति भुजगे रज्जुधिषणा । ततोऽनर्थत्रातो निपतति समादातुरधिकस्ततो योऽसद्ग्राहः स हि भवति बन्धः शृणु सखे ॥१३८॥ અત્યંત અવિવેકીને અજ્ઞાનવર્ડ અંતમાં તતબુદ્ધિ (જે વસ્તુ જે રૂપ નથી ને વસ્તુમાં તે રૂપની એક પ્રકારની વસ્તુમાં બીજા પ્રકારની વસ્તુની ભ્રાંતિ ) ઉપજે છે. વિવેકના અભાવથીજ સર્પમાં દોરડીની બુદ્ધિ ઉદય પામે છે. પછી [તે સર્પને દોરડીની બુદ્ધિથી] ગ્રડુણુ કરનારને [ભયક પાર્દિ] ઘણા અનથૅના સમૂહ પ્રાપ્ત થાય છે. [જેથી દૃષ્ટાંતમાં અન્યપણાનું જ્ઞાન અનર્થ કરનારું જોવામાં આવે છે, ] તેથી હું મિત્ર ! જે અસત્યનુ` [ સત્યરૂપે ] ગ્રઙણ તેજ બંધ છે, [ એમ ] નક્કી કર. ૧૩૮. હવે તે બધા જીવને કેવી રીતે પ્રાપ્ત થયા છે તે કહે છે:-- अखण्डनित्याद्वयबोधशक्त्या, स्फुरन्तमात्मानमनन्तवैभवम् । समावृणोत्यावृतिशक्तिरेषा, तमोमयी राहुरिवार्कबिम्बम् ॥ તમે ગુણપ્રધાન આ આવરણુશક્તિ અખંડ, નિત્ય ને Page #515 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી શંકરાચાર્યના અણીદી અદ્વૈત જ્ઞાનશક્તિ વડે પ્રકાશમાન અવિનાશી ઐશ્વર્યવાળા આત્માને સૂર્યના બિંબને રાહુને પેઠે આચ્છાદન કરે છે. ૧૩૯ આવરણના કાર્યપ વિક્ષેપશકિતનું નિરૂપણ કરે છે -- तिरोभूते स्वात्मन्यमलतरतेजोवति पुमा- . ननात्मानं मोहादहमिति शरीरं कलयति । ततः कामक्रोधप्रभृतिभिरम बन्धनगुणे:, परं विक्षेपाख्या रजस उरुशक्तिय॑थयति ॥१४०॥ બહુ પવિત્ર પ્રકાશવાળો પિતાને આત્મા ઢંકાઈ જવાથી પુરુષ અજ્ઞાનથી જડ શરીરને હું એમ જાણે છે. પછી રજોગુણની વિક્ષેપનામની મેટી શક્તિ કામક્રોધાદિ બંધનના ધર્મોવડે આ [પુરુષને બહુ પીડા આપે છે. ૧૪૦. महामोहग्राहग्रसनगलितात्मावगमनो, धियो नानावस्थां स्वयमभिनयंस्तद्गुणतया । अपारे संसारे विषयविषपूरे जलनिधौ, निमज्योन्मज्यायं भ्रमति कुमति: कुत्सितगतिः ॥१४१॥ અજ્ઞાનરૂપ મગરના ભક્ષણ કરવાથી જેનું આત્મજ્ઞાન ઢંકાઈ ગયું છે એ બ્રાંતબુદ્ધિવાળે [] નિંદિત ફલને ભેગવનારે આ [જીવ] બુદ્ધિની [જાગ્રદાદિ ] અનેક અવસ્થાએને પિતે [ બુદ્ધિરૂપ ઉપાધિવડે તેની પેઠે અનુકરણ કરતે છતે [ બંધનના હેતુ] વિષયરૂપ વિષવડે પૂર્ણ [ને જ્ઞાનરૂપ વહાણવિના જેને] પાર ન આવે એવા સંસારરૂપ સાગરમાં નીચે [] ઉપર ભમે છે. ૧૪૧. Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. આત્માથી ઉપજેલે અહંકાર આત્માને કેવી રીતે ઢાંકે છે તે દૃષ્ટાંત આપીને સમજાવે છે.- भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा । आत्मोदिताहंकृतिरात्मनखं, तथा तिरोधाय विजृम्भते स्वयम् । જેવી રીતે સૂર્યના તેજથી ઉપજેલી વાદળાંઓની હાર સૂર્યને ઢાંકીને [ પોતે ] પ્રતીત થાય છે, તેમ આત્માથી ઉત્પન્ન થયેલા અહંકાર આત્મતત્ત્વને ઢાંકીને ખતે પ્રતીત થાય છે. ૧૪૨. વિક્ષેપશક્તિ જીવને કેવી રીતે દુઃખ આપે છે તે દૃષ્ટાંત આપીને સમજાવે છે:-- कवलितदिननाथे दुर्दिने सान्द्रमेधैयथयति हिमझझावायुरुग्रो यथैतान् । अविरततमसाऽऽत्मन्यावृते मृढबुद्धि, ક્ષતિ ચટ્ટુપુ:નસ્તાવિશેષરાહિ: ॥ ૨૪૩ ॥ જેમ ઘાટાં વાદળાંવાળા દિવસમાં ઘાટાં વાદળાંએવડ સૂર્ય ઢંકાઈ જવાથી ભયંકર [ને ] ટાઢા તાફાની વાયુ આમને ( આ વાદળાંઓને ) [ જ્યાં ત્યાં ભમાવીને ] પીડે છે, [તેમ] ઘાટા અજ્ઞાનવર્ડ આત્મા ઢંકાઈ જવાથી [ રજોગુણુની] ખલવાન વિક્ષેપશક્તિ વિવેકરહિત બુદ્ધિવાળા [પુરુષ ] ને બહુ દુ:ખાવર્લ્ડ [ અનેક ચેાનિએમાં ] ભ્રમણ કરાવે છે, ૧૪૩, આવરણુશક્તિ ને વિક્ષેપશક્તિવડે પુરુષને બંધની પ્રાપ્તિ છે. એમ જણાવે છે:-- Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वाऽऽत्मानं भ्रमत्ययम् ॥१४४॥ આ બે શક્તિવડેજ પુરુષને બંધ પ્રાપ્ત થયું છે, જે એવડે અત્યંત મેહ પામેલો આ [ પુરુષ] સ્થલશરીરને આત્મા માનીને આ સંસારારણ્યમાં] ભમે છે. ૧૪૪. હવે બંધની કેવી રીતે સ્થિતિ થઈ છે. તે કહે છે – बीजं संमृतिभूमिजस्य तु तमो देहात्मधीरङ्कुरो, r: પરમવુ રામૈ તુ વધુ રોકાવ: રવિI:, अग्राणीन्द्रियसंहतिश्च विषया: पुष्पाणि दुःखं फलं, नानाकर्मसमुद्भवं बहुविध भोक्ताऽत्र जीवः खगः । १४५॥ સંસારરૂપ વૃક્ષનું બીજ (ઉપાદાનકારણ) અજ્ઞાનજ [છે,] લશરીરમાં આત્માની બુદ્ધિ અંકુર [છે, ] વિષયેચ્છા પાનડાં [છે, પુણ્યપાપરૂ૫] કર્મ જલ [ છે, દેવાદિ ] શરીર થડ [છે,] પ્રાણો શાખાઓ [છે, ] ઇંદ્રિયોને સમહ [ શાખાઓનાં ] અગ્રો [છે,] વિષયે ફૂલો [છે.] અનેક કર્મોથી ઉત્પન્ન થયેલું ઘણા પ્રકારનું દુ:ખ ફલ [છે, અને] આમાં (આ સંસારરૂપ વૃક્ષમાં) [ફલને] ભેગવનારે જીવ પક્ષી [છે.] ૧૪૫. બંધના કારણના નિરૂપણની સમાપ્તિ કરે છે – अज्ञानमूलोऽयमनात्मवन्धो, नैसर्गिकोऽनादिरनंत ईरितः । जन्माप्ययव्याधिजरादिदुःखप्रवाहपातं जनयत्यमुष्य ॥१४६॥ અજ્ઞાનરૂપ ઉપાદાનકારણવાળે, અન્ય કારણની અપેક્ષાવિનાને, ઉચ્છેદરહિત પ્રવાહવાળે, [અને આત્માના જ્ઞાનવિના Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. બીજા કોઈ ઉપાયથી] નાશ નહિ પામનારે આ [શરીરાદિ] જડમાં [ આત્માની ભ્રાંતિરૂ૫] બંધ કહ્યા છે. [તે બંધ] આ જીવને જન્મ, મરણ, રેગ ને વૃદ્ધાવસ્થાધિરૂપ દુઃખોના પ્રવાહમાં પાડ્યા કરે છે. ૧૪૬. આ બધ આત્મસ્વરૂપના જ્ઞાનવિના બીજા ઉપાયોથી નાશ પામત નથી એમ કહે છે -- नास्त्रैर्न शस्त्रैरनिलेन वहिना, छेत्तुं न शक्यो न च कर्मकोटिभिः। विवेकविज्ञानमहासिना विना, धातुः प्रसादेन सितेन मजुना॥ અંતઃકરણની નિર્મલતા [ને એકાગ્રતારૂ૫] તીક્ષણ [] મનહર [ તથા આત્મા ને અનાત્માના ] વિવેકજ્ઞાનરૂપ મટી તલવારવિના [પાશુપતાદિ] અસ્ત્રાવડે, [મુરાદિ] શસ્ત્રવિડે, [પ્રલયકાલના] પવનવડે, [ પ્રલયકાલના ] અગ્નિવડે, [ અને શ્રેત તથા સ્માર્ત કડકમૅવડે [આ બધો કાપી શકાતું નથી. ૧૪૭. સંસારની અજ્ઞાન સહિત નિવૃત્તિ કરવાના ઉપાયો દર્શાવે છે-- श्रुतिप्रमाणेकमते: स्वधर्मनिष्ठा तेनैवात्मविशुद्धिरस्य । विशुद्धबुद्धेः परमात्मवेदनं, तेनैव संसारसमूलनाशः ॥१४८॥ વેદરૂપ પ્રમાણમાં દૃઢ બુદ્ધિવાળાને સ્વધર્મમાં (નિષ્કામકર્મના અનુષ્ઠાનમાં ) નિષ્ઠા [પ્રાપ્ત થાય છે,] તેવડેજ આના અંત:કરણની અત્યંત શુદ્ધિ [થાય છે,] અત્યંત શુદ્ધ અંત:કરણવાળાને [ શ્રીસદ્દગુરુના ઉપદેશવડે] બ્રહ્મને સાક્ષાત્કાર [થાય છે, અને] તેવટેજ [આના] સંસારને [અજ્ઞાનરૂપ ] મૂલસહિત નાશ [ થાય છે.] ૧૪૮ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ \L " , L૦S શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રતીતિ નહિ થવાના કારણને દષ્ટાંતવડે સમજાવે છે:-- कोशैरनमयाद्यैः पञ्चभिरात्मा न संवृतो भाति । निजशक्तिसमुत्पन्नः शैवालपटलैरिवाम्बु वापिस्थम् ॥१४९॥ જેમ [ જલને આશરે રહેલી મલિનતામાંથી ઉપજેલી ] લીલના સમૂહવડે વાવમાં ૨.૯ [નિર્મલ] લજ [ પ્રતીત થતું નથી, તેમ] પિતાની ( આત્માની) [ અવિઘારૂપ] શાક્તમાંથી ઉપજેલા અન્નમયાદિ પાંચ કેશવડે ઢંકાયેલે આત્મા [ ચિદાનંદરૂપે] પ્રતીત થતો નથી. ૧૪૯. જલની ઉપરની લીલને દૂર કરવાથી જેમ જલની પ્રતીતિ થાય છે, તેમ કોશેને દૂર કરવાથી આત્માની પ્રતીતિ થાય છે એમ કહે છેतच्छैवालापनये सम्यक सलिलं प्रतीयते शुद्धम् । तृष्णासंतापहरं सद्यः सौख्यप्रदं परं पुंसः ॥ १५० ॥ पश्चानामपि कोशानामपवादे विभात्ययं शुद्धः । नित्यानंदैकरसः प्रत्यग्रूपः परं स्वयंज्योतिः ॥ १५१ ॥ [નિર્મલ જલને ઢાંકનારી ] તે લીલને દૂર કરવાથી નિર્મલ, તરસ તથા તાપને મટાડનારું,[અને] તુરત (પીતાંજ ) આનંદ આપનારું, ઉત્તમ જલ પુરુષને સ્પષ્ટ પ્રતીત થાય છે. ૧૫૦. [ આત્માને ઢાકનાર અન્નમયાદિ] પાંચ કોશેને અપવાદ કરવાથી આ [ અવિદ્યારૂપ] મલિનતાથી રહિત, અવિનાશી, આનંદરૂપ, એકરસ, સર્વેની અંતર રહેલ, [ અવિઘાથી ] પર, [અને] સ્વયંપ્રકાશરૂપ [આત્મા જ્ઞાનીઓને]પ્રતીત થાય છે. ૧૫૧. Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચૂડામણિ. ૪૪ આનંદી થવાનું સાધન કહે છે – मात्मानात्मविवेकः कर्तव्यो बन्धमुक्तये विदुषा। .. तेनैवानन्दी भवति स्वं विज्ञाय सच्चिदानन्दम् ॥ १५२॥ વિદ્વાને બંધથી મેકળા થવા માટે આત્મા અને [દેહાદિ ] જડને વિવેક કરવું જોઈએ. તે વિવેક વડે પિતાને સલૂપ, ચિટૂ૫ ને આનંદરૂપ અનુભવીને આનંદી (જીવન્મુક્તિના વિલક્ષણ સુખને અનુભવનારે ) થાય છે. ૧૫ર. હવે મુક્તનું લક્ષણ કહે છે – मुसादिषीकामिव दृश्यवर्गात्प्रत्यञ्चमात्मानमसंगम क्रियम् । विविच्य तत्र प्रविलाप्य सर्वे, तदात्मना तिष्ठति यः स मुक्तः॥१५३॥ મુંજથી સળીની પેઠે [ દેહાદિ] દૃશ્યસમૂહથી સર્વની અંતર રહેલ, અસંગ [] અકિય આત્માને પૃથક્ જાણીને તેમાં (તે આત્મામાં) સર્વ [ દશ્યનો ] અત્યંત વિલય કરીને તે રૂપે (અધિષ્ઠાન આત્મરૂપે) જે પુરુષ] રહે છે તે [પુરુષ] મુક્ત છે.] ૧૫૩. સ્કૂલશરીરરૂપ અન્નમયકેશ આત્મા નથી એમ કહે છે – देहोऽयमनभवनोऽनमयस्तु कोशश्वान्नेन जीवति विनश्यति तद्विहीनः । વકર્મમાંસપિરિપુરારીनायं स्वयं भवितुमर्हति नित्यशुद्धः ॥१५४॥ અન્નથી (અન્નના પરિણામરૂપ શુતિથી) ઉપ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૫.' શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. જેલું થુલશરીર અન્નમયકેશ છેિ.] આ અન્નવડે જીવે છે, અને તેના વિના વિનાશ પામે છે. સૂક્રમ ચામડી, સ્થલ ચામડી, માંસ, લેહી, હાડકાં [] વિષ્ટાના સમહરૂપ આ મલિન શરીર ] નિત્ય પવિત્ર આત્મા થવાને યોગ્ય નથી, અન્નમયકોશને અનાત્મપણામાં હેતુઓ કહે છે – पूर्व जनेधि मृतेरापि नायमस्ति, जातक्षण: क्षणगुणोऽनियतस्वभावः। नैको जडश्च घटवत्परिदृश्यमानः, ' स्वात्मा कथं भवति भावविकारवेत्ता ॥१५५॥ આ [અન્નમયકેશ ] જન્મની પૂર્વ [અને] મરણથી પછી પણ હેતું નથી. [ વચમાં ] સ્થિતિના અવકાશવાળો, ક્ષણે ક્ષણે પરિણામ પામનારે, અનિશ્ચિત સ્વભાવવાળે, અનેકરૂપવાળે, જડ અને ઘડાની પેઠે જોવામાં આવનારે [તે ઉત્પત્તિ આદિ સઘળા ] ભાવવિકારેને સાક્ષી પિતાને આત્મા કેમ સંભવે ? [ નજ સંભવે.] ૫૫. पाणिपादादिमान्देहो नात्मा व्यंगेऽपि जीवनात् । સદરિનારા ન નિયા નિવામ: પદ્દી હાથપગાદિવાળું લશરીર આત્મા નથી, [કોઈ ] અંગના નાશમાં પણ પ્રાણની ચેષ્ટા રહેવાથી, અને તેની (તે તે અવયવે માં રહેલી) [ ચેતન] શક્તિને નાશ નહિ થવાથી. [ આમ હોવાથી આ આત્મા કેઈને] અધીન નથી, [ પણ દેહાદિને સત્તાસ્કૃતિ આપવામાં ] સ્વતંત્ર છેિ.] ૧૫૬. Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચૂડામણિ. ૪૫ देहतद्धर्मतत्कर्मतदवस्थादिसाक्षिणः। स्वत एव स्वतःसिद्धं, तद्वैलक्षण्यमात्मनः ॥१५७॥ પૂલશરીર, તેના [ પૂલતાદિ ] ધર્મો, તેનાં [ગમનાદિ ] કર્મો, [ અને ] તેની [ બાલ્યાદિ] અવસ્થા આદિના સાક્ષી આત્માનું તેનાથી (લશરીરાદિથી) વિલક્ષણપણું પિતાની મેળેજ (પ્રમાણુવિનાજ) સ્વત સિદ્ધ [ છે.] ૧૫૭. शल्यराशि सलिप्तो मलपूर्णोऽतिकश्मलः । कथं भवेदयं वेत्ता स्वयमेतद्विलक्षणः ॥१५८॥ હાડકાઓના સમુહરૂપ, માંસવડે લિંપાયેલે, મલથી ભરેલે, [ ને ] અતિમલિન આ [ દેહ ] આનાથી વિલક્ષણ ( [ ને ] પિતાની મેળે (પ્રમાણુવિના) જાણનાર [ આત્મા ] કેવી રીતે હોઈ શકે? [ ન હોઈ શકે.] ૧૫૮. त्वमांसमेदोऽस्थिपुरीषराशावहमतिं मूढजनः करोति। विलक्षणं वेत्ति विचारशीलो, निजस्वरूपं परमार्थभूतम् ॥१५९॥ અજ્ઞાની મનુષ્ય ચામડી, માંસ, મેદ, હાડકાં ને વિઝાના સહમાં હું એવી બુદ્ધિ કરે છે, [ અને ] વિચારવાળો [ પુરુષ ] પરમાર્થરૂપ (સત્યરૂપ) પિતાના સ્વરૂપને તેિનાથી] વિલક્ષણ જાણે છે. ૧૫૯ - - મનુષ્ય પિતાપિતાની બુદ્ધિની યે ગ્યતા પ્રમાણે હુંનું સ્વરૂપ જાણે છે એમ કહે છે – देहोऽहमित्येव जडस्य बुद्धिदेहे च जीवे विदुषस्त्वहंधीः । विवेकविज्ञानवतो महात्मनो ब्रह्माहमित्येष मति संदात्मनि ॥१६॥ Page #523 -------------------------------------------------------------------------- ________________ સ્પર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. anaan હું સ્કૂલશરીરજ [ છું] એવી [ શાસ્ત્રશ્રવણરહિત ] જડ[ મનુષ્યની બુદ્ધિ [ હોય છે, ] અને [ લૈકિક | પંડિતને સ્થૂલશરીરમાં ને જીવમાં હું એવી બુદ્ધિ [ હોય છે, અને ] વિવેકવિજ્ઞાનવાળા મહાત્માને સલૂ૫ આત્મામાં હું બ્રહ્મજ છુિં આવી બુદ્ધિ [ હોય છે.] ૧૬૦. દેહમાં આત્માની બુદ્ધિનો પરિત્યાગ કરીને બ્રહ્મમાં આત્માની બુદ્ધિ રાખવાને અજ્ઞાનીને ઉદેશીને ઉપદેશ કરે છે – अत्रात्मबुद्धि त्यज मूढबुद्धे, त्वङ्मांसदोऽस्थिपुरीषराशी। सर्वात्मनि ब्रह्मणि निर्विकल्पे, कुरुष्व शांति परमां भजस्व ॥१६१॥ | હે મુબુદ્ધિવાળા! આ ચામડી, માંસ, મેદ, હાડકાં ને વિઝાના સમૂહમાં આત્માની બુદ્ધિને ત્યાગ કર, [અને] સર્વને આત્મરૂપ [ને નામાદિ ] વિકલ્પથી રહિત બ્રહ્મમાં [ આત્માની બુદ્ધિ ] કર, [ અને તે વડે ] ઉત્કૃષ્ટ શાંતિને અનુભવ કર. ૧૬૧. દેહાદિમાંથી હુંપણની બુદ્ધિને ત્યાગ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી એમ કહે છેदेहेन्द्रियादावसति भ्रमोदितां, विद्वानहंतां न जहाति यावत् । तावन्न तस्यास्ति विमुक्तिवार्ताऽप्यस्त्वेष वेदान्तनयान्तदर्शी॥ [લેકિક ] વિદ્વાન મિથ્યા [ એવાં ] શરીર ને ઇંદ્રિયાદિમાં ભ્રાંતિથી ઉદય પામેલા હુંપણને જ્યાં સુધી ત્યજતે નથી ત્યાં સુધી આ વેદાંતના સિદ્ધાંતને જાણનાર [છતાં] પણ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ શ્રીવિવેકપૂડામણિ. તેને મોક્ષની વાત પણ નથી, [તે મેક્ષ તે કયાંથી જ થઈ શકે ? ન જ થઈ શકે.] ૧૬૨. | માટે તારે પણ આ સ્થૂલશરીરમાં હુંપણાની બુદ્ધિ ન રાખવી એમ તે શિષ્યને કહે છે – छायाशरीरे प्रतिबिम्बंगात्रे, यत्स्वप्नदेहे हृदि कल्पिता । यथात्मबुद्धिस्तव नास्ति काचिजीवच्छरीरे च तथैव माऽस्तु। જેમ સ્કૂલશરીરના પડછાયામાં, [ જલાદિમાં] પ્રતિબિંબિત શરીરમાં, સ્વપ્નના શરીરમાં, અને [ મને રાજ્યવડે] મનમાં કપેલા શરીરમાં તને કાંઈ પણ (ગણરૂપે પણ ) આત્માની બુદ્ધિ નથી, તેમજ [ આ ] જીવતા સ્કૂલશરીરમાં પણ [ તને આત્માની બુદ્ધિ ] ન હે. ૧૬૩. * સ્થૂલશરીરમાંથી આત્માની બુદ્ધિને ત્યાગ કરવાથી થનારું ફલ કહે છેઃदेहात्मधीरेव नृणामसद्धियां, जन्मादिदुःखप्रभवस्य बीजम् । पतस्ततस्त्वं जहि तां प्रयत्नात्त्यक्ते तु चित्ते न पुनर्भवाशा॥ જેથી આત્માથી વિમુખ બુદ્ધિવાળા મનુષ્યને સ્કૂલશરીરમાં આત્માની બુદ્ધિજ જન્માદિ દુઃખની ઉત્પત્તિનું બીજ [ છે, ] તેથી તેને તું પ્રયત્નથી ત્યાગ કર. ચિત્તમાંથી [ દેહાભિમાન ] ત્યજવાથી [ તને ] પુનઃ સંસારને સંભવ નથી. ૧૬૪. હવે પ્રાણમયકેશનું નિરૂપણ કરે છે - Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. मैंद्रियः पञ्चभिरञ्चितोऽयं, प्राणो भवेत्प्राणमयस्तु कोशः । येनात्मवानन्नमयोऽन्नपूर्णः, प्रवर्ततेऽसौ सकलक्रियासु ॥१६॥ પાંચ કર્મેટ્રિયેસહિત આ [પાંચ ] પ્રાણ પ્રાણમયકેશ થાય છે. જેવડે ( જે પ્રાણમયકેશવડે ) અનથી ભરે આ અન્નમય કેશ જડ છતાં] આત્માવાળે [થઈ ] સર્વ [ લકિકવેદિક ] ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. દા. આ પ્રાણમયકોશ આત્મા નથી એમ કહે છે – नैवात्मापि प्राणमयो वायुविकारो, गन्ताऽगन्ता वायुवदन्तर्बहिरेषः । । यस्मात्किचित्कापि न वेजीटमनी, . स्वं वाऽन्यं वा किंचन नित्यं परतंगः ॥१६॥ જેથી કયારેય કાંઈ પણ [પુત્રાદિ ] પ્રિયને અથવા ચિરાદિ અપ્રિયને અને ] પોતાને અથવા બીજા કોઈને [ આ પ્રાણમયકેશ ] જાણતા નથી, [ તથા નિત્ય પરતંત્ર [ છે, તેથી ] વાયુની પેઠે [ શરીરની ] અંતર ને બહાર જ- . નારે તથા આવનારે વાયુના કાર્યરૂપ આ પ્રાણમયકેશ પણ આત્મા નથી૧૬. હવે મનોમયકોશનું નિરૂપણ કરે છે – ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यास्कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः । Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. संशादिभेदकलना कलितो बलीयांतत्पूर्व कोशमभिपूर्व विजृम्भते यः ॥१६७॥ [ શ્રેત્રાદિ પાંચ ] જ્ઞાનેંદ્રિયે અને મન [ મળીને ] `મય કશ થાય છે. [ તે ] હું ને મારું આવી વસ્તુની કલ્પનામાં નિમિત્ત છે. ] જે નામાદિના ભેદની પનાથી યુક્ત [ ને અન્નમય તથા પ્રાણમયને પાતાને વશ વતાવનાર હાવાથી તે બંને કેશેાથી ] વધારે ખલવાન [કેશ ] તે પ્રથમના કેશને ( પ્રાણમયકાશને ) સર્વભણીથી પૂર્ણ કરીને પ્રકાશે છે. ૧૬૭. આ મનેામયકેશ જીવને સંસારની પ્રાપ્તિ કરનારા છે એમ કહે છેઃ पञ्चेन्द्रियैः पञ्चभिरेव होतृभिः, प्रचीयमानो विषयाज्यधारया । जाज्वल्यमानो बहुवासनेन्धनैर्मनोमयाग्निर्वहति प्रपञ्चम् ॥ ૪૫૫ પાંચ જ્ઞાનેંદ્રિયારૂપ પાંચ હેમ કરનારાએવડેજ ખડું વૃદ્ધિ પમાડેલા [ અને વિષયેની] ઘણી વાસનાએરૂપ લાકડાંએવડે [ ને ] વિષયરૂપ ઘીની ધારાવડે પ્રજ્વલિત કરેલે [ આ ] મનેામયકાશરૂપ અગ્નિ સંસારરૂપ[ લ ]તે પ્રાપ્ત કરે છે. ૧૬૮. આ મનોમયકાશ જીવને સંસારનું કારણ છે એમ કહે છેઃन ह्यस्त्यविद्या मनसेोऽतिरिक्का, मनो ह्यविद्या भवबन्धहेतुः । तस्मिन्विनष्टे सफलं विनष्टं विजृम्भितेऽस्मिन्सकलं विजृम्भते ॥ મનથી ભિન્ન અવિદ્યા સંસારરૂપ બંધનું કારણુ નથીજ, Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. [મન અવિદ્યાનું કાર્ય હાવાથી તથા અવિદ્યા મનદ્વારા સંસારનું કારણ હેાવાથી ] મનજ અવિદ્યા [છે. ] તે [ મન ] વિનાશ પામવાથી સર્વ [ સંસાર ] નિવૃત્ત [ થાય છે, અને ] આને ઉત્ક્રય થવાથી સર્વ [ સંસાર ] ઉદય પામે છે. ૧૬૯. ઉપર કહેલા અર્થને નીચેના એ શ્લોકેાવડે સ્પષ્ટ કરે છેઃ— स्वप्नेऽर्थशून्ये सृजति स्वशक्त्या, भोक्त्रादिविश्वं मन एव सर्वम् तथैव जाग्रत्यपि नो विशेषस्तत्सर्वमेतन्मनसो विजृम्भणम् ॥ सुषुप्तिकाले मनसि प्रलीने, नैवास्ति किञ्चित्सकलप्रसिद्धेः । अतो मनःकल्पित एव पुंसः, संसार एतस्य न वस्तुतोऽस्ति ॥ १७१ ॥ [ જેમ બહારના] પદાર્થેાથી રહિત સ્વપ્નમાં મનજ પેાતાની શક્તિવડે ભેÔાદિ સર્વ જગત્ને રચે છે, તેમજ જાગ્રમાં પણ [ મનજ પાતાની શક્તિવડે આ ભોક્તાદિ સર્વ જગત્ને રચે છે, તે બંનેમાં વસ્તુતાએ કાંઇ] ફેર નથી. તે આ સર્વે મનને વિલાસ [ છે. સુષુપ્તિના સમયમાં મન [ અવિદ્યામાં વિલીન થવાથી [ મહારનું કે અંતરનું ] કાંઇ પણ [ જગત્ પ્રતીત થતું] નથીજ, [ આ વાત ] સર્વને પ્રસિદ્ધ હાવાથી [મનના અભાવથી જગતના અભાવ સિદ્ધ થાય છે. ] [ કારણ ] થી આ જીવને સંસાર મનવžજ કલ્પેલા [ છે.] વસ્તુતાએ [ તે સત્ય ] નથી. ૧૭૧. ૧૭૦. બંધ ને મેાક્ષ મનની કલ્પના છે એમ ઉદાહરણ આપીને સમજાવે છેઃ— Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. वायुनाऽऽनीयते मेघः पुनस्तेनैव नीयते । मनसा कल्प्यते बन्धो मोक्षस्तेनैव कल्प्यते ॥ १७२ ॥ ૪૫૭ [ જેમ ] વાયુવડે [ હ્રદેશમાંથી ] વરસાદ લવાય છે, અને તેવડેજ ( વાયુવડેજ ) [તે વરસાદ પાછા દૂર લઇ જવાય છે, [ તેમ ] મનવડે બ ંધ પાય છે, [ને] તેવડેજ ( મનવડેજ ) મેક્ષ કપાય છે. ૧૭૨. પુન: પણુ મનજ જીવના બંધમેાક્ષનું કારણ છે.એમ બે શ્લોકાવડે કહે છેઃ देहादिसर्वविषये परिकल्प्य रागं, बध्नाति तेन पुरुषं पशुवणेन । वैरस्यमत्र विषवत्सुविधाय पश्चाટ્રેન વિમાર્થાત તમ્મન વ અર્ધાત્ ॥૨॥ तस्मान्मनः कारणमस्य जन्तोबन्धस्य मोक्षस्य च वा विधाने । 'बन्धस्य हेतुर्मलिनं रजोगुणैमोक्षस्य शुद्धं विरजस्तमस्कं ॥ १७४॥ તે મનજ દેહાર્દિ સર્વ વિષયમાં રાગ ઉપજાવીને તે રાગવટે જીવતે પશુની પેઠે ખાંધે છે, [ અને ] પછી ( વિવેકાદિના ઉદયકાલમાં ) આમાં ( દેહાદિ વિષયમાં ) વૈરાગ્ય ઉપજાવીને [તે મનજ] આને ( આ પુરુષને ) [ બંધમાંથી ] મેકળા કરે છે. ૧૭૩. તેથી ( ઉપર કહેલી રીતે ) આ જીવને બંધની અથવા મોક્ષની પ્રાપ્તિમાં મન કારણ [ છે. ] રજોગુણાવડે ( રોણુના Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અટાદરા રત્ના કામક્રોધાદિ ધર્મ વડે ) મલિન [મન જીવના ] બંધનું કા રણુ[ છે, અને ] રસ્તેગુણ તથા તમેગુણથી રહિત થયેલું શુદ્ધ [ મન જીવના ] મેાક્ષનું [ કારણ છે. ] ૧૭૪. સુમુક્ષુએ મેાક્ષમાટે વિવેકવૈરાગ્યને દૃઢ કરવા જોઇએ એમ કહે છે: विवेक वैराग्यगुणातिरेकाच्छुद्धत्वमासाद्य मनो विमुक्तये । भवत्यतो बुद्धिमतो मुमुक्षोस्ताभ्यां दढाभ्यां भवितव्यममे ॥१७५॥ મન વિવેક ને વૈરાગ્યરૂપ ગુણુના વધારાથી નિર્મલપણાને પામીને [ જીવને ] મેક્ષ આપવામાટે [ સમર્થ ] થાય છે, આથી બુદ્ધિવાળા મુમુક્ષુએ [ શ્રવણ:દિની ] પહેલાં દૃઢ તે બેવડ (વિવેકવેરાગ્યવડે ) [ યુક્ત ]થયું એ ૧૭પ, મેાક્ષને ઇચ્છનારાઓએ વિવેકવૈરાગ્યની દૃઢતા કરવામાટે વિશ્વયના સંગથી દૂર રહેવું જોઇએ એમ કહે છે:-~~ मनो नाम महाव्यीमो विपयारण्यभूमिषु । चरत्यत्र न गच्छन्तु साधवो ये मुमुक्षवः ॥ १७६ ॥ [ શબ્દદિ] વિષયરૂપ અરણ્યની ભ્રમમાં મનનામનેા પ્રસિદ્ધ મોટા વાઘ ફરે છે, [ માટે ] જે માની ઇચ્છાવાળા સજ્જને [ હોય તે ] અહિં ( વિષયેરૂપ વનભૂમિમાં ) ન જાએ, ૧૭૬. ૪૫૨ સર્વ વિષ્ણેાને ને અન્યને મનજ ઉત્પન્ન કરે છે એમ પુન: સમજાવે છેઃ— मनः प्रसूते विषयानशेषान्स्थूलात्मना सूक्ष्मतया च भोक्तः । शरीरवर्णाश्रमजातिभेदान्गुणक्रियाहेतुफलानि नित्यम् ॥ १७७॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૫ય [ જાગ્રમાં ] સ્થૂલરૂપે ને [ સ્વપ્નમાં ] સૂક્ષ્મરૂપે સમગ્ર વિષયાને, [ તથા ] ભક્તા[પુરુષ]ના શરીરના, વર્ણના, આશ્રમના ને જાતિના ભેદોને, [ અને વિષયામાં ] શેલનબુદ્ધિ, કર્માનુષ્ઠાન, [ કર્મનાંધી આદિ] સાધના, ને[ કર્મનાં સ્વર્ગદિ ક્લેને નિરંતર મન રચે છે. ૧૭૭, અસંગ ચેતનને ભ્રમણુ કરાવનારું મન છે એમ કહે છેઃअसंगचिद्रूपमनुं विमोह्य, देहेन्द्रियप्राणगुणैर्निबध्य | अहंममेति भ्रनयत्यजस्त्रं, मनः स्वकृत्येषु फलोपभुक्तिषु ॥ १७८ ॥ આ અસંગ ચેતનસ્વરૂપને [ પોતાના અસંગસ્વરૂપનું ] વિસ્મરણ કરાવીને સ્થલશરીર, ઇન્દ્રિયાને પ્રાણના ધર્માની [સાથે ] ખાંધીને પાતાનાં રચેલાં ક્લેના ઉપભોગામાં હું ને મારું આવી [ બુદ્ધિવડે ] મન નિરંતર ભ્રમણુ કરાવે છે. ૧૭૮. આ મન અધ્યાસનું કારણ છે એમ કહે છેઃअभ्यासदोषात्पुरुषस्य संसृतिरध्यासबन्धस्त्वमुनव कल्पितः । रजस्तमोदोषवतोऽविवेकिनो, जन्मादिदुःखस्य निदानमेतत् ॥ १७९ ॥ રજોગુણુરૂપ અને તમેગુણુરૂપ દોષવાળા વિવેકરહિત પુરુષના અભ્યાસરૂપ (જડ તથા ચેતનની પરસ્પર ભ્રાંતિરૂપ) દોષથી [ તેને ] સંસાર ( જન્મમરણાદિની પરંપરા ) [ થાય છે. ] આ અધ્યાસરૂપ બંધ પણ આણેજ ( મનેજ ) પેલે [ છે, તેથી ] જન્માદિ દુઃખનું [ અધ્યાસદ્વારા ] આ ( મન ) . કારણ [છે. ] ૧૭૯, Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. આ મનજ અવિદ્યા છે એમ પુનઃ જણાવે છે -- अतः प्राहुर्मनोऽविद्यां पण्डितास्तत्त्वदर्शिनः। . येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् ॥१८० [ મન સંસારનું કારણ છે, તથા મનવિના એકલી અવિઘા જીવને બંધન કરી શકતી નથી, ] આથી [ મનના યથાર્થ ] સ્વરૂપને જાણનારા વિવેકીએ મનને અવિદ્યા કહે છે. જેમ વાયુવડે વાદળાંને સમૂહ [ભમાવાય છે, તેમ] જે [મન]વડેજ [મનુષ્યાદિ સર્વ] જગત્ [ ઉપરનીચે] ભમાવાય છે. ૧૮૦. જે મુક્તિની પ્રાપ્તિની ઈચ્છા હોય તે આ મનને પવિત્ર કરવું જોઈએ એમ કહે છે तन्मनः शोधनं कार्य प्रयत्नेन मुमुक्षुणा । विशुद्ध सति चैतस्मिन्मुक्तिः करफलायते ॥११॥ * મુમુક્ષુઓ [ વિવેકવૈરાગ્યાદિની પ્રાપ્તિ કરવારૂપ ] પ્રયત્નવડે તે મનને પવિત્ર ( રાગદ્વેષરહિત) કરવું જોઈએ, કેમકે આ [મન] અતિ પવિત્ર થવાથી મુક્તિ હાથમાં રાખેલા [ બીલીના ] ફલજેવી [ સ્પષ્ટ પ્રતીત ] થાય છે. ૧૮૧. રજોગુણને દૂર કર્યા વિના મનની પવિત્રતા થઈ શકે નહિ, માટે તે રજોગુણ મુમુક્ષુ કેવી રીતે દૂર કરી શકે તે કહે છે:--- मोक्षकसक्त्या विषयेषु राग, निर्मूल्प संन्यस्य च सर्वकर्म । सच्ट्रद्धया यः श्रवणादिनिष्ठो, रजःस्वभावं स धुनोति बुझेः॥१२८॥ Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણુિ, t જે [ મુમુક્ષુ ] મેક્ષપરના પરમપ્રેમવડે [ શબ્દાંદિ] વિષયેપરની પ્રીતિને નિર્મલ કરીને, અને સર્વ [ સકામ ] કર્મને પરિત્યાગ કરીને બ્રહ્મમાં શ્રદ્ધાવડે નિરંતર વેદાંતના ] શ્રવણાદિમાં પરમાદરવાળા [ થાય છે, ] તે [ મુમુક્ષુ ] બુદ્ધિના રજોગુણના સ્વભાવને [ સત્ત્વગુણની વૃદ્ધિવર્ડ] દૂર કરી શકે છે. ૧૮૨. આ મનેામયકાશ પણ આત્મા નથી એમ કારણેા જણાવીને સમજાવે છેઃ-मनोमयो नापि भवेत्परात्मा, ह्याद्यन्तवत्वात्परिणामिभावात् । दुःखात्मकत्वाद्विषयत्वहेतोर्द्रष्टा हि दृश्यात्मतया न दृष्टः ॥ १८३॥ મનેામયકેશ પણ શ્રેષ્ઠ ( નિરુપાધિક) આત્મા નથી, ઉત્પત્તિવિનાશવાળા હેાવાથી, પરિણામ પામવાના સ્વભાવવાળા હાવાથી, દુ:ખરૂપપણાથી ને દૃશ્યપણારૂપ હેતુથી; દ્રષ્ટા કદીપણ દૃશ્યપણાવડે જોયા નથી. ૧૮૩, હવે વિજ્ઞાનમયકાશનું સ્વરૂપ વર્ણવે છે:-- बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धं सवृत्तिः कर्तृलक्षणः । विज्ञानमय कोशः स्यात्पुंसः संसारकारणम् ॥ १८४ ॥ [ પાંચ ] જ્ઞાનેંદ્રિયસહિત [ અહંકારાદિ ] વૃત્તિયુક્ત બુદ્ધિ કારૂપ લક્ષણવાળા (હું કર્તા છું એવા લક્ષણવડે આળખતા ) વિજ્ઞાનમયકાશ છે. [ તે વિજ્ઞાનમયકોશ ] જીવને સંસારનું કારણુ [છે, ] ૧૮૪, તે વિજ્ઞાનમયકાશને વધારે સ્પષ્ટ કરીને કહે છેઃ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અનુત્રશિલ્લાવરાવશાનસંશઃ ઘર્ધાર: सानक्रियावानहमित्यजत्रं,देहन्द्रियादिष्वभिमन्यते प्रशम् ॥१८५॥ [કાંતરમાં કે વિષયભણી જાય ત્યારે જેમાં ચેતનની પ્રતિબિંબશક્તિ જતી હોય એમ જણાય છે એ, માયાના કાર્યરૂપ, [ અને ]. જ્ઞાન તથા કિયાવાળે [ આ ] વિજ્ઞાનનામવાળે [ કેશ] શરીર ને ઇન્દ્રિયાદિમાં હું એવું નિરંતર બહુ અભિમાન કરે છે. ૧૮૫. - તે વિજ્ઞાનમયકોશનું કર્તાપણું તથા ભક્તાપણું નીચેના બે - કેવડે વર્ણવ છે -- अनादिकालोऽयमहंस्वभावो, जीवः समस्तव्यवहारवोढा । करोति कर्माण्याप पूर्ववासनः,पुण्यान्यपुण्यानि च तत्फलानि भुंक्ते विचित्रास्वपि योनिषु व्रजन्नायाति निर्यात्यध ऊर्ध्वमेषः । अस्यैव विज्ञानमयस्य जाग्रत्स्वप्नाद्यवस्था सुखदुःखभोगः ॥ - આ [ વિજ્ઞાનમય કેશ] હું [એમ માનવાના ] સ્વભાવવાળે, ઉત્પત્તિના સમયથી રહિત, જીવનામવાળે [ ને ] સર્વ વ્યવહારને ચલાવનારે [ છે, તે ] પૂર્વની [ શુભ ને અશુભ] વાસનાવાળો પુણ્યરૂપ ને પાપરૂપ કર્મો કરે છે, [ અને ] તેનાં ફલને પણ ભેગવે છે. આ [વિજ્ઞાનમયકેશરૂપ જીવ] નાનાપ્રકારનાં શરીરમાં ગમન કરતો છત નીચે આવે છે, [] ઉપર જાય છે. આ વિજ્ઞાનમયકેશની જ જાગ્રત્ ને સ્વપ્નાદિ અવસ્થા [ ને ] સુખદુઃખને ભેગ છે. આ વિજ્ઞાનમયકોશમાં આત્માની બુદ્ધિ રાખવાથી આત્મા સંસારમાં ભમતો હોય એમ જણાય છે એમ કહે છે -- Page #534 -------------------------------------------------------------------------- ________________ ~ ~-~ શ્રીવિચૂડામણિ, देहादिनिष्ठाश्रमधर्मकर्मगुणाभिमानं सततं ममोत । વિજ્ઞાન જાતે : ઘાઘરાવરમઃ | તો મદદરૂધિરથ, ચામથી સંતતિ અને ૬૮૮ શુદ્ધાત્માની અત્યંત સમીપમાં હોવાથી અતિ પ્રકાશન વાળે આ વિજ્ઞાનમયકેશ શરીરાદિમાં રહેલા આશ્રમે, ધર્મ, ક ને ગુણેના અભિમાનને મારાં એમ નિરંતર [ અભિમાન કરે છે,] આથી આ [વિજ્ઞાનમયકેશ] આની (આ આત્માની) ઉપાધિ છે, જેમાં આત્માની બુદ્ધિવાળો ભ્રાંતિવડે જન્મમરણને પામે છે. ૧૮૮. * : કુટસ્થ આત્મા ઉપાધિના સંબંધથી કર્તાક્તા કહેવાય છે એમ જણાવે છે -- योऽयं विज्ञानमयः प्राणेषु हदि स्फुरत्ययं ज्योतिः। कटस्थः सन्नात्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः।। १८९॥ જે આ જ્ઞાનપ્રધાન જ્ઞાનેન્દ્રિયામાં [ને ] હૃદયમાં પ્રકાશે છે, [0] આ જ્ઞાનસ્વરૂપ [] અવિકારી છતે આત્મા [ છે, ને તે] ઉપાધિમાં રહેલે તોભક્તા થાય છે. ૧૮૯ તે આત્મા બુદ્ધિની સાથેના એકપણાના ભ્રમથી પિતાનાથી ભિન્ન દેખે છે એમ કહે છે – स्वयं परिच्छेदापेत्य बुद्धस्तादात्म्यदोषेण परं मृषात्मनः। सर्वात्मकः सन्नपि वीक्षते स्वयं, स्वतः पृथक्त्वेन मृदो ઘાનિવ # ૧૧૦ છે. શુદ્ધ આત્મા ] મિથ્યારૂપ બુદ્ધિની સાથેના એકપ ણાની ભ્રાંતિરૂપ દોષવડે પરિચ્છેદને પામીને પિતે સર્વરૂપે Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. છતાં પણ પિતે [ અન્ય પ્રાણિ પદાર્થોને] પિતાનાથી પૃથક પણવડે જુએ છે, માટીથી ઘડાઓના [ પૃથપણાની ] પઠે. ૧૦. ઉપાધિના ધર્મોનું ઉપાધિવાળામાં ભાન થવામાં દષ્ટાંત કહે છે - उपाधिसम्बन्धवशात्परात्मा, धुपाधिधर्माननुभाति तद्गुणः । अयोविकारानविकारिवह्निवत्सदकैरूपोऽपि परः स्वभावात् १९१ શુદ્ધ [ આત્મા ] સ્વભાવથી સર્વદા એકરૂપ (નિર્વિ કાર) છતાં પણ [તે] શુદ્ધાત્મા [ બુદ્ધિરૂપ ] ઉપાધિના સંબંધને લીધે તેના ગુણવાળે [ જણાઈ] નિર્વિકારી અગ્નિ જેમ લેઢાના વિકારવાળે ( આકારદિવાળે) [જણાય છે.) તેમ [ બુદ્ધિરૂપ ] ઉપાધિના [ ઈચ્છાદિ ]- ધર્મેવાળો જ ણાય છે.” ૧૧. - હવે શ્રવણ કરેલા વિષયમાં તે શિષ્ય શંકા કરે છે – शिष्य उवाच ॥ भ्रमेणाप्यन्यथा वाऽस्तु जीवभावः परात्मनः । तदुपाधेरनादित्वान्नानादे श इष्यते ॥ १९२॥ अतोऽस्य जीवभावोऽपि नित्या भवति संसृतिः । न निवर्तत तन्मोक्षः कथं मे श्रीगुरो वद ॥ १९३ ॥ - શિષ્ય પૂછે છે –“હે શ્રીસÚરે ! શુદ્ધાત્માનું જીવપણું બ્રાંતિવડે છે, અથવા બીજી રીતે (પ્રમાણુવડે) પણું [ છે, પરંતુ ] તેની [અજ્ઞાનરૂપ વા બુદ્ધિરૂપ] ઉપાધિના Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ શ્રીવિવેક ચૂડામણિ. અનાદિપણાથી, નિ) અનાદિને નાશ સ્વીકારવામાં આવતું નથી, આથી આને જીવભાવ પણ દૂર નહિ થાય, [અને] સંસાર નિરંતર રહેશે, ત્યારે તેને મોક્ષ કેવી રીતે [થશે? તે આપ કૃપા કરીને ] મને કહો. ” ૧૯૨-૧૩. પરમાણિક સષ્ણુપરમાત્મા કૃપા કરીને તેનું ઉત્તર આપે છે – ' શ્રીગુરવાર ! सम्यक्पृष्टं त्वया विद्वन्सावधानेन तच्छृणु। प्रामाणिकी न भवति भ्रान्त्या मोहितकल्पना ॥ १९४ ॥ શ્રીસદ્દગુરુ કહે છે – “હે તર્ક કરવામાં કુશલ ! તે સારું પૂછ્યું. તેનું [ ઉત્તર મનની ] એકાગ્રતાવડે સાંભળ. ભ્રાંતિવડે કરેલી) અવિવેકવાળી કલ્પના સત્ય હોતી નથી.૧૯૪. * પ્રાંર્તિ વિના ત્રણ સ્થ, નિશિયા નિrઃ - - - ____ न घटेतार्थसंबन्धो, नमसो नीलतादिवत् ॥ १९५॥ જેમ આકાશને નીલપણાદિની સાથે [ સંબંધ બ્રાંતિવિના સંભવ નથી, તેમ] અસંગ, ક્રિયારહિત ને આકારરહિત આત્મા ને [ શબ્દાદિ ] વિષયેની સાથે સંબંધ બ્રતિવિના સંભવતો નથી. ૧૫. ઉપર કહેલી વાતને વિશેષ સ્પષ્ટ કરે છેस्वरय द्रष्टुनिर्गुणरयाक्रियरय, प्रत्यम्बोधानन्दरूपस्य बुद्धेः। भ्रात्या प्राप्तो जीवभावो न सत्यो, मोहापाये नास्त्यवस्तुस्वभा વાત છે દ્રષ્ટા, [ ત્રણ ] ગુણથી રહિત, કિયારહિત, સર્વની વાત વ વાલા . Page #537 -------------------------------------------------------------------------- ________________ ४६९ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. - - - - * * * અંતર રહેલ, જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ આત્માને જીવાભાવી અંતઃકરણની ભ્રાંતિવડે પ્રાપ્ત [ થયો છે, તે ] સત્ય નથી. { આવભાવના ] મિથ્યાસ્વભાવથી અવિવેકની નિવૃત્તિ થયે [ તે જીવભાવ રહે ] નથી. ૧૯૬. છવભાવની સત્તા બ્રાંતિકાલમાંજ છે આ વાત દૃષ્ટાંત આપીને સમજાવે છે – यावद्भान्तिस्तावदेवास्य सत्ता, मिथ्याज्ञानोजृम्भितस्य प्रमादात् । रज्ज्वां सो भ्रान्तिकालीन एव, भ्रान्तेनीशे नैव सोऽपि तद्वत् ॥ १९७ ॥ [ જેમ મંદ અંધકારમાં પડેલી ] દેરડીમાં [કપાયેલ મિથ્યા ] સર્પ ભ્રાંતિના સમયમાં જ [ રહે છે, ] ભ્રાંતિને નાશ થવાથી સર્પ નથી જ, [ ને તેનું જ્ઞાન પણ નથી, તેમ [સ્વરૂપના વિસ્મરણથી મિથ્યાજ્ઞાનવડે ઉદય પામેલા આની ( આ જીવની ) સત્તા જ્યાંસુધી બ્રાંતિ [ છે, ? ત્યાં સુધીજ [ છે, પછી નથી. ] ૧૯૭. અવિદ્યા તથા બુદ્ધિ અનાદિ છતાં પણ તેની નિવૃત્તિ વિવાથી થઈ શકે છે એમ કહે છે – अनादित्वमविद्याया: कार्यस्यापि तथेप्यते । उत्पन्नायां तु विद्यायामाविद्यकमनाद्यपि ॥ १९८ ॥ प्रबोधे स्वप्नवत्सर्व सहमूलं विनश्यति । अनाद्यपीदं नो नित्यं प्रागभाव इव स्फुटम् ॥ १९९ ॥ Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ४९७ અવિદ્યાનું અને તેના ] કાર્યનું (બુદ્ધિનું ) પણ અનાદિપણું સ્વીકારાય છે, પણ વિદ્યા ( આત્માનું યથાર્થ જ્ઞાન ) ઉત્પન્ન થવાથી અનાદિ અવિદ્યાનું સર્વ કાર્ય પણું જાગ્રતમાં સ્વયનની પેઠે [ અવિદ્યારૂપ ] મૂલસહિત વિનાશ પામે છે. અનાદિ છતાં પણ આ ( અવિદ્યા ને તેનું કાર્ય) પ્રાગભાવની પેઠે નિત્ય નથી, [ આ વાત ] સ્પષ્ટ [છે.] પ્રાગભાવની પેઠે–તૈયાયિકે પ્રાગભાવને ( ઉત્પત્તિની પૂર્વે કાર્યના કારણમાં રહેલા અભાવને ) અનાદિ માને છે, અને કાર્ય ઉત્પન્ન થાય ત્યારે તેને નાશ માને છે, અર્થાત તેઓ જેમ પ્રાગભાવને અનાદિ માન્યા છતાં પણ અનંત માનતા નથી, પણ નાશવાળે માને છે, તેમ અવિધા ને અવિદ્યાનું કાર્ય અનાદિ છતાં પણ જ્યારે જ્ઞાનને લાભ થાય ત્યારે તેનો નાશ થાય છે એમ અમે માનીએ છીએ. ૧૮૮-૧૯.. - ઉપર કહેલા અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે – • अनादेरपि विध्वंस: प्रागभावस्य वीक्षित:। यद्बुद्धयुपाधिसम्बन्धात्परिकल्पितमात्मनि ॥ २० ॥ जीवत्वं न ततोऽन्यस्तु स्वरूपेण विलक्षणः । શ્વેશ્વઃ સ્વામિ યુદ્ધયા નિશાનપુર:ણ : ૨૦ विनिवृत्तिर्भवेत्तस्य सम्यग्ज्ञानेन नान्यथा। ब्रह्मात्मैकत्वविज्ञानं सम्यग्ज्ञानं श्रुतेर्भतम् ॥ २०२ ॥ જેમ અનાદિ પ્રાગભાવને પણ માટી આદિમાંથી Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ઘટાદિ ઉત્પન્ન થયા પછી ] વિનાશ જે છે, [ તેમ ] બુદ્ધિરૂપ ઉપાધિના સંબંધથી આત્મામાં કલ્પાયેલું જીવપણું [ અનાદિ છતાં પણ નાશવાળું છે. તે જીવ ] તેનાથી (તે આત્માથી ) ભિન્ન નથી, અને સ્વરૂપવડે વિલક્ષણ [ પણ નથી, કેમકે કલિપત અધિષ્ઠાનરૂપજ હોય છે. ] પોતાના આત્માને બુદ્ધિની સાથે સંબંધ મિથ્યાજ્ઞાનપૂર્વક [ છે, ને! તેની અત્યંત નિવૃત્તિ [આત્માના ] યથાર્થ જ્ઞાનવડે થાય છે, અન્યથા (કર્મ ને ઉપાસનાથી) [ તેની નિવૃત્તિ થતી ] નથી. બ્રહ્મ અને આત્માના એકપણાને અનુભવ યથાર્થ જ્ઞાન [છે, એમ ] ઉપનિષદને અભિપ્રાય છે. ૨૦૦-૨૦૨. . આવું જ્ઞાન વિવેકવડે પ્રાપ્ત થાય છે એમ કહે છે – तदात्मानात्मनोः सम्यग्विवेनैव सिद्धयति । ततो विवेकः कर्तव्यः प्रत्यगात्मसदात्मनोः ॥ २०३ ॥ તે [ યથાર્થ જ્ઞાન ] આત્મા ને [અવિદ્યાદિ જડને યથાર્થ વિવેકવડેજ સિદ્ધ થાય છે, તેથી [ મુમુક્ષુએ ] અંતરાત્મા ને બ્રહ્મસ્વરૂપને [ ઉપાધિના ત્યાગવડે ) વિવેક કરે. જોઈએ. ૨૦૩. તે વિવેકનું ફલ દૃષ્ટાંત આપીને સમજાવે છે – जलं पङ्कवदत्यन्तं पङ्कापाये जलं स्फुटम् । यथा भाति तथाऽऽत्नापि दोषाभावे स्फुटप्रभः ॥२०॥ જેમ [ જે ] જલ કાદવવાળું [ હેય તે ] જલ [ નિર્મલી ફલ આદિવડે ] કાદવ દૂર થવાથી અત્યંત નિર્મલ Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૬૮ જણાય છે, તેમ આત્મા પણ [ વિવેકે કરેલા ઉપાધિરૂ૫] દેષના અભાવમાં નિરાવરણ જ્ઞાનવાળે [ જણાય છે. ] ૨૦૪. આત્મામાંથી કલ્પિત વસ્તુઓને દૂર કરવાની આવશ્યકતા જણાવે છે – असन्निवृत्तौ तु सदात्मना स्फुटं, प्रतीतिरेतस्य भवेत्प्रतीचः। ततो निरास: करणीय एव, सदात्मन: साध्वहमादिवस्तुनः ॥२०५॥ [ અહંકારાદિ ] અસતની નિવૃત્તિથી જ આ સર્વની અંતરમાં રહેલા આત્મા ની સાપે સ્પષ્ટ પ્રતીતિ થાય છે, તેથી જ સદ્દરૂપ આત્મામાંથી અહંકારાદિ [ અસત ] વસ્તુની સારી રીતે નિવૃત્તિ કરવી જોઈએ. ૨૦૫. હવે આ વિજ્ઞાનમયકેશનું અનાત્મપણું સિદ્ધ કરી બતાવે છે – अतो नायं परात्मा स्याद्विज्ञानमयशब्दभाक् । विकारिवाजडत्वाच्च परिच्छिन्नत्वहेतुत:॥ दृश्यत्वाद्वयभिचारित्वान्नानित्यो नित्य इष्यते ॥ २०६॥ - આથી ( આગળ કહેલાં કારણોથી ) આ વિજ્ઞાનમયશબ્દવડે વાગ્યે શુદ્ધાત્મા નથી. [ કામાદિ ] વિકારવાળે હેવાથી, જડપણાથી, પરિછિન્નપણારૂપ હેતુથી, દશ્યપણાથી [ ને સુષુપ્તિમાં નહિ રહેવારૂપ વ્યભિચારીપણાથી અનિત્ય [ વિજ્ઞાનમયકોશ ] નિત્ય [ આત્મા ] માની શકાતે નથી. ૨૦૬. આનંદમયકેશનું નિરૂપણ કરે છે – आनंदप्रतिबिम्बचुम्बिततनुवृत्तिस्तमोज़म्भिता, स्यादानन्दमयः प्रियादिगुणकः स्वेष्टार्थलाभोदयः । Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. पुण्यस्यानुभवे विभाति कृतिनामानन्दरूप: स्वयं, सर्वो नन्दति यत्र साधु तनुभृन्मानं प्रयत्नं विना ॥ २०७ ॥ [ અજ્ઞાનથી ઢંકાયેલા આત્માના ] આનંદના પ્રતિબિંબયુક્ત સ્વરૂપવાળી [ ને ] તમોગુણના ઉદયવાળી વૃત્તિ આનંદમયકેશ છે. [ તે આનંદમયકેશ ]:પ્રિયાદિ ( પ્રિય, મેદ ને પ્રમોદરૂપ ) ધર્મવાળો, પિતાના (જીવન) પ્રિય પદાર્થના લાભમાં ઉદય થનારે, [ ને ] પિતે [ અજ્ઞાનથી ઢંકાયેલા ] આનંદરૂપ [ છે. તે ] પુણ્યકર્મવાળાઓને પુણ્યના [ ફલના ] અનુભવમાં સ્પષ્ટ પ્રતીત થાય છે. જેમાં ( આનંદમયકેશના ઉદયકાલમાં ) સર્વ પ્રાણી [ સુખની સામગ્રી. સંપાદન કરવાને ] પ્રયત્ન કર્યા વિના જ સારી રીતે સુખ પામે છે. ૨૦૭. સુષુપ્તિ આદિ અવસ્થામાં આનંદમયકોશની પ્રતીતિ કેવી હેય છે. તે કહે છે आनन्दमयकोशस्य सुषुप्तौ स्फूर्तिरुत्कटा। स्वप्नजागरयोरीषदिष्टसंदर्शनादिना ॥ २८ ॥ સુષુપ્તિમાં [ વિક્ષેપ ઉપજાવનારી વૃત્તિઓ અવિદ્યામાં લીન થવાથી ] આનંદમયકેશનું ફુરણ પૂર્ણ [ હોય છે, અને ] સ્વપ્ન ને જાગ્રમાં પ્રિય પ્રાણિપદાર્થ ]ના દર્શન નાદિવડે થોડું (વૃત્તિ અંતર્મુખ રહે તેટલે સમય) (કુરણ હોય છે. ] ર૦૮. આ આનંદમયકેશ આત્મા નથી એમ કારણસહિત જણાવે છે – Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૭૧ नैवायमानन्दमयः परात्मा, सोपाधिकत्वात्प्रकृतर्विकारात्। कार्यत्वहेतोः सुकृतक्रियाया, विकारसंघातसमाहितत्वात् ॥२०९॥ આ આનંદમયકશ [ પ્રિયાદિ વૃત્તિઓરૂ૫] ઉપાધિવાળો હેવાથી, અવિદ્યાના કાર્યરૂપ હોવાથી, પુણ્યકર્મના કાર્યપણારૂપ હેતુથી, [ ને અન્નમયાદિ ] વિકારના સમૂહમાં સ્થાપન કરેલે ( ગણેલે ) હોવાથી શુદ્ધાત્મા નથી જ. ૨૦૯. અન્નમયાદિ પાંચ કેશોના અનાત્મપણના નિશ્ચયથી થનારું ફલ पञ्चानामपि कोशानां निषेधे युक्तित: श्रुतेः । तनिषेधावधिः साक्षी बोधरूपोऽवशिष्यते ॥ २१० ॥ [“મથુર”—આત્મા સ્થલનથી-ઇત્યાદિ] શ્રુતિથી {ને આગળ જણાવેલી ] યુક્તિથી પાંચે કેશને નિષેધ થવાથી તેના નિષેધના અવધિભૂત જ્ઞાનરૂપ સાક્ષી અવશેષ રહે છે. ૨૧. આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે – ડામમા સ્વયંતિ: કોરાવિસ્ટ :. अवस्थात्रयसाक्षी सन्निर्विकारो निरअनः ॥ सदानन्दः स विशेयः स्वात्मत्वेन विपश्चिता ॥ २११ ॥ જે આ આત્મા સ્વયંપ્રકાશ, (પ્રમાણને વિષય નહિ છતાં પ્રત્યક્ષના વ્યવહારને યેગ્ય, ) [અન્નમયાદિ ] પાંચ કેશથી વિલક્ષણ, [ જાગ્રદાદિ ] ત્રણ અવસ્થાને પ્રકાશક છતે [ જન્માદિ છ ભાવ વિકારોથી રહિત, [અવિદ્યાએ Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રહે. કરેલા] આવરણથી રહિત, [ને] અવિનાશી આનંદરૂપ [છે,] તે [ આત્મા શ્રુતિ, યુક્તિ ને અનુભવમાં] કુશલે પેાતાના આત્મપણાવÝ સાક્ષાત્કાર કરવાયેાગ્ય [છે.]” ૨૧૧. ઉપર કહેલા અર્થમાં શિષ્ય શંકા કરે છે: શિષ્ય ઉવાચ ॥ मिथ्यात्वेन निषिद्धेषु कोशेवेतेषु पञ्चसु । सर्वाभावं विना किंचिन्न पश्याम्यत्र हे गुरो । ૪૭૨ (6 વિજ્ઞયં મુિ વસ્તિ સ્વામનાડઽવિશ્ચિંતા ॥ ૨૨ ॥ શિષ્ય પૂછે છેઃ— હું સદ્ગુ ! આ પાંચ કેશો મિથ્યાપણાવડે નિષિદ્ધ થવાથી [હું] સર્વના અભાવિના અડુિં ( પિંડ તથા બ્રહ્માંડમાં ) કાંઇ પણ જોતે નથી, તે આત્મવિચાર કરવામાં કુશલ [ પુરુષે] પેાતાના આત્મરૂપે કઈ વસ્તુ જાણવાયેાગ્ય છે ? ” ૨૧૨. શ્રીસદ્ગુરુ તેનું સમાધાન આપે છે:-- श्रीगुरुरुवाच ॥ सत्यमुक्तं त्वया विद्वन्निपुणोऽसि विचारणे । अहमादिविकारास्ते तदभावोऽयमप्यनु ॥ २१३ ॥ सर्वे येनानुभूयन्ते यः स्वयं नानुभूयते । तमात्मानं वेदितारं विद्धि बुद्धया सुसूक्ष्मया ॥ २१४ ॥ શ્રીસદ્ગુરુ કહે છે:—“ હે વિદ્રન! (તર્ક કરવામાં ચતુર ! ) તે સત્ય કહ્યું. [તું] વિચાર કરવામાં નિપુણ છે. અહંકારાદિ વિકારો અને પછી આ તેને અભાવ ત સર્વ જેવડે અનુભવાય છે, [ને] જે પોતે અનુભવના ત્રિષય થતા નથી, Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. તે [ સર્વના ] નાતા આત્માને [તું] અતિસૂક્ષ્મ બુદ્ધિવડે જાણું. ૨૧૩-૨૧૪. શૂન્યતા ( સર્વના અભાવને ) કાઇ સાક્ષી ન હેાવાથી શૂન્યની સિદ્ધિ થઇ શકતી નથી, અથવા સર્વને સાક્ષી સ્વતઃસિદ્ધ હોવાથી તેને અન્ય સાક્ષીની અગત્ય નથી, એમ કહે છેઃ - तत्साक्षिकं भवेत्तत्तद्यद्यद्येनानुभूयते । कस्याप्यननुभूतार्थे साक्षित्वं नोपयुज्यते ॥ २१५ ॥ ૪૭૩ જે રે [વસ્તુ] જેવડે અનુભવાય છે તે તે [વસ્તુ] તે સાક્ષીવાળી [ હાવાથી સિદ્ધ થાય છે. ] નહિ અનુભવેલા પદાર્થમાં કાઇનું પણ સાક્ષીપણું ઉપયાગી થતું નથી. ૨૧૫. સાક્ષીને સાક્ષી માનતાં અનવસ્થાદેષ થાય છે એમ કહે છેઃ— अलौ स्वसाक्षिको भावो यतः स्वेनानुभूयते । अतः परं स्वयं साक्षात्प्रत्यगात्मा न चेतरः ॥ २१६ ॥ જેથી આ પેાતાવડે અનુભવાય છે, [ તેથી આ] પેાતાના સાક્ષીવાળા પદાર્થ[ છે,-સ્વસંવેદ્ય છે,] આથી અંતરાત્મા પોતે સાક્ષાત્ શુદ્ધ [ ચેતન-સાક્ષી-છે,] પણ બીજો [ કાઈ સાક્ષી] નથી. ૨૧૬. એ સાક્ષી અથવા આત્માના સ્વરૂપતે સ્પષ્ટ કરીને કહે છેઃजाग्रत्स्वमसुषुप्तिषु स्फुरतरं योऽसौ समुज्जृम्भते, प्रत्यग्रूपतया सदाऽहमहमित्यन्तः स्फुरन्नैकधा । नानाकारविकार भागिन इमान्पश्यन्नहंधीमुखान्, नित्यानन्दचिदात्मना स्फुरति तं विद्धि स्वमेतं हृदि ॥ २९७ ॥ Page #545 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. જે આ [આત્મા) સદા (સર્વ અવરથાઓમાં) હું હું એવી રીતે અંતરાત્મપણા વડે અંતરમાં એકરૂપે કુરતે [૭] જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં વધારે સ્પષ્ટ વિલાસ કરે છે, ને જે] અનેક આકારવાળા વિકારયુક્ત આ અહં. કારાદિને [પ્રમાણુના વ્યાપારવિનાપ્રકાશ [છો] હૃદયમાં સપે, આનંદરૂપે ને ચેતનરૂપે કુરે છે તે આને [તું ! આત્મા જાણું. ૨૧૭. ચેતનના આભાસરૂપ જીવ આત્મા નથી, પણ શુદ્ધાત્મા આત્મા છે એમ કહે છે – घटोदके बिम्बितमबिम्बमालोक्य मूढो रविमेव मन्यते । तथा चिदाभासमुपाधिसंस्थं, भ्रान्त्याऽहमित्येव जडोऽभिमन्यते॥२१८॥ જેિમ અવિવેકી [પુરુષ) ઘડાના જલમાં પ્રતિબિંબરૂપે જણાતા સૂર્યના બિંબને જોઈને [] સૂર્યજ [ છે એમ ] માને છે, તેમ અવિવેકી [પુરુષ બુદ્ધિરૂપ] ઉપાધિમાં રહેલા ચિદાભાસને (ચેતનના પ્રતિબિંબને) ભ્રમવડે હું (આત્મા ) એમજ અભિમાન કરે છે. ૨૧૮. ઉપાધિને ત્યાગ કરી શુદ્ધાત્માને જાણવાથી મોક્ષ થાય છે એમ નીચેના ચાર કલોકવડે કહે છે – घटं जलं तद्तमर्कबिम्ब, विहाय सर्व विनिरीक्ष्यतेऽर्कः । तटस्थ एतत्रितयावभासकः, स्वयंप्रकाशो विदुषा यथा तथा ॥२१९॥ देहं धियं चित्प्रतिबिम्बमेतं, विसृज्य बुद्धौ निहितं गुहायाम् । द्रष्टारमात्मानमखण्डबोध, सर्वप्रकाशं सदसद्विलक्षणम् ॥ २२० ॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેચૂડામણિ. ४७५ नित्यं विभुं सर्वगतं सुसूक्ष्ममन्तर्बहि: शून्यमनन्यमात्मनः । विज्ञाय सम्यनिजरूपमेतत्पुमान्विपाप्मा विरजो विमृत्युः ॥२२१॥ विशोक आनन्दघनो विपश्चित्स्वयं कुतश्चिन्न बिभेति कश्चित् । नान्योऽस्ति पन्था भवबन्धमुक्तर्विना स्वतत्त्वावगमं मुमुक्षोः॥२२२॥ જેમ વિવેકીવડે ઘડે, તેમાં જલ, નેિ તેમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ [આ સર્વને પરિત્યાગ કરીને આ ત્રણેને પ્રકાશનારે, [તે ત્રણે] ઉપાધિથી રહિત, નિ] પિતાના પ્રકાશમાં અન્ય પ્રકાશની અપેક્ષા નહિ રાખનારે સૂર્ય [ નિર્દોષ નેત્રેવડે સારી રીતે જોવાય છે, તેમ સ્થલશરીર, બુદ્ધિ ને ચેતનનું પ્રતિબિંબ આ [સર્વને પરિત્યાગ કરીને બુદ્ધિરૂપ ગુફામાં રહેલા, સાક્ષી, અવિનાશી જ્ઞાનરૂપ, સર્વને પ્રકાશનાર, કાર્યને કારણથી વિલક્ષણ, વિનાશરહિત, વ્યાપક, સર્વમાં અનુગત, પરમસૂમ, બહાર ને અંતર એવા ભેદથી રહિત, પિતાના સ્વરૂપથી અભિન્ન, પિતાના સ્વરૂપભૂત આ આત્માને સંશયવિપર્યયથી રહિત અનુભવીને પુરુષ દુર્વાસનાઓના હેતુભૂત ] પાપથી રહિત, મિનેવિકાના હેતુભૂતી રજોગુણથી રહિત, [ વિષયાસક્તિરૂપ ] મૃત્યુથી રહિત, પ્રતિકૂલજ્ઞાનને અભાવે શેકથી રહિત, આનંદઘન નેિ. જ્ઞાનસ્વરૂપ [થાય છે. તે પિતે કોઈ પણ [ડોય તે પણ તે] કેઈથી ભય પામતું નથી. મુમુક્ષુને પિતાના સ્વરૂપના જ્ઞાનવિના સંસારરૂપ બંધમાંથી મોકળા થવાનું બીજું કોઈ સાધન નથી. ૨૧-૨૨૨. Page #547 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. બ્રહ્મથી અભિન્ન આત્માનું જ્ઞાન જ મોક્ષનો હેતુ છે એમ જણાવે છે – ब्रह्माभिन्नत्वविज्ञानं भवमोक्षस्य कारणम् । એનાતિવમાનનું વ્રત પણે પુ: . રરર ! [ આત્માના ] બ્રહ્મથી અભિન્નપણને અનુભવ સંસારથી મેકળા થવાનું સાધન [ છે. ] જેવડે જ્ઞાનીઓથી અદ્વિતીચરૂપ [ ને ] આનંદરૂપ બ્રહ્મને [ અભેદભાવે ] પ્રાપ્ત કરાય છે. ૨૨૩. બ્રહ્મનિકને પુનઃ સંસારની પ્રાપ્તિ થતી નથી એમ કહે છે:ब्रह्मभूतस्तु संसृत्यै विद्वान्नावर्तते पुनः।। विज्ञातव्यमतः सम्यग्ब्रह्माभिन्नत्वमात्मनः ॥ २२४ ॥ - બ્રહ્મરૂપ થયેલે જ્ઞાની પુન [ જન્મમરણરૂપ ] સંસાર માટે આવતું નથી. આથી પિતાનું બ્રહ્મથી અભિન્ન પણું સારી રીતે અનુભવવું જોઈએ. ૨૨૪. હવે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે– सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परं स्वतःसिद्धम् । नित्यानन्दैकरसं प्रत्यगभिन्नं निरन्तरं जयति ॥ २२५ ॥ ત્રણે કાલમાં રહેનાર, ચેતનસ્વરૂપ, [દેશ, કાલ ને વસ્તુના ] પરિચ્છેદથી રહિત, [ અવિદ્યાદિરૂપ ] મલથી -રહિત, પ્રમાણવિના સિદ્ધ, નિત્ય આનંદરૂપ, અવિકારી, અંતરાત્માથી અભિન, નેિ અંતરથી ( કારણથી ) રહિત બ્રહ્મ સર્વથી ઉત્કૃષ્ટ રીતે વર્તે છે. ૨૨૫. અહિં બ્રહ્મથી ભિને કાંઈ પણ સત્ય નથી એમ કહે છે – Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. सदिदं परमाद्वैतं स्वस्मादन्यस्य वस्तुनोऽभावात् । . नह्यन्यदस्ति किंचित्सम्यक्परमार्थतत्त्वबोधदशायाम् ॥ २२६ ॥ આત્મસ્વરૂપથી [ ભિન્ન ] અન્ય વસ્તુને અભાવ હેવાથી આ પરમ અદ્વૈત સત્ય છે. સત્ય તત્વના જ્ઞાનની સ્થિતિમાં [ આત્માથી ભિન્ન ] અન્ય કોઈ પણ સ્વતંત્ર ] સત્તાવાળું [ પ્રતીત થતું ] નથી. ૨૨૬. પ્રકાર તરે બ્રહ્મની સત્યતા કહે છે – यदिदं सकलं विश्व नानारूपं प्रतीतमज्ञानात् । તરાર્ધ દ્રવ પ્રત્યતાઇમાવનાષK II ૨૨૭ 1 જે આ [ નામરૂપાત્મક ] સઘળું જગત [મનુષ્યાદિ અનેકરૂપે અજ્ઞાનથી(પ્રત્યક્ષાદિ પ્રમાણુથી) જણાય છે, તે સર્વ વસ્તુતાએ ] જેમાં ત્રણે કાલમાં લગારે કલ્પનારૂપ દેષ નથી એવું બ્રહ્મજ છે. ૨૨9. અનેકરૂપવાળું જગત એક બ્રહ્મરૂપ કેમ સંભવી શકે છે? તે દષ્ટાંત આપીને નીચેના ત્રણ લોકવડે સમજાવે છે – मृत्कार्यभूतोऽपि मृदो न भिन्नः, कुम्भोऽस्ति सर्वत्र तु मृत्स्वरूपात्। न कुम्भरूपं पृथगस्ति कुम्भः, वुतो मृषा कल्पितनाममात्र: ॥२२८॥ केनापि मृद्भिन्नतया स्वरूपं, घटरय संदर्शयितुं न शक्यते । अतो घटः कल्पित एव मोहान्मृदेव सत्यं परमार्थभूतम् ॥ २२९. ॥ सद्ब्रह्मकार्य सकलं सदवं, तन्मात्रमेतन्न ततोऽन्यदस्ति । अस्तीति यो वक्ति न तस्य मोहो, विनिर्गतो निद्रितवत्प्रजल्पः ॥२३०॥ ઘડે માટીના કાર્યરૂપ [છતાં ] પણ માટીથી ભિન્ન નથી. સર્વત્ર (વ્યવહારમાં સર્વ ઠેકાણે) માટીના સ્વરૂપથી Page #549 -------------------------------------------------------------------------- ________________ ४७८ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. ભિન્ન ઘડાનું રૂપ નથી જ. [આ કારણથી] કલ્પિત નામમાત્ર મિથ્યા ઘડે [ માટીથી પૃથક્] ક્યાંથી સંભવી શકે ?] ૨૨૮. કોઈએ પણ ઘડાનું સ્વરૂપ માટીથી ભિનપણુવડે દેખાડી શકાતું નથી, આથી જ ઘડ [ માટીના ] અજ્ઞાનથીક પિત [ છે, ] માટીજ [ ઘડાની અપેક્ષાએ | સત્ય [ ને ! વાસ્તવિકરૂપ [ છે. ] ૨૨૯. એવી રીતે [ આ ] સર્વ સદૂ૫ બ્રહ્મનું વિવર્તન કાર્ય સત્ ( બ્રહ્મ ) [ છે. ] આ [ પ્રતીત થતું જગત્ તે રૂપ ( બ્રહ્મરૂપ ) [છે, તેનાથી ભિન્ન નથી. [ આ જગત વસ્તુતાએ બ્રહ્મથી ભિન્ન ] છે એમ જે કહે છે તેનું અજ્ઞાન દૂર થયું નથી. તેને ઉઘેલાના જે બકવાદ [ છે.] ૨૩૦. આ વિષયમાં મુંડકોપનિષની શુતિનું પ્રમાણ આપે છે – ब्रह्मेवेदं विश्वमित्येव वाणी, श्रौती ब्रूतेऽथर्वनिष्ठा वरिष्ठा । तस्मादेतब्रह्ममात्र हि विश्व, नाधिष्टानाद्भिन्नताऽऽरोपितस्य ॥२३१॥ આ સર્વ બ્રહ્મજ છે) એમજ અથર્વવેદમાં (અથર્વવેદની મુંડકેપનિષદ્દમાં) રહેલી અતિશ્રેષ્ઠ શ્રુતિરૂપ વાણી કહે છે, તેથી આ સર્વ બ્રહ્મમાત્રજ [ છે. સપદિ] આરોપિતની દિર આદિ) અધિષ્ઠાનથી ભિન્નતા નથી. ૨૩૧. જગતને બ્રહ્મના જેવું સત્ય માનવાથી પ્રાપ્ત થતા દેશે વર્ણવે છે:सत्यं यदि स्याजगदेतदात्मना, न तत्त्वहानिर्निगमाप्रमाणता । असत्यवादित्वमपीशितुः स्यान्नेतत्रयं साधुहितं महात्मनाम् ॥२३२ ॥ Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિવેકચૂડામણિ. ૪૭૮ જે આ જગત્ સ્વરૂપે સત્ય હેય ]િ સત્યની નિવૃત્તિ ન [ થવાથી જગની નિવૃત્તિ નહિ થાય, તેથી જ્ઞાનવડે જગતની નિવૃત્તિનું કથન કરનારી] ઉપનિષદોનું અપ્રમાણપણું [થશે, ને ઉપનિષદોના ઉપદેશક] ઈશ્વરને મિથ્યાવાદીપણું [પ્રાપ્ત થશે. મહાત્માઓને આ ત્રણ [ષ] શુભ ને હિતરૂપ નથી. ૨૩૨. આ જગતની બ્રહ્મથી ભિન્ન સ્વતંત્ર સત્તા નથી એમ શ્રીકૃષ્ણભગવાને પણ કહ્યું છે એમ જણાવે છે – ईश्वरो वस्तुतत्त्वज्ञो न चाहं तेष्ववस्थितेः । न च मत्स्थानि भूतानीत्येवमेव व्यचीलपत् ॥ २३३ ॥ વરતુના સ્વરૂપને યથાર્થ જાણનાર ઈશ્વર (શ્રીકૃષ્ણ) ભગવદગીતામાં ] હું તેઓમાં (ભૂતેમાં) [વસ્તુતાએ સંબંધ પામીને નહિ રહેલો હોવાથી (તે) ભૂતે વિસ્તુતાએ અધિષ્ઠાનરૂપ] મારામાં રહ્યાં નથી જ, [એ વચનવડે) એમજ હું બ્રહ્મની સત્યતાનું સમર્થન કરતા હવા. ૨૩૩. જગતના અસત્યપણામાં હેતુ બતાવે છે – यदि सत्यं भवेद्विश्व सुषुप्तावुपलभ्यताम् । यन्नोपलभ्यते किंचिदतोऽसत्स्वप्नवन्मुषा ॥ २३४ ॥ જે જગત્ સત્ય હેય તેિ તે સુષુપ્તિમાં પ્રતીત થવું જોઈએ, જેથી તે વેલા] કાંઈ પણ પ્રતીત થતું નથી, આથી [તે સ્વપ્નના જેવું અસત [એટલે મિથ્યા છે.] ૨૩૪. જગત બ્રહ્મથી ભિન્ન નથી, ભ્રાંતિવડે જ બ્રહ્મ જગદાકાર પ્રતીત થાય છે એમ કહે છે – Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રન. अत: पृथइनास्ति जगत्परात्मन:, पृथक्प्रतीतिरतु मृश गुणादिवत् । आरोपितस्यास्ति किमर्थवत्ताऽधिष्ठानमाभाति तथा भ्रमेण ॥ २३५ ॥ આથી જગત શુદ્ધાત્માથી પૃથક્ નથી, તેિની] પૃથક પ્રતીતિ તે [આકાશના નીલ ]ગુણદિની પેઠે મિથ્યા છે.] આરોપિતનું શું અર્થવાપણું (સત્યના જેવી સત્તાવાળાપણું) હોય છે? ભ્રાંતિવડે અધિષ્ઠાન તેવી રીતે [આરોપિતરૂપે] ભાસે છે. ૨૩૫. 2 અધિકાન આરેપિત ભાસે છે એમ કહ્યું તેને સ્પષ્ટ કરીને કહે છે: भ्रान्तस्य यद्यगमत: प्रतीतं, ब्रह्मैव तत्तद्रजतं हि शुक्तिः । તથા બ્રહ્મ સરૈવ રાતે, સ્વાતિં દ્રઢા નામમાત્રમ્ રરૂદા ભ્રાંતિવાળાને ભ્રાંતિથી જે જે [વરતુ બ્રહ્મથી ભિન] પ્રતીત [થાય છે, તે તે [વસ્તુ બ્રહ્મજ [છે, જેમ [ ભ્રાંતિ વાળાને ભ્રાંતિથી ] છીપ રૂપારૂપે [જણાય છે, પણ તે રૂપું છીપજ છે. આપણા વડે (જગદ્રપે) બ્રહ્મજ સદા (ધ્રાંતિના સમયમાં) [અધિષ્ઠાનના સ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાની પુરુષવડે] નિરૂપણ કરાય છે. આરેપિત [ જગતુ] તે બ્રહ્મમાં નામમાત્ર.છેિ.) ૨૩૬. હવે નીચેના ચાર લોકવડે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે – अतः परं ब्रह्म सदद्वितीयं, विशुद्धविज्ञानघनं निरञ्जनम् । प्रशान्त माद्यन्तविहीनमा क्रियं, निरन्तरानन्दरसस्वरूपम् ॥ २३७ ॥ निरस्तमायाकृतसबभेदं, नित्य सुखं निकलमप्रमेयम् । अरूगमव्यक्तमनाख्यमव्ययं, ज्योति: स्वयं किंचिदिदं चकास्ति॥२३८।। Page #552 -------------------------------------------------------------------------- ________________ - wwwwwww શ્રીવિવેક ચૂડામણિ. ૪૮૧ ज्ञातृशेयज्ञानशून्यमनन्तं निर्विकल्पकम् । વઢાવવાનું જે તરઘં વિધા: | ૨૩૨ II अहेयमनुपादेयं मनोवाचामगोचरम् ।। अप्रमेयमनाद्यन्तं ब्रह्म पूर्णमहं महः ॥ २४० ॥ [ કલિપત જગત ત્રણે કાલમાં સત્ નથી,] આથી [માયાથી) પર [એવું બ્રહ્મ સત્યરૂપ, અદ્વૈતરૂપ, [અવિદ્યારૂપ મલથી રહિત, કેવલ જ્ઞાનસ્વરૂપ, [ અવિદ્યાએ કરેલા આવરણથી રહિત, શિગદ્વેષાદિ. વિકારોથી રહિત, ઉત્પત્તિ ને નાશથી રહિત, ક્રિયાથી રહિત, ]િ અખંડાનંદરસસ્વરૂપવાળું છે.) ૨૩૭. | માયાએ કરેલા [જીવ, ઈશ્વર ને જગતરૂપ ] સર્વ ભેદથી રહિત, અવિનાશી, દુઃખથી વિપરીત, અવયવોથી રહિત, પ્રમાણને અવિષય, રૂપરહિત, ઇન્દ્રિયોને અવિષય, નામરહિત, અવિકારી ]િ ચેતનરૂપ બ્રહ્મ [છે. જે કાંઈ આ પ્રતીત થાય છે તે બ્રહ્મથી ભિન્ન નથી.] ૨૩૮. જ્ઞાતા, સેય ને જ્ઞાનથી રહિત, પરિછેદથી રહિત, વિકલ્પોના અવિષયરૂપ, અદ્વૈત, અવિનાશી, ચિત રૂપ ને માયાથી) પર બ્રહ્મને જ્ઞાનીઓ જાણે છે. ૨૩૯. [સર્વનું સ્વસ્વરૂપ હોવાથી ] ત્યજી ન શકાય એવું, ગ્રહણ ન કરી શકાય એવું, મન ને વાણીના અવિષયરૂપ, માપમાં ન આવે એવું, ઉત્પત્તિથી તથા નાશથી રહિત, [સવમાં] પૂર્ણ, વ્યાપક ]િ અલોકિક તેજોરૂપ હું છુિં, એમ ૩૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. હે શિષ્ય ! તું નકકી કર.] ૨૪૦. તરામra” આ મહાવાક્યમાં રહેલા પદના અર્યના શોધનને પ્રકારને કહે છે – તરચંખ્યામમિયાનયોત્રહ્મામનો વિતવર્ય થયું ! श्रुत्या तयोस्तत्त्वमसाति सम्यगेकत्वमेव प्रतिपाद्यते मुहुः ॥ २४१ ॥ “તરામસિ” (તે તું છે.) આ શ્રતિવડે તત (તે) ને á () શખવડે કહેલા ઈશ્વર ને જીવ [જે] ઉપાધિરહિત [] તેમનું આવી રીતે વારંવાર (નવ વાર) અબાધિત એકપણું પ્રતિપાદન કરાય છે. ૨૪૧. ઈશ્વર તથા જીવના લક્ષ્યાર્થ અમેદ છે, વાયાર્થનો અભેદ નથી, એમ કહે છે – ऐक्यं तयोलक्षितयोन वाव्ययोनिगद्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः । खद्योतभान्वोरिव राजभृत्ययोः, पाम्बुराश्योः परमाणुमेर्वोः ॥२४२॥ તે બંનેના લક્ષ્યનું એકપણું કહેવાય છે, [પણ] પરસ્પર વિરુદ્ધધર્મવાળા વાસ્થનું એિકપણું કહેવાતું નથી. જેમ સૂર્યને પતંગીઆનું, રાજા ને સેવકનું, સાગર ને કુવાનું, [અને] મેરુ ને પરમાણુનું [એકપણું નથી, તેમ ઈશ્વર ને જીવના વાવ્યનું એકપણું નથી. ] ૨૪. ઈશ્વર અને જીવન ભેદ ઉપાધિવડે કલ્પિત હોવાથી મિથ્યા છે એમ કહે છે – तयोर्विराधोऽयमुपाधिकल्पितो, न वास्तवः कश्चिदुपाधिरेषः । ફાસ્થ માથા મારવિવાર, વશ્ય વાર્થ નુ સામ્ રા Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ શ્રીવિવેકચૂડામણિ. તે બંનેને આ વિરોધ [માયા ને પંચકેશરૂપો ઉપા-. ધિવડે કપાયેલે છે, ને આ કોઈ ઉપાધિ સત્ય નથી. મહત્તત્ત્વાદિનું કારણ માયા ઈશ્વરને [ઉપાધિ છે, ને જીવને [ ઉપાધિ માયાના ] કાર્યરૂપ પંચકોશ [ છે, એમ નક્કી કર. ૨૪૩. ઈશ્વર તથા જીવન ઉપાધિનો પરિત્યાગ કરવાથી બંનેને શુદ્ધ ચેતનરૂપે અમેદ થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – एतावुराधी परजीवयोस्तयोः, सम्यनिरासे न परो न जीवः । राज्यं नरेन्द्रस्य भटस्य खेटकस्तयोरपोहेन भटो न राजा ॥ २३४ ॥ આ બંને (માયા તથા પંચકોશ) ઉપલધ ઈવર તથા જીવના [છે.) તે બંનેનું સારી રીતે મિથ્યાપણું નક્કી કરવાથી ઈશ્વર એવું નામ રહેતું નથી, ને જીવ [એવું નામ પણ રહેતું નથી, માત્ર બ્રહ્મજ રડે છે. જેમાં રાજાનું રાજ્ય [ને વેધાની ઢાલ તે બંને દૂર કરવાવડે [પછી રાજા નથી, નિ) ધો [પણ] નથી, [માત્ર મનુષ્યજ રહે છે, તેમ ૨૪૪. • મુમુક્ષુએ એ બંને ઉપાધિઓને મિથ્યા ગણી બ્રહ્મસ્વરૂપનો નિર્ણય કર જોઈએ એમ કહે છે – अथात आदेश इति श्रुतिः स्वयं, निषेधति ब्रह्माण कल्पितं द्वयम् । श्रुतिप्रमाणानुगृहीतबोधात्तयोर्निरास: करणीय एव ॥ २४५ ॥ [“સાત વેર નિત નાત”] હવે આથી [આ બ્રહ્મ કાયરૂપ નથી, કારણરૂપ નથી એમ ઉપદેશ [છે, આ શ્રુતિ પોતે બ્રહ્મમાં કલિપત બંનેને (માયાને ને પંચકેશન) Page #555 -------------------------------------------------------------------------- ________________ ४८४ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. નિષેધ કરે છે. [આ] શ્રુતિના પ્રમાણુના આશ્રયવાળા જ્ઞાનથી તે બંનેને ત્યાગ કરેજ જોઈએ. ૨૪૫. હવે શ્રુતિમાંનાં નેતિ નેતિ આ પદોના અર્થને સ્પષ્ટ કરે છેनेई ने कल्पितत्वान्न सत्य, रज्जुदृष्टव्यालवत्स्वमवच्च । इत्थं दृश्यं साधु युक्त्या व्यपोश, ज्ञेयः पश्चादेकभावस्तयोर्य: ॥२४६. આ (કાયરૂપ પંચકોશ) [બ્રહ્મ નથી, આ (કારણરૂપ માયા) [બ્રહ્મ] નથી, હે રડીમાં જોયેલા સાપની પેઠે ને સ્વપ્નની પેઠે કલિપતપણાથી તે દશ્ય) સત્ય નથી. આવી રીતે દશ્યને યુક્તિવડે સારી રીતે મિથ્યા નક્કી કરીને પછી તે બન્નેને જે અભેદ [છે, તે જાણવું જોઈએ. ૨૪૬. બન્નેના શુદ્ધસ્વરૂપને બોધ કઈ વૃત્તિવડે થાય છે તે કહે છે – ततस्तु तो लक्षणया सुलक्ष्यौ, तयोरखण्डैकरसत्वसिद्धये । । नालं जहत्या न तथाऽजहत्या, किंतूभयार्थात्मिकयैव भाव्यम् ॥२४७॥ [[ બંનેના ઉપાધિનો ત્યાગ કર્યોપછી અનાયાસે લક્ષણાવડે જાણવાગ્યે તે બંને (ઈશ્વર તથા જીવ) લક્ષણાવડે [ જાણવા જોઈએ. ] તે બંનેના અખંડ એકસપણાના નિશ્ચયમાટે જહલક્ષણવડે બસ નથી, તેમ અજહતુ લક્ષણાવર્ડ [ પણ બસ] નથી, પરંતુ ઉભયાર્થરૂપવડે જ ( જહદજહલક્ષણાવડેજ-ભાગત્યાગલક્ષણ વડેજ ) વિચાર કરવું જોઈએ. ૨૪૭. જહત અજહત લક્ષણાનું લૌકિક ઉદાહરણ કહીને તેને મહાવાક્યમાં જોડે છે – Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ શ્રીવિવેકચૂડામણિ. स देवदत्तोऽयमितीह वैकता, विरुद्धधर्माशमपास्य कथ्यते । . यथा तथा तत्वालीति वाक्ये, विरुद्वधर्मानुभयत्र हित्वा ॥२४८॥ संलक्ष्य चिन्मात्रतया सदात्मनोरखण्डभाव: परिचीयते बुधैः । एवं महावाक्यशतेन कथ्यते, ब्रह्मात्मनोरैक्यमखण्डभावः ॥ २४९ ॥ જેમ તે આ દેવદત્ત છે આવાક્યમાં [તે અને આ એ બંનેના ] વિધવાળા ભાગને ત્યાગ કરીને એકતા કહેવાય છે, તેમ તરામણી” (તે બ્રહ્મ તું છે) આ વાક્યમાં [ ઈશ્વરમાં ને જીવમાં રહેલા ઉપાધિના વિધવાળા ધર્મોને ત્યાગ કરીને તે બંનેનું એકપણું કહેવાય છે. બંનેમાં (ઈશ્વરમાં તથા જીવમાં) રહેલા વિરેધવાળા (સર્વજ્ઞપણું તથા અપજ્ઞપણું ઇત્યાદિ) ધર્મોને ત્યાગ કરીને [તે બંનેને ] ચેતનમાત્રપણાવડે નિશ્ચય કરીને ઈશ્વરને ને જીવને અભેદભાવ વિવેકીવડે સાક્ષાત્કાર કરાય છે. એવી રીતે સેંકડો મહાવાક્ય વડે બ્રહ્મ ને આત્માની એકતારૂપ અખંડ ભાવ કહેવાય છે. ૨૪૮-૨૪૯. ઉપર કહેલા અર્થને નક્કી કરવા શિષ્યને કહે છે – अस्थूलमित्येतदसन्निरस्य, सिद्धं स्वतो व्योमवदप्रतय॑म् । अतो मृषामात्रमिदं प्रतीतं, जहीहि यत्स्वात्मतया गृहीतम् । ब्राहमित्येव विशुद्धबुद्धया,विद्धि स्वमात्मानमखण्डबोधम् ॥२५०॥ [બ્રહ્મ સ્થલથી વિલક્ષણ [છે. આ શ્રુતિ) આને (સ્થૂલ, સૂક્ષ્મ ને કારણને) નિષેધ કરીને પિતાનાથી સિદ્ધ, આકાશના જેવું [અસંગને તર્કના અવિષયરૂપ બ્રહ્મ છે Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. એમ કહે છે. જેથી શ્રુતિ એમ કહે છે,] તેથી હિ સમ્ય! આ પ્રતીત થતા મિથ્યા માત્રને [તે જે પિતાના આત્મપણા વડે ગ્રહણ કરેલું [છે તેને ત્યજી દે, નિ) હું બ્રહ્મજ [છું એમ અતિશુદ્ધબુદ્ધિવડે પોતાના આત્માને અખંડજ્ઞાન રૂપ જાણ. ૨૫૦. જે કહેલા મહાવાક્યના અર્થને શિષ્યની દઢતા માટે દૃષ્ટાંત ને, યુક્તિથી નીચેના ત્રણ કેવડે વર્ણવે છે मृत्कार्य सकलं घटादि सततं मृन्मात्रमेघाहितं, तद्वत्लजनितं सदात्मकमिदं सन्मात्रमेवाखिलम् । यस्पान्नास्ति सत: पर किमपि तत्तत्यं स आत्मा स्वयं, तस्मात्तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् ॥ २५१ ॥ નિદ્રાવાહિnતરેરાશાસ્ત્રાવ થશાત્રારિ થા, मिथ्या तद्वदिहापि जाग्रति जगत्स्वाज्ञान कार्यत्वतः । यस्मादेवमिदं शरीरकरणप्राणाहमाद्यप्यसत्तस्मात्तत्त्वमसि प्रशान्तममले ब्रह्माद्वयं यत्परम् ॥ २५२॥ यत्र भ्रान्त्या कल्पितं तद्विवेके, तत्तन्मात्रं नैव तस्माद्विभिन्न । स्वप्ने नष्टं स्वाविश्वं विचित्र, स्वस्माद्भिनं किन्तु दृष्टं प्रबोधे ॥२५॥ જેિમ ઘટાદિ સર્વ માટીનું કાર્ય [વિચારવડે નિરંતર માટીમાત્રજ નક્કી કર્યું છે, તેમ આ સમગ્ર સમાંથી , (બ્રહ્મમાંથી) ઉપજેલું સકૂપ-બ્રહ્મમાત્રજ-છે. જેથી [અહિં] સથી ભિન્ન કાંઈ પણ નથી, તે સત્ય [છે, તે પોતે આત્મા [છે,. તેથી હે પ્રિયદર્શન!] જે અત્યંત શાંત, નિર્મલ, શ્રેષ્ઠ ]િ અદ્વય બ્રહ્મ [છે, તે તું છે. ૨૫. Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ४८७ [સ્વપ્નમાં] નિદ્રા[દોષ]વડે કલ્પેલા દેશ, કાલ, વિષચે ને જ્ઞાતાદ્વ સવ જેમ મિથ્યા [છે,] તેમ આ જાગ્રમાં [પ્રતીત થતું] જગત પણ પેાતાના (આત્માના) અજ્ઞાનના કાર્ય પણાથી [મિથ્યા છે.] જેથી આ શરીર, ઇ'દ્રિયા, પ્રાણ ને અહંકારાદિ પણ એમ [હાવાથી-આત્માના અજ્ઞાનથી ઉપજેલાં હોવાથી અસત્ [છે,] તેથી અત્યંતશાંત, નિર્મલ, વ્યાપક, અય ને સૂક્ષ્મતમ જે [છે,] તે તું છે. ૨૫૨. જેમાં બ્રાંતિવડે [જે] ફ્લ્યુ [હાય] તેના (અધિષ્ઠા નના) સાક્ષાત્કારમાં તે [કલ્પિત] તે રૂપ (અધિષ્ઠાનરૂપ) [રહે છે, તેનાથી ભિન્ન નથીજ [રહેતું.] સ્વપ્નમાં [પ્રતીત થતું] વિચત્ર સ્વપ્નનું જગત્ જોયું [છતું પણ] નાશ પામેલુ [થાય છે. જાગ્રત્વમાં પેાતાથી મિન્ન [તે જગત્] શુ [કાઇએ જોયુ છે?] ૨૫૩. હવે નીચેના દશ ક્ષેાકેાવડે મધ્યમાધિકારી શિષ્યને ઉદ્દેશીને બ્રહ્મના ઉપદેશ કરે છેઃ— जातिनीति कुल गोरगं, नामरूपगुणदोषवर्जितम् । देशकालविषयातिवर्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५४ ॥ જે બ્રહ્મ જાતિ, [રાજ આદિ નીતિ, કુલ ને ગોત્રથી રહિત; નામ, રૂપ, ગુણ ને દોષથી રહિત; [અને] દેશ, કાલ ને વિષયથી ખડાર [છે,-તેના સખધથી રર્હુિત છે,” તે તુ છે [એમ તું તારા] અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૫૪. Page #559 -------------------------------------------------------------------------- ________________ ४८८ vvvvvvvvvvvv શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यत्परं सकलवागगोचर, गोवरं विमलबोधचक्षुषः । शुद्धचिद्धनमनादि वस्तु यद्ब्रह्म तत्वमसि भावयात्मनि ॥२५५ ॥ જે [અવિદ્યાથી] પર, જે વ્યાપક, સર્વ વાણીઓને અવિષય, નિમલ જ્ઞાનરૂપ નેત્ર વિષય, પવિત્ર, ચેતનઘન, અનાદિ નિ) સત્ય છે, તે તું છે, એમ તું તારા] અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૫૫. षड्भिरूमिभिरयोगि योगिहृद्भावितं न करणैर्विभावितम्। . बुद्धयवेद्यमनवद्यमस्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५६ ।। [જરામરણાદિ ] છ ઉમિએના સંબંધથી રહિત, ગીઓએ [ પોતાના ] હદયમાં ધ્યાન કરેલું, [ નેત્રાદિ ] ઈદ્રિવડે નહિ વિષય કરાયેલું, [ વેદાંત સંસ્કારથી રહિત ને અશુદ્ધ] બુદ્ધિથી નહિ અનુભવાય એવું, દોષરહિત નેિ સ૬પ જે બ્રહ્મ છે, તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં દઢ ધ્યાન કર, ૨૫૬. भ्रान्तिकल्पितजगत्कलाश्रयं, स्वाश्रयं च सदसद्विलक्षणम् । निष्कलं निरुपमानवद्धि यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५७ ॥ બ્રાંતિવડે કલ્પિત જગતની કલ્પનાના અધિષ્ઠાનરૂપ, પિતાના આશ્રયવાળું, (નિરાકારરૂપ ને ચેતનરૂપ હોવાથી અન્યને આશ્રયની અપેક્ષાવિનાનું,) અને કાર્ય તથા કારણથી વિપરીતસ્વભાવવાળું, નિરવયવ ]િ સાદશ્યના અભાવવા શુંજ જે બ્રહ્મ છે, તે તું છે, [એમ તું તારા ] અંતઃકરણમાં ભાવના કર. ૨પ૭. Page #560 -------------------------------------------------------------------------- ________________ ४८८ ... vvvvvvvvv- શ્રીવિવેચૂડામણિ. जन्मवृद्धिपरिणत्यपक्षयव्याधिनाशनविहीनमव्ययम् । विश्वमध्यवविद्यातकारणं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२५८ ॥ ઉત્પત્તિ, વૃદ્ધિ, રૂપાંતર, ઘટવું, રેગ ને નાશથી રહિત, અવિકારી, [અને] જંગની ઉત્પત્તિ, સ્થિતિ ને નાશના હેતુરૂપ [જે] બ્રહ્મ [છે,] તે તું છે, [એમ તું તારા ] અંતઃકરણમાં ચિંતન કર. ૨૫૮. अस्तभेदमनपास्तलक्षणं, निस्तरङ्गजलराशिनिश्चलम् । नित्यमुक्तमविभक्तमूर्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५९ ॥ [જીવ, ઈશ્વર ને જગતના ભેદથી રહિત, અંતઃકરણની પ્રત્યેક વૃત્તિમાં સક્રિપે] પ્રકટ સ્વરૂપવાળું, તરંગરહિત સમુદ્રના જેવું ગંભીર, ત્રણે કાલમાં બંધના સંબંધથી રહિત, નિ] વસ્તુના પરિચ્છેદથી રહિત જે બ્રહ્મ [છે, તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં ધ્યાન કર. ૨૫૯. एकमेव सदनेककारणं, कारणान्तरनिरास्यकारणम् । कार्यकारणविलक्षणं स्वयं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६० ॥ - એકજ, (સજાતીયાદિ ભેદોથી રહિતજ) સકૂપ, સ્થા વરજંગમ] અનેકના વિવર્ત]કારણરૂપ, [બ્રહ્મથી] ભિન્ન કારણને નિષેધ કરનારાં વેદાંતવચને]વડે કારણરાહત, [માયાનાં કાર્યો ને [માયારૂપ કારણથી વિપરીતસ્વભાવવાળું, [અને] અન્યની અપેક્ષાવિનાનું ]િ બ્રહ્મ [છે, તે તું છે, એમ તું તારા અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૬૦. Page #561 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રીશંકરાચાર્યનાં અણદશ રત્નો. निर्विकल्पमनल्पमक्षरं, यत्क्षराक्षरविलक्षणं परम् । नित्यमव्ययसुखं निरञ्जनं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२६१ ॥ [સંશયવિપર્યયાદિરપ) વિકલપોથ રહિત, અપરિચ્છિન્ન, વિનાશથી રહિત, શરીર તથા અવિદ્યાથી વિપરીત સ્વભાવવાળું, સર્વથી શ્રેષ્ઠ, સટૂ૫, વિકારરહિત સુખરૂપ, નિ] આવરણથી રહિત જે બ્રહ્મ છે. તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં નિશ્ચય કર. ૨૬૧यद्विभाति सदनेकधा भ्रमाचामरूपगुणविक्रियात्मना ।। हेमवत्स्वयमविक्रियं सदा, ब्रह्मा तत्त्वमसि भावयात्मनि ॥ २६२॥ સેનાની પેઠે જે [એકજ] બ્રહ્મ ભ્ર તિથી નામ, રૂપ, ગુણ ને વિકારરૂપે અનેક પ્રકારે પ્રતીત થાય છે, નિ પિતે સર્વદા વિકારરહિત રહે છે, તે બ્રહ્મ તું છે, એમ તું તારા) અંતઃકરણમાં દઢ ભાવના કર. ર૬ર. यञ्चकास्त्यनपरं परात्र, प्रत्यगेकरसमात्मलक्षणम् । सत्यचित्सुखमनन्तमव्ययं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६३ ॥ જે બ્રહ્મ કાર્યથી રહિત, અજ્ઞાનના સંબંધથી રહિત, સર્વની અંતર રહેલ, એકરસ, મુખ્યાત્માના સ્વરૂપવાળું, સહૃપ, જ્ઞાનરૂપ, પરમાનંદરૂપ, દેશકાળાદિરૂપ) અંતથી રહિત,[]અવિકારી શોભે છે,] તે [બ્રહ્મ) તું છે, એમ તું તારા અંતઃકરણમાં નિદિધ્યાસ કર. ૨૬૩. કહેલી બ્રહ્મરૂપ આત્માની ભાવનાનું ફલ દેખાડતા છતા કહે છે:उक्तमर्थमिममात्मनि स्वयं, भावयेत्प्रथितयुक्तिभिर्धिया । संशयादिरहितं कराम्बुवंत्तेन तत्वनिगतो भविष्यति ॥ २६ ॥ Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેચૂડામણિ. ४८१ (ઉપર) કહેલા આ અર્થની પિતે પિતાના અંતાકરણમાં [કૃતિને અનુસરતી પ્રસિદ્ધ યુક્તિઓ વડે (શુદ્ધ) બુદ્ધિથી ભાવના કરે; તે વડે તેિને સંશયાદિથી રહિત હાથમાં રાખેલા [નિર્મલ જલની પેઠે બ્રહ્મને સાક્ષાત્કાર થશે. ૨૬૪. બ્રહ્મના સાક્ષાત્કારથી પ્રાપ્ત થનારી બ્રહ્મનિકાને કહે છે – संवोधमात्रं परिशुद्धतत्त्वं, विज्ञाय सधे नृपवञ्च सैन्ये । तदाश्रयः स्वात्मनि सर्वदा स्थितो, विलापय ब्रह्मणि विश्वजातं॥२६५।। સિન્યમાં સેિનાના સ્વામી રાજાની પેઠે [શરીરાદિ] સમૂહમાં [સમૂહના સ્વામી કેવલજ્ઞાનવરૂપ [ને અવિદ્યા તથા તેના કાર્યરૂપ) મલથી અત્યંતરહિત આત્માને ભાવનાના પરિપાકવડે સાક્ષાતકાર કરીને તે[સંઘાત)ના અધિષ્ઠાનરૂપ થઈ બ્રહ્મરૂપ પિતાના આત્મામાં સર્વદા સ્થિત [થઈને સર્વ જગતને બ્રહ્મમાં લય કર. ર૬પ. હવે બ્રહ્મનિષ્ઠાનું કુલ કહે છે – बुद्धौ गुहायां सदसद्विलक्षणं, ब्रह्मास्ति सत्यं परमद्वितीयस् । तदात्मना योऽत्र वसेद्गुहायां, पुनर्न तस्याङ्ग गुहाप्रवेशः॥ २६६ ॥ બુદ્ધિરૂપ ગુફામાં કાર્યને કારણથી વિલક્ષણ, સત્યરૂપ, શ્રેષરૂપ, અદ્વૈત બ્રહ્મ છે. તે બ્રહ્મ]રૂપે જે [બ્રહ્મવેત્તા] આ ગુફામાં વસે છે તેને હે પ્રિય ! પુનઃ [માતાના ઉદરરૂ૫] ગુફામાં પ્રવેશ [થતા નથી. ૨૬. બ્રહ્મનિવડે ને વાસનાની શિથિલતાવડે મુક્તિલાભ થાય છે એમ કહે છે – Page #563 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના ज्ञाते वस्तुम्यपि बलवती वासनाऽनादिरेषा, कर्ता भोक्ताऽप्यहमिति दृढा याऽस्य संसारहेतुः । प्रत्यग्ggerssत्मनि निवासता साऽपनेया प्रयत्नामुक्किं प्राहुस्तदिह मुनयो घासनातानवं यत् ॥ २६७ ॥ બ્રહ્મને જાણ્યા [છતાં] પણ હું કર્તા ને ભેક્તા આવી આ અનાદિ, દૃઢ [ને] અલવાન વાસના જે [જીવ]ના સંસારનું કારણ [છે] તે [વાસના બ્રહ્મથી અભિન્ન] આત્મામાં [મભેદભાવે] રહેતા [પુરુષે] અંતરાત્માના જ્ઞાનવર્ડ પ્રયત્નથી દૂર કરવી જોઇએ. અહિં ( આ શરીરમાં ) જે વાસનાનું શિથિલપણું તેને મુનિ મુક્તિ કહે છે. ૨૬૭. દેહાર્દિમાં આત્માની ભ્રાંતિ આત્મનિાવડે દૂર કરી શકાય છે એમ કહે છે:-- अहंममेति यो भावो देहाक्षादावनात्मनि । ૪૨ अध्यासोऽयं निरस्तव्यो विदुषा स्वात्मनिष्ठया ॥ २६८ ॥ આત્માથી ભિન્ન સ્થૂલશરીર ને ઇંદ્રિયાદિમાં હું ને મારું આવે જે ભાવ [છે] આ ભ્રાંતિ વિવેકીએ પેાતાના આત્માની નિષ્ઠાવડે દૂર કરવી જોઇએ. ૨૬૮. આત્માથી ભિન્ન પદામાં રહેલી આત્માની બુદ્ધિના ત્યાગનું સાધન કહે છે:-- ज्ञात्वा स्वं प्रत्यगात्मानं बुद्धितद्वृत्तिसाक्षिणम् । सोऽहमित्येव सद्वृत्यानात्मन्यात्ममतिं जहि ॥ २६९ ॥ અંતઃકરણ અને તેની વૃત્તિએના સાક્ષિરૂપ પેાતાના અંતરાત્માને સાક્ષાત્કાર કરીને તે હુંજ [છું] એવી Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૪૪૩. યથાર્થજ્ઞાનરૂપ વૃત્તિવડે [ ભૂલશરીર તથા ઇકિયાદિ અનાભામાંથી આત્માની બુદ્ધિને ત્યાગ કર. ૨૬૯. કેવી રીતે વર્તી ભ્રાંતિની નિવૃત્તિ કરવી તે કહે છે – लोकानुवर्तनं त्यक्त्वा त्यक्त्वा देहानुवर्तनम् । शास्त्रानुवर्तनं त्यक्त्वा स्वाध्यासापनयं कुरु ॥ २७० ॥ લોકોને [પ્રસન્ન કરવા તેમને ] અનુસરવાનું છડી દઇને, શરીરને [પુષ્ટ કરવા તથા તેને સુંદર દેખાડવારૂપ તેને] અનુસરવાનું છેડી દઈને, [અને] શાસ્ત્રને (ઘણાં શાસ્ત્રો વાંચવાં તથા એક શાસ્ત્રને વારંવાર પાઠ કરે એ રૂપ તેને) અનુસરવાનું છેવને પોતાની [ અનાત્મામાં આ ભાની ] બ્રાંતિને દૂર કર. ૨૭૦. લોકવાસનાદિ વાસનાઓ યથાર્થ જ્ઞાન ઉત્પન થવા દેતી નથી એમ કહે છે : लोकवासनया जन्तोः शास्त्रवासनयाऽपि च । देहवासनया ज्ञानं यथावन्नैव जायते ॥ २७१ ॥ મનુષ્યને લેકવાસનાવડે, (લેકમાં વખણાવાની લાલસાવડે,) અને શાસ્ત્રની વાસનાવડે (ઘણાં શાસ્ત્રો વાંચવાની તથા એકજ શાસ્ત્રને વારંવાર વાંચવાની લાલસાવડે) તથા શરીરની વાસનાવડે (શરીરને પુષ્ટ ને સુંદર રાખવાની લાલસાવડે) યથાર્થ જ્ઞાન થતું નથી જ. ૨૧. એ ત્રણ વાસનાઓથી મોકળા થયેલાને મોક્ષ થાય છે એમ કહે છે – Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. संसारकारागृहमोक्षमिच्छोरयोमयं पादनिबन्धश्रृंखलम् ।। वदन्ति तज्ज्ञा: पटु वासनत्रयं, योऽस्माद्विमुक्तः समुपैति मुक्तिम् ।। બ્રહ્મવેત્તાઓ સંસારરૂપ કેદખાનામાંથી મોકળા થવાને ઈચછનામનુષ્ય)ને [ઓ] ત્રણ વાસનાઓને લેઢાની રચેલી અતિ દઢ પગને બાંધી રાખનારી બેડી કહે છે. જે પુરુષ આત્રણ વાસનાથી અત્યંત મોકળ [ થાય છે તે પુરુષ ] મોક્ષને પામે છે. ૨૭૨. દબાઈ ગયેલી શુદ્ધાત્માની વાસનાને સ્પષ્ટ કરવાને ઉપાય દષ્ટાંત આપીને કહે છે - जलादिसम्पर्कवशात्प्रभूतदुर्गन्धधूताऽगुरुदिव्यवासना । संघर्षणेनैव विभाति सम्यग्विधूयमाने सति बाह्यगन्धे ॥ २७३॥ अन्तःश्रितामन्तदुरन्तवासना धूलीविलिप्ता परमात्मवासना । प्रज्ञातिसंघर्षणतो विशुद्धा, प्रतीयते चन्दनगन्धवरूपुटम् ॥ २७४॥ [જેમ જલાદિના સંબંધને લીધે ઉત્પન્ન થયેલા દુર્ગધવડે ઢંકાઈ ગયેલો અગરને અદ્દભુત સુગંધ [ તે અગરને] સારી રીતે ઘસવાવડેજ બહારને દુર્ગધ અત્યંત દૂર થવાથી યથાર્થ જણાય છે, [ ૨૭૩. ] તેમ અંતઃકરણમાં રહેલી અસંખ્ય ને દુભેધ વિષયવાસનારૂપ ધૂળવડે બહુજ દબાઈ ગયેલી (નહિ ઉદય પામેલી) શુદ્ધાત્માની વાસના [ બુદ્ધિને વારંવાર આત્માકાર કરવારૂપ ] બુદ્ધિના અતિસંઘર્ષણથી અતિશુદ્ધ [ થઈ છતી અગર ચંદનને સુગંધની પેઠે સ્પષ્ટ અનુભવાય છે. ૨૭૪. Page #566 -------------------------------------------------------------------------- ________________ # # # - - શ્રીવિવેકચૂડામણિ. • ૪૮૫ આત્મનિષ્ઠાવડે અનાત્મભાવનાને દૂર કરવાથી આત્મવાસના સ્પષ્ટ અનુભવાય છે એમ જણાવે છે – अनात्मवासनाजास्तिरोभूतात्मवासना । नित्यात्मानठया तेषां नाशे भाति स्वयं स्फुटम् ॥ २७५ ॥ [દેહાદિ ] જડ પદાર્થોની તૃષ્ણાના સમૂહોવડે આત્માને બાનંદસ્વભાવ ઢંકાઈ ગયું છે. નિરંતર આત્મામાં અંતઃકરણની સ્થિરતાવડે તે તૃષ્ણ ]ઓને નાશ થવાથી [ તે આત્માનંદ ] અન્યની અપેક્ષાવિના સંશયવિપર્યયરહિત અનુભવાય છે. ર૭૫. મનને આત્મામાં સ્થિર કરવાવડે બહારની વાસનાઓની નિવૃત્તિ થવાથી આનંદસ્વરૂપ આત્માને અનુભવ થાય છે એમ કહે છે – यथा यथा प्रत्यगवस्थितं मनस्तथा तथा मुञ्चति बाह्यवासनाम् । नि:शेषमोझे सति वासनानामात्मान्नुभूतिः प्रतिबन्धशून्या॥ २७॥ જેમ જેમ અંતઃકરણ અંતરાત્મામાં સુસ્થિર [થતું જાય છે તેમ તેમ તે શરીર, ઇદ્રિ, સ્ત્રી, પુત્ર ને દ્રવ્યાદિરૂપ) બહારની તૃષ્ણાઓને ત્યાગ કરે છે. [7] તૃષ્ણાઓને નિઃશેષ નાશ થવાથી [ બહારના પદાર્થોની તૃષ્ણારૂપ પ્રતિબંધથી રહિત આત્માનંદને અનુભવ [થાય છે.] ૨૭૬. - શિષ્યને દેહાદિમાંથી હુંપણાની બુદ્ધિને ત્યાગ કરવાને ઉપદેશ स्वात्मन्येव सदा स्थित्वा मनो नश्यति योगिनः । વાસનાનાં ચશ્ચાત: સ્વાધ્યાપન ગુરુ + ૨૭૭ . યેગીનું મન પિતાના આત્મામાં જ સર્વદા સ્થિતિ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ - શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. - * * * * કરીને નાશ પામે છે, આથી વિષયવાસને પણ [ નાશ થાય છે, માટે હે સૌમ્ય! તું પિતાની ભ્રાંતિને દૂર કર. ર૭૭. ત્રણ ગુણે વિદ્યમાન હોવાથી ભ્રાંતિનો કેમ ત્યાગ થઈ શકશે? એમ શંકા થાય તો તેનું સમાધાન કરે છે -- तमो द्वाभ्यां रजः सत्त्वात्सत्त्वं शुद्धेन नश्यति । तस्मात्सत्त्वमवमवष्टभ्य खाध्यासापनयं कुरु ॥ २७८ ॥ [ પ્રમાદ ને આલસ્યાદિના કારણરૂપ ] તમોગુણ બેવડે (શુભકર્મમાં પ્રવૃત્તિરૂ૫ રજા ગુણવડે ને આત્માના જ્ઞાનના કારણરૂપ સત્વગુણવડે) નાશ પામે છે, ચિંચલ) રજોગુણ એકાગ્રતાના હેતુરૂપ ] સત્વગુણથી [ નાશ પામે છે, અને તમે ગુણ તથા રજોગુણવાળા ] સત્ત્વગુણને શુદ્ધ[સત્ત્વગુણવડે નિાશ થાય છે, તેથી તિ શુદ્ધ]સત્ત્વગુણને આશ્રય કરીને પોતાની ભ્રાંતિને દૂર કર. ૨૭૮. દેહનિર્વાહની ચિંતા ત્યજીને ભ્રાંતિને દૂર કરવાનો ઉપદેશ કરે प्रारब्धं पुष्यति वपुरिति निश्चित्य निश्चल: । . પૈકાસ્ટ ચર રાણાસાપનઘં શું છે ર૭૨ // પ્રારબ્ધ કર્મ પિતાનું ફલ આપીને આ સ્થૂલશરીરનું પિષણ કરશે એવો નિશ્ચય કરીને નિશ્ચલ થઈ સતત ] ઘેર્યને આશ્રય કરી પિતાના અંતઃકરણને શુદ્ધાત્મામાં સ્થિર કરવા રૂ૫] યત્નવડે તિ) પોતાની ભ્રાંતિને ત્યાગ કર. ૨૭૯. પુનઃ પણ ભ્રાંતિનો ત્યાગ કરવાને ઉપદેશ કરે છે Page #568 -------------------------------------------------------------------------- ________________ ४४७ શ્રાવકચૂડામણ. नाहं जीवः परं ब्रह्मेत्यव्यावृत्तिपूर्वकम् । वासनावेगतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥ २८० ॥ હું જીવ નથી, [પણ] શ્રેષ્ઠ બ્રહ્મ છુિં, એમ અતત્વના (સર્વ જડ પદાર્થોના) નિષેધપૂર્વક વાસનાઓના વેગથી પ્રાપ્ત થયેલી પિતાની ભ્રાંતિને તિ) ત્યાગ કર. ૨૮૦. श्रुत्या युक्त्या स्वानुभूत्या ज्ञात्वा सार्वात्म्यात्मनः । क्वचिदाभासतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥ २८१ ॥ [“મામૈ સર્વન”—આ સર્વ આત્મા છે–ઈત્યાદિ કુતિવડે, જેિમ દેરીની સત્તાવડે સત્તાવાળે થયેલે સર્પ દેરીથી ભિન્ન નથી, તેમ મારી સત્તાવડે સત્તાવાળું થયેલું આ જગત્ મારાથી ભિન્ન નથી ઈત્યાદિ] યુક્તિવડે, [ અને બ્રહ્માકારવૃત્તિના સમયમાં ] પિતાના અનુભવવડે પિતાનું સર્વાત્મપણું જાણીને કઈ વેલા આભાસથી પ્રાપ્ત થયેલી પોતાની બ્રાંતિને (તું ત્યાગ કર. ૨૮૧. . अनादानविसर्गाभ्यामीषन्नास्ति क्रिया मुनेः। तदेकनिष्ठया नित्यं स्वाध्यासापनयं कुरु ॥ २८२ ॥ ગ્રહણના અભાવવડે ને ત્યાગના અભાવવડે આત્મજ્ઞાનીને [આત્મામાં) થેડી પણ ક્રિયા નથી. તેમાં તે આત્મામાં) એકનિષ્ઠાવડે નિરંતર પિતાની બ્રાંતિને દૂર કર. ૨૮૨. तत्त्वमस्यादिवाक्योत्थब्रह्मात्मकत्वबोधतः। ब्रह्मण्यात्मत्वदाढर्याय स्वाध्यासापनयं कुरु ॥ २८३ ॥ “તરવારિત બ્રહ્મ તું છે,) આદિ વાક્યના [શ્રવણ, મનન Page #569 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ને નિદિધ્યાસનથી ઉત્પન્ન થયેલા બ્રહ્મ ને આત્માના એક પણાના જ્ઞાનથી બ્રહ્મમાં આત્મપણાની દઢતા માટે પોતાની બ્રાંતિને દૂર કર. ૨૮૩. બ્રાંતિની નિવૃત્તિને અવધિ કહે છે – __ अहंभावस्य देहेऽस्मिन्निःशेषविलयावधि । . सावधानेन युक्तात्मा स्वाध्यासापनयं कुरु ॥ २८४ ॥ આ દેહમાંથી હુંપણાને વિશેષ વિનાશ થાય ત્યાં સુધી પ્રમાદરહિતપણા વડે એકાગ્ર અંતઃકરવાળે થઈ પિતાની ભ્રાંતિને દૂર કર. ૨૮૪. प्रतीतिर्जीवजगतो: स्वप्नवद्भाति यावता। ‘तावनिरन्तरं विद्वन्स्वाध्यासापनयं कुरु ॥ २८५ ॥ આત્માને જાણનારા ! જ્યાં સુધી જીવ અને જગતની સ્વપ્નને જેવી [મિથ્થારૂપે પ્રતીતિ થાય ત્યાં સુધી [તું નિરંતર પિતાની બ્રાંતિને દૂર કર. ૨૮૫. કેવી સાવધાનતા રાખી આત્માનું ચિંતન કરવું તે કહે છે – निद्राया लोकवार्तायाः शब्दादेरपि विस्मृतेः। क्वचिन्नावसरं दत्वा चिन्तयात्मानमात्मनि ॥ २८६ ॥ [તામસી તથા રાજસી) નિદ્રાને, લોકોની [નિષ્ણજન) વાર્તાને, શબ્દાદિ[વિષયને અને [આત્મસ્વરૂપની વિસ્મતિને કેઈ વેલાએ અવકાશ નહિ આપીને અંતઃકરણમાં આત્માનું ધ્યાન કર. ૨૮૬. Page #570 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. મલિન ભૂલશરીરમાંથી આપણાની બુદ્ધિને ત્યાગ કરી કૃતાર્થ થવાનો ઉપદેશ કરે છે – मातापित्रोर्मलोद्भूतं मलमांसमयं वपुः। त्यत्तवा चाण्डालवरं ब्रह्मीभूय कृती भव ॥ २८७ ॥ માતાના [લેહરૂપ ને પિતાના વીર્યરૂપ મલથી ઉત્પન્ન થયેલું અને વિષ્ઠા ને માંસથી ભરેલું સ્થલશરીર ચાંડાલની પેઠે દૂર ત્યજીને તેમાંથી હુંપણું મૂકી દઈને બ્રહ્મસ્વરૂપ થઈને કૃતાર્થ થા. ૨૮૭. બ્રહ્મમાં અભેદભાવે સ્થિતિ કરી કુતકને પરિત્યાગ કરવાને ઉપદેશ કરે છે – घटाकाशं महाकाश इवात्मानं परात्मनि । विलाप्याखण्डभावेन तूष्णीं भव सदा मुने ॥ २८८ ॥ હે મનનશીલ! જેમ ઘટાકાશને મહાકાશમાં તેિમ] આત્માને બ્રહ્મમાં વિલય કરીને બ્રહ્મભાવવડે સર્વદા માન (બ્રહ્મમાં વાણીની સ્થિરતાવાળો) થા. ૨૮૮. સ્થૂલશરીર તથા બ્રહ્માંડમાંથી મમતા ત્યજી દેવાનો ઉપદેશ કરે છે – स्वप्रकाशमधिष्ठानं स्वयंभूय सदात्मना। ब्रह्माण्डमपि पिण्डाण्डं त्यजतां मलभांडवत् ॥ २८९ ॥ સદરૂપ આત્માવડે પોતે સ્વપ્રકાશ નિ) અધિષ્ઠાનરૂપ [બ્રહ્મ થઈ વ્યક્ટિશરીરને તથા બ્રહ્માંડને વિષ્ઠાના વાસશુની પેઠે ત્યજવાં જોઈએ. ૨૮૯ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દેહાભિમાન ત્યજીને અત આમભાવે રહેવાને ઉપદેશ કરે છે -- चिदात्मनि सदानन्दे देहारूढामहधियम् । निवेश्य लिङ्गमुत्सृज्य केवलो भव सर्वदा ॥ २९० ॥ સ્થલશરીરમાં આરૂઢ થયેલી હું (આત્મા) એવી બુદ્ધિને સરૂપ, આનંદરૂપ નિ ચેતનરૂપ આત્મામાં સારી રીતે. સ્થાપન કરીને નેિ સૂક્ષ્મ શરીરને ( સૂક્ષ્મ શરીરમાં રહેલી આત્માની બુદ્ધિને) ત્યજી દઈને સર્વદા કેવલરૂપે થા. ૨૯૦. - બ્રહ્મમાં હુંપણની બુદ્ધિ સ્થિર કરવાથી કૃતાર્થ થવાય છે એમ કહે છે – यत्रैष जगदाभासो दर्पणान्तःपुरं यथा। , तद्ब्रह्माहमिति ज्ञात्वा कृतकृत्यो भविष्यसि ॥ २९१ ॥ જેમ દર્પણની અંતર પ્રતિબિંબરૂપ) નગર પ્રિતીત થાય છે, તેમ] જેમાં (જે બ્રહ્મમાં) આ પ્રતીતિમાત્ર જગત પ્રિતીત થાય છે તે બ્રહ્મ હું છુિં) એમ જાણીને [તું કૃતાર્થ થઈશ. ૨૯૧. કૃતાર્થ થવાની રીત કહે છે – यत्सत्यभूतं निजरूपमाद्यं, चिदद्वयानन्दमरूपमक्रियम् । तदेत्य मिथ्यावपुरुत्सृजेत, शैलूषवद्वेषमुपात्तमात्मनः ॥ २९२ ॥ જે સત્યરૂપ, [સર્વનું આદિ, ચેતનરૂપ, અતિ, આનંદરૂપ, રૂપરહિત ને કિયારહિત પિતાનું સ્વરૂપ (છે) તેને સાક્ષાત્કાર કરીને ભવાય જેમ લીધેલા વેષને ત્યજી દે તેમ તે વિવેકી પિતાના મિશા શરીરના (અભિમાનને ત્યાગ કરે. ૨૨. Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. સ્થૂલશરીરની પેઠે અહંકાર પણ મિથ્યા છે એમ કહે છેઃसर्वात्मना दृश्यमिदं मृषैव नैवाहमर्थः क्षणिकत्वदर्शनात् । जानाम्यहं सर्वमिति प्रतीतिः कुतोऽहमादेः क्षणिकस्य सिद्धयेत् ॥ ૨૧૨ ॥ આ [સર્વ] દૃશ્ય સર્વ પ્રકારે મિથ્યાજ [છે.] ક્ષણિકપણાના અનુભવથી અહંકારાદિનું [સત્યપણું] કચાંથી સિદ્ધ થાય? [એ જ્ઞાન તે સપ્રકાશક સાક્ષીનું સ્વરૂપ છે.] ૨૯૩. અહંકારનું વાસ્તવિક સ્વરૂપ દેહાદિમાં થતી હું એવી વૃત્તિ તે તેનું જ્ઞાન નથી, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ તા સાક્ષી છે, એમ નીચેના એ ક્ષેાકાવડે કહે છેઃ— अहंपदार्थस्त्वहमादिसाक्षी, नित्यं सुषुप्तावपि भावदर्शनात् । ब्रूते जो नित्य इति श्रुतिः स्वयं तत्प्रत्यगात्मा सदसद्विलक्षण: , ૫૦૧ ॥ ૨૦૧૪ | विकारिणां सर्वविकारवेत्ता, नित्याविकारो भवितुं समर्हति । - मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटं पुनः पुनईएमसत्त्वमेतयोः ॥ २९५ ॥ સુષુપ્તિમાં પણ સાક્ષીના] હાવાના અનુભવથી હું શબ્દના અર્થે નિરંતર અહંકારાદિના સાક્ષીજ [છે. સાક્ષી અજન્મા [ને] નિત્ય [છે, આ શ્રુતિ પોતે પણ [એમજ કહે છે. તે અંતરાત્મા સ્થૂલશરીર ને અહંકાર બંનેથી વિલક્ષણ છે. ૬૯૪. વિકાર પામનારાના સર્વ વિકારાને જાણનારા નિત્ય તે અવિકારી હાવાને ચેાગ્ય [છે.] મનારાય, સ્વપ્ન ને સુષુપ્તિમાં આ બંનેનું (દશ્ય પદાર્થાનુ ને અહંકારનું) અસપણું Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. વારંવાર [મનુષ્યએ સાક્ષીવડે સ્પષ્ટ અનુભવ્યું [છે.] ૨૫. . પૂલશરીરમાંથી તથા અહંકારમાંથી આત્માની બુદ્ધિને ત્યાગ કરીને શાંતિ મેળવવાને ઉપદેશ કરે છે – अतोऽभिमानं त्यज मांसपिण्डे, पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते! कालत्रयाबाध्यमखण्डबोधं, ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिम् | | ર૧૬ . આથી (સ્થલશરીર ને અહંકાર આત્મા નહિ હોવાથી) સ્થૂલશરીરમાં [અને બુદ્ધિએ કપેલા સ્કૂલશરીરમાં હિંપ ણાનું અભિમાન કરનારઅહંકારોમાં પણ આત્માની બુદ્ધિને પરિત્યાગ કર. ત્રણે કાલમાં સત્યરૂપ ને અખંડજ્ઞાનરૂપ પિતાના આત્માને જાણીને [વિષયતૃષ્ણની નિવૃત્તિરૂ૫] શાંતિને પામ. ર૯૬. સ્થૂલશરીરને આશરે રહેલા અન્ય અભિમાનાદિને ત્યજીને પરમાનંદરૂપ થવાનો ઉપદેશ કરે છે – त्यजाभिमानं कुलगोत्रनामरूपाश्रमेवाशवाश्रितेषु । लिंगस्य धर्मानपि कर्तृतादीस्त्यक्त्वा भवाखण्डसुखस्वरूपः ॥ २९७ ।। ભીના (પ્રાણદિવાળા) મુડદાને (સ્થૂલશરીરને) આશરે રહેલાં કુલ, ગોત્ર, નામ, રૂપ ને આશ્રમના અભિમાનને વુિં ત્યજી દે, નેિ સૂક્ષ્મ શરીરના કર્તાપણું આદિ ધર્મોને પણ ત્યજીને અખંડાનંદસ્વરૂપવાળ થા. ૨૯૭. હાદિમાં હુંપણાની બુદ્ધિજ મુખ્ય દેવ છે એમ કહે છે – Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિવેચૂડામણિ. ૫૦૩ सन्त्यन्ये प्रतिबन्धाः पुंस: संसारहेतवो दृष्टाः। तेषामेवं मूलं प्रथमविकारो भवत्यहंकारः ॥ २९.८ ॥ | મિક્ષની ઇચ્છાવાળા) પુરુષને [જન્મમરણાદિરૂ૫] સંસારના હેતુઓ [ને મોક્ષમાં પ્રતિબંધ કરનારા બીજા હિતુઓ શાસ્ત્રાદિથી] જાણ્યા છે, તેઓને એવી રીતે (ઉપર કહેલી રીતે) કરણ [અજ્ઞાનનું પ્રથમ કાર્ય અહંકાર છે. [અહંકારની ઉત્પત્તિવિના અજ્ઞાન કાંઈ કાર્ય કરી શકતું નથી.] ૨૯૮. અહંકારને સંબંધ હોય ત્યાં સુધી મુક્તિનો લાભ થતું નથી. એમ કહે છે – यावत्स्यात्स्वस्य सम्बन्धोऽहंकारेण दुरात्मना । तावन्न लेशमात्रापि मुक्तिवार्ता विलक्षणा ॥ २९९ ॥ જ્યાંસુધી દુખસ્વભાવવાળા અહંકારની સાથે પિતાને સંબંધ હોય ત્યાંસુધી અલોકિક મુક્તિની વાર્તા લેશમાત્ર પણ સંભવતી નથી. ર૯. અહંકારનો ત્યાગ થવાથી સ્વરૂપનું જ્ઞાન સુખપૂર્વક પ્રાપ્ત થાય. છે એમ બે લોકેડે જણાવે છે – अहंकारग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते । રઢિમઢ: પૂર્ણઃ સાન: સ્વામ: II ૩૦૦ / અહંકારરૂપ ગ્રહણ કરનારથી (રાહુની પેઠે આવરણ કરનારથી) કળે થયેલે [પુરુષ] ચંદ્રના જે નિર્મલ, અપરિચ્છિન્ન, સર્વદા આનંદરૂપ, ને સ્વયંપ્રકાશ [થઈ] પિતાને સ્વરૂપને પ્રાપ્ત થાય છે. ૩૦૦. बन्दवबिमला क्त स्वरूपमुपया Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यो वा पुरे सोऽहमिति प्रतीतो, बुद्धया प्रकृप्तस्तमसाऽतिमूढया। તવ નિ:શેષતા વિના, બ્રહ્મામાવ: પ્રતિવશ્વશ્m: ! રૂ૦૨ જે પ્રસિદ્ધ [ અહંકાર) તમે ગુણવડે અતિ ઢંકાયેલી બુદ્ધિવડે ઉપજે છે, તે શરીરમાં હું એમ પ્રતીત થાય છે.) તેને બાકી ન રહે એ વિનાશ [થવાથી મુમુક્ષુને બ્રહ્મરૂપ આત્માની પ્રાપ્તિ પ્રતિબંધરહિત થાય છે.) ૩૦૧. બ્રહ્માનંદને ઢાંકનાર અહંકારનું નાગરૂપે વર્ણન કરે છે – ब्रह्मानंदनिधिर्महावलवताहंकारघोराहिना, संवेष्टयात्मनि रक्ष्यते गुणमयश्चण्डैस्त्रिभिर्मस्तकैः। विज्ञानाख्यमहासिना श्रुतिमता विच्छिद्य शीर्षत्रय, निर्मूल्याहिमिमं निधिं सुखकर धीरोऽनुभोक्तुं क्षमः ॥३०२॥ મોટા બલવાળા અહંકારરૂપ ભયંકર વાગે બ્રહ્માનંદરૂપ ભંડાર [સવ, રજસ ને તમન્ આ ત્રણ ગુણનાં પરિણામોરૂપ ભય ઉપજાવનારી ત્રણ ફણાઓ વડે સારી રીતે વીંટીને પિતાને માટે રાખે છે. ધીરજવાળે [પુરુષ] ઉપનિષદેને સંમત વિજ્ઞાનનામની મોટી તરવારવડે તેની] ત્રણ ફણાઓને સારી રીતે કાપી નાંખીને આ નાગને અજ્ઞાનરૂપી મૂલથી રાહત કરીને આનંદ આપનાર તિ) ભંડારને વારંવાર ભેગવવાને સમથ થાય છે. ૩૦૨. Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ.. ૫૦૫ ડો અહંકાર પણ વિશ્વની પેઠે અપકાર કરનારે થાય છે, એમ કહે છે – यावद्वा यत्किचिद्विषदोषस्फूर्तिरस्ति चेदेहे । कथमारोग्याय भवेत्तद्वदहन्तापि योगिनो मुक्त्यै ॥३०३॥ જેમ જ્યાં સુધી શરીરમાં ડેક પણ વિષરૂપ દોષને વેગ હોય ત્યાંસુધી [તે પુરુષ સ્વસ્થપણા માટે કેવી રીતે સિમર્થ થઈ શકે ? નિજ સમર્થ થઈ શકે, તેમ મુમુક્ષુ) યોગીને [૩] અહંકાર પણ મુક્તિને માટે કેવી રીતે સમર્થ કરી શકે ? નજ સમર્થન કરી શકે.] ૩૦૩. અહંકારની નિવૃત્તિથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ કહે છે – अहमोऽत्यन्तनिवृत्त्या तत्कृतनानाविकल्पसंहृत्या। प्रत्यक्तत्त्वविवेकादिदमहमस्मीत्येव विन्दते तत्त्वम् ॥ ३०४ ॥ અહંકારની [અજ્ઞાનરૂપ કારણસહિત નિવૃત્તિવડે તેણે (અહંકારે) કરેલા અનેક સિંક૯૫]વિકપના વિનાશવડે, [અને] સર્વેથી અંતર રહેલ તત્ત્વના વિવેકવડે આ [બ્રહ્મ) હું છું એમજ બ્રહ્મને પામે છે. ૩૦૪. સંસારને પ્રાપ્ત કરનારા અહંકારનો પરિત્યાગ કરવાને ઉપદેશ કરે છે – अहंकारे कर्तर्यहमिति मतिं मुञ्च सहसा, विकारात्मन्यात्मप्रतिफलजुषि स्वस्थितिमुषि । यदध्यासात्प्राप्ता जनिमृतिजरादुःखबहुला, प्रतीचश्चिन्मुर्तेस्तव सुखतनो: संसृतिरियम् ॥ ३०५ ॥ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. minnnnnnn (હે સામ્ય !] કર્તારૂપ, વિકારરૂપ, આત્માના પ્રતિબિંબ વાળા, ને આત્મસ્વરૂપની સ્થિતિને ઢાંકનારા અહંકારમાં હું એવી બુદ્ધિને ]િ શીધ્ર ત્યાગ કર. જે[અહંકારની ભ્રાંતિથી અંતરાત્મરૂપ, ચેતનસ્વરૂપ નિ આનંદસ્વરૂપ તને જન્મ, મરણ ને વૃદ્ધાવસ્થા [આદિ ઘણાં દુઃખેવાળો આ સંસાર પ્રાપ્ત થયેલ છે.] ૩૦૫. અહંકારથી જ આત્માને સંસારની પ્રાપ્તિ થાય છે એમ કહે છે – सदैकरूपस्य चिदात्मनो विभोरानन्दमूर्तेरनवद्यकीर्तेः । नैवान्यथा काप्यविकारिणस्ते, विनाऽहमध्यासममुष्य संसति: સર્વદા એકરૂપ, ચેતનસ્વરૂપ, વ્યાપક, સુખસ્વરૂપ, નિર્દોષ કીર્તિવાળા, ]િ વિકારરહિત તને અહંકારની સાથે એકપણુની બ્રાંતિવિના આ સંસાર બીજી રીતે કદી પણ નથી જ. ૩૦૬. આ અહંકારને શીધ્ર ત્યાગ કરવાના હેતુને કહે છે – तस्मादहंकारामिमं स्वशत्रु, भोक्तुर्गले कण्टकवत्प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुट, सुंश्वात्मसाम्राज्यसुखं यथेष्टं _ ૨૦૭ ! [અહંકાર મહાદુઃખનું કારણ છે, તેથી સ્વિાદવાળું ભજન કરનારના ગળામાં કાંટાના જેવા જણાતા આ અહંકારરૂપ પિતાના શત્રુને [બ્રહ્મના] અનુભવરૂપ મટી તરવારવડે સારી રીતે કાપી નાંખીને પિતાને નિરતિશય Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૦૭. આનંદને ઇચ્છાનુસાર સ્પષ્ટ જોગવ. ૩૦૭. પિતાના નિરતિશય આનંદની પ્રાપ્તિ થયા પછી કાંઈ કર્તવ્ય અવશેષ રહેતું નથી એમ કહે છે – ततोऽहमादेर्विनिवर्त्य वृत्ति, संत्यक्तरागः परमार्थलाभात्। तूष्णीं समास्स्वात्मसुखानुभूत्या, पूर्णात्मना ब्रह्मणि નિર્વિવાહ: II રૂ૦૮ IP પછી અહંકારાદિ પ્રવાહને સારી રીતે વિનાશ કરીને [અને બ્રહ્મની પ્રાપ્તિથી વિષયેચ્છાને સારી રીતે ત્યજી દઈને પિતાના આત્મસુખના અનુભવવડે સિંક૫]વિકલ્પરહિત મિન [થઈ તે બ્રહ્મમાં પૂર્ણરૂપે દઢસ્થિરતાવાળે થા. ૩૦૮. અવશેષ રહેલે થોડે અહંકાર પણ ઘણે અનર્થ કરનાર થાય છે એમ કહે છે – समूलकृत्तोऽपि महानहं पुलयुलेखितः स्याद्यदि चेतसा क्षणम् । संजीव्य विक्षेपशतं करोति, नभस्वता प्रावृषि वारिदो यथा ॥ ३०९ ॥ બલવાનું અહંકાર ભૂલસહિત કાપી નાંખે છે તેપણ જે [ભૂતભવિષ્યના પદાર્થોના] ચિંતનવડે છેડો સમય પુનઃ સંભારે થાય [] જેમ વર્ષાઋતુમાં વાયુવડે [આણેલે વરસાદ [ઘરેને પાડી નાંખવા આદિ ઘણે અનર્થ કરે છે, તેમ તે અહંકાર પાછો] સારી રીતે જીવત થઈને સિંકડો વિક્ષેપ ઉપજાવે છે. ૩૦૯. ક્ષીણ થઈ ગયેલા અહંકારને વિષયચિંતનવડે પુનઃ જીવતા ને કરે એમ કહે છે – Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે. निगृह्य शत्रोरहमोऽवकाशः कचिन्न देयो विषयानुचिन्तया । स एव संजीवनहेतुरस्य, प्रक्षीणजम्बीरतरोरिवाम्बु ॥ ३१० ॥ ૫૦૮ અહંકારરૂપ શત્રુને અતિક્ષીણુ કરીને વિષયના પુનઃ સ્મરવર્ડ કદીપણું [તેને ફરીને જીવતા થવાના] અવકાશ ન આપવા. તે અવકાશ]જ આના (આ અહંકારના) પુનર્જીવનના કારણરૂપ [છે,] જેમ અતિ સૂકાઈ ગયેલા લિંબુના ઝાડને જલ [પુનર્જીવનનું કારણ છે તેમ.] ૩૧૦. વિષયેાની ઇચ્છા થવામાં પણ દેહાદિમાં હુંપણાની બુદ્ધિ હેતુ છે એમ જણાવે છે: देहात्मना संस्थित एव कामी, विलक्षणः कामयिता कथं स्यात् । अतोऽर्थसन्धानपरत्वमेव, भेदप्रसक्त्या भवबन्धहेतुः ॥ ३२९ ॥ [ત્ક્રાંતિવડે] દેહરૂપે સારી રીતે સ્થિત થયેલેાજ વિષચાની ઈચ્છાવાળા [હાય છે, તેનાથી] વિલક્ષણ (દેહાદિમાં હુંપણાની બુદ્ધિવિનાના) વિષયેાની ઇચ્છા કરનારા કેમ હાઇ શકે ? આથી [અહંકારરૂપ] ભેદબુદ્ધિની ઉત્પત્તિવડે વિષચેના ચિંતનમાં તત્પર થવુંજ સંસારરૂપ બંધના હેતુ [થાય છે.] ૩૧૧, વાસના ને પ્રવૃત્તિ અને ત્યાગ કરવાયેાગ્ય છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છે: कार्यप्रवर्धनाद्बीजप्रवृद्धिः परिदृश्यते । कार्यनाशाद्वजिनाशस्तस्मात्कार्य निरोधयेत् ॥ ३१२ ॥ वासनावृद्धितः कार्य कार्यवृद्धया च वासना । Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ શ્રીવિવેક ચૂડામણિ. વધતિ સર્વથા : સવારે નિવર્તતે છે રૂરૂ . | વિક્ષાદિપ કાર્યની અતિવૃદ્ધિથી તેિનાં બીજેની અતિવૃદ્ધિ સ્પષ્ટ જોવામાં આવે છે, ને [વૃક્ષરૂપ કાર્યના નાશથી બીજને નાશ [પણ સારી રીતે જોવામાં આવે છે, તેથી [બીજના વિનાશમાટે કાર્યને વિનાશ કરે. ૩૧૨. વિષયવાસનાની વૃદ્ધિથી [સકામકર્મ [વધે છે, ને [સકામકર્મની વૃદ્ધિવડે સર્વ પ્રકારે વાસના વધે છે, ને પુરુષને સંસાર નિવૃત્ત થતું નથી. ૩૧૩. વાસના, વિષયચિંતન ને વિષયપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આ ત્રણેનો ત્યાગ કરે જોઈએ એમ ત્રણ લોકેવડે કહે છે – संसारबन्धविच्छित्यै तवयं प्रदहेद्यतिः। वासनावृद्धिरेताभ्यां चिन्तया क्रियया बहिः ॥ ३१४ ॥ ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः । त्रयाणां च क्षयोपायः सर्वावस्थासु सर्वदा ॥ ३१५ ॥ सर्वत्र सर्वत: सर्व ब्रह्ममात्रावलोकनैः। सद्भाववासनादाात्तित्रयं लयमश्नुते ॥ ३१६ ॥ ' (સંસારરૂપ બંધના વિનાશમાટે બંનેને (વાસના તથા વિષયની પ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિને) મેક્ષમાટે યત્ન કરનાર સારી રીતે બાળી નાંખે. [મનમાં વિષયને વિચાર કર નેિ બહાર કિયા કરવી એ બેવડે [વિષયવાસનાની વૃદ્ધિ [થાય છે. ૩૧૪. તે બેવડે અત્યંત વધેલી તે વિષયવાસના આત્માને Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. સંસારની સાથે જોડે છે. એ ત્રણેના નાશને ઉપાય સવ અવસ્થાઓમાં સર્વદા કિર જોઈએ.] ૩૧૫. | સર્વત્ર, સર્વ પ્રકારે, સર્વને બ્રહ્મરૂપેજ જેવાવડે બ્રહ્મભાવની વાસનાના દઢપણથી તે ત્રણે નાશ પામે છે. ૩૧૬. | વિષયવાસનાની અત્યંતનિવૃત્તિ થવાથી થનારી સ્થિતિ મોક્ષ કહેવાય છે એમ જણવ છે – क्रियानाशे भवेच्चिन्तानाशोऽस्माद्वासनाक्षयः। વારના પ્રશ્ન ક્ષ: સા કીવભુત્તેિ રૂ૨૭ [ વિષયની પ્રાપ્તિ માટે થનારી ] કિયાને નાશ થવાથી T વિષયના] વિચારને નાશ થાય છે, આથી (વિષયના વિચારને નાશ થવાથી) [ વિષયની ] વાસનાનો નાશ થાય છે. વિષયની ] વાસનાને અત્યંત નાશ મેક્ષ [છે, તે જીવન્યુક્તિ કહેવાય છે. ૩૧૭, અહંકારાદિની વાસનાને વિનાશ કરવાનો ઉપાય બતાવે છે – सद्धासनास्फूर्तिविजृम्भणे सत्यसौ विलीनाऽप्यहमादिवासना । अतिप्रकृष्टाऽप्यरुणप्रभायां, विलीयते साधु यथा तमिस्रा ॥ ३१८ ॥ જેમ ઘાટું અંધારું બહુ જામેલું છતાં પણ અરુણના અજવાળાથી યત્નવિના વિનાશ પામે છે, તેમ] બ્રહ્મભાવનાના વેગને ઉદય થવાથી આ અહંકારાદિની વાસના પણ વિનાશ પામે છે.] ૩૧૮. બ્રહ્માનુભવથી બંધાદિની નિવૃત્તિ થાય છે એમ જણાવે છે - तमस्तमःकार्यमनर्थजालं, न दृश्यते सत्युदिते दिनेशे । तथाऽद्वयानन्दररसानुभूती, नैवास्ति बन्धो न च दुःखगन्धः ३१९ Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૧૧ જેિમ સૂર્યને ઉદય થવાથી અંધારું [ને અંધારાના કાર્યરૂપ [ ખાડામાં પડવું ઈત્યાદિ ] અનર્થના સમૂહ જોવામાં આવતાં નથી, તેમ અદ્વૈતાનંદરૂપ અમૃતને અનુભવ થવાથી [અહંકારાદિ બંધ નથી જ, ને દુઃખને ગંધ [પણ] નથી. ૩૧૯ જ્ઞાનીએ પ્રારબ્ધ કર્મ પૂરું થતાં સુધી કેમ વર્તવું તે કહે છેदृश्यं प्रतीतं प्रविलापयन्सन्मात्रमानन्दघनं विभावयन् । समाहित: सन्बहिरन्तरं वा, कालं नयेथा: सति कर्मबन्धे ॥ ३२० ॥ - [જે તને પ્રારબ્ધ કર્મરૂપ બંધ હોય તે પ્રિતીત થતા બહારના વા અંતરના દશ્યને વિલીન કરો છો, આનંદઘન બ્રહ્મની જ દઢ ભાવના કરતે છતે, [ ને પ્રત્યેક અનુકલ પ્રતિકુલ પ્રસંગમાં] સાવધ રહ્યા છે, [તારો] સમય વ્યતીત કર. ૩૨૦. અંતઃકરણને બ્રહ્મમાં સ્થિર કરવામાં લેશ પણ પ્રમાદ ન કરવો એમ કહે છે – प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन । શુચિઠ્ઠિ મવાક્ષઃ સુત: ૩૨૨ II અંતઃકરણને બ્રહ્મમાં સ્થિર રાખવામાં કદીપણ પ્રમાદ (ગફલત) ન કર, પ્રમાદ મેત [૭] એમ બ્રહ્માના પુત્ર ભગવાન [ સનસુજાત ધૃતરાષ્ટ્રપ્રતિ) કહેતા હવા. ૩૨૧. આત્મસ્વરૂપનું વિસ્મરણ કરવારૂપ પ્રમાદ મહા અનર્થ કરનારો છે એમ કહે છે - न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरूपतः। ततो मोहस्तोऽहंधीस्ततो बंधस्ततो व्यथा ॥ ३२२ ॥ Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. આત્મજ્ઞાનીને પોતાના સ્વરૂપના વિમરણુથી [ભિન્ન] બીજો [કોઈ પણ માટે] ાન નથી, તેથી (આત્મસ્વરૂપના વિસ્મરણથી ) અવિવેક, તેથી ( અવિવેકથી ) [દેહાદમાં] હું એવું જ્ઞાન,તેથી (દેહાદિમાં હુંપણાના જ્ઞાનથી ) [જન્મમરણુરૂપ] સંસાર, [અને] તેથી (સંસારથી) તેને નાના પ્રકારની] પીડા થાય છે.] ૩૨૨. પાર આત્મસ્વરૂપનું વિસ્મરણ ચિત્તને વિક્ષેપવાળું કરે છે. એમ જણાવે છેઃ— विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमा विस्मृतिः । विक्षेपयति धीदोषैयोषा जारभिव प्रियम् ॥ ३२३ ॥ [જેમ સ્ત્રી [પાતાના] પ્રિય ઉપપતિને [ પોતાના સ્મરવડે વિક્ષેપયુક્ત કરે છે, તેમ આત્મસ્વરૂપની ] વિસ્મૃતિ જ્ઞાનીને પણ વિષયની અભિમુખ થયેલા જોઇને [અહંકારાદિ] બુદ્ધિના દોષોવડે વિક્ષેપયુક્ત કરે છે. ૩૨૩. અવિદ્યા દૂર કરી હાય તાપણુ પાછી બહિર્મુખ થયેલા અંતઃકરણવાળાના આત્માતે આવરણ કરે છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છેઃ— यथाऽपकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति । आवृणोति तथा माया प्राशं वाऽपि पराङ्मुखम् ॥३२४॥ જેમ [ હાથવડે જ લઉપરથી ] દૂર કરેલી લીલ [અન્ય સ્થલે] ક્ષણમાત્ર [પણ] રહેતી નથી, [પણ પાછી હતી તે જગાએ આવીને તે જલને] ઢાંકે છે, તેમજ [આત્મા Page #584 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૧૩ ઉપરથી દૂર કરેલી) અવિદ્યા પણ બહિર્મુખ થયેલા જ્ઞાનીને (જ્ઞાનીના આત્માને) [ ઢાંકી દે છે, માટે જ્ઞાનીએ જ્ઞાનવડે અવિદ્યાને દૂર થયેલી માની આત્મસ્વરૂપનું વિસ્મરણ નજ કરવું, પણ સર્વદા સ્વરૂપાનુસંધાન રાખવું. ] ૩૨૪. બહિર્મુખ થયેલું ચિત અનર્થની પરંપરા વધારનારું થાય છે એમ કહે છે – लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषदहिर्मुखं सनिपतेत्ततस्तत: । प्रभादत: प्रच्युतकलिकन्दुकः,सोपानपङ्क्तौ पतितो यथा तथा॥३२५॥ જેમ પ્રમાદથી [હાથમાંથી પડી ગયેલે રમવાને દડે પગથી આની હારપર પડીને ત્યાંથી ત્યાંથી નીચે (નીચે પડતું જાય છે, તેમ [ પ્રમાદથી આત્મરૂપ ] લક્ષ્યમાંથી છૂટું પડેલું ચિત્ત જે થોડું [પણ] બહિર્મુખ થાય તે [તે વિષયચિંતનાદિ અનર્થની પરંપરામાં પડતું પડતું અધેગતિને પામે છે. ] ૩૨ ૫. ચિત્તની એ અધોગતિનું નિરૂપણ કરે છે – विषयेष्वाविशञ्चेतः संकल्पयति तद्गुणान् । सम्यक्संकल्पनात्कामः कामात्पुंसः प्रवर्तनम् ।। ३२६ ॥ (નેત્રાદિ ઈદ્રિયદ્વાર રૂપાદિ] વિષયમાં સંબંધવાળું થયેલું ચિત્ત તેના તે વિષયના) [રમણીયપણુદિ) ગુણનું ચિંતન કરે છે, વારંવાર કરેલા તેિ) ચિંતનથી તેિમાં તે વિષય પ્રાપ્ત કરવાની ] ઈચ્છા પ્રિકટે છે, વિષયની] ઈચ્છાથી તે ૩૩ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રીશંકરાચાર્યનાં અદશ ર. વિષય મેળવવા માટે પુરુષની પ્રવૃત્તિ [થાય છે, પછી તેનું સેવન થાય છે, એમ ચિત્ત ઉત્તરોત્તર પોતાની સ્કૂલતા ને ચંચલતામાં વધારો કરતું રહે છે.] ૩૨૬. अतः प्रसादान परोऽस्ति मृत्युर्विवेकिनो ब्रह्मविदः समाधौ । समाहित: सिद्धिमुपैति सम्यक्समाहितात्मा भव सावधान: ને ૨૨૭ | આથી વિવેકવાળા બ્રહ્મવેત્તાને [આત્મસ્વરૂપના વિમરણરૂપ પ્રમાદથી ભિન્ન મત નથી. આત્મસ્વરૂપમાં [ચિત્તની] એકાગ્રતા કરનાર યથાર્થ સિદ્ધિને (જીવન્મુક્તિને) પામે છે, તેથી તે સૈમ્પ ! તું સાવધાન [થઈ] એકાગ્રચિત્તવાળે થા. ૩૨૭. પુનઃ પ્રમાદથી થતી હાનિનું નિરૂપણ કરે છે – तत: स्वरूपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः । पतितस्य विना नाशं पुनारोह ईश्यते ॥ ३२८ ॥ તેથી (પ્રમાદથી) [સદ્દગુરુએ તથા સશા ઉપદેશ કરેલું) આત્મજ્ઞાન નાશ પામેલું [થાય છે, આત્મજ્ઞાનના નાશવાળો નીચે પડે છે, (વિષય ચિંતનમાં ને વિષયસેવનમાં તત્પર થઇ જાય છે. નીચે પડેલાને નાશવિના (ઉત્તરોત્તર અધોગતિવિના) પુનઃ આરેહ (ચઢવું-આત્મામાં સ્થિર રહેવું) જોવામાં આવતું નથી. ૩૨૮. | સ્વરૂપનું વિસ્મરણ કરી ભેદબુદ્ધિવડે વિષયોમાં રમણીયપણાની બુદ્ધિ ન રાખવી એમ ઉપદેશ કરે છે – Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ - શ્રીવિવેકચૂડામણિ. संकल्पं वर्जयेत्तस्मात्सर्वानर्थस्य कारणम् । . जीवतो यस्य कैवल्यं विदेहे च स केवलः॥ यत्किंचित्पश्यतो भेदं भयं बूते यजुःश्रुतिः ॥ ३२९॥ [નિજાનંદની પ્રકટતા ને દુઃખની નિવૃત્તિ વિષયમાં રમણીયપણાની બુદ્ધિરૂપ સંક૯૫ના ત્યાગવિના થાય નહિ, તેથી સર્વ દુઃખના કારણરૂપ સંકલ્પને પરિત્યાગ કરે. જેને જીવતાં [સંક૯પના પરિત્યાગવડે) મુક્તપણું [પ્રાપ્ત થયું હેય તેજ દેહના ત્યાગપછી [વિદેહ)મેક્ષને ભાગી [થાય છે. બ્રહ્મમાં) થડે પણ ભેદ જેનારને જન્મમરણાદિરૂપ ભયની પ્રાપ્તિબા હેવૈષ પરિમનુમન્તર ગુડથ તા મર્થ મવતિ ”—જ્યારે આ પુરુષ બ્રહ્મમાં છેડે પણ ભેદ કરે છે ત્યારે તેને ભયની પ્રાપ્તિ થાય છે, આ] યજુવેદની કૃતિ કહે છે. ૩૨૯. ઉપર જણાવેલી કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીપનિષદ્ધી શ્રુતિના અર્થને સ્પષ્ટ કરે છે – यदा कदा वाऽपि विपश्चिदेष, ब्रह्मण्यनन्तेऽप्यणुमात्रभेदम् । पश्यत्यथामुष्य भयं तदेव, यद्वीक्षितं भिन्नतया प्रमादात् ॥३३०॥ આ વિદ્વાન જે ક્યારેય પણ ભેદ રહિત બ્રામાં છેડે પણ ભેદ જુએ છે તે ત્યિારે આ ભેિદ જેનારને અદ્વિતીય આત્માના ચિંતનના વિસ્મરણરૂ૫] પ્રમાદથી જે ભિન્નપણાવડે જેવું હિય) તેજ ભયને હેતુ [થાય છે.] ૩૩૦. ભેદદષ્ટિ દુખોની પરંપરામાં પણ કારણરૂપ થાય છે એમ કહે છે – Page #587 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. श्रुतिस्मृतिन्यायशतैर्निषिद्धे, दृश्येऽत्र यः स्वात्ममतिं करोति । उपैति दुःखोपरि दुःखजातं, निषिद्धकर्ता स मलिम्लुची यथा ॥ ૩૨૩ ૫૧ . સેંકડો શ્રુતિએ, સ્મૃતિએ ને યુક્તિએવડે મિથ્યારૂપ કડેલા આ દશ્યમાં જે [પુરુષ] પેાતાના આત્માની બુદ્ધિ કરે છે તે [શાસ્ત્રે] નિષેધ કરેલું ભેદદર્શનરૂપ કર્મ] કરનાર ચારની પેઠે દુઃખઉપર દુઃખના સમૂહને પામે છે. ૩૩૧. દેહાર્દિને આત્મા માનનારને તે શુદ્ધાત્માને આત્મા માનનારતે થનારા ક્ષને ભેદ દષ્ટાંત આપીને કહે છેઃसत्याभिसन्धानरतो विमुक्तो महत्वमात्मीयमुपैति नित्यम् । मिष्याभिसन्धानरतस्तु नश्येद्दृष्टं तदेतदवोरचोरयोः ॥ ३३२ ॥ બ્રહ્મમાં [હુંપણાના] નિશ્ચયમાં પ્રીતિવાળે [પુરુષ બંધથી] અત્યંત માકળેા થઈ] નિરંતર પોતાની [બ્રહ્મરૂપ મોટાઇને પામે છે, પણ [દેહાર્દિ] મિથ્યામાં [હુંપણાના] નિશ્ચયમાં પ્રીતિવાળેા નાશ પામે છે, (વારંવાર જન્મમરણ પામે છે,) તે આ જે ચાર ને અચારમાં જોયું છે. [જેમ સત્યવાદી અચેારને (ચારી નહિ કરનારને) રાજા પરીક્ષા કરીને છોડી મૂકે છે, ને તે માન પામે છે, અને મિથ્યાવાદી ચારને રાજા પરીક્ષા કરીને શિક્ષા કરે છે, ને તે દુઃખી થાય છે, તેમ પોતાને બ્રશ્ન સમજનાર સત્યવાદા બંધથી માકળે થઈ પરમાનંદસ્વરૂપ થાય છે, ને પેાતાને ઢેઢ માનનાર મિથ્યાવાદી સંસારમાં ભ્રમણ કરી દુઃખી થાય છે. ૩૩૨. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૬9 શ્રીવિવેકચૂડામણિ, દષ્ટાંતથી સિદ્ધ થયેલા અર્થને ગ્રહણ કરાવે છે – यतिरसदनुसन्धि बन्धहेतुं विहाय, स्वयमयमस्मात्यात्मदृष्टयैव तिष्ठेत् । सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या,. हरति परमविद्याकार्यदु:खं प्रतीतम् ॥ ३३३॥ મિક્ષને માટે) યત્ન કરનાર પુરુષ બંધના કારણરૂપ દેહાદિ મિથ્થાનું અનુસંધાન મૂકી દઈને આ સાક્ષી હિી છું આવી આત્મદષ્ટિવડેજ રહે. બ્રહ્મમાં પિતાના અનુભવવડે સ્થિરતા અવશ્ય સુખ આપે છે, [અને] પ્રતીત થતા અવિ ઘાના કાર્ય દુઃખને નિઃશેષ દૂર કરે છે. ૩૩૩. બહારના વિષયોનું અનુસંધાન ત્યજીને આત્માનું અનુસંધાન કરવાને ઉપદેશ કરે છે – बाह्यानुसन्धिः परिवर्धयेत्फलं, दुर्वासनामेव ततस्ततोऽधिकाम् । ज्ञात्वा विवेकैः परिहत्य बाह्य, स्वात्मानुसान्धं विदधीत नित्यम् | | ૨૩s | બહારના [વિષયેનું સ્મરણ તેથી તેથી (આગળનાથી ઉત્તરોત્તર) અધિક દુર્વાસનારૂપ ફલની જ વધારે વૃદ્ધિ કરે છે, ને તેથી દુઃખની પ્રાપ્તિ થાય છે, આમ વિવેવડે જાણને બહારના વિષયેને] પરિત્યાગ કરી મુમુક્ષુએ પિતાના આત્માનું ચિંતન નિરંતર કરવું. ૩૩૪. બહારના વિષયનું ચિંતન રોકવાથી થનારું ફલ કહે છે – 'बाह्य निरुद्ध मनस: प्रसन्नता, मनःप्रसादे परमात्मदर्शनम् । तस्मिन्सुदृष्टे भवबन्धनाशो, बहिनिरोधः पदवी विमुक्तेः ॥३३५॥ વતના વિષયે , આ તત્વ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી શંકરાચાર્યનાં અછાદશ રત્નો. બહારને બહારના વિષયેના ચિંતન) નિરાધ કરવાથી અંતઃકરણની નિર્મલતા, અંત:કરણની નિર્મલતાથી બ્રહ્મથી અભિન્ન આત્માને સાક્ષાત્કાર, ને તેના દઢ સાક્ષાત્કારથી સંસારૂપ બંધને નાશ [થાય છે, આવી રીતે] બહારને બહારના વિષયેના ચિંતન) નિરોધ મેક્ષને ઉપાય (છે.] ૩૩૫. વિવેકી પુરુષ બહારના વિષયનું ચિંતન કરતા નથી એમ જણાવે છે – कः पण्डित: सन्सदसद्विवेकी, श्रुतिप्रमाण: परमार्थदर्शी। जानन्हि कुर्यादसतोऽवलम्ब, स्वपातहेतो: शिशुवन्मुमुक्षुः ॥३३६॥ સત્ય તથા મિથ્યાને સમજનાર, ઉપનિષદોને જાણનાર બ્રહ્મવેત્તા, સૂક્ષ્મ અર્થનું અવલોકન કરવામાં સમર્થ, નેિ મેક્ષની ઈરછાવાળે છતાં પિતાની અધોગતિના કારણરૂપ મિથ્યાવિષયોને જાણો છો કે [વિવેકી પુરુષ અવિવકીની પેઠે [તેનું બહારના વિષયોનું અવલંબન કરે? ૩૩૬. . દેહાદિમાં આસક્તિનો ને મુક્તિને વિરોધ દેખાડે છે – देहादिसंसक्तिमतो न मुक्तिर्मुक्तस्य देहाद्यभिमत्यभावः । सुप्तस्य नो जागरणं न जाग्रत:, स्वप्नस्तयोभिन्नगुणाश्रयत्वात् | ૨૩૭ / તે બંનેના (જાગ્રત ને સ્વમના તથા મુક્તિ ને દેહા ભિમાનના) વિપરીતધર્મના આશ્રયપણાથી જેિમ] સ્વપ્નવાળાને જાગ્રત નથી, ]િ જાગેલાને સ્વપ્ન નથી, તેમણે દેહાદિમાં આસક્તિવાળાને મુક્તિ નથી, ને મુક્તને દેહાદિમાં અભિમાનને અભાવ [છે.] ૩૩૭. Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૧ હવે મુક્ત પુરુષનું લક્ષણ કહે છે – अन्तर्बहिः स्वं स्थिरजङ्गमेषु, ज्ञात्वाऽऽत्मनाऽधारतया विलोक्य। स्यक्ताखिलापाधिरखण्डरूपः, पूर्णात्मना यः स्थित एष मुक्तः જેણે: વિવેકવડે ] સમગ્ર ઉપાધિને ત્યાગ કર્યો છે એ, નિ] અખંડસ્વરૂપવાળે જે [પુરુષ ] સ્થાવરામાં ને જંગમોમાં અંતર ને બહાર પિતાને જાણીને [તથા વિવેકવાળા અંતકરણથી [તે સર્વના ] અધિષ્ઠાનપણા વડે [ પિતાને છે નક્કી કરીને અપરિચ્છિન્નરૂપે રહે છે આ [પુરુષ ] મુક્ત [છે.] ૩૩૮. - સમભાવની શ્રેષ્ઠતા જણાવે છે – सर्वात्मता बन्धविमुक्तिहेतुः, सर्वात्मभावान्न परोऽस्ति कश्चित् । दृश्याग्रहे सत्युपपद्यतेऽसौ, सर्वात्मभावोऽस्य सदाऽऽत्मनिष्ठया | ૨૧ I * સર્વાત્મભાવ બંધમાંથી મોકળા થવાનું સાધન [છે.] . સર્વાત્મભાવથી ભિન્ન મિક્ષનું બીજું કંઈ [સાધન નથી. સર્વદા આત્મનિષ્ઠાવડે દશ્યનું અગ્રહણ થવાથી આઈપુરુષ)ને આ સર્વાત્મભાવ પ્રાપ્ત થાય છે. ૩૩૯ કયા ઉપાયથી દૃશ્યનું અગ્રહણ થાય તે કહે છે – दृश्यस्याग्रहणं कथं तु घटते देहात्मना तिष्ठतो, . वाह्यार्थानुभवप्रसक्तमनलस्तत्तक्रिया: कुर्वतः। संन्यस्ताखिलकर्मधर्मविषयैर्नित्यात्मनिष्ठापरैस्तत्त्वज्ञः करणीयमात्मनि सदानन्देच्छुभिर्यत्नतः ॥३४०॥ Page #591 -------------------------------------------------------------------------- ________________ પર૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દેહરૂપે રહેનારાને, બહારના પદાર્થોના અનુભવમાં બહુ આસક્ત મનવાળાને, [અને બહારના પદાર્થોમાટે ] તે તે કર્મો કરનારાઓને દ્રશ્યનું અગ્રહણ કેવી રીતે સંભવી શકે ? નિજ સંભવી શકે, તેથી] જેણે [વર્ણાશ્રમના સર્વ ધર્મો, [વિહિત ને નિષિદ્ધ કર્મો, ને શબ્દાદિ વિષયને પરિત્યાગ કર્યો છે એવા, નિત્યરૂપ આત્મામાં અંતઃકરણની સ્થિરતા રાખવામાં તત્પર, બ્રહ્મને જાણનારા, [અને] અખંડાનંદને ઈચ્છનારાપુરુષ એ નથી [પોતાના) અંતઃકરણમાં [દશ્યનું અગ્રહણ કરવું જોઈએ. ૩૪૦. માત્ર કર્મના ત્યાગથી દશ્યનું અગ્રહણ થઈ શકતું નથી, પણ પિતાના અંતઃકરણને બ્રહ્મમાં એકાગ્ર કરવાની અગત્ય છે એમ જણાવે છે – सर्वात्मसिद्धये भिक्षोः कृतश्रवणकर्मणः । समाधिं विधात्येषा शान्तो दान्त इति श्रुतिः ॥३४१॥ વેદાંતના શ્રવણરૂપ કર્મ જેણે કર્યું છે એવા સંન્યાસીને સર્વાત્મભાવની સિદ્ધિ માટે રાતે રાત:” (“રાંત ઢાંત ફાતહતસક્ષુ: શ્રદ્ધાશ્વત: તમારો મૂarSSારરક્ષા પર છે ” –શમાળે, દમવાળે, ઉપરતિવાળે, સહનશીલ ને એકાગ્રચિત્તાવાળે થઈ અંતઃકરણમાંજ આત્માને અનુભવે.) ( શમવાળ ને દમવાળો ) આ પ્રતિ [બ્રહ્મમાં ચિત્તાની એકાગ્રતાનું વિધાન કરે છે. ૩૪૧. Page #592 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. પર૧ ચિત્તની એકાગ્રતાવિના કેવલ પંડિતાઈથી અહંકારાદિની વાસના દૂર થતી નથી એમ કહે છે – અટિરા વિના, રા: સારા શિકર્તા ये निर्विकल्पाख्यालमाधिनिश्चलास्तानन्तरानन्तभवा हि वासनाः જેઓ નિવિક૯૫નામના સમાધિમાં નિશ્ચલ થયેલા છે તેમનાથી ભિન્ન પંડિત વડે પણ મહાબલવાળા અહંકારને સહસા વિનાશ થવે શક્ય નથી, કેમકે વાસના અનેક જોની [છે.] ૩૪૨. વિક્ષેપશક્તિની પ્રબલતા જણાવે છે – अहंबुद्धथैव मोहिन्या योजयित्वाऽऽवृतेर्बलात् । विक्षेपशक्तिः पुरुषं विक्षेपयति तद्गुणैः ॥ ३४३ ॥ વિક્ષેપશક્તિ આવરણના બલથી પુરુષને મેહ પમાડનારી હું એવી બુદ્ધિની સાથે જોડીને તેના (બુદ્ધિના) [ કર્તાપણું આદિ ] ધર્મોવડે વિક્ષેપ પમાડે છે. ૩૪૩. હવે આવરણશક્તિનું પ્રબલપણું જણાવે છે – विक्षेपशक्तिविजयो विषमो विधातु, निःशेषमावरणशक्तिनिवृत्यभाव।। दग्दृश्ययो: स्फुटपयोजलवद्विभागे, नश्येत्तदावरणमात्मनि च स्वभावात् ॥ नि:संशयेन भवति प्रतिबन्धशून्यो, विक्षेपणं नहि तदा यदि चेन्मृषार्थे ॥ ३४४॥ બાકી ન રહે એવી રીતે આવરણશક્તિની નિવૃત્તિના Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. અભાવમાં વિક્ષેપશક્તિના વિજય કરવા કઠિન [છે, તેથી] દ્રષ્ટા ને ઢસ્યને સ્પષ્ટ-દૂધને જલના જેવા-વિભાગ થવાથી તે આવરણ આત્માના [સ્વયંપ્રકાશ]સ્વભાવથી નાશ છે, પછી જ્યારે મિથ્યા પદાર્થમાં વિક્ષેપ ન [થાય] ત્યારે [આ પુરુષ] સંશયરહિત [ વિશેષરૂપ] પ્રતિબંધવિનાને પામે થાય છે. ૩૪૪. પરર વિવેકનું માહાત્મ્ય વર્ણવે છે:—— सम्यग्विवकः स्फुटबोधजन्यो, विभज्य दृग्दृश्य पदार्थतत्त्वम् । छिन्नति मायाकृतमोहबन्धं, यस्माद्विमुक्तस्य पुनर्न संसृतिः ॥ ૩૪૧ | દ્રષ્ટા ને દશ્ય પદાના સ્વરૂપને પૃથક્ કરીને સંદેહરડિંત જ્ઞાનથી ઉપજેલેા યથાર્થ વિવેક અવિદ્યાએ કરેલા અવિવેકરૂપ અંધને છેદે છે, [ને] તેથી (અવિવેકથી) અત્યંત મેાકળા થયેલાને પુનઃ સંસાર નથી. ૩૪૫. परापरकत्वावेवेकवह्निर्दहत्यविद्यागहनं ह्यशेषम् । किं स्यात्पुनः संसरणस्य बीजमद्वैतभावं समुपेयुषोऽस्य ||३४६|| પરમાત્મા અને જીવના એકપણાના જ્ઞાનરૂપ અગ્નિ અવશ્ય સમગ્ર અવિદ્યારૂપ વનને ખાળી નાંખે છે, [પછી અદ્વૈતભાવને પામેલા આ[પુરુષ]ને પુનઃ સંસારનું કારણુ શું રહ્યું [કાંઈ પણ ન રહ્યું.] ૩૪૬. પદાર્થના યથાર્થ જ્ઞાનના ક્લનું નિરૂપણ કરે છેઃ— आवरणस्य निवृत्तिर्भवति च सम्यक् पदार्थदर्शनतः । મિથ્યાજ્ઞાનવિનારા તાāક્ષેષજ્ઞાનતદુ:નિવૃત્ત: ॥ ૩૩૭ ॥ Page #594 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક્યૂડામણિ. પર યથાર્થ રીતે પદાર્થનું જ્ઞાન થવાથી આવરણની નિવૃત્તિ થાય છે, મિથ્યા જ્ઞાનને વિનાશ [થાય છે, અને તેથી વિક્ષેપથી ઉપજેલાં [ભયકંપાદિ] દુખની નિવૃત્તિ. થાય છે. ૩૪૭. જડ પદાર્થોમાં પણ આવી વ્યવસ્થા છે એમ કહે છે – एतत्रितयं दृष्टं सम्यग्रज्जुस्वरूपविज्ञानात्। तस्माद्वस्तुसतत्त्वं शातव्यं बन्धमुक्तये विदुषा ॥३४८॥ યથાર્થ રીતે દેરીના સ્વરૂપના અનુભવથી આ ત્રણ (દેરઢપરના આવરણની નિવૃત્તિ, સર્પરૂપ મિથ્યાજ્ઞાનને વિનાશ, ને સર્પના જ્ઞાનથી ઉપજેલાં ભયાદિ દુઃખની નિવૃત્તિ) જોયાં છે, તેથી વિદ્વાને બંધથી મોકળા થવા માટે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ. ૩૪૮. જાગ્રતના દશ્યનું મિથ્યાપણું દષ્ટાંત આપીને સમજાવે છે –. अयोग्नियोगादिव सत्समन्वयान्मात्रादिरूपेण विजृम्भते धी:। तत्कायमेतद्वितयं यतो मृषा, दृष्टं भ्रमस्वप्नमनोरथेषु ॥३४९॥ જેમ અગ્નિના સંબંધથી લેતું [ અગ્નિના ધર્મોવાળું પ્રતીત થાય છે, તેમ ] આત્માના સંબંધથી બુદ્ધિ પ્રમાતાદિપે (પ્રમાતા, પ્રમાણ ને પ્રમેયરૂપે) પ્રતીત થાય છે. જેથી બ્રાંતિ, સ્વપ્ન ને મને રાજ્યમાં તેનું (બુદ્ધિનું) પ્રમાતા, પ્રમાણ ને પ્રમેયરૂપ કાર્ય મિથ્યા જોયું છે, તેથી] આ [જાગ્રતનુંદ્વૈત [પણ મિથ્યાજ છે એમ જાણવું. ૩૪૯. દશ્યનું મિથ્યાપણું ને આત્માનું સત્પણું પુનઃ સમજાવે છે Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના ततो विकाराः प्रकृतेरहंमुखा, देहावसाना विषयाश्च सर्वे । क्षणेऽन्यथा भावितया हामीषाममात्मा तु कदापि नान्यथा ॥ ३५० ॥ તેથી ( બુદ્ધિનું કાર્ય હોવાથી ) અહંકારથી માંડીને લશરીરપર્યંતના[ પદાર્થો ] ને સવે વિષયે [ સાક્ષાત્ વા પરંપરાવડે ] પ્રકૃતિનાં કાર્યાં [છે.] ક્ષણમાં બીજી રીતે થઈ જવાવડે આામનું અસપણુંજ [છે,] પણ આત્મા કદીપણ બીજી રીતે [ થતા ] નથી, [ તેથી તેનું સત્યગ્રં છે. ] ૩૫૦. પરક હવે શુહાત્માના સ્વરૂપનું વર્ણન કરે છેઃ नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्धयादिसाक्षी सदसद्विलक्षणः । अहंपदप्रत्ययलीक्षतार्थः, प्रत्यक्सदानन्दघनः परात्मा ॥ ३५९ ॥ શુદ્ધાત્મા ઉત્પત્તિને નાશથી રહિત, દ્વૈતરહિત, અપ રિચ્છિન્ન, કેવલ ચેતનરૂપ, બુદ્ધિ આદિના સાક્ષી, સ્થૂલ ને સૂક્ષ્મથી વિપરીત સ્વભાવવાળા, હું એવા શબ્દ ને જ્ઞાનના લક્ષણાવડે જણાતા રૂપ, અંતરાત્મરૂપ, [] સર્વદા આનંદઘન [છે.] ૩૫૧. કૃતાર્થ થાય છે એમ સત્ તથા અસતના વિવેકવડે પુસ્ય કહે છેઃ— • इत्थं विपश्चित्सदसद्विभज्य, निश्चित्य तत्त्वं निजबोधदृष्ट्या | ज्ञात्त्रा स्वमात्मानमखण्डबोधं, तेभ्यो विमुक्तः स्वयमेव शाम्यति || ૨ | . Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ શ્રીવિવેકચૂડામણિ. આવી રીતે વિદ્વાન સત ને અસતને વિવેક કરીને, પોતાની જ્ઞાનદષ્ટિવડે બ્રહ્મને નિશ્ચય કરીને, [અને] અખંડજ્ઞાનરૂપ પિતાના આત્માને જાણીને તેઓથી અત્યંત મેકળે થયેલો પિતાની મેળેજ શાંત થાય છે. ૩પર. અદ્વૈત આત્માના સાક્ષાત્કારથી ચેતન ને ચિત્તની અભેદબ્રાંતિઃ નિવૃત્ત થઈ જાય છે એમ કહે છે – અફાનદર્તિ વિસ્તરો, समाधिनाऽविकल्पन यदाऽद्वैतात्मदर्शनम् ॥३५३॥ જ્યારે નિર્વિકલ્પસમાધિવડે અતિ આત્માને સાક્ષાત્કાર થાય છે, ત્યારે અજ્ઞાનથી ઉપજેલી હૃદયની (આત્માને ચિત્તના એકપણાની ભ્રાંતિની) ગાંઠને નિઃશેષ વિલય થાય છે.] ૩૫૩. નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ કહે છે – त्वमहमिदमितीयं कल्पना बुद्धिदोषा. प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे ।। પ્રવિઋતિ સમાધાવી ન વિહો, विलयनमुपगच्छेद्वस्तुतत्त्वावधृत्या ॥ ३५४॥ I તું, હું નેિ આ એવી આ કલ્પનાઓ અંતઃકરણના અવિવેકરૂપ દોષથી ઉપજે છે. સમાધિમાં અદ્વિતીય નેિ નામાદિરૂપ વિશેષથી રહિત પરમાત્માનું સ્કુરણ થવાથી બ્રહ્મસ્વરૂપના નિશ્ચયવડે. આની (આ પુરુષની) ઉિપર કહેલી સવ ક૯૫નાઓ વિલયને પામે છે. ૩૫૪. . નિર્વિકલ્પસમાધિનાં સમાદિ સાધનોનું નિરૂપણ કરે છે Page #597 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. शान्तो दान्तः परमुपरत: क्षान्तियुक्त: समाधि, कुर्वन्नित्यं कलयति यति: स्वस्य सवात्मभावम् । तेनाविद्यातिमिरजनितान्साधु दग्ध्वा विकल्पान् , ब्रह्माकृत्या निवसति सुस्वं निष्क्रियो निर्विकल्प: ॥३५५॥ અંતઃકરણની એકાગ્રતાવાળે, ઇંદ્રિયેના નિગ્રહવાળે, બિહારના વિષયેથી જેનું ચિત્તા] અત્યંત ઉપરામ પામ્યું છે એ, સહનશીલતાવાળે, [ને બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા કરતે મુમુક્ષુ નિરંતર પિતાના સર્વાત્મભાવનું ચિંતન કરે છે, તેવડે અવિદ્યારૂપ અંધકારથી ઉત્પન્ન થયેલા હિં, તું ને આ એવા સર્વ) વિકલપને અનાયાસે બાળીને કિયારહિત [તથા પૂર્વેત] ક૬૫નાઓથી રહિત [થઈને સુખ પૂર્વક બ્રહ્મરૂપે સ્થિત થાય છે. ૩૫૫. ને કોણ મુક્ત થાય છે તે કહે છે – समाहिता ये प्रविलाप्य बाह्य, श्रोत्रादि चेतः स्वमहं चिदात्मनि । त एव मुक्ता भवपाशबन्धैर्नान्ये तु पारोक्ष्यकथाभिधायिनः ॥३५६॥ જેઓ પિતાની શ્રેત્રાદિ બાહ્યઇઢિયે ને, ચિત્તને તથા) અહંકારને ચેતનરૂપ આત્મામાં અત્યંત લય કરીને એકાગ્રચિત્તવાળા થયા છે તેએજ સંસારની ક૯૫નારૂપ બધેથી મેકળા થયેલા છે, પણ [બ્રહ્મની પરોક્ષ વાત કરનારા બીજાઓ [કલપનારૂપ બંધનેથી કળા થતા] નથી. ૩૫૬. બુદ્ધિ આદિ ઉપાધિઓના વિલયમાટે નિર્વિકલ્પ સમાધિની અગત્ય જણાવે છે – Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૭ શ્રીવિવેકચૂડામણિ.. उपाधिभेदात्स्वयमेव भिद्यते, चोपाध्यपोहे स्वयमेव केवलः। तस्मादुपाधेर्विलयाय विद्वान्वसेत्सदाकल्पसमाधिनिष्ठया ॥३५७॥ [અંતઃકરણાદિ ઉપાધિના ભેદથી જ પિતે [બીજાથી ભેદ પામે છે, અને તે ઉપાધિને બાધ કરવાથી ભેદરહિત પિતેજ [સવરૂપે રહે છે, તેથી વિદ્વાન્ ઉપાધિના વિલયમાટે સર્વદા નિર્વિકલ્પસમાધિની સ્થિરતાવડે વસે. ૩૫૭. બ્રહ્મના ચિંતનથી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया। कीटको भ्रमरं ध्यायन्भ्रमरत्वाय कल्पते ॥३५८॥ એકજ નિષ્ઠાવડે બ્રહ્મમાં પ્રીતિવાળે પુરુષ બ્રહ્મભાવને પામે છે; કીડે ભમરાનું ધ્યાન કરવાથી ભમરાપણાને ગ્ય થાય છે, --ભમરો થાય છે. ૩૫૮. क्रियान्तरासक्तिमपास्य कीटको, ध्यायनलित्वं हलिभावमृच्छति । तथैव योगी परमात्मतत्त्वं, ध्यात्वा समायाति तदेकनिष्ठया ॥ ३५९ ॥ જેમ કીડો [જવા આવવા આદિ ] બીજી ક્રિયાઓમાંની પ્રીતિ ત્યજી દઈને ભમરાના સ્વરૂપનું ધ્યાન કરતે [૭] ભમરાના સ્વરૂપને પામે છે, તેમજ યેગી એકનિજાવડે પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરીને તેને [અભેદભાવે પ્રાપ્ત થાય છે. ૩૫૯. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. અતિસૂક્ષ્મ પરમાત્મતત્ત્વ અતિસૂક્ષ્મત્તિવડે જાણવામાં આવે છે એમ કહે છે – अतीव सूक्ष्म परमात्मतत्त्वं, न स्थूलदष्ट्या प्रतिपत्तुमर्हति । સમાધિનાયુતનુકૂદક્યા, જ્ઞાતધ્યમથૈતિશુદવુમિ: પરમાત્માનું સ્વરૂપ અતિસૂક્ષ્મ છેિ, તે સ્થવ દા. વડે જાણવાને શકય નથી. અત્યંત પવિત્ર બુદ્ધિવાળા સજજ. ને સમાધિરૂપ અત્યંત સૂફમવૃત્તિથી તે જાણવાગ્ય (છે). ૩૬૦. . ધ્યાનવડે અંતઃકરણ નિર્મલ થતાં તે પરમાત્માને જાણી શકે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે:यथा सुवर्ण पटुपाकशोधितं, त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति । तथा मनः सत्वरजस्तमोमलं, ध्यानेन संत्यज्य समति तत्त्वम् | | ૨૬૨ જેમ ક્ષાર ને અગ્નિવડે શેધેલું સેનું મેલને ત્યાગ કરીને પિતાના શુદ્ધ ગુણને પ્રાપ્ત થાય છે, તેમ અંતઃકરણ ધ્યાનવડે સત્ત્વગુણ, રજોગુણ ને તમે ગુણરૂપ મેલને. સારી રીતે ત્યાગ કરીને બ્રહ્મને અનુભવ કરે છે. ૩૬૧. નિર્વિકલ્પસમાધિની પ્રાપ્તિ કયારે થાય છે તે કહે છે - निरन्तराभ्यासवशात्तदित्थं, पक्के मनो ब्रह्मणि लीयते यदा । तदा समाधिः सविकल्पवर्जितः, स्वतोऽद्वयानंदरसानुभावकः | રૂદ્ર Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. પરા જ્યારે અંતઃકરણ અંતરાયરહિત અભ્યાસને લીધે આવી રીતે શુદ્ધ [થઈ] બ્રહ્મમાં લીન થાય છે, ત્યારે સવિકલ્પથી રહિત (કલ્પનાવિનાના ) અદ્ભુયાન રૂપ અમૃતના અનુભવ કરાવનારા સમાધિ પેાતાની મેળે [ થાય છે. ] ૩૬૨. નિર્વિકલ્પસમાધિનું માહાત્મ્ય જણાવે છે:समस्तवासनाग्रन्थेविनाशोऽखिलकर्मनाशः । समाधिनानेन अन्तर्बहिः सर्वत एव सर्वदा, स्वरूपविस्फूर्तिरयत्नतः स्यात् ॥ આ [નિર્વિકલ્પ]સમાધિવડે સમગ્ર વાસનાની ગ્રંથિના વિનાશ [ને ] સર્વ કર્મના નાશ [ થાય છે, અને ] અનાયાસે સર્વેભણીથીજ સર્વદા અંતર ને બહાર આત્મસ્વરૂપનું સ્પષ્ટ ભાન થાય છે. ૩૬૩. श्रुतेः शतगुणं विद्यान्मनन मननादपि । નિષ્ચિાનું ક્ષમુળમન ત નિર્વિ૫ત્રમ્ ॥ ૩૬૪ ॥ [વેદાંતના ] શ્રવણથી [ બ્રહ્મનું] મનન સેાગણા [ કલવાળુ છે, તે] મનનથી પણ [ બ્રહ્મનું] દૃઢ ધ્યાન લાખગણા[ફુલવાળુ છે, અને ] નિર્વિકલ્પ[સમાધિ તે તેનાથી] અનંત (અનંત લવાળા ) [ છે. ] ૩૬૪. निर्विकल्पसमाधिना स्फुटं ब्रह्मतत्वमवगम्यते ध्रुवम् । नान्यथा चलतया मनोगतेः प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥ નિર્વિકલ્પસમાધિવડે સટ્ટેહરહિત [ને] નિશ્ચિત બ્રહ્મતત્ત્વને સાક્ષાત્કાર થાય છે, મનના સ્વભાવની ચંચલતાવડે ખીજી રીતે (નિર્વિકલ્પસમાધિવિના) [ સ ંદેહરહિત ને નિશ્ચિત બ્રહ્મના ૩૪ Page #601 -------------------------------------------------------------------------- ________________ પક શ્રીશંકરાકાર્યનાં અખાઈશ રત્ન. સાક્ષાત્કાર થો] નથી[કદાચિત્ બ્રહ્મને સાક્ષાત્કાર થાય તે તે] અન્ય જ્ઞાનથી મિશ્રિત થાય છે. ૩૬પ. હવે તે શિષ્યને નિર્વિકલ્પ સમાધિ કરવાને ઉપદેશ કરે છેअतः समाधत्स्व यतेन्द्रियः सनिरन्तर शान्तमनाः प्रतीचि। विध्वंसय ध्वान्तमनाद्यविद्यया, कृतं सदेकत्वविलोकनेन ॥३६६॥ જેથી નિર્વિકલ્પ સમાધિ સર્વોત્તમ ફલને આપનાર છે. ] આથી [૮] જિતેંદ્રિય [ તથા] શાંત મનવાળે થઈને અંતરા ત્મામાં નિરંતર નિર્વિકલ્પ સમાધિ કર, બ્રહ્મના એકપણાના સાક્ષાકારવડે અનાદિ અજ્ઞાને કરેલા આવરણને વિનાશ કર. ૩૬૬. હવે સમાધિનાં સાધનોનું નિરૂપણ કરે છે - योगस्य प्रथमदारं वानिरोधोऽपरिग्रहः । निराशा च निरीहा च, नित्यमेकान्तशीलता ॥३६७॥ સમાધિનું પ્રથમ સાધન વાણીને નિધિ, મમતાને પરિત્યાગ, આશાને પરિત્યાગ, [ પ્રજનવિનાની] કિયાઓને પરિત્યાગ, ને સર્વદા એકાંતમાં રહેવાને સ્વભાવ [આ છે.] ૩૬૭. મનનશીલ પુરુષે બ્રહ્મમાં પોતાના ચિતને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવું જોઈએ એમ કહે છે एकान्तस्थितिरिन्द्रियोपरमणे हेतुर्दमश्चेतसः, संरोधे करणं शमेन विलय यायादहवासना । तेनानन्दरसानुभूति रचला ब्राह्मी सदा योगिनस्तस्माचिसानेराध एवं सततं कार्यः प्रयत्लो पुनः ॥२६८॥ છદ્રિયની [પિપિતાના વિયેથી] ઉપરામરામાં એકાંત Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક્યૂવાણિ. પ૧ દિશમાં નિવાસ આ સાધન છેિ. ઈદ્રિયની તિપિતાના વિષયેથી ઉપરામતારૂપ] દમ ચિત્તના નિધિમાં સાધન [ ,] ચિત્તના નિરોધવડે અહંકારની વાસના વિલય પામે છે, [અને] તેવટે (અહંકારની વાસનાના વિલયવડે) ગીને સર્વદા બ્રહ્મસબંધી અચલ આનંદરૂપ અમૃતનો અનુભવ થાય છે,] તેથી મનનશીલે નિરંતર ચિત્તના વિરોધમાં જ પ્રયત્ન કરે જોઈએ.૩૬૮. નિર્વિકલ્પસમાધિતા ક્રમને ઉપદેશ કરે છે – वाचं नियच्छात्मनि तं नियन्छ, बुद्धा धि यच्छ च बुद्धिसाक्षिण। तं चापि पूर्णात्मनि निर्विल्पे,विलाप्य शान्ति परमां भजस्व ॥३६९ વાણુંને મનમાં નિષેધ કર, તેને બુદ્ધિમાં નિરોધ કર, ને બુદ્ધિને બુદ્ધિના સાક્ષીમાં નિરોધ કર, અને તેને પણ કલ્પનારહિત બ્રહ્મસ્વરૂપમાં વિલય કરીને ઉત્કૃષ્ટ શાંતિને પામ. ૩૬૯ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં છે ને અનર્થ ની પ્રાપ્તિ દેખાડે છે देहप्राणेंद्रियमनोवुयादिभिरुपिभिः । यैर्यवृत्ते: समागस्तत्तद्भागोऽस्य यागेनः ॥३०॥ લશરીર, પ્રાણ, છે કે, મન ને બુદ્ધિ અદિરૂપ ઉપાધેએમાંથી જેમની જેમની [ પિંપવાળી ] છે રે સંબંધ[ થાય છે] તે તે આકાર આપી છે . પાન) [ થાય છે, અર્થાત્ જડ પદાર્થને આકારે વૃત્ત થવી તેને આત્મસ્વરૂપની વિસ્મૃતિ થાય છે.] ૩૭. એ ઉપાધિઓને સંબંધ છુ. થી છાત અમાકાર થાય છે એમ કહે છે Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. तभिवृत्त्या मुनेः सम्यक्सर्वोपरमणं सुखम् । संदृश्यते सदानन्दरसानुभवविप्लवः ॥ ३७१ ॥ તેની (દેહાદિ ઉપાધિઓની સમાનરૂપતાની) નિવૃત્તિ વડે મુનિને સર્વ પ્રકારે સર્વ [ વિષયથી] ઉપરામતારૂપ સુખ અનુભવાય છે, [ અને ] અખંડાનંદરૂપ અમૃતના અનુભવની પ્રાપ્તિ [થાય છે.] ૩૭૧. મેક્ષની તીવ્ર ઈચ્છાવડે વિષયવાસનાને ને વિષયનો ત્યાગ થઈ શકે છે એમ જણાવે : अन्तस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते । त्यजत्यन्तर्बहिः संॉ. विरक्तस्तु मुमुक्षया ॥ ३७२ ॥ વૈરાગ્યવાળાથીજ અંતરને (વિષયેની વાસનાઓને) ત્યાગ નિ બહારને (શબ્દાદિ વિષયને) ત્યાગ થઈ શકે છે, કેમકે વૈરાગ્યવાળે મોક્ષની ઈછાવડે અંતરના ને બહારનાની આસક્તિ ત્યજે છે. ૩૭ર. કહેલા અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે - વસ્તુ વિષયૌ: વ તથાગત માિિમઃT विरक्त एव शक्नोतेि त्यक्तुं ब्रह्मणि नाष्ठतः ॥ ३७३॥ બ્રામાં ચિત્તની સ્થિરતાવાળે વિરક્તજ બહારના [ શબ્દાદિ] વિષયેના અને અંતરના અહંકારાદિના સંબંધને પરિત્યાગ કરવાને સમર્થ થાય છે. ૩૭૩. મેક્ષમાટે વૈરાગ્ય ને આત્મજ્ઞાન બંનેની અપેક્ષા છે એમ દષ્ટાંત આપીને કહે છે - Page #604 -------------------------------------------------------------------------- ________________ શ્રી વવેકચૂડામણિ. ૧૩૩ वैराग्यबोधो पुरुषस्य पक्षिवत्पक्षौ विजानीहि विचक्षण त्वम् । विमुक्तिसौधाग्रलताधिरोहणं, ताभ्यां विना नान्यतरेण सिध्यति ॥ હું ચતુર ! તું વૈરાગ્ય તથા જ્ઞાનને પુરુષની પક્ષીના જેવી પાંખા જાણુ. તે અને વિના [ માત્ર તે] એમાંના એકવડે [ મુમુક્ષુને ] મુક્તિરૂપ મહેલના ઉપરના ભાગમાં રહેલી લતાની પ્રાપ્તિ સિદ્ધ થતી નથી. ૩૭૪. અખંડાનંદના અનુભવ અન્ય વૈરાગ્યવાળાને થાય છે એમ કહે છે:अत्यन्तवैराग्यवतः समाधिः, समाहितस्यैव दृढप्रबोधः । प्रबुद्धतत्त्वस्य हि बन्धमुक्तिर्मुक्तात्मनो नित्यमुखानुभूतिः ॥ તીવ્રવૈરાગ્યવાળાને સમાધિ, સમાધિવાળાનેજ સંશયાદિ રહિત આત્મસાક્ષાત્કાર, આત્મસાક્ષાત્કારવાળાનેજ [ અવિદ્યાદિ]. ખંધથી મુક્તિ, [ અને ] મુક્ત અંત:કરણવાળાને અખંડાનંદના અનુભવ [ થાય છે. ] ૩૭૫. પુન: પણ વૈરાગ્યનું માહાત્મ્ય વર્ણવે છેઃ— वैराग्यन्न परं सुखस्य जनकं पश्यामि वश्यात्मनस्तच्चेच्छुद्धतरात्मबोधसहितं स्वाराज्यसाम्राज्यधुक् । एतद्वारमजस्र मुक्ति युवतेर्यस्मात्त्वमस्मात्परं, सर्वत्राम्पृहा सदात्मनि सदा प्रशां कुरु श्रेयसे ॥ ३७६ ॥ જેણે પોતાના અંત:કરણને વશ કર્યું છે. એવાને વૈરાગ્યથી ભિન્ન [ કાઇ પણ] સુખનું સાધન [હું] જોતા નથી, તે [વૈરાગ્ય] જો અતિશુદ્ધ આત્મજ્ઞાનસહિત [હાય તે] બ્રહ્માનદરૂપ અનવધિ ઐશ્વર્ય આપનાર [થાય છે. ] જેથી આ અખંડમુક્તિરૂપ સ્ત્રીનુ Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. (સ્ત્રીની પ્રતિનું) સાધન [છે, તેથી] તું મુક્તિ માટે આનાથી ભિક સર્વેમાં પૃડારહિતપણુવડે સ૫ આત્મામાં સર્વદા સમાધિ કર. ૩૭૬. સર્વ અનાત્મપદાર્થો ને પરિત્યાગ કરીને આત્મસ્વરૂપને ઓળખવાને બોધ કરે છે. - આ છ િવિપgિ વિજેાિ મૃત્યો તિस्त्यक्त्वा जातिकुलाश्रमवाभिमति मुञ्चातिदूगक्रिया। देहादावसति त्यजात्मधिषणां प्रज्ञां कुरुष्वात्मनि, त्वं द्रष्टाऽस्यमनाऽसि निर्दयपरं ब्रह्मासि यद्वस्तुतः ॥३७७॥ વિષના જેવા [ અપકારક શબ્દાદિ] વિષયમાં [ સ્વભાવથી ઉદય પામતી (૪] આશાને [ વૈરાગ્યરૂપ શસ્ત્રથી ] કાપી નાંખ. આ વિવાની આશા ] [ શરીરમાં] મતનું રૂપ [ છે.] જાતિ, કુલને આશ્રમમાં [૨] અભિમાનને ત્યજીને [ સકામ] કર્મોને અતિ દરથી છેડી દે. શરીરાદિ મિથ્યામાં આત્માની બુદ્ધિને ત્યાગ કર, [ અને ] આત્મામાં અંત:કરણ એકાગ્ર કર. [ હે સૈમ્ય!] તું સાક્ષો છે, મનહિત છે, [ ને ] જે વાસ્તવિક અદ્વિતીય શ્રેષ્ઠ બ્રહ્મ [ છે, તે તું] છે. ૩૭૭. સર્વની ઉપેક્ષા કરીને બ્રહ્માનંદને અનુભવ કરવાને ઉપદેશ કરે છે - लश्थे ब्रह्माणे मानसं दृढतरं संस्थाप्य बाह्येन्द्रियं, स्वस्थाने विनिवेश्य निश्चलतनुश्चोपेक्ष्य देहस्थितिं । ब्रह्मात्पैक्य नुपेत्य तन्मयतया चाखण्डवृत्त्याऽनिशं, ब्रह्मानंदरसं पियात्माने मुदा शून्यः किमन्यैर्भृशम् ॥ ३७८ ॥ Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મીવિવેક ચૂડામણિ. ઉપાધિરહિત બ્રહ્મમાં મનને નિશ્ચલ સ્થાપન કરીને, બહારની [દશે ] ઇંદ્રિયોને પોતપોતાનાં ગેલમાં સ્થિર કરીને, [ પડ્યાદિ આસનવડે ] અચલ શરીરવાળો [ થઈ, ] તથા શરીરના નિર્વાહની ચિંતાને ત્યાગ કરી, બ્રાને આત્માને એકપણને જાણી તન્મયપણ વડે અખંડવૃત્તિથી [ C] બ્રહ્માનંદરૂપ અમૃતનું પ્રસન્નતાવડે નિરંતર [ પિતાના ] અંત:કરણમાં પાન કર. અન્ય [ફલ]શૂન્ય [સાધન વડે શું વધારે [ મળવાનું છે?] ૩૭૮. અનાત્માનું ધ્યાન ત્યજીને આત્માનું ધ્યાન કરવાને ઉપદેશ કરે છે - अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणम् । चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् ॥ ३७९ ॥ [ સર્વ ] દુઃખના કારણરૂપ [ ] પાપરૂપ [દેહાદિ] અનાત્માનું ધ્યાન ત્યજીને મુક્તિના સાધનરૂપ જે આનંદરૂપ [આત્મા તે] આત્માનું [૮] ધ્યાન કર. ૩૭૯ એ આત્માનું કેવી રીતે ધ્યાન કરવું તે કહે છે – एष स्वयंज्योतिरशेषसाक्षी, विज्ञानकोशो विलसत्यजत्रम् । लक्ष्यं विधायैनमसद्विलक्षणमखण्डवृत्त्याऽऽत्मतयाऽनुभावय॥३८॥ આ [ આત્મા ] સ્વયંપ્રકાશ, સર્વને પ્રકાશક, [ને] જેવી પ્રાપ્તિનું સ્થાન બુદ્ધિ છે એ નિરંતર [વિવર્તરૂપે વિવિધ ] કીડા કરે છે. અસથી વિલક્ષણ અને લક્ષ્યરૂપ કરીને [તું આનું ] અખંડવૃત્તિવડે આત્મપણાથી ( અભેદભાવથી ) વારંવાર ધ્યાન કર. ૩૮૦. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શ્રીશંકરાચાર્યનાં બાદશ ર. નથી થનારું ફલ કહે છે, एतमच्छिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया । उल्लेखनं विजानीयात्स्वस्वरूपतया स्फुटम् ॥ ३८१ ॥ બીજી પ્રતીતિવિનાની અવિચ્છિન્ન વૃત્તિવડે આનું (આ આત્માનું) ધ્યાન કરતે [છતે પુરુષ આ આત્માને] સંશયરહિત પિતાને સ્વરૂપે જાણે. ૩૮૧. સાણિરૂપ આત્મામાં હુંપણાની બુદ્ધિ દઢ કરી અન્યમાં ઉદાસીન રહેવાને બેધ કરે છે – ___ अत्रात्मत्वं दृढीकुर्वन्नहमादिषु संत्यजन् । उदासीनतया तेषु तिष्ठेत्स्फुटघटादिवत् ॥ ३८२ ॥ [મુમુક્ષુ] આમાં (સાક્ષીમાં) આત્માપણું દૃઢ કરતે [ છતે અને] અડંકારાદિમાં [ આત્મપણું] સારી રીતે ત્યજી દેતો [ 9 ] તેઓમાં ફૂટેલા ઘડા આદિની પેઠે ઉદાસીનપણુવડે રહે. ૩૮૨. બ્રહ્માના સાક્ષાત્કારનું સાધન કહે છે - विशुद्धमन्तःकरणं स्वरूपे, निवेश्य साक्षिण्यवबोधमात्रे। शनैः शनैनिश्चलतामुबान यन्पूर्ण स्वमेवानुविलोकयेत्ततः ॥३८३॥ મિક્ષસાધક પોતાના ગુણ તથા તમગુણથી રહિત અંતઃકરણને સાક્ષીને જ્ઞાનમાત્ર આત્મામાં પ્રવેશ કરાવીને [તેને તેમાં ] ધીરે ધીરે સ્થિરતાને પમાડતે [ છો] પછી પિતાને જ બ્રારૂપે અનુભવે. ૩૮૩. देहेन्द्रियप्रागमनोऽहमादिभिः, स्थावानल सैरखिलैरूपाधिभिः । વિગુજરમાનમાર, p મહારાવવોઃ રૂટછા Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેચૂડામણિ. ૫૩૭ [મક્ષસાધક] આત્માના અજ્ઞાનથી કપેલી સ્યુલશરીર, ઈદ્રિય, પ્રાણે,મન ને અડુંકારાદિ સર્વ ઉપાધિઓથી અત્યંત મેકળા થયેલા આત્માને મડાકાશની પેઠે પૂર્ણ ને અખંડરૂપ અનુભવે. ૩૮૪. ઉપાધિઓને પરિત્યાગ કરતાં બ્રહ્મ એકજ રહે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – घटकलशकुसूलसूचिमुख्यैर्गगन पुपाधिशतैर्विमुक्तमेकम् । भवति न विविधं तथैव शुद्धं, परमहमादिायेनुकमेकमेव ॥३८५॥ [ જેમ] ઘડે, લેટે, કેડી ને સેય આદિ સેંકડે ઉપાધિઓથી મેકળું થયેલું આકાશ એક રડે છે, અનેકરૂપ [રહેતું] નથી, તેમજ અડુંકારાદિથી એકળું થયેલું શુદ્ધ [] શ્રેષ્ઠ [ તત્વ) એકજ [ રહે છે.] ૩૮૫. ઉપાધિઓને મિથ્યા માનીને પોતાના આત્માને પૂર્ણ ને એકરૂપ જાણુ એમ કહે છે – - વૃક્ષારિતતા જામનr suru : ! તન: કરવાનું મના થિન્ W ૨૮૬ / બ્રહ્માથી (બ્રહ્માના શરીરથી) માંડીને થુંબડાસુધીની ઉપાધિ [માયાના કાર્યરૂપ હોવાથી] મિથ્યાજ [ છે,] તેથી [મક્ષસાધક] પિતાના આત્માને પૂર્ણ [+] એકરૂપે રહેલે અનુભવે. ૩૮૬. બ્રાંતિના નાશથી આ જગત આત્મારૂપ જણાય છે એમ કહે છેयत्र भ्रान्त्या कल्पितं तद्विवे के, तत्तन्मानं नैव तस्माद्विभिन्नं । भ्रान्ते शे भागते दृष्टाहितत्वं, रज्जुस्तद्वादश्वमात्मस्वरूपम् ॥३८७॥ [ જે વસ્તુ ] જેમાં બ્રાંતિવડે કપેલી [ હાય] તેને વિવેક Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીશ કરાયાર્યનાં અષ્ટાશ રહ્ના. થવાથી તે તે રૂપ [ પ્રતીત થાય છે, ] તેનાથી ભિન્ન [પ્રતીત થતી] નથીજ [જેમ] ભ્રાંતિના નાશ થવાથી [આગળ બ્રાંતિવ3] જોયેબ્રુ સર્પનુ સ્વરૂપ દારડીરૂપ જણાય છે, તેમ [ભ્રાંતિના નાશ થવાથી બ્રાંતિવડે કલ્પેલ ] જગત્ આત્મસ્વરૂપ [ જણાય છે. ] ૩૮૭. બ્રહ્માદિ સર્વ આત્માના વિવર્તકાર્યરૂપ હાવાથી આત્મરૂપજ એમ જણાવે છે— स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः । स्वयं विश्वमिदं सर्वं स्वस्मादन्यन्न किंचन ॥ ३८८ ॥ આત્મા બ્રહ્મા [છે, ] આત્મા વિષ્ણુ [ છે, ] આત્મા ઇંદ્ર [છે, ] આત્મા શિવ [ છે, અને ] આત્મા આ સર્વ જગત[ છે,] આત્માથી ભિન્ન કાંઇ પણ નથી, ૩૮૮, अन्तः स्वयं चापि बहिः स्वयं च, स्वयं पुरस्तात्स्वयमेव पश्चात् । स्वयं ह्याच्यां स्वयमप्युदीच्यां तथोपरिष्टात्स्वयमप्यधस्तात् ॥ આત્મા અંતરના “સ્વપનાદિના [ પદાથૅનારૂપ છે,] અને આત્માજ બહારના–જાગ્રના [ પદાથારૂપ છે, ] અને આત્મા પૂર્વદિશાના [ પદાથૅનારૂપ છે, ] આત્માજ પશ્ચિમદિશાના [ પદાથૅનારૂપ છે, ] તથા આત્મા દક્ષિણદિશાના પદાથૅનારૂપ છે, ] આત્માજ ઉત્તરદિશાના [ પદાથૅનારૂપ છે, ] તથા આત્માજ ઉપરના [ પદાથારૂપ ] ને નીચેના [ પદાથૅનારૂપ છે. ] ૩૮૯. ઉપર કહેલી વાતને દષ્ટાંત આપીને સ્પષ્ટ કરે तरमभ्रमरवुदुदादिसर्वे स्वरूपेण जलं यथा तथा । चिदेव देहाद्यहमन्तमेतत्सर्वे चिदेवैकरसं विशुद्धम् ॥ ३९० ॥ Page #610 -------------------------------------------------------------------------- ________________ વિચૂડામણિ પર ૫૩ જેમ તરંગ, ફિણ, વમળ ને પરપોટા આદિ સર્વ વસ્તુતાએ જલ' છે,] તેમ દેહથી માંડીને અહંકારપર્યત [સર્વ ચેતનજ [ છે, અને] આ [ શબ્દાદિ સર્વ [વિષયે પણ] એકરસ [] અત્યંત નિમેલ ચેતન જ છે.] ૩૯૦. આ જગતને બ્રહ્મથી ભિન્ન જાણનાર બ્રાંતિને વશ થયેલ છે એમ ઉપદેશ કરે છે – सदेवेदं सर्व जगदवगतं वाङ्मनसयोः, सतोऽन्यत्रास्त्येव प्रकृतिपरसोम्नि स्थितवतः। पृथक् किं मृत्स्नायाः कलशघटकुम्भाधवगतं, वदत्येष भ्रान्तस्त्वमहमिति मायामदिरया ॥ ३९१ ॥ વાણું ને મનવડે જાણેલું આ સર્વ જગત્ બ્રહ્યાજ [ છે.] પ્રકૃતિથી પર પ્રદેશરૂપ પિતાના મહિમા ]માં રહેલા બ્રહ્મથી ભિન્ન [ અહિં કાંઈ પણ] નથી જ. ઘડે, કલશ ને કુંભાદિ શબ્દ]વડે જાણેલે [ પદાર્થ] શું માટીથી ભિન્ન [ હોય છે? નથી જ હેતે, તેમ આ જગત્ પણ વસ્તુતાએ બ્રહ્મથી ભિન્ન નથી, છતાં ] આ ભ્રાંતિને વશ થયેલે [પુરુષ] તું [ મારાથી ભિન્ન છે, ને] હું [ તારાથી ભિન્ન છું,] એમ [ જે] બેલે છે [તે] અવિદ્યારૂપ મદિરાવડે [ઉન્મત્ત થઈને બેલે છે એમ સમજવું.] ૩૯૧. શ્રુતિ પણ એ બ્રાંતિ ટાળવા માટે ઉપદેશ કરે છે એમ જણાવે છે - क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः । ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥ ३९२॥ Page #611 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ કાચાર્યનાં અજાણ રત્ના [ત્રિપુટીની ] મિથ્યા ભ્રાંતિને દૂર કરવામાટે “ યંત્ર નાન્યત્ [પરાંત ”] જ્યાં અન્ય જોતા નથી આ શ્રુતિ પુન: પુન: કથનવડે બ્રહ્મમાં] દ્વૈતરહિતપણું' કહે છે. ૩૯૨, ૫૪૦ બ્રહ્મથી અભિન્ન આત્માજ જાણવાયેાગ્ય છે એમ કહે છે:आकाशवनिर्मलनिर्विकल्पं, निःसीमनिष्पन्दननिर्विकारम् । अन्तर्बहिः शून्यमनन्यमद्वयं स्वयं परं ब्रह्म किमस्ति बोध्यम् ॥ " [માયાથી ] શ્રેષ્ઠ બ્રહ્મ આકાશના જેવું મલરહિત, [ભેદરૂપ] કલ્પનાએથી રહિત, અવધિરહિત, ક્રિયારહિત, વિકારથી રહિત, અંતર ને અહારથી રહિત, સર્વેના આત્મરૂપ [ ને] અદ્વૈત [છે તેજ મારા ] આત્મા [છે, આનાથી ભિન્ન] જાણવાયેાગ્ય શુ છે? [ કાંઇ પણ નથી. ] ૩૯૩. બ્રહ્મને જાગુતાર બ્રહ્મરૂપે સ્થિતિ કરે છે એમ જણાવે છે: वक्तव्यं किमु विद्यतेऽत्र बहुधा ब्रह्मेत्र जीवः स्वयं, ब्रह्म त जगदाततं नु सकलं ब्रह्माद्वितीयं श्रुतिः । ब्रह्मवाहमिति प्रबुद्धमतयः संत्यकबाह्याः स्फुटम् ब्रह्मभूय वसन्ति सन्ततचिदानन्दात्मनैतद्ध्रुवम् ॥ ३९४ ॥ આમાં બહુ પ્રકારે શું કહેવાયેાગ્ય [ છે ? ] જી પોતે બ્રહ્મજ [ છે, ] ને આ સઘળુ વિસ્તૃત જગત્ પણ પ્રશ્ન [ છે. ] પ્રશ્ન અદ્વિતીય [છે એવી ] શ્રુતિ[ છે. ] હું બ્રહ્મજ[ છું...] આવા દૃઢ જ્ઞાનયુક્ત બુદ્ધિવાળા [ને] જેમણે ખડારના[વિષયે]ના સારી રીતે ત્યાગ કર્યું છે. એવા [ પુરુષા ] સંશયરહિત પ્રદ્મપ થઇને નિરંતર ચિદ્યાન દરૂપે રહે છે આ નક્કી [ છે. ] ૩૯૪. Page #612 -------------------------------------------------------------------------- ________________ વિકાસશિ. ૫૪૧ હવે સ્થલશરીરની તથા સૂક્ષ્મ શરીરની તષ્ણને પરિત્યાગ કરીને બ્રહ્માપે સ્થિતિ કરવાને ઉપદેશ કરે છે – प्रसभमनिलकल्पे लिङ्गदेहेऽपि पश्चात् । निगमगदितकीर्ति नित्यमानन्दमूर्तिम्, स्वयमिति परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥ ३९५ ॥ [માતપિતાના] મેલના કાયૅરૂપ સ્થલશરીરમાં હુંપણની બુદ્ધિએ ઉત્પન્ન કરેલી આશાને [૮] બલાત્કારે ત્યજી દે. પછી વાયુના જેવા [ ચંચલ] સૂક્ષ્મશરીરમાં [ રહેલી આશાને ? પણ [ બલાત્કારે ત્યજી દે.] વેદે જેને મહિમા વર્ણવ્યું છે એવું, નિત્યરૂપ [] આનંદરૂપ [બ્રહ્મ મારે] આત્મા [છે] એમ અનુભવ કરીને [૮] બ્રહ્મરૂપે સ્થિત થા. ૩૫. - જ્યારે સ્કૂલશરીરમાંથી પણાની બુદ્ધિને ત્યાગ કરીને આત્મામાં હુપણાની બુદ્ધિ રાખે ત્યારે જ પુરુષ દુખેથી મેકળો થાય છે એમ કહે છે शवाकारं यावद्भजति मनुजस्तावदशुचिः, પw: ચારા કરમાળarષત્રિય:. यदाऽऽत्मानं शुद्ध कठयति शिवाकारमचलं, तदा तेभ्यो मुक्ता भवति हि तदाह श्रुतिरपि ॥ ३९६॥ જ્યાં સુધી મનુષ્ય મુડદાજેવાને (સ્થલશરીરને) [ હુંપણની બુદ્ધિથી] સેવે છે, ત્યાં સુધી [તે] અપવિત્ર [] જન્મ, મરણને રેગના સ્થાનરૂપ [રહે છે, તથા તેને ] બીજાઓથી કલેશ થાય છે. જ્યારે શુદ્ધ, લ્યાણુસ્વરૂપ ને] અચલ આત્માને જાણે છે, ત્યારે કાવ વિના થાય છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રીશંકરાચાર્યનાં અછાશ રને. [] તેઓથી મોકળો થાય છે. તે [ વાત છગ્યની “મધામ ના દર રા”િ —હેઇ! આ શરીર મરણધર્મવાળું છે ઈત્યાદિ શ્રુતિ પણ સ્પષ્ટ રીતે કહે છે. ૩૯. કરિપતની નિવૃતિ થવાથી અધિકાનરૂપ બ્રહ્મજ અવશેષ રહે છે એમ કહે છે -- स्वात्मन्यारोपिताशेषाभासवस्तुनिरासतः । स्वयमेव पर ब्रह्म पूर्णमद्वयमक्रियम् ॥ ३९७ ॥ . પિતાના આત્મામાં કલ્પિત સર્વ પ્રતિભાસિક વસ્તુઓને નિષેધ કરવાથી [માયાથી ] પર, વ્યાપક, પૂર્ણ, અદ્વૈત ને અકિય આત્માજ [અવશેષ રહે છે.] ૩૯૭. ચિત્તવૃત્તિ બ્રહ્મમાં સ્થિર થવાથી સંસાર નામમાત્રજ રહે છે એમ જણાવે છે – समाहितायां सति चित्तवृत्तौ, परात्मनि ब्रह्मणि निर्विकल्पे । न दृश्यते कश्चिदयं विकल्पः,प्रजल्पमात्र: परिशिष्यते ततः॥३९८॥ સકૂપ, વ્યાપક,કલ્પનાઓથી રહિત,નિ દેહાદિથી પર આત્મામાં અંત:કરણની વૃતિ સુસ્થિર થવાથી આ [ સંસારરૂપ] કલ્પના કોઈ પણ દેખાતી નથી. પછી [તે] કથનમાત્ર અવશેષ રહે છે. ૩૯૮. - નામાદિપ વિશેષથી રહિત બ્રહ્મમાં ભેદ સંભવ નથી એમ નીચેના પાંચ થી જણાવે છે:-- असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येकवस्तुनि। निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥ ३९९ ॥ Page #614 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેચવણસિ Sre એક વસ્તુમાં આ જગત્ એવી કલ્પના મિથ્યા જેવી છે. પરિ. શુમાદિ] વિકારથી રહિત, આકારથી રહિત, ને નામાદિ] વિશેષથી રહિતમાં ભેદ ક્યાંથી [સંભવે?] ૩૯ કૃતના રાજમારફૂવારના निविकारे निराकारे निर्विशेषे मिदा कुतः ॥४०० ॥ વિકારથી રહિત, આકારથી રહિત, વિશેષથી રહિત, [અને] દ્રષ્ટા દર્શન ને દૃશ્યાદિના ભાવથી રહિત એક વસ્તુમાં ભેદ ક્યાંથી [હોય?] ૪૦૦. कल्पार्णव इवात्यन्तपरिपूर्णेकवस्तुनि । निर्विकारे निराकारे निर्विशषे भिदा कुतः ॥ ४०१ । નિર્વિકાર, નિરાકાર, નિર્વિશેષ અને પ્રલયકાલના સમુદ્રના જેવી અત્યંત પરિપૂર્ણ એક વસ્તુમાં ભેદ કયાંથી [હેય?] ૪૦૧. तेजसीव तमो यत्र प्रलीनं भ्रान्तिकारणम् । अद्वितीय परे तत्त्वे निर्विशेषे भिदा कुतः ॥४०२॥ પ્રકાશમાં અંધકારની પેઠે જેમાં ભ્રાંતિનું કારણ અત્યંતલીન [ થઈ ગયું છે એવા] અદ્વિતીય, [અવિઘાથી] પર, [ને ભેદરૂપ ] વિશેષથી રહિત બ્રહ્મમાં ભેદ કયાંથી [હેય?] ૪૦૨, एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं वसेत् । सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः ॥४०३॥ એકસ્વરૂપ, [અવિદ્યાથી] પર, [] સત્ય વસ્તુમાં ભેદનું કથન કેમ સંભવી શકે? આનંદમયસ્વરૂપવાળી સુપુતિમાં ભેદ કોણે જે છે? [કેઈએ જે નથી.] ૪૦૩. Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪. શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. બ્રહ્મમાં ત્રણે કાલમાં જગતને અસંભવ છે એમ દષ્ટાંત આપીને કહે છે - न ह्यस्ति विश्वं परतत्त्वबोधात्सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । कालत्रये नाप्यहिरीक्षितो गुणे, न हम्बुबिन्दुम॒गतष्णिकायाम् ॥ પરબ્રહ્મના સાક્ષાત્કારથી [ પૂર્વે પણ] સપ[] કલ્પનાઓથી રહિત બ્રહ્મમાં જગતું નથીજ [હતું. જેમ] દેરડીમાં જોયેલે સાપ ત્રણે કાલમાં પણ નથી, [] ઝાંઝવાના પાણીમાં જલનું ટીપું પણ [ ત્રણે કાલમાં] નથી, [તેમ બ્રહ્મમાં જગત્ ત્રણે કાલમાં પણ નથી.] ૪૦૪. પ્રતિપાદન કરેલા અર્થમાં શ્રુતિ ને અનુભવનું પ્રમાણ જણાવે છે - मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः । . इति ब्रूने श्रुति' साक्षात्सुषुप्रावनुभूयते ॥ ४०५॥ આ Àત માયામાત્ર [છે, અને] અદ્વૈત વાસ્તવિક છે,] એમ શ્રુતિ કહે છે, [અને] સુખમાં [Àતને અભાવ સાક્ષીવડે ] સાક્ષાત્ અનુભવ કરાય છે. ૪૦૫. ભેદની કલ્પના ભ્રાંતિથી ઉપજેલી છે એમ વર્ણવે છે – अनन्यत्वमधिष्ठ नादारोप्यस्य निरीक्षितम् । पण्डितै रज्जुसर्यादौ विकल्पी भ्रान्ति जीवनः ॥ ४०६॥ આપિતનું અધિષ્ઠાનથી એકપણું દેરડી ને સાપ આદિમાં વિવેકી એ જેવું છે. [ભેદની] કલ્પના [] ભ્રાંતિરૂપ કારણવાળી [છે.] ૪૦૬, - ભ્રાંતિ ચિતમાંથી ઉપજે છે, માટે આ સંસારરૂપ કપના પણ ચિત્તરૂપ મૂલવાળી છે એમ કહે છે Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વિવેચૂડામણિ चिसमूलो विकल्पोऽयं चित्ताभावे न कश्चन । ... अतश्चित्तं समाधेहि प्रत्यग्रूपे परात्मनि ॥ ४०७ ॥ આ [હું, તું ને આ એવી કલ્પના ચિતરૂપ કારણગારી [,] ચિત્તના અભાવમાં કઈ પણ [ કલ્પના] નથી. આથી [હે સામ્ય! તું તારું] ચિત્ત સાક્ષિરૂપ શુદ્ધ આત્મામાં એકાગ્ર કર. ૪૦૭. બ્રહ્મવેત્તા સમાધિમાં કેવા સ્વરૂપને અનુભવ કરે છે તે નીચેના ત્રણ કેવડે કહે છે – किमपि सततबोधं केवलानन्दरूपं, निरुपममतिवेलं नित्यमुक्तं निरीहम् । निरवधिगगनाभं निष्कलं निर्विकल्प, हृदि कलयति विद्वान्ब्रह्म पूर्ण समाधौ ॥४०८ ॥ નિત્યજ્ઞાનરૂપ, વિષયરહિત આનંદરૂપ, ઉપમાથી રહિત, અપાર, નિયમુક્ત, ક્રિયાથી રહિત, અવધિરહિત, આકાશના જેવી, અવયવથી રહિત, કલ્પનાથી રહિત, પૂર્ણ [] બ્રહ [એવી] કાંઈક પણ (મનવાણના અવિષયરૂપ) [વસ્તુને] ગોગી સમાધિમાં [પિતાના] હૃદયવિષે અનુભવે છે. ૪૦૮. . प्रकृतिविकृतिशून्यं भावनातीतभावं, समरसमसमानं मानसंबन्धदूरम् । नियमवचनसिद्ध नित्यमस्मत्प्रसिद्धम्, हदि कलयति विद्वान्ब्रह्म पूर्ण समाधौ ॥ ४०९ ॥ કારણભાવથી ને કાર્યભાવથી રહિત, કલ્પનાથી રહિત ૩૫ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૪; શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. સ્વભાવવાળા, એકરસ, નિરુપમ, [પ્રત્યક્ષાદિ] પ્રમાણના અવિષયરૂપ, ઉપનિષદ્દના વચનથી સિદ્ધ, નિરંતર હંના [વિષયરૂપે] પ્રસિદ્ધ, [ને] અપરિછિન બ્રહ્મને સમાધિવિષે [પિતાના] હદયમાં એગી સાક્ષાત્કાર કરે છે. ૪૦૯. अजरममरमस्ताभाववस्तुस्वरूपं, स्तिमितसलिलराशिप्रख्यमाख्याविहीनम् । शमितगुणविकारं शाश्वतं शान्तमेकं, हृदि कलयति विद्वान्ब्रह्म पूर्ण समाधौ ॥ ४१०॥ વૃદ્ધાવસ્થાથી રહિત, મરણુરહિત, [ સર્વ ] અભાવે જેમાં લીન થાય છે એવા સત્યસ્વરૂપવાળા, નિશ્ચલ સાગરના જેવા, નામરહિત, (શબ્દની શક્તિવૃત્તિના અવિષયરૂપ,) [ ત્રણ ] ગુણેના વિકારેને જેમાં અભાવ છે એવા, અનાદિ, વિક્ષેપથી રહિત, એક [] અપરિચ્છિન્ન બ્રહ્મને સમાધિમાં યોગી [પિતાના] હૃદયવિષે સાક્ષાત્કાર કરે છે. ૪૧૦. કેવા ઉપાયથી પુરુષપણું સફલ કરવું તે કહે છે:समाहितान्तःकरण: स्वरूपे, विलोकयात्मानमखण्डवैभवम् । विच्छिन्धि बन्धं भवगन्धगान्धतं, यत्नेन पुंस्त्वं सफलीकुरुष्व ॥ [હે સામ્ય! તું ] એકાગ્ર અંત:કરણવાળો [થઈ] આત્મસ્વરૂપમાં આત્માના અવિનાશી [આનંદરૂ૫] વૈભવને સાક્ષાત્કાર કર, [અને] સંસારની વાસનાના સંબંધવાળા બંધને અત્યંત કાપી નાંખ તું [ આવા] યત્નવડે [ તારું] પુરુષપણું સફલ કર. ૪૧૧. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭, માવિવેચૂઢમણિ સંસારના ભ્રમણથી મેકળા થવાનું સાધન જણાવે છેसर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् । भावयात्मानमात्मस्थं न भूयः कल्पसेऽध्वने ॥ ४१२ ॥ [ સ્થલાદિ] સર્વ ઉપાધિથી અત્યંત રહિત, સચ્ચિદાનંદરૂપ, અદ્વય [ને પિતાના] હૃદયમાં રહેલા આત્માનું સ્થાન કર. [તે ધ્યાનવડે તેને સાક્ષાત્કાર થવાથી તું] પુનઃ [સંસાર માર્ગમાટે ચગ્ય નહિ રહે, (તને પુન: સંસારની પ્રાપ્તિ નહિ થાય.) ૪૧૨. બ્રહ્મનિષ્ઠ પોતાના શરીરનું રાગપૂર્વક સ્મરણ કરતા નથી એમ કહે છે – छायेव पुंसः परिदृश्यमानमाभासरूपेण फलानुभूत्या । शरीरभाराच्छववन्निरस्तं, पुनर्न सन्धत्त इदं महात्मा ॥४१३॥ • બ્રહ્મનિષ્ઠ પુરુષ પ્રારબ્ધકર્મના ફલના ઉપભગવડે શરીરની છાયાની પેઠે આભાસરૂપે દેખાતા [ઓ] શરીરને મુડદાની પડે દૂર ફેંકી દીધેલું [છે.] આનું [તેઓ] પુનઃ સ્થાન કરતા નથી. ૪૧૩. આત્માનું અનુસંધાને રાખી દેહાદિનું વિસ્મરણ કરવાને ઉપદેશ કરે છે – सततविमलबोधानन्दरूपं समेत्य, त्यज जडमलरूपोपाधिमेतं सुदूरे । अथ पुनरपि नैष स्मर्यतां वान्तवस्तु, स्मरणविषयभूतं कल्पते कुत्सनाय ॥४१४॥ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. | નિરંતર નિર્મલજ્ઞાનરૂપ ને આનંદરૂપને અનુભવ કરીને આ જડરૂપ ને મલરૂપ [દેહાદિ] ઉપાધિને અત્યંત દૂર ત્યજી દે. પછી પુનઃ પણ આનું સ્મરણ ન કરવું, [કેમકે ] વમન કરેલી વસ્તુ સ્મરણના વિષયરૂપ થતાં નિંદાના હેતુરૂપ થાય છે. ૪૧૪. ઉત્તમ જ્ઞાનીની સ્થિતિનું વર્ણન કરે છે – समूलमेतत्परिदाह्य वह्नौ, सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । ततः स्वयं नित्यविशुद्धबोधानन्दात्मना तिष्ठति विद्वरिष्ठः ॥ આ જડપ્રપંચને [ અજ્ઞાનરૂ૫] મલસહિત સસ્વભાવવાળા [ને] કલ્પનારહિત બ્રહ્મરૂપ અગ્રિમાં સર્વ પ્રકારે બાળી નાંખીને પછી તિ ઉત્તમ જ્ઞાની પિતે નિત્ય, અતિશુદ્ધ, જ્ઞાનરૂપ ને આનંદરૂપે સ્થિત થાય છે. ૪૧૫. બ્રહ્મવેત્તા સ્થલશરીરના અભિમાનને કેવી રીતે ત્યાગ કરે છે તે દૃષ્ટાંત આપીને સમજાવે છે:प्रारब्धसूत्रग्रथितं शरीरं, प्रयातु वा तिष्ठतु गोरियासृक् ।। न तत्पुनः पश्यति तत्त्ववेत्ताऽऽनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः॥ પ્રારબ્ધકર્મરૂપ દોરાવડે ગુંથાયેલું સ્થલશરીર નાશ પામે, વા રહો. આનંદસ્વરૂપ બ્રહ્મમાં જેની વૃત્તિ લીન થઈ છે એવા બ્રહ્મવેત્તા ગાયના લેહીની પેઠે તેને પુન: જેતા નથી. ૪૧૬. અજ્ઞાનીની પેઠે બ્રહ્મજ્ઞાની દેહના પિષણમાં આદર રાખતા નથી એમ કહે છે – अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । किमिच्छन्कस्य वा हेतोदेहं पुष्णाति तत्त्ववित् ॥४१७॥ Page #620 -------------------------------------------------------------------------- ________________ શીવિવેકચૂડામણિ અખંડાનંદરૂ૫ આત્માને પિતાના સ્વરૂપે અનુભવીને [ પછી તે] બ્રહ્મવેત્તા ક્યા ભેગ્ય]ને ઈચ્છતા [ 9 ] વા કેના પ્રજનમાટે લશરીરનું [ દીન થઈને] પોષણ કરે? ૪૧૭. આત્માકારવૃત્તિ રાખનારને અનુભવમાં આવતા ફલનું નિરૂપણ કરે છે – संसिद्धस्य फलं त्वेतज्जीवन्मुक्तस्य योगिनः । बहिरन्तः सदानन्दरसस्वादनमात्मनि ॥ ४१८ ॥ દૃઢ આત્મજ્ઞાનવાળા ને આત્મામાં પિતાના ] ચિત્તને એકાગ્ર રાખનારા જીવમુક્તને આત્મામાં બહાર ને અંતર સદાનંદરૂપ અમૃતને સ્વાદ લે આ પ્રસિદ્ધ ફલ [ પ્રાપ્ત થાય છે.] ૪૧૮. હવે વૈરાગ્યાદિના ફલનું નિરૂપણ કરે છે - वैराग्यस्य फलं बोधो बोधस्योपरतिः फलम्। स्वामन्दानुभवाच्छान्तिरेषेवोपरतेः फलम् ॥ ४१९॥ વિષયેની ઈચ્છાની નિવૃત્તિનું ફલ આત્માને સાક્ષાત્કાર [છે,] આત્મસાક્ષાત્કારનું ફલ બાહ્યપ્રવૃત્તિની નિવૃત્તિ [ છે, અને ] બાહ્યપ્રવૃત્તિની નિવૃત્તિનું ફલ આત્માના આનંદના અનુભવથી થનારી આ શાંતિજ (સર્વ ઈચ્છાઓની નિવૃત્તિજ)[ છે.]૪૧૯. બ્રહ્મજ્ઞાનના ફલાદિનું વર્ણન કરે છે – यद्युत्तरोत्तराभावः पूर्वपूर्व तु निष्फलम् । निवृत्तिः परमा तृप्तिरानन्दोऽनुपमः स्वतः ॥ ४२०॥ दृष्टदुःखेष्वनुढेगो विद्यायाः प्रस्तुतं फलम् । Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦. અને શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. यत्कृतं भ्रान्तिवेलायां नाना कर्म जुगुप्सितम् ॥ पश्चान्नरो विवेकेन, तत्कथं कर्तुमर्हति ॥ ४२१ ॥ જે ઉત્તરઉત્તરને (શાંતિને, ઉપરતિને આત્મજ્ઞાનને) અભાવ [હાય] તે પૂર્વ પૂર્વનાં (ઉપરતિ, આત્મજ્ઞાનને વૈરાગ્ય) ફલરહિત [જાણવાં. બહારના વિક્ષેપને] નાશ, અવધિરહિત તૃપ્તિ, વિષયસંબંધવિના ઉપમારહિત આનંદ, [] સંસારનાં દુઓમાં ઉગરહિતપણું [ આ ] બ્રહ્મજ્ઞાનનું ફલ કહેલું [ છે.] ભ્રાંતિના સમયમાં [અવિવેકવડે ] જે નાના [ પ્રકારનું ] ગ્લાનિ ઉપજે એવું કર્મ કર્યું હોય તે પછી (જ્ઞાનના સમયમાં) વિવેકવડે મનુષ્ય કરવાને કેવી રીતે સમર્થ થાય? [ નજ થાય.] ૪ર૦-૪૨૧. આત્માના જ્ઞાનના અને આત્માના અજ્ઞાનના ફલને દષ્ટાંત આપીને કહે છે – विद्याफलं स्यादसतो निवृत्तिः, प्रवृत्तिरज्ञानफलं तदीक्षितम् । तज्ज्ञाशयोधन्मृगतृष्णिकादौ, नोचेद्विदां दृष्टफलं किमस्मात्॥ જ્ઞાનનું ફલ મિથ્યાથી નિવૃત્તિ છે, [અને] અજ્ઞાનનું ફલ [ મિથ્થામાં ] પ્રવૃત્તિ [છે, ] [ બંને ] જેથી ઝાંઝવાના પાણી આદિમાં જાણનાર તથા નહિ જાણનારનાં જોયાં છે, તેથી ઉપર કહેલું સિદ્ધ થાય છે,] નહિ તે આથી (આ આત્મજ્ઞાનથી) જ્ઞાનીને દેખીતું ફલ શું? [ કાંઈ નહિ.] ૨૨. જે જ્ઞાનવડે વિષયેચ્છાને સંપૂર્ણ નાશ થ5 જાય તે પછી જડ વિષયો તે જ્ઞાનીને ખેંચી શકતા નથી એમ જણાવે છે – Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ મીવિવેકડામણિ. " अज्ञानहृदयग्रन्थेविनाशो यद्यशेषतः । .. अनिच्छर्विषयः किं नु प्रवृत्ते कारणं स्वतः ॥४२३॥ જે અજ્ઞાનથી ઉપજેલી હદયની ગ્રંથિને (ચિત્તની કામાદિ વૃત્તિને) બાકી ન રહે એવી રીતે નાશ [ થઈ જાય તે પછી] શું [વિષયને] નહિ ઈચ્છનારની પ્રવૃત્તિનું કારણ વિષય પિતાની મેળે [થઈ શકે? નજ થઈ શકે.] ૨૩. હવે વૈરાગ્યાદિના અવધિનું સ્વરૂપ કહે છે – वासनानुदयो भोग्ये वैराग्यस्य तदाऽवधिः। अहंभावोदयाभावो बोधस्य परमावधिः ॥ . સ્ટીનનુત્પત્તિર્મોપરંતુ ા II ૪ર૪ . [જ્યારે ] ગ્યમાં વાસનાના ઉદયને અભાવ [થાય] ત્યારે વૈરાગ્યને અવધિ [ જાણ, દેહાદિમાં] આત્મભાવને ઉદય ન થાય [] જ્ઞાનને શ્રેષ્ઠ અવધિ [ જાણુ, અને આત્મામાં) લીન થયેલી વૃત્તિની ઉત્પત્તિ ન થાય તેજ ઉપરતિને અવધિ [ જાણ.] ૪૨૪. જીવન્મુક્તની સ્થિતિનું વર્ણન કરે છે – ब्रह्माकारतया सदा स्थिततया निर्मुक्तबाह्यार्थधीरन्यावेदिभोग्यभोगकलनो निद्रालवद्वालवत् । स्वमालोकितलोकवजगदिदं पश्यन्क्वचिल्लब्धधीरास्ते कश्चिदनन्तपुण्यफलभुग्धन्यः समान्यो भुवि ॥४२५॥ | [] કેઈ અનંત પુણ્યના ફલને ભેગવનાર[જીવન્મુક્ત] સર્વદા બ્રહરૂપે રહેવાવડે જેની બહારના વિષયેની વૃત્તિ નિવૃત્ત Page #623 -------------------------------------------------------------------------- ________________ પપર શીશંકરાચાર્યનાં આકાશ રત્ન. થઈ છે એવા, નિદ્રાઉની પેઠે[] બાલકની પેઠે [રાગદ્વેષરહિત] બીજાઓએ અર્પણ કરેલા ભેગ્યને ઉપભેગ કરવામાં પ્રવૃત્ત થનારા, [ અને ] આ જગતને સ્વપ્નમાં જોયેલા પદાર્થની પેઠે જેતા [છતા] કઈ વેલા [કેઈ વિષયમાં] વૃત્તિના ઉદયવાળા રહે છે તે [જીવન્મુક્ત] કૃતાર્થ [] પૃથિવીપર માન આપવારોગ્ય [ છે.] ૪૨૫. स्थितप्रश्नो यतिरयं यः सदानन्दमश्नुते । ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः ॥४२६॥ જે [ગી] બ્રહ્મમાંજ વિલીન અંત:કરણવાળે, [ કામાદિ] વિકારથી રહિત, [ને સર્વ ] સકામકર્મોથી અત્યંતસહિત સદાનંદને અનુભવ કરે છે આ ગી સ્થિતપ્રજ્ઞ (જીવન્મુક્ત) [ છે.] ૪૨૬. હવે સ્થિતપ્રજ્ઞ શબ્દમાંના પ્રજ્ઞાશબ્દનો અર્થ કહે છે – ब्रह्मात्मनोः शोधितयोरेकभावावगाहिनी । निर्विकल्पा च चिन्मात्रा वृत्तिः यक्षेति कथ्यते ॥४२७॥ ઉપાધિરહિત કરેલા બ્રહ્મ ને આત્માના એકપણાને વિષય કરનારી, સંશયવિપર્યયથી રહિત, ને ચેતનનેજ વિષય કરનારી વૃત્તિ પ્રજ્ઞા એમ કહેવાય છે. ૨૭. હવે સ્થિતપ્રજ્ઞ વા જીવન્મુક્તનાં લક્ષણે નીચેના ચાદ કેવડે सुस्थिताऽसौ भवेद्यस्य स्थितप्रक्षः स उच्यते । , यस्य स्थिता भेवत्प्रज्ञा यस्यानन्दो निरन्तर: ॥ Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકામણિ. Lપર प्रपश्चो विस्मृतप्रायः स जीवन्मुक्त इप्यते ॥४२८॥ જેની આ પ્રજ્ઞા] સારી રીતે સ્થિર થયેલી હોય તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય, જેને આનંદ અંતરાયરહિત [હોય, ને જેને ભક્તાલેગ્યાદિરૂપ ] પ્રપંચ વિસરી ગયાજે [ હય, ] તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૨૮. लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः । बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते ॥ ४२९॥ જે [બ્રહ્મમાં] લીન બુદ્ધિવાળો છતાં પણ જાગે છે, [ને ઇંદ્રિય વડે પદાર્થના જ્ઞાનના અભિમાનરૂ૫] જાગ્રના ધર્મથી રહિત [ છે, ને] જેનું જ્ઞાન વાસનાથી રહિત [ છે, ]તે જીવન્મુક્ત કહેવાય છે. ૨૯ शान्तसंसारकलनः कलावानपि निष्कलः । यस्य चित्तं विनिश्चिन्तं स जीवन्मुक्त इष्यते ॥४३०॥ જેની સંસારસંબંધી કલ્પનાઓ નિવૃત્ત થઈ હોય, [] અવયવવાળે [ અથવા કલાઓને જાણનારે છતાં ] પણ અવયવિનાને [ અથવા જાણેલી કલાઓના અભિમાનવિનાને હોય, ને જેનું ચિત્ત જીવવામરવાની ] ચિંતાથી અત્યંતરહિત [હોય,] તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૩૦. वर्तमानेऽपि देहेऽस्मिञ्छायावदनुवर्तिनि । अहन्ताममताभावो जीवन्मुक्तस्य लक्षणम् ॥ ४३१॥ છાયાની પેઠે અનુસરનારું આ શુલશરીર વિધમાન Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. [છતાં ] પણ [ તેમાં જેને] હુંપણાના ને મારાપણાના અભાવ [હાય તે ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૧. अतीताननुसन्धानं भविष्यदविचारणम् । औदासीन्यमपि प्राप्तं जीवन्मुक्तस्य लक्षणम् ॥ ४३२ ॥ ગયેલાના સ્મરણના અભાવ, ભવિષ્યના વિચારને અભાવ, [ને] પ્રાપ્તમાં પણ ઉદાસીનપણું [ આ ] જીવન્મુક્તનું લક્ષણુ [ છે. ] ૪૩ર. गुणदोषविशिष्टेऽस्मिन्स्वभावेन विलक्षणे । सर्वत्र समदर्शित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३३ ॥ આ ગુણદોષવાળા[ પ્રાણિપદાર્થ]માં [ને] સ્વભાવવડે વિલક્ષણ[ પ્રાણિપદાર્થ ]માં સર્વત્ર સરખી દૃષ્ટિવાળાપણું [ આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૩. इष्टानिष्टार्थसंप्राप्तौ समदर्शितयाऽऽत्मनि । ઙમયત્રવિજાપૂરëૌનુંચ હેક્ષનમ્ ||૪૩૪ || પ્રિય ને અપ્રિય પદાર્થની પ્રાપ્તિમાં સમનશી પણાવડે [ તે ] અનેમાં [જેના ] અંત:કરણમાં વિકારરહિતપણું ( હર્ષ ને ખેદથી રહિતપણું) [ રહે આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૪, ब्रह्मानन्दरसस्वादासक्तचित्ततया यतेः । અન્તર્વેદિવજ્ઞાન નીવન્મુહ્રય. હામ્ ॥ ૯૨૧ ॥ બ્રહ્માન દપ અમૃતના સ્વાદમાં નિમગ્ન થયેલા ચિત્તવડે ચેગીને અંતરના ને બહારના [પદાર્થેાના] ભાનના અભાવ [ થાય આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૫, Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ શ્રીવિચૂડામણિ. देहेन्द्रियादो कर्तव्ये ममाहंभाववर्जितः । औदासीन्येन यस्तिष्ठेत्स जीवन्मुक्तलक्षणः ॥४३६ ॥ જે સ્થલશરીર ને ઇન્દ્રિયાદિમાં તથા ક્તવ્યમાં વા ગ્રહાદિમાં ] અહંતા ને મમતાથી રહિત [થઈ ] રાગદ્વેષથી રહિતપણવડે રહે તે જીવન્મુક્તના લક્ષણવાળ [ છે.] ૪૩૬. विज्ञात आत्मनो यस्य ब्रह्मभावः श्रुतेबलात् । भवबन्धविनिर्मुक्तः स जीवन्मुक्तलक्षणः ॥ ४३७ ॥ જેણે [“અમામા ત્રણ”આ આત્મા બ્રહ્મ છેઇત્યાદિ] શ્રુતિના વિચારથી આત્માનું (પોતાનું) બ્રહ્મપણું અનુભવ્યું છે, [ને જે જન્મમરણાદિરૂપ] સંસારના બંધનથી અત્યંત મોકળો થયેલ છે તે જીવન્મુક્તના લક્ષણવાળ [છે.] ૪૩૭. देहेन्द्रियेष्वहंभाव इदंभावस्तदन्यके । यस्य नो भवत: कापि स जीवन्मुक्त इष्यते ॥४३८॥ જેને સ્થલશરીરમાં ને ઇન્દ્રિમાં હુંપણું [અને] તેનાથી ભિન્ન ઘટાદિમાં] આપણું કદીપણ થતાં નથી તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૩૮. न प्रत्यग्ब्रह्मणो भेदं कदापि ब्रह्मसर्गयोः । प्रक्षया यो विजानाति स जीवन्मुक्तलक्षणः ॥४३९॥ જે [પુરુષ] યથાર્થજ્ઞાનવડે અંતરાત્માના ને બ્રહ્મના [તથા] બ્રહ્મના ને જગતના ભેદને કદીપણ જાણતા નથી તે [પુરુષ] જીવન્મુક્તના લક્ષણવાળે [ છે.] ૪૩૯ Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. साधुभिः पूज्यमानेऽस्मिन्पीडयमानेऽपि दुर्जनैः । समभावो भवेद्यस्य स जीवन्मुक्तलक्षणः ॥ ४४० ॥ આ[ સ્થૂલશરીર ] સનાવડે પૂજાવાથી [ને ] દુર્જનાવઢ પીડાવાથી પણ જેનુ [મન ] રાગદ્વેષના આભાવવાળું રહે છે તે જીવન્મુક્તના લક્ષણવાળા [ છે. ] ૪૪૦. यत्र प्रविष्टा विषयाः परेरिता, नदीप्रवाहा इब वारिराशौ । लीयन्ति सन्मात्रतया न विक्रिया मुत्पादयन्त्येष यतिविमुक्तः ॥ જેમ સમુદ્રમાં નદીના પ્રવાહા [ પેસે છે, તેમ] જેમાં ખીજાએ અર્પણ કરેલા વિષયા પ્રાપ્ત થઇને બ્રહ્મસ્વરૂપેજ લીન થાય છે, [ પણ વિષયાનંદની ભ્રાંતિરૂપ] વિકારને ઉપજાવતા નથી, આ યાગી જીવન્મુક્ત [ છે. ] ૪૪૧. બ્રહ્મને આત્માને અભેદ અનુભવનારની વિષયેામાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી એમ કહે છે: विज्ञातब्रह्मतत्वस्य यथापूर्व न संसृतिः । अस्ति चेन्न स विज्ञातब्रह्मभावो बहिर्मुखः ॥ ४४२ ॥ જેણે બ્રહ્મસ્વરૂપને અનુભવ્યુ છે તેની અજ્ઞાનદશાના જેવી [ વિષયામાં ] આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. જો [ તેની આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થાય ] છે [ તા ] તે બ્રહ્મસ્વરૂપને જાણનારા નથી, [ પણ ] ખાદ્યવૃષ્ટિવાળા [ છે. ] ૪૪૨. પ્રારબ્ધકર્મના વેગથી જ્ઞાનીની વિષયામાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થાય છે એમ શકા થાય તે તેના સમાધાનમાં કહે છેઃ Page #628 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ ૫૫૭ प्राचीनवासनावेगादसौ संसरतीति चेत् । .... न सदेकत्वविज्ञानान्मन्दाभवति वासना ॥ ४४३ ॥ પૂર્વની વાસનાઓના વેગથી આ [જ્ઞાની વિષમાં] આસક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે એમ જે કહો તે [તે સંભવે નહિ, [ કેમકે] બ્રહ્માના એકપણાના અનુભવથી [ વિષય ]વાસના [આસક્તિ ઉપજાવવામાં ] અસમર્થ થઈ જાય છે. ૪૪૩. બ્રહ્મવેત્તાની વિષયોમાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ સંભવી શકતી નથી આ વાત દષ્ટાંત આપીને સમજાવે છે अत्यन्तकामुकस्यापि वृत्तिः कुण्ठति मातरि । नथैव ब्रह्मणि झाते पूर्णानन्दे मनीषिणः ॥४४४॥ [ જેમ] અત્યંતકામીની ભેગેચ્છા પણ [ પિતાની ] માતામાં રોકાઈ જાય છે, તેમજ પૂર્ણાનંદરૂપ બ્રહ્મને અનુભવવાથી બાવેત્તાની [વૃત્તિ પણ મિથ્યા વિષયોમાં રામપૂર્વક વેગવાળી થતી નથી.] ૪૪૪. - બ્રહ્મવેત્તાને જે કિક ને વૈદિક વ્યવહાર થાય છે તે તેમના પ્રાર ખથી થાય છે, આસકિતથી થતું નથી, એમ જણાવે છે - निदिध्यासनशीलस्य बाह्यप्रत्यय ईक्ष्यते । ब्रवीति श्रुतिरेतस्य प्रारब्धं फलदर्शनात् ॥४४५॥ સ્વાભાવિકસમાધિવાળાનું [ જે ભેજનવ્યાખ્યાનાદિને લગતું] બડારનું જ્ઞાન જેવામાં આવે છે [તેનાં કારણ] આના (આ બ્રહાવેરાના) પ્રારબ્ધને [“તર તાવ વિર ચાવ વિડ હંv ”—તેને વિદેહમુક્તિમાં તેટલી જ ઢીલ છે કે Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રીશ કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. જ્યાંસુધી તે પ્રારબ્ધથી મેાકળા થતા નથી, પછી તે વિન્દેડકૈવલ્ય પામે છે, આ ] શ્રુતિ કહે છે. [ બાહ્યજ્ઞાન ને બાહ્યવ્યવહારરૂપ ] લના દર્શનથી [તેમના પ્રારબ્ધનું અનુમાન પણ થાય છે.]૪૪૫, જીવન્મુક્તના પ્રારબ્ધતા ( જેણે કુલ દેવાનેા આરંભ કરી દીધા છે એવા ખલવાન્ સ ́સ્કારાના) સદ્ભાવ યુક્તિપૂર્વક સિદ્ધ કરી બતાવે છેઃसुखाद्यनुभवो यावत्तावत्प्रारब्धमिष्यते । ટોચ: યિાપૂર્યો નિષ્ક્રિયો ન દુિ ત્રચિત્ ॥૪૪૬॥ જ્યાંસુધી [ સત્યરૂપે કેઆભાસરૂપે ] સુખાદિના અનુભવ [ થાય છે] ત્યાંસુધી [ જીવના] પ્રારબ્ધના સ્વીકાર કરવામાં આવે છે, કેમકે [ સુખદુ:ખના ભાગરૂપ ] લના ઉદય પૂર્વકર્મથી [છે, ] કયાંઇ પણ કર્મવિના [લના ઉદય ] નથી, ૪૪૬, જીવન્મુક્તના સચિતકર્મતી ( વર્તમાનજન્મમાં લ નહિ આપનારા સસ્પેંસ્કારાતી) નિવૃત્તિ થઈ જાય છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છે: अहं ब्रह्मेति विज्ञानात्कल्प कोटिशतार्जितम् । संचितं विलयं याति प्रबोधात्स्वप्न कर्मवत् ॥ ४४७ ॥ હું બ્રહ્મ છું આ અનુભવથી સે કરોડ કપમાં સંપાદન કરેલું સંચિતક વિનાશ પામે છે, [ જેમ ] જાગ્રથી સ્વપ્નનાં કા [વિનાશ પામે] તેમ, ૪૪૭, ઉપર કહેલા સ્વપ્નના દૃષ્ટાંતને સ્પષ્ટ કરે છે: यत्कृतं स्वप्नवेलायां पुण्यं वा पापनुगम् । सुषुप्तोत्थितस्य किं तत्स्यात्स्वर्गाय नरकाय वा ॥ ४४८॥ Page #630 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિભૂષણિ ૫૫૯ સ્વપ્નના સમયમાં જે [ યજ્ઞાદિરૂપ] પુણ્ય અથવા [ બ્રહહત્યાદિરૂપ) ભયંકર પાપ કર્યું હોય [2] તે સ્વપ્નમાંથી જ એલાને શું સ્વર્ગને માટે અથવા નરકને માટે થાય છે? [નથીજ થતું.] ૪૪૮. ક્રિયમાણ કર્મનો (જ્ઞાન થયા પછી કરેલાં કર્મને) જીવન્મુક્તને સ્પર્શ થતો નથી એમ જણાવે છે – स्वमसङ्गमुदासीनं परिक्षाय नभो यथा। न श्लिष्यति च यत्किचित्कदाचिद्भाविकर्मभिः ॥४४९॥ આત્માને આકાશની પેઠે અસંગ [] ઉદાસીન અનુભવીને [જીવન્મુક્ત] ભવિષ્યનાં (જ્ઞાન થયા પછીનાં) કર્મોવડે કદીપણ લેશ પણ સ્પર્શ પામતો નથી. ૪૯. આપેલા આકાશના દાંતને સ્પષ્ટ કરે છે – न नभो घटयोगेन सुरागन्धेन लिप्यते । . तथाऽऽत्मोपाधियोगेन तद्धमै व लिप्यते ॥ ४५० ॥ [જેમ] આકાશ [સુરાથી ભરેલા] ઘડાના સંબંધવડે સુરાના ગંધથી સંબંધ પામતું નથી, તેમ આત્મા [દેહાદિરૂપ ] ઉપાધિના સંબંધવડે તેના ધર્મોથી સંબંધ પામતે નથી જ. શાનથી પ્રારબ્ધની નિવૃત્તિ થઈ શકતી નથી એમ જણાવે છે – शानोदयात्पुराऽऽरब्धं कर्म ज्ञानान नश्यति । अदत्वा स्वफलं लक्ष्यमुद्दिश्योत्सृष्टबाणवत् ॥ ४५१ ॥ જ્ઞાનના ઉદયથી પહેલાં [જેણે શરીરાધિરૂપ લ દેવાને ] Page #631 -------------------------------------------------------------------------- ________________ શીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. આરક્ષ કર્યો [ છે તે પ્રારબ્ધ] કર્મ નિશાનને ઉદ્દેશીને છેડેલા , બાણની પેઠે પોતાનું ફલ આપ્યા વિના [આત્મ જ્ઞાનથી નાશ પામતું નથી. ૪૫૧. ઉપર કહેલા બાપુન દષ્ટાંતને સ્પષ્ટ કરે છે – व्याघ्रबुद्धया विनिर्मुक्तो बाण: पश्चात्तु गोमतौ। . न तिष्ठति छिनत्त्येव लक्ष्यं वेगेन निर्भरम् ॥ ४५२॥ [દર રહેલા કેઈ અન્ય પશુપર] વાઘની બુદ્ધિવડે વેગથી છોડેલું બાણ પછી [તેમાં] ગાયની બુદ્ધિ [થાય] તે પણ સ્થિર થતું નથી, [ પરંતુ] અત્યંતવેગવડે નિશાનને છેદેજ છે. ૪૫ર. અન્યની દષ્ટિએ જ્ઞાનાને પ્રારબ્ધને ભોગ કર્યો છે, તેમની દષ્ટિએ તે પ્રારબ્ધ ને તેને ભોગ બને બ્રહ્મથી ભિન્ન પ્રતીત થતાં નથી એમ કહે છે - प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः, सम्यग्ज्ञानहुताशनेन विलयः प्राक्संचितागामिनां । ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थितास्तेषां तत्रितयं नहि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम् ॥ ४५३॥ જ્ઞાનીઓને પણ પ્રારબ્ધ વધારે બલવાળું (અવશ્ય ફલ આપનારું) [ છે, તેથી] તેને ભગવડે નાશ [થાય છે, ને પૂર્વનાં સંચિત ને ક્રિયમાણને યથાર્થજ્ઞાનરૂપી અગ્નિવડે વિનાશ [ને અસ્પર્શ થાય છે, આ સર્વ કથન અન્યની દૃષ્ટિવડે છે.] બહા ને આત્માના એકપણાને સાક્ષાત્કાર કરીને જેઓ સર્વદા તે રૂપપણુવડે સારી રીતે સ્થિર થયેલા છે તેમને તે ત્રણ Page #632 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક્યૂડામાણ. ૫૬૧ (સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ) કદીપણું નથી, [કેમકે ] તેઓ નિર્ગુણ બ્રહ્મજ [ છે.] ૪૫૩. - છમુક્ત ની દષ્ટિએ પ્રારબ્ધ નથી આ વાત દષ્ટાંત આપને સમજાવે છે - उपाधितादात्म्गविहीनपलब्रह्मात्वनैवात्मनि तिष्ठ गो मुनेः । प्रारब्धसद्भाव कथा न युक्ता, स्वप्नार्थसम्बन्धकोव जाग्रतः ॥ [અડુંકારાદિરૂપ] ઉપાધિઓનો સાથેના એકપણાની ભ્રાંતિથી અત્યંતરહિત અદ્વિતીય બ્રહ્મરૂપેજ હૃદયમાં રહેનારા જીવન્મુકતને, જાગેલાને સ્વપ્નના પદાર્થોના સં પધની વાતની પેઠે, પ્રારબ્ધના સદ્દભાવની વાત એગ્ય નથી. ૪૫૪. નીચેના બે બ્લેકવડે ઉપર કહેલા દષ્ટાંતને સ્પષ્ટ કરે છે - न हि प्रवुद्र' प्रतिभासदेह, देहोपयोगियपि च प्रपञ्च : करोत्यहन्तां ममतामिन्दन्तां, किन्तु स्वयं विष्ठाते जागरेग। જાગે છે [માણસ સ્વપ્નમાં] પ્રતીત થયેલા શરીરમાં અને [2] દેહના ઉપયોગમાં આવેલી [પુત્રધનાદિ] સામગ્રીમાં અહંતા, મમત [ કે ઇદંતા (આપ) કરતો નથી જ, પરંતુ કેવલ જાગ્ર વડે સ્થિત થાય છે. ૪૫૫. न तस्य मिथ्यार्थसमर्थनेच्छा, न संग्रहस्तजागतोऽपि दृष्टः । तत्रानुवृत्तिाद चेन्मृषार्थे, न निद्रया मुक्त इतीष्यते ध्रुवम् ॥ તેને (તે જાગેલા પુરુષને) [સ્વપ્નના 3 મિથ્યા પદાર્થની પ્રાર્થના કરવાની ઈચ્છા [થતી] નથી, [ અને તે પુરુષવડે] તે (સ્વપ્નના) પદાર્થનું રક્ષણ પણ જોયું નથી. જે તે મિથ્યા Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદાર્થમાં [સ્વપ્નની પેઠે તેની] પછી પ્રવૃત્તિ [થાય તે [તેને] . નક્કી સ્વપ્ન છેડા નથી એમ માનવું જોઈએ. ૪૫૬. દષ્ટાંતવડે સિદ્ધ થયેલા અર્થને સિદ્ધાંતમાં જોડે છેसद्वत्परे ब्रह्मणि वर्तमानः, सदात्मना तिष्ठति नान्यदीक्षते । स्मृतिर्यथा स्वप्नविलोकेितार्थे, तथा विदः प्राशनमोचनादौ । તેવી રીતે (જાગેલા પુરુષની પેઠે) [ અવિઘાથી] પર બ્રામાં રહેનારે [જ્ઞાની] બ્રહ્મરૂપે રહે છે, અન્યને (કર્મ તથા તેના ફલને) જેતે નથી. જેમ જાગેલા પુરુષને સ્વપ્નમાં જોયેલા પદાર્થની સ્મૃતિ [મિથ્યા પદાર્થને વિષય કરનારી થાય છે, ] તેમ બ્રહ્મવેત્તાને ભેજન ને મળત્યાગાદિમાં [ મિથ્યા જાણુને પ્રવૃત્તિ થાય છે.] ૫૭. આત્માની સાથે પ્રારબ્ધને સંબંધ સંભવતો નથી એમ કહે છેकर्म गा निर्मितो देहः प्रारब्धं तस्य कल्प्यताम् । नानादेरात्मनो युक्तं नैवात्मा कर्मनिर्मितः ॥ ४५८ ॥ [ સ્થૂલશરીર [પ્રારબ્ધ કર્મે રચ્યું છે, [તેથી] તેનું પ્રારબ્ધ કર્મ ] કલ્પવું, [પણ] અનાદિ આત્માનું [પ્રારબ્ધકર્મ ] યુક્ત નથી, [કેમકે ] આત્મા [ પ્રારબ્ધ ]કર્મ ર નથી જJ૪૫૮. મુનિએ અનાદિ કહેલા આત્માની સાથે અભેદભાવે રહેનારા જીવન્મુક્તને પ્રારબ્ધ સંભવતું નથી એમ કહે છે - अजो नित्यः शाश्वत इति ब्रूते श्रुतिरमोधवाक् । तदात्मना तिष्ठतोऽस्य कुतः प्रारब्धकल्पना ॥४५९॥ Page #634 -------------------------------------------------------------------------- ________________ શીવિવેકચૂડામણિ ૫૬૩ જન્મરહિત, નિત્ય ને અંતરહિત [આત્મા છે,] આ સત્યવચનવાળી શ્રુતિ [આત્માને અનાદિ કહે છે, તેથી] તે રૂપે રહેનાર આને પ્રારબ્ધની કલ્પના કયાંથી સંભવે? નિજ સંભવે.] દિડાદિમાં આત્માની બુદ્ધિવાળાને પ્રારબ્ધ સંભવે, પણ આત્મામાં આત્મબુદ્ધિ રાખનારને પ્રારબ્ધ ન સંભવે એમ કહે છે - प्रारब्धं सिद्धयति तदा यदा देहात्मना स्थितिः । देहात्मभावो नैवेष्टः प्रारब्धं त्यज्यतामत: ॥४६०॥ જે દેહરૂપે સ્થિતિ [હોય તે [ આત્મજ્ઞાનીને પણ ] પ્રારબ્ધ સિદ્ધ થાય, [ પણ આત્મજ્ઞાનીનું] દેહમાં આત્મપણું [શાએ] સ્વીકાર્યું નથી જ, આથી તેમના સંબંધમાં] પ્રારબ્ધને છોડી દેવું. ૪૬૦. વિચારદષ્ટિથી જોઈએ તે મિયા સ્થલશરીરને પણ પ્રારબ્ધ સંભવતું નથી, છતાં હૃતિમાં જે પ્રારબ્ધને સભા કહ્યું છે તે અજ્ઞાનીઓને સમજાવવા માટે કહ્યા છે એમ નીચેના ત્રણ કેવડે જણાવે છે - રાજરાજ ઘrtધારાના પ્રતિ દિ.. अध्यस्तस्य कुतः सत्त्वमसत्यस्य कुतो जनिः॥४६१॥ અજ્ઞાતસ્થ કુતો નાશ પ્રાઇમરત: કુત્તા शानेनाशानकार्यस्य समूलस्य लयो यदि ॥ ४६२ ॥ तिष्ठत्ययं कथं देह इति शङ्कावतो जडान् । समाधातुं बाह्यदृष्टया प्रारब्धं वदति श्रुतिः । न तु देहादिसत्यत्वबोधनाय विपश्चिताम् ॥४६३॥ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. સ્થલશરીરના પ્રારબ્ધની કલ્પના પણ ભ્રાંતિજ છે,] કલ્પિતનું (બ્રાંતિથી કલ્પિત સ્થલશરીરનું) હેવાપણું કયાંથી? [અને] અસત્યને જન્મ પણ ક્યાંથી? [તથા] નહિ જન્મેલાને નાશ કયાંથી? ( આમ હાવાથી] મિથ્યાને (મિથ્યા મ્યુલશરીરને) પ્રારબ્ધ કયાંથી [સંભવી નજ સંભવે.] જે જ્ઞાનવડે મૂલસહિત અજ્ઞાનના કાર્યને નાશ થાય તે જ્ઞાનીનું ] આ મ્યુલશીર કેમ રહે છે? એવી શંકાવાળા અજ્ઞાનીઓનું સમાધાન કરવાને શ્રુતિ બાહ્યર્દષ્ટિવડે (અવિવેકીઓની સમજણવડે) પ્રારબ્ધ કહે છે, પણ વિદ્વાનોના શરીરાદિનું સત્યપણું જણાવવામાટે [તે એમ કહેતા] નથી. ૪૬૧-૪૬૩. બાહ્યદષ્ટિવાળા અવિવેકીઓથી ભિન્ન અંતર્દષ્ટિવાળા જ્ઞાનીઓને તે એક બ્રહ્મનીજ પ્રતીત થાય છે, દેહાદિરૂપ ભેદની પ્રતીતિ થતી નથી, એને નીચેના સાત કેવડે કહે છે - परिपूर्णमनाद्यन्तमप्रमेयमविक्रियम् । एकमवादयं ब्रह्म नह नानास्ति किंचन ॥ ४६४॥ પરિચ્છેદથી રહિત, ઉત્પત્તિ તથા નાશથી રહિત, પ્રમાણ વડે અગમ્ય, વિકારથી રહિત, એકજ [] અદ્વિતીય બ્રહ્મ છે.] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૬૪. સદ્ધ નિં નિત્યાન રાજા - एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६५॥ સન્માત્ર, ચેતનમાત્ર, અવિનાશી, આનંદમાત્ર, યિાથી Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૬૫ રહિત, એકજ [+] અદ્વિતીય બ્રા [ ,] આમાં કાંઈ પણ ભેદ નથી.૪૬૫. प्रत्यकरसं पूर्णमनन्तं सर्वतोमुत्रम् ।। एकमेवादयं ब्रह्म नेह नानास्ति किंचन ॥ ४६६ ॥ [દેહાદિથી ] અંતરમાં રહેલ, એકરસ, સર્વવ્યાપક, અપાર, સર્વના આત્મરૂપ, એકજ [] અદ્વિતીય બ્રા [ છે, ] આમાં કોઈ પણ ભેદ નથી.૪૬૬. अहयमनुपादेयमनादेयमनाश्रयम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥ ४६७॥ [સર્વને આત્મા હોવાથી ] ત્યજી શકાય નહિ એવું, [ ઇદ્રિવડે ] ગ્રહણ કરી શકાય નહિ એવું, [મનવડે] વિષય કરી શકાય નહિ એવું, [ સ્વસ્વરૂપમાં સ્થિત હોવાથી] આશ્રયરહિત, એકજ [ ] અદ્વિતીય બ્રહ્મ [ છે,] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૬૭. निर्गुणं निष्कलं सूक्ष्म निर्विकल्पं निरंजनम् । एकमेवाद्वितीयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६८॥ [માયાના ત્રણે ગુણોથી રહિત, અવયવથી રહિત, [પરમ સૂમ, [ સર્વ પ્રકારની ] કલ્પનાઓથી રહિત, આવરણથી રહિત, એકજ [] અદ્વિતીય બ્રહ્મ [છે,] આમાં કોઈ પણ ભેદ નથી. अनिरूप्यस्वरूपं यन्मनांवाचामगोचरम् । एकमेवादयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६९ ॥ [ઇરૂપે–આપણાવ ] જેના સ્વરૂપનું નિરૂપણ ન થઈ Page #637 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શકે એવું, જે મન ને વાણીઓના અવિષયરૂપ, એકજ [] અદ્વિતીય બ્રહ્મ [છે,] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૬૯. सत्समृद्धं स्वतःसिद्धं शुद्धं बुद्धमनीदृशम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४०॥ સપ, [ સર્વનું અધિષ્ઠાન હોવાથી ] સર્વ ઐશ્વર્યવાળું, પિતાની સિદ્ધિ માટે અન્યની અપેક્ષા નહિ કરનારું, પવિત્ર, ચેતનસ્વરૂપ, ઉપમારહિત, એકજ [] અદ્વિતીય બ્રા [ છે,] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૭૦. આત્માકારવૃતિવડે જીવન્મુકતો પરમાનંદનો અનુભવ કરે છે એમ જણાવે છે – निरस्तरागा विनिरस्त भोगाः,शान्ताःसुदान्तायतयो महान्तः। विज्ञाय तत्त्वं परमेतदन्ते, प्राप्ताः परां निवृत्तिमात्मयोगात् ॥ જેમણે વિષયેચ્છા ત્યજી દીધી છે, જેમણે વિષયના ઉપભેગને અત્યંત ત્યાગ કર્યો છે, મનને વશ રાખનારા, ઇંદ્રિયને અત્યંત વશ વર્તાવનારા, [ને] આત્મામાં મનને એકાગ્ર રાખનારા મહાત્માઓ અંતે આ પરબ્રહ્મને અનુભવીને આત્માના સંબંધથી પરમાનંદને પામેલા [ હોય છે.] ૪૭૧. તું પણ તેવી સ્થિતિને પ્રાપ્ત કર એમ તે શરણાગત શિષ્યને કહે છે – भवानपीदं परतत्वमात्मनः, स्वरूपमानन्दघनं विचार्य । . विधूय मोहं स्वमनःप्रकल्पितं, मुक्तः कृतार्थो भवतु प्रबुद्धः॥ તું પણ પરમતત્વરૂપ [ને] આનંદઘનરૂપ આત્માના Page #638 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચૂડામણિ સ્વરૂપને વિચારવડે સાક્ષાત્કાર કરી[અને] પિતાના અંત:કરણે કપેલી ભ્રાંતિને વિનાશ કરીને આત્મસાક્ષાત્કારવાળે [+] જીવન્મુકત [થઈને] કૃતાર્થ થા. ૪૭૨. બ્રહ્મમાં અંતઃકરણને સારી રીતે એકાગ્ર કરીને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાને ઉપદેશ કરે છે – समाधिना साधुविनिश्चलात्मना, पश्यात्मतत्वं स्फुट बोधचक्षुषा। निःसंशयं सम्यगवेक्षितश्चेच्छूतः पदार्थो न पुनर्विकल्पते ॥४७॥ [આત્મામાં ] અંત:કરણની અતિદઢ એકાગ્રતારૂપ સમાધિવડે [] સંશયરહિત આત્માના સાક્ષાત્કારરૂપ નેત્રવર્ડ [ આત્મસ્વરૂપને અનુભવ કર. જે [ શ્રીસદ્દગુરુદ્વારા] સાંભળે પદાર્થ સંશયરહિત [] વિપર્યયરહિત અનુભવ્યું [હોય તે તે] પુનઃ સંશયને વિષય થતું નથી. ૪૭૩. આત્મસ્વરૂપના અનુભવમાં પ્રમાણ કહે છે - स्वस्याविद्याबन्धसम्बन्धमोक्षात्सत्यज्ञानानन्दरूपात्मलब्धौ। शानयुक्तिर्देशिकोक्तिःप्रमाणं,चान्तासिद्धास्वानुभूतिःप्रमाणम् । પિતાના અવિદ્યારૂપ બંધના સંબંધની નિવૃત્તિથી સત્યરૂપ, જ્ઞાનરૂપ ને આનંદરૂપ આત્માની પ્રાપ્તિમાં શાસ્ત્ર, યુક્તિ ને શ્રીસદ્દગુરુને ઉપદેશ પ્રમાણ [ છે,] અને અંતરમાં સિદ્ધ થયેલે પિતાને અનુભવ [ પણ ] પ્રમાણ છે.] ૪૭૪. બંધાદિને (વિષયાનુરાગાદિને) અનુભવ પિતાને થાય છે એમ જણાવે છે – Page #639 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ કરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. बन्धो मोक्षश्च तृप्तिश्च चिन्तारोग्यक्षुधादयः । स्वेनैव वेद्या यज्ज्ञानं परेषामानुमानेकम् ॥ ४७५ ॥ વિષયાનુરાગ, વિષયાનુરાગના અભાવ અભિલાષાને અભાવ, ચિંતા, આરામ્ય અને ભૂખ આદિ પેાતાના [અનુભવ]વડેજ જાણવાયેાગ્ય [છે, ] બીજાને [ તેનુ] જે જ્ઞાન[તે] અનુમાનથી ઉપજેલુ [ છે. ] ૪૭૫, શ્રીસદ્ગુરુના ઉપદેશના શ્રવણાવિડે શિષ્યે પેતે પેાતાના અનાનની નિવૃત્તિ કરવાની છે એમ કહે છેઃ Whe तटस्थता बोधयन्ति गुरवः श्रुतो यथा प्रज्ञयैव तरेद्विद्वानीश्वरानुगृहीतथा ॥ ४७६ ॥ જેમ શ્રુતિએ તટસ્થ રહીને ઉપદેશ કરે છે, [ તેમ ] સદ્ગુરુએ [ પશુ તટસ્થ રહીને અદ્વૈત બ્રહ્મના ઉપદેશ કરે છે, માટે વેદાંતશાસ્ત્રનાં પદ્માનેતથા તેના અને] જાણનાર ઈશ્વરના અનુગ્રડવાળી [ પેાતાની ] બુદ્ધિવડેજ [ આ અવિદ્યારૂપ સાગરને ] તરે. ૪૭૬. મુમુનુએ પેશ્વાના પ્રયત્નડે આત્માને જાણીને તેમાં સ્થિતિ કરવી જોઇએ એમ કહે છે: स्वानुभूत्या स्वयं ज्ञात्वा स्वमात्मानमखण्डितम् । संसिद्धः सन्धुखःस्न निर्विकल्पात्मनाऽमनि ॥ ४७७ ॥ આત્માનો ભાવનાવડ પેાતે પેાતાના અખડિત અત્માના સાક્ષાત્કાર કરીનેઈતિને પામે [ થઇને તથાતેમાં મનવાળા ( થઇને ] સંકલ્પરહિતસ્વરૂપે આત્મામાં રહે. ૪૭૭. Page #640 -------------------------------------------------------------------------- ________________ - શીવિવેકચૂકમણિ. ૫૬૯ છવાદિના સ્વરૂપનું નિરૂપણ કરે છે - રેવન્તસિદ્ધાંતનિહારાજા, શૈવ વ સ શ ા અguerrશરિર મ, ક્ષિતિજો થતf: Ti | ઉપનિષદોના સિદ્ધાંતને ઉપદેશ આ [ — ] જીવ અને સર્વ જગ [વસ્તુતાએ] બ્રહ્મજ [છે, ને] બ્રહ્મરૂપે સ્થિતિ જ મક્ષ [છે.] અદ્વિતીય બ્રહ્મમાં કૃતિઓ પ્રમાણ [છે.] ૪૭૮. આધકારીને કરેલા ઉપદેશનું સક્લપણું જણાવવામાટે જેને ઉપદેશ કરવામાં આવ્યો તે શિષ્યની ઉપદેશ થઈ રહ્યા પછીની સ્થિતિ જણાવે છે - इति गुरुवचनाच्छ्रतिप्रमाण परमवगम्य सतत्त्वमात्मयुक्त्या। प्रशभितकरणः समाहेतात्मा,कचिरचलाकृतिरात्मनिष्ठतोऽभूत्॥ ઇદ્રિને અત્યંત વશ વર્તાવના [ને એકાગ્રં અંતઃકરણવાળ [તે શિષ્ય] એવી રીતે શ્રીસદ્દગુરુના ઉપદેશથી, શ્રુતિરૂપ શબ્દ ] પ્રમાણથી, [અને] પિતાની યુક્તિથી બ્રહ્મના સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને [વનમાં કે ઘરમાં ] કેઈ સ્થલે નિશ્ચલ શરીરવાળે થઈ] આત્મામાં [અંતઃકરણની] સ્થિરતાવાળ થયા. ૪૭૯. સમાધના પ્રત્યક્ષ ફલને દેખાડવા માટે શિષ્યની સારપછી જે પ્રવૃતિ થઈ તે દેખાડે છે किञ्चित्कालं समाधाय परे ब्रह्मणि मानसम् । उत्थाय परमानन्दादिदं वचनमब्रवीत् ॥ ४८० ॥ [તે શિષ્ય પિતાતા] અંતઃકરણને [પિતાના અભ્યાસના Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન બલપ્રમાણે ] કેટલેક સમય [ અવિઘાથી] પર બ્રહ્મમાં સ્થિર રાખીને [પછી પ્રારબ્ધના વેગથી] જાગ્રત થઈ પરમાનંદથી આ (હવે પછી કહેવાશે તે) વચન છે. ૪૮૦. શિષ્યનાં તે વચનોને નીચેના ઓગણચાળીશ વડે કહી દેખાડે છેबुद्धिर्विनष्टा गलिता प्रवृत्तिर्ब्रह्मात्मनोरेकतयाऽधिगत्या । इदं न जानेऽप्यनिदं न जाने, किं वा कियद्वा सुखमस्त्यपारम् ॥ - અભેદભાવે બ્રહ્મ અને આત્માના સાક્ષાત્કારવડે [મારી] બુદ્ધિ [ બ્રહ્મમાં] વિલીન થઈ ગઈ હતી, અંતરની ને બહારની | પ્રવૃત્તિ ગળી ગઈ [હતી,] પ્રત્યક્ષને જાણ નહોતે, [] પક્ષને પણ જાણ નહોતે, [ અને કલ્પનારહિત સમાધિમાં અનુભવેલું] સુખ કેવું અથવા કેટલું છે [તે પણ જાણવાથી] બહાર [ છે.] ૪૮૧. એ સુખને કાંઈક અંશે સ્પષ્ટ કરવા કહે છે - वाचा वक्तुमशक्यमेव मनसा मन्तुं न वा शक्यते, स्वानन्दामृतपूरपूरितपरब्रह्माम्बुधेवैभवम् । अम्भोराशिविशीर्णवार्षिकशिलाभावं भजन्मे मनो, यस्यांशांशलवे विलीनमधुनाऽऽनन्दात्मना निर्वृतम् ॥४८२॥ આત્માના આનંદરૂપ અમૃતના પૂરથી ભરેલા નિમ્માધિક બ્રહારૂપ મહાસાગરનું ઐશ્વર્ય વાણીવડે કહેવાને અશકય જ [છે, અને તું મનવડે વિચારવાને પણ શક્ય નથી. મારું અંતઃકરણ મહાસાગરમાં [આકાશમાંથી પડીને] વિલય પામતા વરસાદના જાણવાથી અનુભવે જાતે નહી યશને જાણીને અા Page #642 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. પણ કરાની સ્થિતિને (અભેદભાવને) પામતું [છતું] તેના (બ્રહરૂપ મહાસાગરના) અંશના (બ્રહ્મના અંશરૂપ ઈશ્વરના) અંશના (ઈશ્વરના અંશરૂપ સૂત્રાત્માના) કણમાં (સૂત્રાત્માના કણરૂપ હદયાકાશમાં) અત્યંતલીન [થયું હતું, તે] હમણાં આનંદસ્વરૂપે પરિતૃપ્ત [છે.] ૪૮૨. જગતના નક્કી કરેલા અભાવને કહે છે - क गतं केन वा नीतं कुत्र लीनमिदं जगत् । अधुनैव मया दृष्टं नास्ति किं महदद्भुतम् ॥ ४८३॥ આ જગતું ક્યાં ગયું હતું?] અથવા કેણે [ક્યાં દર] લઈ જવાયું [હતું? કિંવા] ક્યાં લય પામ્યું [હતું? આ જગત ] હમણુંજ (સમાધિમાંથી ઉઠયા પછીજ) મેં જોયું [આ] શું મહાન આશ્ચર્ય નથી ? ૪૮૩. સમાધિમાં ત્યાગ કરવા 5 કે ગ્રહણ કરવાગ્ય પણ કાંઈ. પ્રતીત થતું હતું એમ કહે છે किं हेयं किमुपादेयं किमन्यकि विलक्षणम् । અrevg ગ્રામre in ૪૮૪ છે. આ અખંડાનંદરૂપ અમૃતથી ભરેલા બ્રહ્મરૂપ મહાસાગરમાં ત્યજવાયેગ્ય શું? ગ્રહણ કરવાગ્ય શું? બીજું (અનુલ) શું? [અને] વિલક્ષણ (પ્રતિકૂલ) શું? [તેમાં એ કાંઈ પણ નથી.] ૪૮૪ પુનઃ પિતાના અનુભવનું વર્ણન કરે છે- न किंचिदत्र पश्यामि न शृणोमि न वेश्यहम् । स्वात्मनैव सदानन्दरूपेणास्मि विलक्षणः ॥ ४८५॥ Page #643 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. અહિં (મારા અંતઃકરણની આત્માકારસ્થિતિમાં ) [ હું] કાંઇ પણ [દૃશ્ય નેત્રવ3] જોતા નથી, [શ્નાત્રવડે સાંભળવાચેાગ્ય કાંઈ પણ] સાંભળતા નથી, [ને મનવડે જાણવાયેાગ્ય કાંઇ પણ] હું જાણતા નથી. [ હું તે ] સદાન ંદરૂપ પોતાના આત્માવડેજ [એ સર્વથી ] વિપરીતલક્ષણવાળા ૩. ૪૮૫, પેતાના શ્રીસદ્દગુરુના મહાન ઉપકારનું સ્મરણ કરીને તેઓશ્રીને વાણીવડે તથા શરીરવડે પ્રણામ કરે છેઃनमो नमस्ते गुरवे महात्मने, विनुक्तसङ्गाय सदुनमाय । नित्याद्वयानन्दरसस्वरूपणे, भूम्ने सदाऽपरदयाम्बुधाने । ४८६॥ ગંભીર અંત:કરણવાળા, આસકિતથી અત્યંત માકળા થયેલા, સજ્જનામાં ઉત્તમ, નિત્ય ને અદ્વૈતાન દૃરૂપ અમૃતસ્વરૂપવાળા, સર્વવ્યાપક [ અને ] સર્વદા અપાર દયાના સાગરૂપ શ્રીસદ્ગુરુ આપશ્રીને [ મારા ] નમસ્કાર, નમસ્કાર. ૪૮૬, પ્રણામ કરવાનું કારણ જણાવે છે: ૫૭૨ यत्कटाक्षशशिसान्द्रचन्द्रिकापातधून भवनापजश्रभः । प्राप्तवानहम वण्डवैभव नन्दमात्मपदमक्षयं क्षणात् ॥ ४८७ ॥ જેમના [કૃપા ]કટાક્ષરૂપ [શરદઋતુના] ચંદ્રની ઘાટી ચાંદનીના પડવાથી જેનેા સ`સારના દુઃખથી ઉપલા ખે નિવૃત્ત થયા છે એવા હું અખંડ ઐશ્વર્ય, આન ંદ ને અવિનાશી આત્મસ્વરૂપને શીઘ્ર પ્રાપ્ત થયા [છું, તેમને હું માનપૂર્વક પ્રણામ કરું છું, ] ૪૮૭. Page #644 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. પ૭૩ શ્રીસદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલા અનુભવનું વર્ણન કરે છેधन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवग्रहात् । નિત્યાન sÉ qળÍજું નુકgrદ્ ! ૪૮૮ . . આપશ્રીની કૃપાથી હું ધન્ય [છું,] હું કૃતાર્થ [ ,] હું સંસારરૂપ મગરથી અત્યંત મોકળો થયેલ [છું,] હું સદાનંદસ્વરૂપ [છું, અને] હું પરિમ [.] ૪૮૮. असङ्गोऽहमनङ्गाऽहमालङ्गोऽहमभङ्गरः । કરાતાઈહુમનતોડમરોડ વિત: ૮૧ in હું અસંગ [છું,] હું સ્કૂલદેહથી રહિત [છું,] હું સૂક્ષ્મશરીરથી રહિત છું, હું] અવિનાશી [છું,] ડું અત્યંત શાંત [ છું,] હું પરિઓથી રહિત [ ,] હું નિર્મલ [ છું, અને હું] સનાતન [છું.] ૪૮૯. अकोहमभोक्ताहमविकारोऽहमक्रियः। शुद्धबोधस्वरूपोऽहं केवलोऽहं सदाशिवः ॥४९०॥ હું અક [છું,] હું અ ક્તા [ છું, ] હું [છ ભાવ ]વિકારથી રહિત [છું, હું] કિયારહિત [ ,] હું શુદ્ધચેતનસ્વરૂપ [છું,] ડું કેવલ (નામાદિરહિત) [ છું, અને હું] સર્વદા મંગલસ્વરૂપ [છું.] ૪૯૦. द्रष्टुः श्रोतुर्वक्तु कर्तु तुर्विभिन्न एव'हम् । नित्यनिरंतरनिस्कियनि:सीमासङ्गपूर्ण बोधात्मा ॥४९१॥ હું જેનારથી, સાંભળનારથી, બોલનારથી, કરનારથી [] ભગવનારથી અત્યંતમિજ [; હું] અંતરહિત, ભેદરહિત, Page #645 -------------------------------------------------------------------------- ________________ wwwavum શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. કિયારહિત, પાપરહિત, નિર્લેપ [] અપરિચિછન્નચેતનસ્વભાવવાળ [છું.]૪૯૧. नाहमिदं नाहमदोऽप्युभयोरवभासक परं शुद्धम् । જાણચંતારબ્ધ પૂર્વાભાતિયમેવાદK / ૪૨૨ / હું આ (પ્રત્યક્ષજ્ઞાનને વિષય) નથી, હું તે (પક્ષજ્ઞાનને વિષય) નથી, પણ તે બંનેને પ્રકાશક, [માયા ને માયાનાં કાર્યોથી] પર, પવિત્ર, બહાર ને અંતરની કલ્પનાથી રહિત, પૂર્ણ [] અદ્વિતીય બ્રહ્મજ [છું.] ૪૯૨. निरुपममनादितत्त्वं त्वमहमिदमद इति कल्पनादरम् । नित्यानन्दैकरसं सत्यं ब्रह्माद्वितीयमेवाहम ॥ ४९३ ॥ હું ઉપમારહિત, અનાદિસ્વરૂપવાળો, તું, હું, આ [] તે આવી કલ્પનાથી રહિત, નિત્ય, સુખરૂપ, એકરસ, સત્યરૂપ [] અદ્વિતીય બ્રહ્મજ [ છું.] કલ્ય. नारायणोऽहं नरकान्तकोऽहं, पुरान्तकोऽहं पुरुषोऽहमीशः । अखण्डबोधोऽहमशेषसाक्षी, निरीश्वरोऽहं निरहं च निर्ममः ॥ નારાયણ [છું,] હું નરકાસુરને નાશ કરનાર [ શ્રીકૃષ્ણ છું,] ડું ત્રિપુરાસુરને નાશ કરનાર [સદાશિવ છું,] હું [ સર્વશરીરરૂપ] પુરમાં રહેનાર, [હું] માયાને નિયામક, હું નિત્યચેતનરૂપ, [હું] સર્વને પ્રકાશક, હું નિયંતાવિનાને, હું અહંકારરહિત, અને [હું] મમતારહિત [છું.] ૪૯૪. सर्वेषु भूतेष्वहमेव संस्थितो, ज्ञानात्मनाऽन्तर्बहिराश्रयः सन् । भोक्ता च भोग्यं स्वयमेव सर्वे, यद्यत्पृथग्दृष्टमिदंतया पुरा ॥ Page #646 -------------------------------------------------------------------------- ________________ - પાપ શ્રીવિચૂડામણિ હુંજ આશ્રય થઈને ચેતનરૂપે સર્વ પ્રાણુઓમાં અંતર ને બહાર સારી રીતે સ્થિત [છું, ને] હુંજ ભક્તા, ભગ્ય અને જે જે [જ્ઞાનથી] પૂર્વે ઈદંપણવડે (આપણુવડે) ભિન્ન જોયું [હતું તે તે] સર્વ [છું.] ૪૯૫. मय्यखण्डसुखाम्सोधौ बहुधा विश्ववीचयः । उत्पद्यन्ते विलीयन्ते मायामारुतविभ्रमात् ॥ ४९६॥ અખંડાનંદના મહાસાગરરૂપ મારામાં માયારૂપ પવનના ભથી જગતરૂપ તરંગે બહુ પ્રકારે ઉપજે છે, [] વિનાશ પામે છે. ૪૬. स्थूलादिभावामयि कल्पिता भ्रमादारोपितानुस्फुरणेन लोकैः। काले यथा कल्पकवत्सरायनर्वादयो निष्कलनिर्विकल्प ॥४९७॥ જેમ અવયવરહિત ને કપનારહિત કાલમાં લેકેએ [ સૂર્યના પ્રતીત થતા) વારંવારના ભ્રમણવડે ક૫, વર્ષ, અયન ને તુ આદિ કલખ્યાં છે, તેમ નિરવયવ ને કલ્પનારહિત ] મારામાં [ અજ્ઞાની મનુષ્યએ પિતાની ] બ્રાંતિથી સ્થલાદિ પદાર્થો આપેલા [ છે.] ૪૭. આરોપિત જગત અધિષ્ઠાનરૂપ આત્માને દૂષિત કરી શકે નહિ એમ દર્શન આપીને જણાવે છે:आरोपितं नाश्रयदूषकं भवेत्कदापि मूढेरतिदोषदृषितैः। नार्दीकरोत्यूवरभूमिभाग, मरीचिकावारिमहाप्रवाहः ॥४९८॥ [ અવિદ્યાદિ] ઘણા દેથી દેષવાળા થયેલા અવિવેકીએવડે [જે] કપેલું [હોય તે] કદી પણ તેના] આશ્રયને Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શ્રીશંકરાચાર્યનાં અણદ ર. દોષવાળું કરતું નથી. ઝાંઝવાના પાણી માટે પ્રવાહ ખારી ભૂમિના ભાગને ભીની કરતે નથી [ એ પ્રસિદ્ધ છે.] ૪૮. પુનઃ પિતાના સ્વર ને અનુભવ વર્ણવે છે – आकाशवले विदूरगोऽहनादित्यवद्भास्यविलक्षणोऽहम् । अहार्य नित्यशिनवलोऽहमम्भोधिवत्पाविवर्जिनोऽहम् ॥ હું આકાશની પેઠે લેપથી અત્યંતરહિત [ છું. હું સૂર્યની પેઠે પ્રકાશ્યથી વિપરીતસ્વભાવવાળ [ છું,] હું પર્વતની પેઠે નિત્ય અત્યંતનિશ્ચલ [ છું, અને] હું સમુદ્રની પેઠે પારથી અત્યંતરહિત [છું. ] ૪૯૯. न मे देहेन सम्बन्धो मेघेनेव विहायसः । अतः कुतो मे मद्धर्मा जाग्रत्स्वप्नसुषुनयः ॥ ५० ॥ જેમ આકાશને વાદળાંની [ સાથે] સંબંધ નથી, [તેમ] મારે [ સૂક્ષ્મ શરીરની [ સાથે સંબંધ નથી, ] આથી જમ્રત, સ્વપ્ન ને સુ પ્તિ [આ] તેના (સુક્ષ્મશરીરમાં રહેલા મુખ્ય અંત:કરણના) ધર્મે મારા કયાંથી [ હોઈ શકે ?] પ૦૦. उपाधिरायति स एव गच्छति, स एव कर्माणि करोति भुङ्क्ते। स एव जोया-म्रयते सदाऽहं, कुलाद्रिवन्निश्चल एव संस्थितः। ( [ સૂક્ષ્મ શરીરરૂપ] ઉપાધિજ [કર્મવશાત્ આ સ્થલશરીરમાં] આવે છે, [અને પ્રારબ્ધની સમાપ્તિએ] તે જ બીજા સ્કૂલશરીરમાં] જાય છે, તેજ [શુભાશુભ] કર્મો કરે છે, અને તેજ સ્થલશરીરની સાથે સંબંધ પામી તેનું ફલ] ભગવે છે, [તથા] તેજ (સ્થૂલશરીરરૂપ ઉપાધિજ) વૃદ્ધ થઈને મરે Page #648 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકપૂડામણિ છે, હું [તે | સર્વદા મોટા પર્વતની પેઠ અચલજ રહેનારે [છું.] ૫૧. न मे प्रवृत्तिनं च मे निवृत्तिः, सदैकरूपस्य निरंशकस्य । एकात्मको यो निबिडो निरंतरो, व्योमेव पूर्णः स कथं नु चेष्टते॥ | સર્વદા એકરૂપ [] અવયવરહિત મારી [ કઈ પણ ક્રિયામાં | પ્રવૃત્તિ [થતી] નથી, ને [કોઈ પણ ક્રિયા કે પદાર્થથી] મારી નિવૃત્તિ [ પણ થતી] નથી. જે એકરૂપ, એકરસ, ભેદરહિત [] આકાશની પેઠે વ્યાપક [ હોય] તે કેવી રીતે ક્રિયા કરે ? [ નજ કરે.] પ૦૨. पुण्यानि पापानि निरिंद्रियस्य, निश्चेतसो निर्विकृतर्निराकृतेः। कुतो ममाखण्डस्लुखानुभूतेब्रूते ह्यनन्वागतमित्यापे श्रुतिः॥५०३॥ [ બંને પ્રકારની] ઇદ્રિથી રહિત, અંત:કરણથી રહિત, વિકારથી રહિત, આકારથી રહિત [] અખંડાનંદના અનુભવરૂપ અને પુણ્ય [ ] પાપિ કયાંથી [ોઈ શકે?] શ્રુતિ પણ આત્મા પુણ્યની સાથે ને પાપની સાથે] સંબંધ પામતે નથી એમજ કહે છે. પ૦૩. छायया स्पृष्टमुष्णं वा शीतं वा सुष्टु दुःष्ठ वा । न स्पृशत्येव यत्किचित्पुरुषं तदिलक्षणम् ॥ ५०४ ॥ [પુરુષના શરીરની] છાયાએ સ્પર્શ કરેલું ઊનું અથવા ટાઢું કિંવા સારું કે નઠારું તેનાથી વિપરીતસ્વભાવવાળા પુઅને લેશ પણ સ્પર્શ કરી શકતું નથી જ. ૫૦૪. ૩૭ Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાક્શ રત્ન. न साक्षिणं साक्ष्यधर्माः संस्पृशन्ति विलक्षणम् । अविकारमुदासीनं गृहधर्माः प्रदीपवत् ॥ ५०५ ॥ જેમ ઘરના ધર્મા [તેને પ્રકાશનાર] દીવાને [ સ્પર્શ કરતા નથી, તેમ અંત:કરણાદિથી] વિપરીતસ્વભાવવાળા, વિકારરહિત, [મે] ઉદાસીન સાક્ષીને [ અંત:કરણારૂિપ ] સાક્ષ્યના [પણું આદિ] ધર્મે સ્પર્શ કરી શક્તા નથી. ૫૦૫. ૧૭૮ वेर्यथा कर्मणि साक्षिभावो वह्नेर्यथा दाह नियामकत्वम् । रज्जोर्यथाऽऽरोपितवस्तुसङ्गस्तथैव कूटस्थचिदात्मनो मे ॥ ५०६ ॥ જેમ સૂર્યના [મનુષ્યાદિનાં શુભાશુભ ] કર્મમાં સાક્ષિભાવ [ છે, જેમ [ મળવાયાગ્ય શુભાશુભમાં ] અગ્નિનું દાહ કરવાપણું [છે, અને ] જેમ દોરડીના કલ્પિત [સાદિરૂપ ] વસ્તુની સાથે [કલ્પિત ] સંબ ંધ [ છે, ] તેમજ અવિકારી ને ચેતનસ્વરૂપવાળા મારા [ સૂક્ષ્મશરીર ને લશરીરાદિની સાથે સબંધ છે. પ૦૬. कर्ताऽपि वा कारयिताऽपि ना हं, भोक्ताऽपि वा भोजयिताऽपि नाहम् । द्रष्टाऽपि वा दर्शयिताऽपि नाहं, सोऽहं स्वयंज्योतिरनीद्यगात्मा ॥ હુ કરનાર પણ નથી, અથવા કરાવનાર પણ [નથી,] હું ભાગવનાર પણ નથી, અથવા ભગવાવનાર પણ [ નથી, ] હું જોનાર પણ નથી, અથવા જોવરાવનાર પણ [ નથી, જે ] ઇંદ્રિચેાના અવિષયરૂપ સ્વયંપ્રકાશ આત્મા [છે] તે હું [છું. ] પ૦૭. चला प्रतिविलोम पाधिकं मूढधियो नयन्ति । स्वम्भूतं रविवद्विनिष्क्रियं कर्ताऽस्मि भोकाऽस्मि इतोऽस्मि हेति ॥ 9 Page #650 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક્યૂડામણિ. ૫૦૯ ચલાયમાન થવાથી ઉપાધિથી [[જેમ જલરૂપ ] ઉપાધિ જણાતા [ સૂર્યના ] પ્રતિબિ ંબનું ચલાયમાનપણું મૂઢબુદ્ધિવાળાએ તેના ખિખમાં (સૂર્યમાં) માને છે, [ તેમ ] સૂર્યના જેવા અત્યંત અક્રિય[ આત્મા ]ને [હું] કતા છું, [હું] ભક્તા છું, અરે! [હું] હણાયા છું, એમ [ અવિવેકી માને છે. પ૦૮. जले वाऽपि स्थले वाऽपि लुठत्वेष जडात्मकः । नाहं विलिये तद्धर्मैर्घदधर्मैर्नभो यथा ॥ ५०९ ॥ આ જડરૂપ [ સ્થૂલશરીર ] જંલમાં અથવા તા સ્થલમાં લોટો, હું તેના ધર્માવડે લેપાતા નથી, જેમ ઘડાના ધર્મ વડે આકાશ [લેપાતું નથી તેમ. ] પ૦૯. कर्तृत्व मोक्तृत्व खलत्वम त्तता जडत्वबद्धत्वविमुक्ततादयः । बुद्धेर्विकल्पा न तु सन्ति वस्तुतः, स्वस्मिन्परे ब्रह्मणि केवलेऽद्वये ॥ - કતાપણું, ભેાક્તાપણું, દુર્જનપણું, ગાંડાપણુ, જડપણ, અદ્ધપણું ને વિમુક્તપણું આદિ બુદ્ધિની કલ્પનાઓ [છે, તે ] અસંગ, અય [ને અવિદ્યાથી ] પર બ્રહ્મરૂપ આત્મામાં વસ્તુતાએ નથીજ. પ૧૦. सन्तु विकाराः प्रकृतेर्दशधा शतधा सहस्रधा वाऽपि । किं मेऽसङ्गचितस्तैर्न घनः क्वचिदंबरं स्पृशति ॥ ५११ ॥ પ્રકૃતિનાં દશ પ્રકારનાં, સે। પ્રકારનાં, અથવા સહસ્ર પ્રકારનાં કાર્યો। ભલે હોય, અસંગચેતનરૂપ મને તેએવડે શી [હાનિ છે ? ] વાદળું કદીપણ આકાશને સ્પર્શ કરતું નથી.પ૧૧. Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અથorવિપૂત્રવરતા યમરાજે તત્તિ . व्योमप्रख्यं सूक्ष्ममाद्यन्तहीन, ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि ॥५१२॥ જેમાં માયાથી માંડીને સ્થૂલશરીરસુધીનું આ જગત આભાસમાત્ર દેખાય [ છે,] જે આકાશના જેવું, સૂફમ, ઉત્પત્તિ ને નાશથી રહિત, [અને] અદ્વૈત બ્રહ્મ છે,] તેજ હું છું. પ૧ર. सर्वांधारं सर्ववस्तुप्रकाशं, सर्वाकारं सर्वग सर्वशून्यम् । नित्यं शुद्धं निश्चलं निर्विकल्पं, ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि ॥ જે સર્વેના અધિષ્ઠાનરૂપ, સર્વ પદાર્થોના ફુરણરૂપ, અપર રિચ્છિન્ન સ્વરૂપવાળું, સર્વવ્યાપક, સર્વથી રહિત, નિત્ય, નિર્મલ, અચલ, કલ્પનાથી રહિત, [] અદ્વૈત બ્રહ્મ [ ,] તેજ હું છું. પ૧૩. यत्प्रत्यस्ताशेषमायाविशेष, प्रत्यग्रूपं प्रत्ययागम्य मानं । सत्यज्ञानानन्तमानन्दरूपं, ब्रह्माद्वैतं यत्तदेवाहमास्मि ॥५१४॥ [કારણને કાર્યરૂપ ] સર્વ માયાનું સ્વરૂપ જેમાં લેશ પણ નથી એવું, સર્વની અંતર રહેલું, અંત:કરણની વૃત્તિઓ વડે ન જણાય એવું, સત્યરૂપ, જ્ઞાનરૂપ, અપરિચ્છિન્ન, આન દરૂપને અદ્વૈત બ્રહ્મ [ છે, ] તેજ [બ્રહ્મ] હું છું. ૫૧૪. निष्क्रियोऽस्म्यधिकारोऽस्मि निष्कलोऽस्मि निराकृतिः । निर्षिफरपोऽस्मि नित्योऽस्मि निरालम्बोऽस्मि निर्द्वयः ॥५१५॥ હું] કિયારહિત છું, [હું] વિકારથી રહિત છું, [હું] અવયવથી રહિત છું, હું] આકારથી રહિત [ છું, હું] કપનાઓથી રહિત છું, [હું] અવિનાશી છું, [હું] આશ્રયથી Page #652 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામા રહિત છું, [ અને ] અદ્વિતીય [ હું. ] ૫૧૫, सर्वात्मकोsहं सर्वोऽहं सर्वातीतोऽहमद्रयः । केवलाखण्डबोधोऽहमानन्दोऽहं निरन्तरः ॥ ५१६ ॥ ૧૮૧ હું સર્વેના આત્મરૂપ [છું, ] હું સર્વપ[, ] હું વસ્તુતાએ ] સર્વથી પર [છું, હું] દ્વૈતથી રહિત [છું,] હું અસંગ ને અપરિચ્છિન્ન ચેતનરૂપ [છું, ] હું આનદરૂપ [છું, ને હું] ભેદથી રહિત [ છું. ] ૫૧૬. [ પેાતાના શ્રીસદ્ગુરુના મહાન ઉપકારનું સ્મરણ કરીને તેઓશ્રીને વાણીવડે તે શરોરવડે પ્રણામે નિવેદન કરે છે:स्वाराज्यसाम्राज्यविभूतिरेषा भवत्कृपाश्रीमहिमप्रसादात् । प्राप्ता मया श्रीगुरवे महात्मने, नमो नमस्तेऽस्तु पुनर्नमोऽस्तु ॥ [હે ભગવન્ ! ] આ બ્રહ્માનન્દના નિરવધિ ઐશ્વર્યરૂપ વૈભવ મને આપશ્રીની કૃપાવર્ડ થયેલા શ્રીઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયા [ છે, તેથી એવા ] મેટો ઉપકાર કરનાર શ્રીસદ્ભુરુરૂપ આપને [મારા ] પ્રણામ ।, પ્રણામ [ હા, ] પુન: પ્રણામ હા. ૫૧૭, પોતાને દુ:ખાથી માકળા કર્યા તે માટે તે શિષ્ય પેાતાના શ્રીસદૃગુરુના ઉપકાર માને છે: महास्वप्ने मायाकृतजनिजरा मृत्यु गहने, भ्रमन्तं क्लिश्यन्तं बहुलतरता पैरनुदिनम् । अहंकारव्याघ्रव्यथितमिममत्यन्तकृपया, प्रबोध्य प्रस्वापात्परमवितवान्मामसि गुरो ॥५९८॥ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. હે સદગુરે! દીર્ઘ સ્વપ્નમાં અવિદ્યાએ કપેલા જન્મ, વૃદ્ધાવસ્થાને મૃત્યુરૂપ વનવિષે ભમતા, સર્વદા ઘણું ઘણું દુઃખવડે કલેશ પામતા, [તથા] અહંકારરૂપ વાઘવડે પીડા પામતા આ મને કેવલ અત્યંત કૃપાવડે [તે] દીર્ઘ સ્વપ્નથી સારી રીતે જગાડીને [ આપશ્રીએ મારું] રક્ષણ કર્યું છે, તે આપશ્રીને મારા ઉપર મેંટે ઉપકાર થયો છે.] ૧૮. પુનઃ એ મોટા ઉપકારના ઋણમાંથી કંઈક અંશે છૂટવા માટે વાણીવડે ને શરીરવડે પ્રણામ કરે છે - नमस्तस्मै सदेकस्मै कस्मैचिन्महसे नमः । यदेतद्विश्वरूपेण राजते गुरुराज ते ॥ ५१९ ॥ હે ગુરુરાજ ! આપને (આપના ચૂલશરીરને) પ્રણામ. [ આપનું ] જે આ [ બ્રહ્મરૂપ ] જગતરૂપે શેભે છે, તે સર્વદા એકરૂપ [ ] કેઈ (મન ને વાણના અવિષયરૂપ) પ્રકાશરૂપને [માર] પ્રણામ. પ૧૯. શિષ્યનાં એવાં વચન સાંભળી શ્રીસદ્દગુરએ જે પ્રવૃત્તિ કરી તે કહે છેइति नतमवलोक्य शिष्यवर्य, समधिगतात्मसुखं प्रबुद्धतत्त्वम् । प्रमुदितहृदयं स देशिकेन्द्रः, पुनरिदमाह वचः परं महात्मा । જેણે નિજાનંદને અનુભવ કર્યો છે એવા, જેણે આત્મસ્વરૂપને સંશયવિપર્યયથી રહિત જાણ્યું છે એવા, [ને શકરહિત અંત:કરણવાળા ઉત્તમ શિષ્યને એવી રીતે પ્રણામ કરતો જોઈને ઉદાર અંત:કરણવાળા તે શ્રેષ્ઠ સશુરુ પુન: આ ઉત્તમ વચન બોલ્યા. પ૦, Page #654 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ * શ્રીવિવેક્યૂડામણિ તે શ્રીસ ગુનાં વચનને જણાવે છે - ब्रह्मप्रत्ययसन्ततिर्जगदतो ब्रह्मैव तत्सर्वतः, पश्याध्यात्मशा प्रशान्तमनसा सर्वास्ववस्थास्वपि । रूपादन्यदक्षितं किमभितश्चक्षुष्मतां दृश्यते, तब्रह्मविदः सतः किमपरं बुद्धविहारास्पदम् ॥५२१॥ [ જાગ્રદાદિ ] સર્વ અવસ્થાઓમાં પણ [ સર્વ ] જગતું [ સદાધિરૂપ ] બ્રહાની પ્રતીતિના પ્રવાહરૂપ [ છે,] આથી સર્વભણીથી બ્રહ્મજ તે [ જગત્ છે એમ] આત્માને વિષય કરનારી વૃત્તિવડે [] રાગદ્વેષરહિત મનવડે [૮] અનુભવ કર. [ જેમ] નેત્રવાળાઓને સર્વેભણી [ જે] દેખાય છે [તે તેમણે] રૂપથી ભિન્ન શું જોયું છે? [ કાંઈ જોયું નથી, ] તેમ બ્રહ્મવેત્તાને બુદ્ધિના વિષયના સ્થાનરૂપ બ્રહ્મથી ભિન્ન શું [છે? કાંઈ નથી.] પર૧. બ્રહ્મથી ભિન્ન દશ્યની કલ્પના કરીને તેમાં આસક્ત થવું વિવેકીને ઉચિત નથી એમ કહે છે - कस्तां परानन्दरसानुभूतिमुत्सृज्य शून्येषु रमेत विद्वान् । चन्द्रे महाहादिनि दीप्यमाने, चित्रेन्दुमालोकयितुं क इच्छेत् ॥ કવિવેકી [ પુરુષ] તે પરમાનંદરૂપ અમૃતના અનુભવને ત્યાગ કરીને કલ્પિત વિષયે ]માં આસક્ત થાય? અત્યંત આનંદ આપનાર ચંદ્ર પ્રકાશવાળ [ છતાં ] ચિત્રેલા ચંદ્રને જોવાને કણ છે? પર૨. असत्पदार्थानुभवेन किंचिन्न ह्यस्ति तृप्तिनं च दुःखहानिः । तदद्वयानन्दरसानुभूत्या, तृप्तः सुखं तिष्ठ सदाऽऽस्मनिष्ठया ॥ Page #655 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અાધા રત્ન. મિથ્યા પદાર્થના અનુભવનડેમનુષ્યને] કાંઈ પણ તૃપ્તિ [ થતી] નથી, અને [તેના] દુઃખની નિવૃત્તિ [ પણ થતી] નથી, તેથી તું] અદ્વૈતાનંરૂપ અમૃતના અનુભવવડે તૃપ્ત [થઈ ] સર્વદા આત્મનિષ્ઠાવી સુખપૂર્વક સ્થિત થા. પર૩. વિષે સમય કેવી રીતે વીતાડશે તે કહે છે - स्वमेव सर्वथा पश्यन्मन्यमानः स्वमट्यम् । વામનુણુંsir &ા માતે જરછ . હે વિશાલબુદ્ધિવાળા! સર્વ પ્રકારે (સર્વ સમયમાં ને સર્વ વસ્તુઓમાં) આત્માને જ અનુભવતો [ છત,] આત્માને અદ્વૈતરૂપ નક્કી કરતા [છતે, અને] આત્માના આનંદને વારંવાર ગવત [ 9તે, તું તારે ] સમય વ્યતીત કર. પર૪. પુનઃ પણ પ્રકારાન્તરે એ ઉપદેશ કરે છેअखण्डबोधात्मनि निर्विकल्पे, विकल्पनं व्योग्नि पुरप्रकल्पनं । तदद्वयानन्दमयात्मना सदा, शान्ति परामेत्य भजस्व मौनम् ॥ અખંડજ્ઞાનરૂપ [] કપનાથી હિતમાં [ભેદની ] કલ્પના આકાશમાં નગરનો કપના જેવી [ છે,] તેથી અદ્વૈતાનંદમયસ્વરૂપે સર્વદા શ્રેષ્ઠ શાંતિને પામીને મનને (બહાદૃષ્ટિના અભાવને) સવીકાર કર. પર૫. તે મૈનના સ્વરૂપનું વર્ણન કરે છે - तूष्णीमवस्था परमोपशान्तिर्बुद्धरसत्कल्पविकल्पहतोः । प्रमात्मना ब्रह्मविदो महात्मनो, यत्राद्वयानन्दसुखं निरन्तरम् ॥ મિજેવી કલ્પનાઓના ઉપાદાનકારણરૂપ બુદ્ધિની Page #656 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૫ [ બ્રહ્મમાં જે] પરમ ઉપશાંતિ ( વિક્ષેપરહિત અવસ્થા) [ તે] માનાવસ્થા [ છે. ] જેમાં બ્રહ્મને જાણનાર મહાત્માઓ પે બ્રહ્મરૂ નિરંતર અદ્વૈતાન ≠ સુખપૂર્વક [ અનુભવે છે. ] પર૬. તે મૈાનનુ માહાત્મ્ય કહે છે: नास्ति निर्वासनान्मौनात्परं सुखकृदुत्तमम् । विज्ञातात्मस्वरूपस्य स्वानन्दरसपायिनः ॥ ५२७ ॥ જેણે આત્મસ્વરૂપના અનુભવ કર્યાં છે એવા, [ને] નિજાનરૂપ અમૃતનું પાન કરનારાને વાસનારહિત [ પૂર્વોક્ત ] મૈાનથી ભિન્ન ઉત્તમ સુખ આપનારી [ વસ્તુ ] નથી, પર૭. આવા પુરુષને અમુકજ નિયમે રહેવું જોઇએ એવા નિયમ નથી એમ જણાવે છે: गच्छंस्तिष्ठन्नुपविशन्शयानो वाऽन्यथाऽपि वा । यथेच्छया वसेद्विद्वानात्मारामः सदा मुनिः ॥ ५२८ ॥ આત્મામાંજ આનદના અનુભવ કરનારા સદા મનનશીલ જ્ઞાની [ પોતાના કે અન્યના પ્રારબ્ધથી ઉપજતી ] પેાતાની ઇચ્છા પ્રમાણે જતા [છના, ] ઊભા રહેતા [છતા, ] બેસતા [છતા, ] સૂતા [છતા, ] અથવા [ જનસ ંગથી દૂર રહેવા અન્યથા (બીજી રીતે) [ વર્તતા છતા આયુ ] વ્યતીત કરે. પર૮. न देशकालासन दिग्यमादिलक्ष्याद्यपेक्षाऽप्रतिबद्धवृत्तेः । संसिद्धतत्त्वस्य महात्मनोऽस्ति, स्ववेदने का नियमाद्यवस्था | પ્રતિબ ધરહિત વૃત્તિવાળા [ ને ] આત્માને સારી રીતે જાણનાર મહાત્માને [ પવિત્ર ] દેશ, [ પવિત્ર ] કાલ, [ પદ્માદ્ધિ ] Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આસન, [પૂર્વેદિ] દિશા, [અહિંસાદિરૂપ યમાદિ, [ને ધારણાના વિષયભૂત સ્થૂલસૂફમ પદાર્થોરૂ૫] લક્ષ્ય આદિની અપેક્ષા નથી. આત્માના જ્ઞાનમાં [દેશકાલાદિના] નિયમાદિની અવસ્થા શી [હેય?] પર વ્યવહારની વસ્તુઓના જ્ઞાનમાં પણ નિયમની અપેક્ષા નથી એમ કહે છે – घटोऽयमिति विज्ञातुं नियमः कोऽन्ववेश्यते । . विनाप्रमाणसुष्टुत्वं यस्मिन्सति पदार्थधीः ॥५३०॥ આ ઘ[ ] એમ જાણવાને, જેના હોવાથી પદાર્થનું જ્ઞાન થાય [એવા નેત્રાદિરૂપ] પ્રમાણના નિર્દોષપણુવિના, [દેશકાલાદિના] નિયમની કોણ અપેક્ષા કરે છે? પ૩૦. આત્માના જ્ઞાન માટે પણ એમજ છે એમ કહે છે - 'अयमात्मा नित्यसिद्ध: प्रमाणे सति भासते । न देशं नापि वा कालं न शुद्धिं वाऽप्यपेक्षते ॥५३१॥ આ આત્મા નિત્યસિદ્ધ [ છે. અંતઃકરણની અત્યંત પવિત્રતા તથા શ્રીસદ્દગુરુના ઉપદેશરૂપ નિર્દોષ] પ્રમાણના હેવાથી [0] અનુભવને વિષય થાય છે. [ આત્માને અનુભવ] દેશની અપેક્ષા કરતું નથી, અથવા કાલની પણ [ અપેક્ષા કરો] નથી, કિંવા [શરીરની] શુદ્ધિની પણ અપેક્ષા કરતે] નથી. પ૩૧. આત્માનું જ્ઞાન દેશકાલાદિની અપેક્ષા કરતું નથી આ વાત લૈકિક દૃષ્ટાંત આપીને સમજાવે છે – Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. ૫૮૭ देवदत्तोऽहमित्येतद्विज्ञानं निरपेक्षकम् । तब्रह्मविदोऽप्यस्य ब्रह्माहमिति वेदनम् ॥५३२॥ [જેમ] હું દેવદત્ત [છું] એવું આ જ્ઞાન [દેશકાલાદિની] અપેક્ષાવિનાનું [છે,] તેમ આ બ્રહ્મવેત્તાનું હું બ્રહ્મ [છું,] આ જ્ઞાન પણ દેશકાળાદિની અપેક્ષાવિનાનું છે.] પ૩ર, આ આત્માને અન્ય પ્રકાશી શકે નહિ એમ જણાવે છે – भानुनेव जगत्सर्व भासते यस्य तेजसा । अनात्मकमसत्तुच्छं किं नु तस्यावभासकम् ॥५३३॥ જેમ સૂર્યવડે સર્વ જગત્ પ્રતીત થાય છે, [તેમ] જેના કુરણવડે (જ્ઞાનસ્વભાવવડે) જડ, અસત્ [] તુચ્છ [એવું સર્વ દૃશ્ય પ્રતીત થાય છે, તે દૃશ્ય] શું તેનું (આત્માનું) પ્રકાશક [ હોઈ શકે ? ન જ હોઈ શકે. ] પ૩૩. वेदशास्त्रपुराणानि भूतानि सकलान्यपि । . येनार्थवंति तं किं नु विज्ञातारं प्रकाशयेत् ॥५३४॥ [ગાદિ ચાર] વેદે, [ન્યાયાદિ છ] શાસ્ત્ર, [બ્રાહ્માદિ અઢાર] પુરાણો, [અને] સઘળાં પ્રાણીઓ પણ જેવડે (જે વિજ્ઞાતારૂપ આત્માવડે) અર્થવાળાં (પિતાને અર્થ પ્રતિપાદન કરવામાં ને કહેલ અર્થ જાણવામાં સમર્થ) [થાય છે,] તે વિજ્ઞાતાને કેણ પ્રકાશે? પ૩૪. આત્માનું સ્વરૂપ તથા તેને જાણનારાનું શ્રેષપણું વર્ણવે છે – . एष स्वयंज्योतिरनन्तशक्तिरात्माऽप्रमेयः सकलानुभूतिः । यमेव विक्षाय विमुक्तबन्धो, जयत्ययं ब्रह्मविदुत्तमोत्तमः ॥५३५॥ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શીશંકરાચાર્યનાં આકાશ ર. - આ આત્મા સ્વયંપ્રકાશ, અનંત સામર્થ્યવાળે, [પ્રત્યક્ષાદિ] પ્રમાણને અવિષય, [] સર્વેના અનુભવરૂપ [ છે.] જેને અનુભવીનેજ [ અવિદ્યા ને અવિધાના કાર્યરૂપ ] બંધથી મકળે થયેલ આ સર્વોત્તમ બ્રહ્મવેત્તા ઉત્કૃષ્ટપણે રહે છે. પ૩૫. બ્રહ્મવેત્તા કેવી રીતે ઉત્કૃષ્ટપણે રહે છે તે જણાવે છે - न खिद्यते नो विषयैः प्रमोदते, न सज्जते नापि विरज्यते च । स्वस्मिन्सदा क्रीडति नन्दति स्वयं, निरन्तरानन्दरसेन तृप्तः ॥ અખંડાનંદરૂપ અમૃતવડે તૂસ [ થયેલે બ્રહ્મવેત્તા પ્રતિકુલ પ્રસંગમાં ] ખેદ પામતે નથી, [અનુકૂલ] વિષાવડે પ્રસન્ન થતું નથી, [ સુખનાં સાધનોમાં] આસક્ત થતું નથી, અને [દુઃખનાં સાધનોથી] ઉદ્વેગ પણ પામતે નથી, સર્વદા આત્મામાં કીડા કરે છે,[ તથા આત્મામાં જ] પોતે આનંદ અનુભવે છે. પ૩૬. क्षुधां देहगथां त्यक्त्वा बाल: क्रीडति वस्तुनि । तथैव विद्वान् रमते निर्ममो निरहं सुखी ॥ ५३७॥ [જેમ] બાલક ભૂખને [તથા ટાઢતડકા આદિવડે થતી] શરીરની પીડાને ભૂલી જઈને [ રમવાની વસ્તુઓની [ સાથે] રમે છે, તેમજ મમતારહિત, અહંકારરહિત [ને સુખી બ્રહ્મવેત્તા [ ભૂખને તથા શરીરની પીડાને ભૂલી જઈને બ્રહ્મરૂપ વસ્તુની સાથે પિતાની પવિત્ર ને એકાગ્ર વૃત્તિવડે ] રમે છે. પ૩૭. चिन्ताशून्यमदैन्यभैक्षमशन पानं सरिद्वारिषु, स्वातन्त्र्येण निरंकुशा स्थितिरभीनिद्रा श्मशाने वने । वस्त्रं क्षालनशोषणादिरहितं दिवाऽस्तु शय्या मही, संचारा निगमान्तवीथिषु विदां क्रीडा परे ब्रह्माण ॥५३८॥ Page #660 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિને ચૂડામણિ. ૫૯ બ્રહ્મવેત્તાને ચિંતાથી રહિત [ને] દીનતાથી રહિત ભિક્ષાથી મળેલું ભાજન [છે, ] નદીના લનું પાન [છે, ] સ્વતંત્રપણાવš પરાધીનતારહિત ભયવિનાની સ્થિતિ છે, વૈરાગ્યને સર્વદા દૃઢ રાખનાર ] મસાણમાં (મસાણની પાસેના સ્થાનમાં ) [ અથવા પવિત્ર ને મનુષ્યરહિત] વનમાં નિદ્રા [ કરવાનું છે, ] ધાવા ને સૂકાવવા આદિથી રહિત દિશારૂપ અથવા [ વલ્કલ કે સામાન્ય ] વસ્ત્ર છે, પૃથિવીપર શય્યા [છે, વેદાંતરૂપ શેરીઓમાં ભ્રમણ [છે, ને અવિદ્યાથી] પર બ્રહ્મમાં રમત [છે. ] ૫૩૮, विमानमालम्ब्य शरीरमेतद्भुनक्त्यशेषान्विषयानुपस्थितान् । परेच्छया बालवदात्मवेत्ता, यांऽव्यक्तलिङ्गोऽननुषक्तबाह्यः ॥ જે આત્મજ્ઞાની [ આશ્રમનાં ] અપ્રકટ ચિહુવાવાળા [ને ] અહારના વિષયામાં આસક્તિવિનાના [ છે, તે ] અભિમાનવિના આ શરીરને ધારણ કરીને [ પ્રારબ્ધથી ] પ્રાપ્ત થયેલા [ અન્નજલાદિ] સર્વ વિષયાને માલકની પેઠે પરેાવડે ભોગવે છે. ૫૩૯. दिगम्बरो वाऽपि च साम्बरो वा, त्वगम्बसे वाऽपि चिदम्बरस्थः । उन्मत्तवद्वाऽपि च बालवद्वा, पिशाचवद्वाऽपि चरत्यवन्याम् ॥ ચેતનરૂપ આકાશમાં રહેલા [ બ્રહ્મવેત્તા] વસ્ત્રવિના, અથવા [ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલાં ] વસ્રસહિત, કિવા [ ઝાડની ] છાલરૂપ વસ્રસહિત, [મનુષ્યાથી દૂર રહેવામાટે ] ગાંડાની પેઠે, અથવા [ બ્રહ્મવેત્તાએના સમાગમમાં ] માલકની પેઠે, અથવા [ લોકોમાં પ્રસિદ્ધ ન થવામાટે ] પિશાચની પેઠે [ આ ] પૃથ્વી ન Page #661 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના ૫૯૦ પર વિચરે છે. ૫૪૦. कामानिष्कामरूपी संश्चरत्येकचरो मुनिः । स्वात्मनैव सदा तुष्टः स्वयं सर्वात्मना स्थितः ॥५४१ ॥ એકલા ફરનાર, આત્મસ્વરૂપવડેજ સર્વદા તૃપ્ત થયેલા, [ને] પોતાની મેળે સર્વરૂપે રહેલા મનનશીલ [ બ્રહ્મવેત્તા ] કામનારહિત થઇને વિષયાને ભાગવે છે. ૫૪૧. चिन्मूढो विद्वान्कचिदपि महाराजविभवः, कचिद्धान्तः सौम्य' क्वचिदजगराचारकलितः । कचित्पात्रीभूतः क्वचिदवमतः क्वाप्यविदितश्चरत्येवं प्राज्ञः सततपरमानन्द सुखितः ॥ ५४२ ॥ બ્રહ્મવેત્તા કાઇ ઠેકાણે [ મૂર્ખાની દૃષ્ટિએ ] મૂઢજેવા, વળી કાઈ ઠેકાણે [ વિવેકી રાજાએ કે ધનાઢયે મહાપૂજન કરવાથી ] મહારાજાના જેવા વૈભવવાળા, કાઇ ઠેકાણે [દેશમાં ] ભ્રમણ કરતા, [ કાઇ ઠેકાણે ] પ્રિયદર્શનવાળા, કાઇ ઠેકાણે અજગરના જેવી રીત રાખીને રહેનારા, કાઇ ઠેકાણે [ જિજ્ઞાસુઆવડે] સત્કાર પામેલા, કોઇ ઠેકાણે [ ૬જેનાવડે] અપમાન પામેલા, [ ને ] કાઇ ૐકાણે જાણવામાં ન આવે એમ વિચરે છે, એવી રીતે [તેમના ખાવ્યવહાર અનેક પ્રકારના છતાં પણ તે બ્રહ્મવેત્તા [ પાતાના અંત:કરણમાં નિરંતર પરમાન વડે સુખી [ રહે છે. ]/૫૪૨, निर्धनोऽपि सदा तुष्टोऽप्यसहायो महाबलः । नित्यतृप्तोऽप्यभुञ्जानोऽप्यसमः समदर्शनः ॥ ५४३ ॥ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ શ્રીવિવેકચૂડામણિ. [બ્રહ્મવેત્તા]ધનરહિત છતાં પણ આત્મરૂપ ધનથી] સર્વદા સંતોષવાળા રહે છે, સજાતીય] સાહા નહિ કરનાર છતાં પણ [વિવેકાદિરૂપ ] મોટા બલવાળા [ છે, બહારના ભેગને] નહિ જોગવતા છતાં પણ[આત્માનંદના અનુભવવડે] સર્વદા તપ્ત [ રહે છે, ને તેમના ] સમાન કેઈ નહિ છતાં પણ [શત્રુમિત્રમાં ] સરખી દૃષ્ટિવાળા [ રહે છે.] ૫૪૩. अपि कुर्वन्नकुर्वाणश्चाभोक्ता फलभोग्यपि । शरीर्यप्यशरीर्येष परिच्छिन्नोऽपि सर्वगः ॥ ५४४ ॥ આ [ બ્રહ્મવેત્તા અજ્ઞાનીની દૃષ્ટિએ કર્મ ] છતાં પણ કરતા [ પિતાની દૃષ્ટિએ કર્મ ] નહિ કરનારા [ છે. અજ્ઞાનીની દૃષ્ટિએ ] ફલને ભેગવનારા છતાં પણ [ પિતાની દૃષ્ટિએ) અક્તા [ છે, અજ્ઞાનીની દૃષ્ટિએ ] શરીરવાળા છતાં પણ પિતાની દૃષ્ટિએ ] શરીરવિનાના [ છે,] અને [ અજ્ઞાનીની દૃષ્ટિએ એકદેશમાં રહેનારા છતાં પણ પિતાની દૃષ્ટિએ ] સર્વવ્યાપક [ છે. YN૪૪. ૩૪ તમિદં વ્રવિ શાસ્ત્રના प्रियाप्रिये न स्पृशतस्तथैव च शुभाशुभे ॥५४५ ॥ સર્વદા શરીરના અભિમાનરહિત રહેતા આ બ્રહ્મવેત્તાને કદીપણ પુણ્ય પાપ તેમજ સુખદુઃખ પણ સ્પર્શ કરતાં નથી. ૫૪૫. સ્કૂલશરીરાદિના અભિમાનવાળાને પુણ્ય પાપાદિને સંબંધ થાય છે, પણ તેના અભિમાનવિનાના જ્ઞાનીને પુણ્ય પાપાદિને સ્પર્શ થત નથી એમ કહે છે - Page #663 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. स्थूलादिसम्बन्धक्तोऽभिमानिनः, सुखं च दुःखं च शुभाशुभेच। विध्वस्तबन्धस्य सदात्मनो मुनेः, कुतः शुभं वाऽप्यशुभ फलं वा॥ પૂલશરીરાદિના સંબંધવાળા અભિમાનીને પુણ્ય પાપ તથા સુખ ને દુઃખને [ સંબંધ થાય છે, પણ] જેના [ અભિમાનરૂ૫] બંધને નાશ થયે છે એવા બ્રહ્મરૂપ મુનિને પુણ્ય અથવા પાપ તથા [તેનું] ફલ [સુખદુ:ખ] ક્યાંથી [સંભવે?] ૫૬. અજ્ઞાનીઓ ભ્રાંતિવડે દેહાનિમાનવિનાના જીવન્મુક્તને દેહવાળા માને છે એમ નીચેના બે શ્લવડે દષ્ટાંત આપીને સમજાવે છે – तमसा अस्तवद्भानादग्नस्तोऽपि रविर्जनैः । ग्रस्त इत्युच्यते भ्रांत्या ह्यज्ञात्वा वस्तुलक्षणम् ॥ ५४७॥ तदेहादिबन्धेभ्यो विमुक्तं ब्रह्मवित्तमम् । ફરિત હેવમૂઢા: શrમાર્શનાર્ / ૪૮ | જેમ [સ્વચ્છ સૂર્યરૂપ ] વસ્તુનું સ્વરૂપ નહિ જાણીને [અજ્ઞાની ] મનુષ્યવડે નહિ ઘેરાયેલે સૂર્ય પણ ઘેરાયેલાજે જણાવાથી બ્રાંતિવડે [તે] રાહુથી ઘેરાયેલું છે એમ કહેવાય છે, તેમ અજ્ઞાનીઓ દેહાદિ બંધથી અત્યંતરહિત ઉત્તમ બ્રહ્મવેત્તાને [તેમ] સ્કૂલશરીરને આભાસ જણાવાથી [પિતાના જેવા] દેહવાળા જુએ છે. પ૪૭-૫૪૮. સ્થૂલશરીરમાં અહંતા મમતાવિના પણ પિતાને કે જિજ્ઞાસુ આદિનો પ્રારબ્ધના બલથી તેમના શરીરની ક્રિયા થતી જોવામાં આવે છે એમ જણાવે છે-- Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેચૂડામણિ. ૫૩ अहिनिलयनी वाऽयं मुक्त्वा देहं तु तिष्ठति । इतस्ततश्चाल्यमानो यत्किचित्प्राणवायुना ॥५४९॥ જેમ સાપ ઉપસ્વચાને (કાંચળીને) મૂકી દઈને રહે છે, તેમ આ (બ્રહ્મવેત્તા) સ્થલશરીરને (સ્થલશરીરમાં રહેલી અહંતા મમતાને) [મૂકી દઈને રહે છે, પ્રાણવાયુવડે તેમનું સ્કૂલશરીર અહિંતહિં કાંઈ ક્રિયા કરતું પ્રતીત થાય છે.] ૧૪૯. स्रोतसा नीयते दारु यथा निम्नोन्नतस्थलम् । देवेन नीयते देहो यथाकालोपभुक्तिषु ॥ ५५०॥ જેમ [ નદીના] પ્રવાહવડે લાકડું નીચા ને ઉંચા સ્થલમાં લઈ જવાય છે, [તેમ] પ્રારબ્ધવડે [જીવન્મુક્તનું] સ્થલશરીર સમયને અનુસરીને [ અન્નપાનાદિના] ઉપભેગમાં લઈ જવાય છે. પપ૦. प्रारब्धकर्मपरिकल्पितवासनाभि:, संसारिवञ्चरति भुक्तिषु मुक्तदेहः । सिद्धः स्वयं वसति साक्षिवदत्र तूष्णी, વસ્ય ભૂમિવ પવારી: 1 વ8 II જીવન્મુક્તનું સ્થલશરીર પ્રારબ્ધકર્મેજ કલ્પેલી વાસનાઓવડે અજ્ઞાનીઓની પેઠે [અન્નપાનાદિના | ભેગમાં [અભિમાનવિના] પ્રવૃત્ત થાય છે. જીવન્મુક્ત પિતે અહિં (સ્થલદેહમાં) ચાકડાના મલની પેઠે સંકલ્પવિકલ્પથી રહિત [અને] સાક્ષીની પેઠે મન રહે છે. પ૫૧. .. તે જીવન્મુકતના સાક્ષી પણાનું વર્ણન કરે છે – ૩૮ Page #665 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. नैवेन्द्रियाणि विषयेषु नियुक्त एष, नैवापयुक्क उपदर्शनलक्षणस्थः । नैन क्रियाफलमपीषदवक्षते स, सानन्दसान्द्ररसपानसुमत्तचित्तः ॥५५२॥ આ તટસ્થસ્વરૂપમાં સ્થિત થયેલા [] નિજાનંદરૂપ ઘાટા અમૃતના પાનવડે ઉન્મત્ત અંત:કરણવાળા [જીવન્મુક્ત પિતાની ઇન્દ્રિયને [રાગપૂર્વક] વિષયમાં પ્રવૃત્ત કરતા નથી, [અને] તે [તેમની] ક્રિયાના [સુખદુઃખરૂ૫] ફલને લેશ પણ જતા નથી. પપર. સર્વોત્તમ બ્રહ્મવેતાને મહિમા બે કેવડે કહે છે – लक्ष्यालस्यगतिं त्यत्तवा यस्तिष्ठेत्केवलात्मना । शिव एव स्वयं साक्षादयं ब्रह्मविदुत्तमः ॥ ५५३ ॥ 'નિર્ગુણ ને સગુણો [ અથવા આત્માને ને જડને] વિચાર ત્યજી દઈને જે અદ્વૈતરૂપે સ્થિત થાય છે, આ સર્વોત્તમ બ્રહ્મવેત્તા પિતે સાક્ષાત્ શિવજ [છે.] ૫૫૩. जीवन्नेव सदा मुक्तः कृतार्थों ब्रह्मवित्तमः। उपाधिनाशाद् ब्रह्मैव सन्ब्रह्माप्यति निर्मलम् ॥५५४ : સર્વોત્તમ બ્રહ્મવેત્તા જીવતાં જ સર્વદા મુક્ત [ને] કૃતાર્થ [છે, તે] બ્રહ્યાજ છતાં [ત્રણ શરીરરૂપ] ઉપાધિના નાશથી અકય બ્રહમાં સ્થિત થાય છે. પ૫૪. . शैलुषो वेषसद्भावाभावयोश्च यथा पुमान् । तथैव ब्रह्मविच्छ्रेष्ठः सदा ब्रह्मैव नापरः ॥५५५॥ ( જેમ ભવા [ પિતે ] કાઢેલા [શ્રી આદિના] વેષના Page #666 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેક ચૂડામણિ. ૫૯૫ સાવમાં ને [તેના] અભાવમાં પુરુષજ [છે,] તેમજ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ સર્વદા બ્રહ્મજ [છે, તેથી] ભિન્ન [શરીરક્રિરૂપ] નથી. પપપ, જ્ઞાર્નેને સ્થલશરીરના ત્યાગમાં દેશાદિની અપેક્ષા નથી એમ નીચેના બે વડે જણાવે છે - यत्र क्वापि विशीर्ण सत्पमिव तरोर्वपुः पततात् । ब्रह्मीभूतस्य यतेः प्रागेव हि तच्चिदग्निना दग्धम् ॥ ५५६ ॥ બ્રહ્મરૂપ થયેલા ગીનું શરીર ઝાડથી ખરી ગયેલા પાંદડાની પેઠે ગમે ત્યાં (ગમે તે દેશમાં ને ગમે તે સમયમાં) પડે, [તેમાં તેમને કાંઈ હાનિલાભ નથી. તેમના શરીરને દાહસરકારની પણ અગત્ય નથી, કેમકે તે [શરીર] પૂર્વેજ ચેતનરૂપ અગ્નિવડે દાહ પામેલું [ છે. ]પપ૬. सदात्मनि ब्रह्मणि तिष्ठतो मुनेः, पूर्णाद्वयानन्दमयात्मना सदा। न देशकालाधुचितप्रतीक्षा, त्वङ्मांसविपिण्डविसर्जनाय ॥५५७॥ સદ્રુપ બ્રહ્મમાં પૂર્ણ, અદ્વૈત ને આનંદમયરૂપે સર્વદા રહેનાર જ્ઞાનીને ચામડી, માંસ ને વિષારૂપ સ્થલશરીરના ત્યાગમાટે એગ્ય દેશકાલાદિની અપેક્ષા નથી. પપ૭. મેક્ષનું સ્વરૂપ કહે છે – देहस्य मोक्षो नो मोक्षो न दण्डस्य कमण्डलोः । अविद्याहृदयग्रन्थिमोक्षो मोक्षो यतस्ततः ॥ ५५८ ॥ શરીરને ત્યાગ મેક્ષ નથી, [ તથા] દંડને [R] કર્મડળને [ ત્યાગ પણ મોક્ષ નથી.] અવિદ્યારૂપ હૃદયની ગ્રંથિની Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. નિવૃત્તિ જેથી મોક્ષ (છે, તેથી [મક્ષમાં દેશકાલાદિની અપેક્ષા નથી. ] પ૫૮. સ્કૂલશરીરના પડવાની સાથે આત્માને કોઈ સંબંધ નથી તેનું દષ્ટાંત આપે છે – कुल्यायामथ नद्यां वा शिवक्षेत्रेऽपि चत्वरे । पर्ण पतति चेत्तेन तरो: किं नु शुभाशुभम् ॥ ५५९ ॥ જે વહેળામાં, અથવા નદીમાં, કિંવા શિવમંદિરમાં કે ચટામાં [ઝાડપરથી ખરી પડેલું] પાંદડું પડે [] તેવડે ઝાડને શું સારું કે નઠારું [થાય છે?] પપ૯ - શરીરાદિના નાશથા આત્માનો નાશ થતો નથી એમ દષ્ટાંત આપીને સમજાવે છે – પત્રણ પુદાય રહ્યું નારાઘન્દ્રિયપ્રાધિયાં વિના | नैवात्मनः स्वस्य सदात्मकस्यानन्दाकृतेर्वृक्षवदस्ति चैषः ॥५६०॥ પાંદડાંના, ફૂલનાને ફલના નાશની પેઠે સ્થલશરીર, ઇંદ્રિયે, પ્રાણ ને બુદ્ધિને વિનાશ [થાય છે,] સહૃપ [ ] આનંદરૂપ પિતાના આત્માને વિનાશ નથીજ [Bતે] પણ આ આત્મા વૃક્ષની પેઠે નાશ પામ્યા વિના] રહે છે. પદ૦. આત્માની ઉપાધિના નાશવડે ઉપાધિવાળા આત્માને નાશ ભલે મનાય, પણ નિપાધક આત્માનો નાશ થતો નથી એમ કહે છે – प्रशानधन इत्यात्मलक्षणं सत्यसूचकम् । अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६१॥ [આત્માના] અવિનાશી પણાને સૂચવનારું પ્રજ્ઞાનઘન Page #668 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ શ્રીવિવેચૂડામણિ એવું માત્માનું સ્વરૂપ કહીને ઉપાધિવાળાને જ [કૃતિઓ] વિનાશ કહે છે [ ઉપાધિરહિતને નહિ.] પ૬૧. શ્રુતિ તેિજ આત્માનું અવિનાશીપણું કહે છે એમ જણાવે છેअविनाशी वा अरेऽयमात्मेति श्रुतिरात्मनः । प्रब्रवीत्यविनाशित्वं विनश्यत्सु विकारिषु ॥५६२॥ “અવિનાશ વ ડયમમ” (અરે મૈત્રે!િ આ આત્મા અવિનાશી જ છે,) આ શ્રુતિ [દેહાદિ] વિકારવાળા [ પદાર્થોને] વિનાશ થયા છતાં આત્માનું અવિનાશીપણું કહે છે. પ૬૨. જ્ઞાનાગ્નિવડે શીરાદિ દાહ પામીને બ્રહ્મરૂપ થઈ જાય છે એમ દષ્ટાંત આપીને કહે છે – पाषाणवृक्षतृणधान्यकडंकराद्या, दग्धा भवन्ति हि मृदेव यथा तथैव । देहेन्द्रियासुभनआदिसमस्तदृश्यं, ज्ञानाग्निदग्धमुपयाति परात्मभावम् । ५६३ ॥ જેમ પથ્થર, ઝાડ, ખડ, ધાન્ય ને ભુસું આદિ બન્યાં [ છતાં ] માટી જ થાય છે, તેમજ સ્થલશરીર, ઇન્દ્રિય, પ્રાણ ને મન આદિ સર્વ દૃશ્ય જ્ઞાનાગ્નિવડે બળ્યું [છતું-મિથ્યા નક્કી થયું છતું ] બ્રહ્યભાવને પામે છે. પ૬૩. . આ સર્વ જગત બ્રહ્મમાં વિલીન થાય છે એમ દષ્ટાંત આપીને સ્પષ્ટ કરે છે - Page #669 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. विलक्षणं यथा ध्वान्तं लीयते भानुतेजसि । .. तथैव सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते ॥ ५६४ ॥ જેમ [ સૂર્યના પ્રકાશથી ] વિલક્ષણ અંધારું [ સૂર્યને ઉદય થયે] સૂર્યના પ્રકાશમાં લીન થાય છે, તેમજ [બ્રહ્મથી વિલક્ષણ] સર્વ જગત [જ્ઞાનની પ્રાપ્તિ થયે] બ્રહ્મમાં અત્યંત લીન થાય છે. પ૬૪. હાદિ ઉપાધિની નિવૃત્તિ થવાથી બ્રહ્મવેતા બ્રહ્મરૂપ થાય છે એમ ઉદાહરણ આપીને કહે છે – घटे नष्टे यथा व्योम व्योमैव भवति स्फुटम् । તોપથિવિશે લૈવ બ્રહ્મવાન્ ! પદ્ધ In જેમ ઘડે નાશ પામવાથી [તેની અંતર રહેલું] આકાશ સ્પષ્ટ રીતે આકાશજ થાય છે, તેમજ [દેહાદિ] ઉપાધિને વિલય થવાથી બ્રહ્મવેત્તા પોતે બ્રહાજ થાય છે. ] પ૬પ. આત્માને જાણનાર આત્મરૂપ થઈ જાય છે એમ ઉદાહરણ આપીને સમજાવે છે – क्षीरं क्षीरे यथा क्षिप्तं तैलं तैले जलं जले ! ... संयुक्तमेकतां याति तथाऽऽत्मन्यात्मविन्मुनिः ॥५६६ ॥ જેમ દૂધમાં નાંખેલું દૂધ તેલમાં [ નાંખેલું ] તેલ, [ને 1 જ્યમાં [નાંખેલું] જલ મળી જઈને એકપણને પામે છે, તેમ આત્માને જાણનાર મુનિ આત્મામાં [એકપણાને પામે છે. પ૬૬. વિદેહકૈવલ્યને પામેલ જ્ઞાનીને પુનઃ સંસારની પ્રાપ્તિ થતી ન થ એમ કહે છે – Page #670 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિવેકચૂડામણિ. एवं विदेहकैवल्यं सम्मात्रत्वमखण्डितम् । ब्रह्मभावं प्रपद्यैष यतिर्नावर्तते पुनः ॥ ५६७ ॥ જ્ઞાની એવી રીતે સન્માત્રપણારૂપ વિદ્યુતુવલ્યને [ એટલે ] અખંડિત બ્રહ્મભાવને પામીને પુન: [ સંસારમાં ] આ ક્ષમતા નથી, ૫૬૭. પહ બ્રહ્મવેત્તા બ્રહ્મરૂપ થયેલા હેાવાથી તેમને પુનર્જન્મના ભવ નથી એમ કહે છે: सदात्मैकत्वविज्ञानदग्धाविद्यादिवर्मणः । अमुष्य ब्रह्मभूतत्वाद्ब्रह्मणः कुत उद्भवः ॥ ५६८ ॥ બ્રહ્મ ને આત્માના એકપણાના અનુભવથી અવિદ્યાદિ [ત્રણે ] શરીરો દાહ ( ખાધ) પામી ગયાં છે એવા આ[ બ્રહ્મવેત્તા ના બ્રહ્મસ્વરૂપપણાથી [તે] બ્રહ્મની ઉત્પત્તિ કયાંથી [ સંભવે ? ] ૫૬૮. અધ તે મેક્ષ આત્મામાં નથી એમ દૃષ્ટાંત આપીને કહે છેઃ-~~ मायाक्लृप्तौ बन्धमोक्षौ न स्तः स्वात्मनि वस्तुतः | यथा रज्जौ निष्क्रियायां सर्पाभासविनिर्गमौ ॥ ५६९ ॥ ] અંધ ને મેાક્ષ અવિદ્યાએ કલ્પેલા [છે, ] વસ્તુતાએ [ તે અને પેાતાના આત્મામાં નથી. જેમ ક્રિયારહિત દ્વારડીમાં [પ્રાતિભાસિક ] સર્પની પ્રતીતિ ને નિવૃત્તિ [જણાય છે, તેમ અવિકારી આત્મામાં બંધ ને તેની નિવૃત્તિ જણાય છે. ] ૫૬૯. બ્રહ્મને આવરણના અભાવ હાવાથી બંધ તથા મેાક્ષ મિથ્યા છે એમ કહે છે:- - Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. आवृतेः सदसत्त्वाभ्यां वक्तव्ये बन्धमोक्षणे । नावृतिर्ब्रह्मणः काचिदन्याभावादनावृतम् ॥ यद्यस्त्यद्वैतहानिः स्याद्द्द्वैतं नो सहते श्रुतिः ॥ ५७० ॥ [શુદ્ધષ્ઠાને ] આવરણ હાવાથી ને આવણ નહિ હોવાથી અંધ ને માક્ષ કહેવાયોગ્ય [થાય, પણ અન્ય[વસ્તુ]ના અભાવથી [ શુદ્ધ ]શ્રાને કોઇ આવરણ નથી, [તેથી તે ] આવરણથી રહિત [ છે, આવરણથી રહિત હાવાથી તેના માક્ષના પણ અભાવ છે.] જો [શુદ્ધશ્રદ્દાથી ભિન્ન કાંઇ ] છે [ એમ કહેા તા] અદ્વૈતની હાનિ થાય છે, [ અને એકજ અદ્વિતીય બ્રહ્મ છે એમ કહેનારી ] શ્રુતિ દ્વૈતને સહન કરતી નથી. પ૭૦. -- સિદ્ધ થયેલા અર્થનુ દૃષ્ટાંતસહિત નિરૂપણ કરે છેઃबन्धं च मोक्षं च मृषैव मूढा, बुद्धेर्गुणं वस्तुनि कल्पयन्ति । गावृतिं मेघकृतां यथा रवौ, यतोऽद्वयासङ्गचिदेतदक्षरम् ॥५७१॥ જેમ અવિવેકીએ વાદળાએ કરેલા નેત્રના આવરણને [ સ્વયંપ્રકાશ ] સૂર્યમાં [ મિથ્યા ] ક૨ે છે, [તેમ અવિવેકીએ અવિદ્યાના કાર્યરૂપ] બુદ્ધિના ગુણ બંધ તથા માક્ષને [અસંગ] આત્મામાં મિથ્યાજ [ ક૨ે છે. ] જેથી આ અવિનાશી, અદ્ભુત, અસંગ ને ચેતનરૂપ [છે, તેથી તેમાં અધમેાક્ષના સંભવ નથી, ] ૫૭૧. આત્મજ્ઞાન થયા પહેલાં આત્માને અંધ હતા, તે આત્મજ્ઞાન થવાથી તે બધની નિવૃત્તિ થઇ, એમ જે લેાકમાં મનાય છે તે વાસ્તવિક નથી એમ કહે છેઃ Page #672 -------------------------------------------------------------------------- ________________ - ~ શ્રીવિવેકચૂડામણિ. ૬૦૧ अस्तीति प्रत्ययो यश्च यश्च नास्तीति वस्तुनि । बुद्धेरेव गुणावेतौ न तु नित्यस्य वस्तुनः ॥५७२॥ આત્મામાં જ્ઞાન થયા પહેલાં બંધ] છે આવી જે પ્રતીતિ [ છે, ] અને [ જ્ઞાન થયા પછી આત્મામાં બંધ] નથી આવી [ જે પ્રતીતિ છે,] આ બંને ગુણે બુદ્ધિનાજ [છે,] પણ સત્ય આત્માના નથી. પ૭ર. બંધમણની કલ્પના આત્મામાં સંભવતી નથી એમ પુનઃ ઉપદેશ કરે છે – अतस्तौ मायया क्लप्तौ बन्धमोक्षो न चात्मनि । निष्कले निष्क्रिये शान्ते निरवद्ये निरंजने । अद्वितीये परे तत्त्वे व्योमवत्कल्पना कुतः ॥५७३ ॥ આથી તે બંધક્ષ અવિદ્યાવડે [ આત્મામાં ] કલ્પાયેલા [ છે,] અને [ વસ્તુતાએ ] આત્મામાં નથી. નિરવયવ, કિયારહિત, શાંત, (રાગદ્વેષરહિત,) નિર્દોષ, નિરાવરણ, અદ્વિતીય [ને અવિઘાથી] પર આત્મામાં આકાશની પેઠે [ બંધમાક્ષની ] કલ્પના કયાંથી [સંભવે?] ૫૭૩. હવે વાસ્તવિક સ્થિતિનું વર્ણન કરે છે – न निरोधो न चोत्पत्तिर्न बन्धो न च साधकः । न मुमुक्षुर्न थै मुक्त इत्येषा परमार्थता ॥ ५७४ ॥ [અહિં કઈ વસ્તુની] ઉત્પત્તિ નથી, [કઈ વસ્તુને ] નાશ નથી, બંધ નથી, [ બંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કરનારે] Page #673 -------------------------------------------------------------------------- ________________ થીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. જિજ્ઞાસુ નથી, મોક્ષની ઈચ્છાવાળે નથી, અને મુક્ત પણ નથી, એવી આ પરમાર્થતા (ગુઢાર્થતા) [છે.] પ૭૪. A કરેલો ઉપદેશ સપ્રમાણ છે એમ કહેતા છતા ઉપદેશની સમાપ્તિ કરે છે - सकलनिगमचूडास्वान्तसिद्धांतरूपं, परमिदमतिगुह्यं दर्शितं ते मयाऽद्य । अपगतकलिदोष कामनिर्मुक्तबुद्धि, स्वसुतवदसकृत्वां भावयित्वा मुमुक्षुम् ॥५७५॥ તમે ગુણના દેથી રહિત, કામનારહિત અંત:કરણવાળા, [] મોક્ષની ઈચ્છાવાળા તને પિતાના પુત્રની પેઠે માનીને મેં સર્વ ઉપનિષદોના હદયના સિદ્ધાંતરૂપ, શ્રેષ્ઠ [] અતિગુહ્ય આ [ આત્મા ને અનાત્માનું વિવેચન] તને આજ ઘણી વાર ઉપદેશ્ય [ છે.] ૧૭૫. ઉપદેશના ગ્રહણનું ફલ કહે છે – इति श्रुत्वा गुरोर्वाक्यं प्रश्रयेण कृतानतिः । स तेन समनुज्ञातो ययौ निर्मुक्तबन्धनः ॥ ५७६ ॥ એવી રીતે [ પિતાના] શ્રીસદ્દગુરુને ઉપદેશ સાંભળીને તે [ શિષ્ય તેઓશ્રીને] પ્રેમપૂર્વક પ્રણામ કરતે [છતે તેઓશ્રીવડે અનુજ્ઞા (રજા) પામેલે બંધનથી મેળે (જીવન્મુક્ત) થયેલ [પિતાના પ્રારબ્દાનુસાર કેઈ દેશભણી] ગયે. પ૭૬. શત્રુ પણ ત્યાંથી સ્વતંત્રપણે વિચારવા લાગ્યા એમ કહે છે Page #674 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચૂિડામણિ. गुरुरेव सदानन्दसिन्धौ निर्मनमामसः । पावयन्वसुधां सर्वी विचचार निरन्तरः ॥ ५७७ ॥ બ્રહ્માનંદરૂપ સાગરમાં જેમનું મન ડૂબેલું છે એવા [અને] ભેદદ્દષ્ટિવિનાના શ્રી ગુરુ પણ સર્વ પૃથિવીને (પૃથિવીપરના મનુષ્યને) [ દર્શનાદિવડે ] પવિત્ર કરતા [ છતા પિતાના કે અન્યજનના પ્રારબ્ધાનુસાર ] વિચરવા લાગ્યા. પ૭૭. આ ગ્રંથ રચવાનો હેતુ કહે છે – इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणम् । निरूपितं मुमुक्षूणां सुखबोधोपपत्तये ॥ ५७८ ॥ મેક્ષ મેળવવાની ઈચ્છા રાખનારાઓને અનાયાસે જ્ઞાનની પ્રાપ્તિ થવા માટે સદ્દગુરુ [] શિષ્યના સંવાદવડે એવી રીતે આત્મસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. પ૭૮. આ ગ્રંથના અધિકારીના લક્ષણનું નિરૂપણ કરે છે -- हितमिदमुपदेशमाद्रियन्तां, विहितनिरस्तसमस्तचित्तदोषाः। માણુવિતા પ્રાન્તરિ, તિસિવાયત મુમુક્ષથે જ જેઓ શાસ્ત્રાપ્ત કર્મવડે અંત:કરણના સર્વે દેથી રહિત થયેલા, સંસારનાં સુખમાં ઈચ્છાવિનાના, અત્યંત શાંત ચિત્તવાળા, ઉપનિષદોમાં પ્રીતિવાળા, નેિ મોક્ષની ઈચ્છાવાળા યતિઓ [ હોય તેઓ] આ મોક્ષ આપનાર ઉપદેશને આદર કરે. પ૭૯, આ ગ્રંથ માત્ર પરોપકાર માટે રચેલે હોવાથી તેનું શ્રેપણું દર્શાવે છે – સંસાઘરિ તાપમાનજૂિતરાથखिन्नानां जलकांक्षया मरुभुवि भ्रान्त्या परिभ्राम्यताम् । Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. अत्यासन्नसुधाम्बुधिं सुखकरं ब्रह्माद्वयं दर्शयत्येषा शङ्करभारती विजयते निर्वाणसन्दायिनी ॥ ५८० ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्य श्रीमच्छङ्कराचार्यविरचितः શ્રાવિવેચૂડામાં: સંપૂર્છા ॥ ૨૬ ॥ સંસારરૂપ માર્ગમાં [ ત્રિવિધ] તાપરૂપ સૂર્યનાં કિરણાથી ઉપજેલા દાહની પીડાથી ખેદ પામેલા, [ અને ] જલની અભિલાષાવડે ભ્રાંતિથી [ વિષયરૂપ ] જલરહિત ભૂમિમાં પરિભ્રમણુ કરનારાને અત્યંત સમીપમાં સુખ કરનાર અદ્વૈતપ્રારૂપ અમૃતના સાગરને દેખાડતી પરમશાંતિ આપનારી આ શ્રીશકરની વાણી સર્વથી શ્રેષ્ઠ છે. ૫૮૦. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિત્રાજકાના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીવિવેકચૂડામણનામના પ્રકરણગ્રંથરૂપ સેાળમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઇ. ૧૬. ૪ Page #676 -------------------------------------------------------------------------- ________________ In શ્રીશતો , ભાવાર્થદીપિકાટીકા સહિત, મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા દેહ બ્રાઈશનું ધ્યાન ધરી, વંદી સદ્દગુરુ–પાય; શતકીની આ ટીકા, ગુર્જર-ગિરા લખાય. ૧ આ ગ્રંથમાં મંગલાચરણના પહેલા કઉપરાંત બીજા સે - કે હેવાથી આ ગ્રંથનું નામ શતશ્લોકી રાખવામાં આવ્યું છે. આ ગ્રંથનું અન્ય નામ વેદાંતકેસરી (ઉપનિષદૂના સિદ્ધાંતરૂપ સિંહ ) છે. આ ગ્રંથના બધા કે અગ્ધરાવૃતરૂપ છે. ઉપનિષદો, ભગવદ્ગીતા ને બ્રહ્મસૂત્રના બહુ ઉપયોગી સારરૂપ આ ગ્રંથ છે. આ ગ્રંથમાં ચોસઠમા લોકસુધી આત્માના તથા બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ, તેની પ્રાપ્તિનાં સાધન, અને તેને લગતા કેટલાક પ્રસંગ છે, પાંસઠમા કથી ચોતેરમા સુધી આનંદમયકેશને લગતું નિરૂપણ છે, પોતેરમા લકથી ખ્યાશીમા સુધી જગતના મિથ્યાપણુનું કથન છે, અને યાશીમા લેકથી એક સે ને એકમાં લોકસુધી કર્મનુ, પ્રાણનું, આત્મસ્વરૂપનું ને જીવન્મુકતના સંબંધનું વર્ણન છે. ત્રિય, બ્રહ્મનિષ્ઠ ને પરમકરણુલુ સશુરુના અદ્દભુત ઉપદેશવિન Page #677 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અધિકારી મનુષ્ય સર્વ દુઃખરહિત પરમાન દને પ્રાપ્ત કરી શકે નહિ. આવા પરમસમર્થ સદ્દગુરુનો મહિમા સમજ્યા વિના જિજ્ઞાસુઓને તેઓ ત્રીમાં પરમપ્રેમ પ્રકટે નહિ, તેઓશ્રીમાં પરમપ્રેમ પ્રકથા વિના તેઓ તેઓશ્રીની સેવા ને તેઓશ્રીના ઉપદેશનું શ્રવણાદિ પરમાદરપૂર્વક કરી શકે નહિ, અને તે બંનેને અભાવે તેઓ કૃતાર્થ થઈ શકે નહિ, માટે આચાર્યભગવાન જિજ્ઞાસુઓ ઉપર પરમકૃપા કરી નીચેના બે કમાં શ્રી સદ્દગુરુના મહિમાનું પિતાની સર્વોત્તમ વાણીવડે વર્ણન કરે છે – दृष्टांतो नैव दृष्टस्त्रिभुचनजठरे सद्गुरोर्शानदातुः, स्पर्शश्चेत्तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारम् । न स्पर्शत्वं तथापि श्रितचरणयुगे सद्गुरुः स्वीयशिष्ये, स्वीयं साम्यं विधत्ते भवति निरुपमस्तेन वालौकिकोऽपि ॥१॥ [ [આત્માથી અભિન્ન બ્રહ્મના] જ્ઞાનને ઉપદેશ કરનારા શ્રીસદગુરુનું દૃષ્ટાંત ત્રણ લેકની અંતર [ કયાં પણ] જોયું નથી, જે તેઓશ્રીમાં સ્પર્શમણિનું [દૃષ્ટાંત ] કલ્પીએ [તે તે દૃષ્ટાંત સંભવે નહિ, કેમકે] તે [ સ્પર્શમણિ-પારસમણિ લેઢાને સુવર્ણપણને પમાડે છે, જે આશ્ચર્યરૂપ [ છે,] તે પણ [ તે લેઢાને સ્પર્શમણિપણને[ પમાડતે] નથી, [ અને ]શ્રીસદ્દગુરુ [તે પિતાનાં] બંને ચરણકમલને આશ્રય કરેલા પોતાના શિષ્યમાં પિતાનું સમપણું ધારણ કરે છે, [અર્થાત્ તેને પિતાના જે કરે છે,] તેવડે [તેઓશ્રી] ઉપમારહિત અથવા [બ્રહ્મસ્વરૂપ હેવાથી 3 અલૈકિકજ [ ]૧. Page #678 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતકી. १०७ यदृच्छ्रीखण्डवृक्षप्रसृतपरिमलेनाभितोऽन्येऽपि वृक्षाः, शश्वत्सौगन्ध्यभाजोऽप्यतनुतनुभृतां तापमुन्मूलयन्ति । આagધોધ અપિ વિધિવરાત: ૌિ વંથિના, त्रेधा तापं च पापं सकरुणहृदयाः स्वोक्तिभिः क्षालयन्ति ॥२॥ જેમ મુખ્ય ચંદનના વૃક્ષમાંથી ફેલાયેલા સુગંધવડે આસપાસને અન્ય વૃક્ષે પણ સ્થાયી સુગંધવાળાં [થઈ જાય છે, એટલું જ નહિ,] પણ [તેઓ] શરીરરહિત ને શરીરવાળાના [ એક] તાપને નિર્મલ કરે છે [તેમ] સદ્દગુરુથી જ્ઞાન પામેલા [] કરુણયુક્ત હૃદયવાળા [ શિષ્ય ] પણ પ્રારબ્ધને લીધે [પિતાની] સમીપમાં રહેલાના ત્રણ પ્રકારના તાપને ને [ત્રણ પ્રકારનાં ] પાપને પિતાનાં વચને વડે ધોઈ નાંખે છે, [તેથી મુખ્યચંદનના કરતાં પણ શ્રીસદ્ગુરુ શ્રેષ્ઠ છે ] ૨. હવે જડ તથા ચેતનની પ્રતીતિનું નિરૂપણ કરે છે – आत्मानात्मप्रतीति: प्रथममभिहिता सत्यमिथ्यात्वयोगात्, द्वेधा ब्रह्मप्रतीतिर्निगमानगदिता स्वानुभूत्योपपत्त्या । आद्या देहानुबंधाद्भवति तदपरा सा च सर्वात्मकत्वादादौ ब्रह्माहमस्मीत्यनुभव उदिते खल्विदं ब्रह्म पश्चात् ॥३॥ પ્રથમ (આત્માના વિચારના આરંભમાં) સત્યપણું ને મિથ્યાપણાના સંબંધથી આત્મા ને જડનું જ્ઞાન [વેદમાં ] કહેલું છે. સ્વાનુભવવડે [ ને] યુક્તિવડે [એમ ] બ્રહ્મની પ્રતીતિ બે પ્રકારની વેદમાં કહી છે. [તેમાં] પહેલી [પ્રતીતિ] દેહના સંબંધથી થાય છે, અને તેથી ભિન્ન તે [ બીજી પ્રતીતિ ] સર્વો Page #679 -------------------------------------------------------------------------- ________________ १०८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ત્મકપણથી [થાય છે.] પ્રથમ બ્રહ્મ હું છું આવા અનુભવને ઉદય થયા પછી નિશ્ચય આ [ સર્વ ] બ્રહ્મ [ છે એ યુક્તિવડે બ્રહ્મને અનુભવ ઉદય થાય છે.] ૩. સ્થલશરીર તથા આત્માના ભેદનું નિરૂપણ કરે છે-- आत्मा चिद्वित्सुखात्मानुभवपरिचित: सर्वदेहादियंता, सत्येवं मूढबुद्धिर्भजति ननु जनोऽनित्यदेहात्मबुद्धिं । बाहोस्थिस्नायुमज्जापलरुधिरवसाचर्ममेदोयुगंतर्, विण्मूत्रश्लेष्मपूर्ण स्वपरवपुरहो संविदित्वाऽपि भूयः ॥४॥ આત્મા [ જાગ્રમાં દેહાદિને પ્રવર્તક હોવાથી ચેતનરૂપ, [સ્વપ્નમાં તે વેલાને પ્રપંચ પ્રકાશના હેવાથી] જ્ઞાનસ્વરૂપ, [ને સુષુપ્તિમાં ] આનંદરૂપ [ છે, એમ] અનુભવથી જ્ઞાત [છે, તથા તે સર્વ શરીરાદિને નિયંતા [છે. ] નિશ્ચય એમ છતાં [પણ] મૂઢબુદ્ધિવાળે મનુષ્ય અનિત્ય સ્થલશરીરમાં આત્માની બુદ્ધિ કરે છે [N] આશ્ચર્ય [છે.] પિતાનું તથા અન્યનું સ્થલશરીર બહાર હાડકાં, સ્નાયુ, મજજા, માંસ, લેહી, માંસમાં રહેલી ચરબી, ચામડી ને ઉદરમાં રહેલી ચરબીથી યુકત છે, તથા ] અંતર વિષ્ટા, મત્ર ને લેમથી ભરેલું [ છે, એમ ] સારી રીતે જાણીને પણ પુનઃ [સ્થલશરીરમાં આત્માની બુદ્ધિ કરે છે એ મોટું આશ્ચર્ય છે.] ૪. મૂઢબુદ્ધિવાળાને સ્થૂલશરીરમાં થતા અપણાના સંબંધમાં આશ્ચર્ય દેખાડીને હવે પોતાના તથા પરના માંસમય શરીરમાં થતા મારાપણાના સંબંધમાં આશ્ચર્ય દેખાડે છે – Page #680 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતકી. देहस्त्रीपुत्रमित्रानुचरहयवृषास्तोषहेतुममेत्थं, सर्वे स्वायुर्नयन्ति प्रथितमलममी मांसमीमासयह । एते जीवन्ति येन व्यवहृतिपटवो येन सौभाग्यभाज-, स्तं प्राणाधीशमन्तर्गतममृतममुं नैव मीमांसयन्ति ॥५॥ સ્થલશરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર, સેવક, ઘોડા ને બળદે મને સંતોષના હેતુરૂપ છે, આમ આ સર્વે [મનુષ્ય ] પિતાનું પ્રસિદ્ધ સંપૂર્ણ જીવન અહિં (આ જગતમાં) માંસના વિચારમાં વ્યતીત કરે છે, [ પરંતુ] આ [ બધાં શરી] જેવડે જીવે છે, પિતાપિતાના વ્યવહારમાં કુશલ [થાય છે, અને જેની સત્તાવડે] મંગલરૂપ થાય છે, એવા ] તે અંતર્યામિરૂપે રહેલ, અમૃતરૂપ, અનુભવસિદ્ધ [ને] પ્રાણના નિયંતાસંબંધી વિચારજ નથી [કરતા એ મેટું આશ્ચર્ય છે.] ૫. જીવ પ્રારબ્ધકર્મોવડે સ્કૂલ શરીરની સાથે જોડાઈને આ સંસારમાં ભમે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે-- कश्चित्कीटः कथंचित्पटुमतिरभितः कंटकानां कुटीरम्, कुंर्वस्तेनैव साकं व्यवहृतिविधये चेष्टते यावदायुः । तद्वज्जीवोऽपि नानाचरितसमुदितैः कर्मभिः स्थूलदेहम्, निर्मायात्रैव तिष्ठन्ननुदिनममुना साकमभ्येति भूमौ ॥६॥ [જેમ] કઈ ચંચલબુદ્ધિવાળે [સીનામને] કડા કઈ પ્રકારે (પિતાની લાળવડે) [પિતાની] સર્વભણ કાંટાની (વિશેષે બાવળની શોની) કેટડી બનાવીને તેની સાથેજ [પિતાના વ્યવહારની સિદ્ધિ માટે જીવતાસુધી ભ્રમણ કરે છે, Page #681 -------------------------------------------------------------------------- ________________ $1. શ્રીશ કરાઅર્ષનાં અદશ રત્ન. તેમ જીવ પણ અનેક ક્રિયાઓવડે સારી રીતે ઉપજેલાં કાવડ ( પ્રારબ્ધકર્મો વડે ) સ્થૂલદેહને રચીને તેમાંજ રહેતા [ છતા ] આની સાથે નિર'તર 'પૃથિવીપર ભ્રમણ કરે છે.. સ્થૂલશરીર કલ્પિત હોવાથી તેને અનુસરીને વર્તવુ' યેાગ્ય નથી એમ દૃષ્ટાંત આપીને ઉપદેશ કરે છેઃ - स्वीकुर्वन्याप्रवेषं स्वजठरभृतये भीषयन्यश्च मुग्धान्, मत्वा व्याघ्रोऽहमित्थं स नरपशुमुखान् बाधते किं नु सत्त्वान् । मत्वा स्त्रीवेषधारी व्यहमिति कुरुते किं नटो भर्तुरिच्छां, तद्वच्छारीर आत्मा पृथगनुभवतो देहतो यः स साक्षी ॥ ७ ॥ જે[ વેષ કાઢનાર પુરુષ ] પાતાના ઉદરપોષણમાટે વાઘના વેષ ધારણ કરે છે, અને ખાલકોને બીવરાવે છે, તે [ પુરુષ ] હું વાઘ [છુ] આમ માનીને મનુષ્ય ને પશુ આદિ પ્રાણીઓને શું પીડા કરે છે ? [ નથીજ કરતા, તથા ] સ્ત્રીના વેષ ધરનારા ભવાયા હું સ્ત્રી [છું] એમ માનીને શું પતિની ઇચ્છા કરે છે ? [ નથીજ કરતા, ] તેવી રીતે શરીરમાં રહેલા આત્મા જે અનુભવવડે શરીરથી ભિન્ન [ છે] તે સાક્ષી [ છે, શરીર નથી. છ શ્રુતિએ જવાના અધિકારાનુસાર ભિન્ન ભિન્ન પ્રકારે આત્માને એવ કરે છે એમ જણાવે છે:-- स्वं बालं रोदमानं चिरतरसमयं शांति मानेतुम, द्राक्षं खार्जूरमानं सुकदलमथवा योजयत्यंविकास्य । सच्चेतोऽतिमूढं बहुजननभवान्मौख्य संस्कार योगाद्, बोधोपायरने केरवशमुपनिषद्बोधयामास सम्यक् ॥ ८ ॥ Page #682 -------------------------------------------------------------------------- ________________ મથતો . [જેમ] ઘણા સમયથી રેતા પિતાના બાલકને શાંતિ આપવામાટે [તે બાલકની] મા આની આગળ દ્વાખ, ખજુર, કેરી અથવા સારું કેળું મૂકે છે, તેમ ઘણું જન્મમાં ઉપજેલા અજ્ઞાનના સંસ્કારના સંબંધથી પરવશ [થયેલા] અત્યંતમૂઢ ચિત્તને [ શાંતિ આપવા માટે] ઉપનિષત્ સમ્યક (અધિકારપ્રમાણે) અનેક [ આત્મજ્ઞાનનાં સાધવડે ઉપદેશ કરે છે. ૮ હવે આત્મા સૈાથી વધારે પ્રિય છે એમ નિરૂપણ કરે છે - यत्प्रीत्या प्रीतिपात्रं तनुयुवतितनूजार्थमुख्यं स तस्मात्, प्रेयानात्माथ शोकास्पदमितरदतः प्रेय एतत्कथं स्यात् । भार्याधं जीवितार्थी वितरति च वपुः स्वात्मनः श्रेय इच्छं., स्तस्मादात्मानमेव प्रियमाधिकमुपासीत विद्वान्न चान्यत् ॥९॥ છે જેની પ્રીતિવડે[પિતાનું શરીર, સ્ત્રી, પુત્રને દ્રવ્ય આદિ પ્રીતિનાં સ્થાન [ થાય છે, તે આત્મા તેથી (શરીરાદિથી) અધિક પ્રિય છે,] અને [આત્માથી] ભિન્ન [ સર્વ વિષય] શોકનું સ્થાન [ છે,] આથી આ [વિષય] અધિક પ્રિય કેમ હોઈ શકે ? જીવવાની ઇચ્છાવાળે [પુરુષ આપત્કાલમાં ] સ્ત્રી આદિને ત્યાગ કરે છે, [અને] પિતાના જીવાત્માનું [પલેકમાં] ભલું ઈચ્છનાર [ પુરુષ ગંગાપ્રવેશાદિવડે પિતાના] શરીરને [ ત્યાગ કરે છે,] તેથી વિવેકી અધિક પ્રિય આત્માને જ ઉપાસે, પણ અન્યને ન[ઉપાસે ]. વિષયો સર્વદા પ્રિય નથી, ને આત્મા તે સર્વદા પ્રિય છે એમ કહે છે -- Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यस्माद्यावत्प्रियं स्यादिह हि विषयतस्तावदस्मिन्प्रियत्वं, . यावद्दुःखं च यस्माद्भवति खलु ततस्तावदेवाप्रियत्वम् । नैकस्मिन्सर्वकालेऽस्त्युभयमपि कदाप्यप्रियोऽपि प्रियः स्यात्, प्रेयानप्यप्रियो पा सततमपि यतः प्रेय आत्माख्यवस्तु ॥ १०॥ આમાં (આત્માથી ભિન્ન વિષયમાં) જે વિષયથી જ્યાં સુધી સુખ થાય છે ત્યાં સુધી તેમાં (તે વિષયમાં) પ્રિયપણું [જણાય છે, ] અને જે વિષય થી જ્યાં સુધી દુઃખ થાય છે ત્યાંસુધી જ નક્કી તેમાં અપ્રિયપણું [ જણાય છે. આવી રીતે પ્રિયપણું ને અપ્રિયપણું આ] બંને એકમાં (એક વિષયમાં) સર્વ સમયમાં [જણાતાં] નથી; ક્યારેક અપ્રિય પણ [ પ્રજનને લીધે ] પ્રિય થાય છે, અથવા અધિક પ્રિય પણું [કેઈ કારણથી] અપ્રિય [ થાય છે.] જેથી [અનાત્મવસ્તુમાં રહેલી પ્રીતિ સર્વદા રહેનારી નથી, તેથી] આત્માનામવાળી વસ્તુ સર્વદાજ પ્રિય[ છે.] ૧૦. કઠવલ્લીનામની ઉપનિષદ્દમાં પણ આત્મા સર્વથી અધિક પ્રિય છે એમ કહ્યું છે એમ જણાવે છે:-- श्रेयः प्रेयश्च लोके द्विविधाभिहितं काम्यमात्यंतिकं च, .. काम्यं दुःखैकबीजं क्षणलवविरसं तश्चिकीर्षति मंदाः । . ब्रह्मैवात्यंतिकं यनिरतिशयसुखस्यास्पदं संश्रयंते, तत्वज्ञास्तव काठोपनिषदभिहितं षड्विधायां च वल्याम् ॥११॥ જગમાં પ્રિય ને નિઃશ્રેયસ [એ] કામ્ય ને આત્યંતિક [એમ] બે પ્રકારનું કહેવું [છે, તેમાં ] કામ્ય (આ લેક વા પરલેકનું વિષયસુખ, દુઃખનું જ કારણું, [] ક્ષણમાત્રમાં Page #684 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતકી. ૬૧૩ સુખરહિત થનારું [છે, ] તેને અજ્ઞાનીઓ ઈચ્છે છે. આત્યંતિક બ્રહ્માજ છે, જે નિરતિશયસુખનું સ્થાન [છે, ને તેને ] બ્રહ્મ વેત્તાઓ આશ્રય કરે છે, અને તે (નિઃશ્રેયસ ને પ્રિય) છે પ્રકારની વટ્વીવાળી કઠોપનિષદ્દમાં કહ્યું [ છે.] ૧૧. અંતરાત્મામાં અંતઃકરણની સ્થિરતાવાળા પુરુષના અંતઃકરણની ત્રણે અવસ્થાના વ્યવહાર આત્માના અનુસંધાનવાળા છે એમ જણાવે છે:-- आत्माम्भोधेस्तरंगोऽस्म्यहमिति गमने भावयन्नासनस्था, संवित्सूत्रानुविद्धो मणिरहमिति वा चंद्रियार्थप्रतीतौ । हृष्टोऽस्म्यात्माविलोकादिति शयनविधौ मन आनंदसिंधान, वंतर्निष्टो मुमुक्षुः स खलु तनुभृतां यो नयत्येवमायुः ॥ १२ ॥ ચાલતી વેલાએ હું આત્મરૂપ સમુદ્રને તરંગ છું એમ ભાવના કરતે [ છો.] અથવા આસન ઉપર બેઠે હોય ત્યારે હું જ્ઞાનરૂપ સૂત્રમાં પરોવાયેલો પારે [ ] એમ [ ભાવના કરતે છતે, વા] ઇદ્રિના વિષયેની પ્રતીતિમાં [હું] આત્માના દર્શનથી હર્ષ પામે છું એમ [ભાવના કરતે છતે,] અને સૂવાના સમયમાં [હું] સુખસાગરમાં ડુબી ગયેલ [છું એમ ભાવના કરતો છતો,] જે મુમુક્ષુ એવી રીતે [પિતાનું ] આયુષ્ય વ્યતીત કરે છે તે [ મુમુક્ષુ ] નક્કી શરીરધારીઓમાં અંતરાત્મામાં સ્થિરતાવાળે [છે.] ૧૨. અંતરાત્મામાં અંતઃકરણની સ્થિરતાવાળા પુરુષની સ્થિતિનું પુનઃ પ્રકારતરે નિપણ કરે છે-- Page #685 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીશંકરાચાર્યનાં અન્નદશ રત્ના. वैराजध्यष्टिरूपं जगदखिलमिदं नामरूपात्मकं स्या, दंतःस्थप्राणमुख्यात्प्रचलति च पुनर्वोत्ति सर्वान् पदार्थान् । नायं कर्ता न भोक्ता सवितृवदिति यो ज्ञानविज्ञानपूर्ण, साक्षादित्थं विजानन्व्यवहरति परात्मानुसंधानपूर्वम् ॥ १३ ॥ આ સ` નામરૂપવાળું જગત્ વિરાટ્ન (સ્થૂલસમષ્ટિના અભિમાની બ્રહ્મનુ) વ્યષ્ટિરૂપ ( અંશરૂપ ) છે, અને પુનઃ અંતરમાં રહેલ પ્રાણુના કરતાં શ્રેષ્ઠથી ( ચેતનથી ) વ્યવહાર કરે છે, [ તથા તેથીજ ] સર્વે પદાર્થોને જાણે છે. સૂર્યની પેઠે આ કતા નથી, [ને] ભોકતા [ પણ] નથી, એમ જે શાસ્ત્રજ્ઞાન ને અનુભવથી પૂર્ણ [થાય છે, તે] સાક્ષાત્ આવી રીતે અનુભવતે [છતા] શુદ્ધાત્માના અનુસંધાનપૂર્વક વ્યવહાર કરે છે. ૧૩, એ પ્રકારના વૈરાગ્યનુ પ્રતિપાદન તથા બે પ્રકારના સંન્યાસનું પ્રાંતનારૂપે કથન કરે છેઃ- नैवेद्यं ज्ञानगर्भ द्विविधमभिहितं तत्र वैराग्यमाद्यं, प्रायो दुःखावलोकाद्भवति गृहसुहृत्पुत्रवित्तैषणादेः । अन्यज्ज्ञानोपदेशाद्यदुदितविषये वांतवद्धेयता स्यात्, प्रव्रज्यापि द्विधा स्यान्नियमितमनसां देहतो गेहतश्च ॥ १४ ॥ દુઃખથી ઉપજેલા [ને ] જ્ઞાનથી ઉપજેલા [ એમ ] એ પ્રકારની વિરાગ કહ્યો [ છે. ] તેમાં પ્રથમ ( દુ:ખથી ઉપજેલા ) મહુધા ઘર, મિત્ર, પુત્ર ને દ્રવ્યની તૃષ્ણાથી થતા દુ:ખના અનુભવથી થાય છે, [ અને ] બીજો ( જ્ઞાનથી ઉપજેલા ) જ્ઞાનના ઉપદેશથી [ થાય છે, ] જેથી કહેલા [ ઘર આદિ ] વિષયમાં વમન Page #686 -------------------------------------------------------------------------- ________________ કરેલાના જેવી ત્યાગની બુદ્ધિ થાય છે. મનને નિયમમાં રાખનારાએને શરીરથી ને ઘરથી [એમ] સંન્યાસ પણ બે પ્રકારને થાય છે. ૧૪. અહંતા તથા મમતા દુઃખના સ્થાનરૂપ હેવાથી તેના ત્યાગને ઉપદેશ કરે છે-- यः कश्चित्सौख्यतोखिजगति यतते नैव दुःखस्य हेतो. देहेऽहंता तदुत्था स्वविषयममता चति दुःखास्पदे है। जाननोगाभिघातानुभवति यतो नित्यदेहात्मबुद्धि-, भीर्वापुत्रार्थनाशे विपदमध परामेति नारातिनाशे ॥१५॥ Jત્રણ લેકમાં જે (ઍ) કેઈ સુખની પ્રાપ્તિમાટે ન કર છે, અને માટે [કેઈ યત્ન] નથીજ [કરતું. શરીરમાં હુંપણું ને તેથી ઉત્પન્ન થતું પિતાના [મનાતા] વિષયમાં મારાપણું આ બે દુઃખનાં સ્થાન [છે, આમ] જાણ [છતે પણ મનુષ્ય જેથી નિરંતર શરીરમાં આત્માની બુદ્ધિવાળ [ રહે છે, તેથી] રેગ ને માર આદિ [દુઃખને] અનુભવે છે, તથા જી, પુત્ર ને દ્રવ્યના નાશમાં [તેઓમાં મારાપણાની બુદ્ધિ હેવાને લીધે] ટા દુઃખને પ્રાપ્ત થાય છે, [ પણ શત્રુમાં મારા પણાની બુદ્ધિ ન હોવાથી ] શત્રુના નાશમાં [ તે દુઃખને પ્રાપ્ત થત ] નથી૧૫. ગૃહસ્થ ઘરમાં રહીને પણ વિવેકવડે અહંતામગતાને ત્યજી શકે છે એમ જણાવે છે – Page #687 -------------------------------------------------------------------------- ________________ } શ્રીશકરાચાર્યનાં અષ્ટાદેશ રત્ના. तिष्ठन् गेहे गृहेशोऽप्यतिथिरिव निजं धाम गंतुं चिकीर्षुगैहस्थं दुःखसोस्यं न भजति सहसा निर्ममत्वाभिमानः । आयात्रा यास्यतीदं जलदपटलवद्यातृ यास्यत्यवश्यं, देहाद्यं सर्वमेव प्रविदितविषयो यत्र तिष्ठत्ययत्नः ॥ १६ ॥ પોતાના નિવાસસ્થાને જવાની ઇચ્છાવાળા અતિથિની પેઠે [ પોતાના મનાતા ] ઘરમાં રહેતાં [છતાં] પણ મારાપણાથી ને હુ પણાથી રહિત ગૃહસ્થ ઘરસંબ ંધી દુ:ખસુખને વેગથી પ્રાપ્ત થતા નથી, [કિંતુ ] વાદળાની પેઠે આ શરીરાદ્ધિ સર્વેજ [વિષયે ] આવનાર અવશ્ય આવશે,[ અને ] જવાના [અવસ્ય] જશે, [આમ] વિષયાના સ્વરૂપને યથાર્થ જાણનાર [તે] યત્નરહિત [ થયા છતા ] જેમાં ( ઘરમાં ) રહે છે. ૧૬. થ્યાગળ જે એ પ્રકારના સન્યાસનાં નામ ક્યાં હતાં તેનાંલક્ષણા કહે છે: शक्त्या: निर्मोकतः स्वाद्वहिरहिरिव यः प्रव्रजन् स्वीयगेहाच्छायां मार्गमोत्थां पथिक इव मनाक् संश्रये देहसंस्थाम् । त्पर्याप्तं तरुभ्यः पतितफलमयं प्रार्थये द्वैश्यमत्रं, स्वात्मारामं प्रवेष्टुं स खलु सुखमयं प्रव्रजेद्दे हतोऽपि ॥ १७ ॥ [ પેાતાના] સામર્થ્યવડે પેાતાની કાંચળીમાંથી બહાર [નીકળી જતા ] સર્પની પેઠે જે [પુરુષ વૈરાગ્યના અલવર્ડ ] પોતાના ઘરમાંથી નીકળી જતા [છતા] માર્ગનાં ઝાડાની પડેલી છાયાના [ આશ્રય કરતા ] પ્રવાસીની પેઠે થાડા સમય શરીરની સ્થિતિના ઉપાયના આશ્રય કરે. આ ભૂખ મટે તેટલાં ઝાડામાંથી Page #688 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતલાકી. ૬૧૭ ખરી પડેલાં રૂપ ભિક્ષાન્નની ઇચ્છાકરે; અને સુખરૂપ પોતાના આત્મસ્વરૂપમાં પ્રવેશ કરવામાટે તે નિશ્ચય શરીરથી પણ બહાર નીકળી જાય. ( દેહાભિમાનના પરિત્યાગ કરે. ) ૧૭, વૈરાગ્યને અભાવે ઉત્પન્ન થતા કામ, ક્રોધ ને લેાભના ત્યાગની અગત્ય તથા તેમના ત્યાગના ઉપાયનું નિરૂપણ કરે છેઃ— कामो बुद्धाबुदेति प्रथममिह मनस्युद्दिशत्यर्थजातं, तद्गुहातींद्वियास्यैस्तदनधिगमतः क्रोध आविर्भवेच्च । प्राप्तावर्थस्य संरक्षणमतिरुदितो लोभ एतत्रयं स्यात्, सर्वेषां पातहेतुस्तदिह मतिमता त्याज्यमध्यात्मयोगात् ॥ १८॥ અહિં ( આ જગમાં ) પ્રથમ [મનુષ્યાદિની ] બુદ્ધિમાં વિષયતૃષ્ણા ઉપજે છે, [ પછી તે] મનમાં વિષયસમૂહ મેળવવામાટે યત્ન કરે છે, [ને ] તેને (તે વિષયને) ઇંદ્રિયારૂપ મુખેાવડે ગ્રહણ કરે છે, અને તેની અપ્રાપ્તિથી [ મનમાં ] ક્રોધ આવિભાવ પામે છે. વિષયની પ્રાપ્તિમાં [ જે તેના ] સ ંરક્ષણની બુદ્ધિ [તે] રૂપ લાભ ઉદય પામે છે. આ ત્રણ સર્વેના ( સર્વ જીવાના ) પતનના હેતુરૂપ [છે, ] તેથી અહિં બુદ્ધિમાને [પોતાના ચિત્તને ] આત્મામાં સુસ્થિર કરવાવડ [ તે ત્રણે ] ત્યજી દેવાચેાગ્ય [છે. ] ૧૮, દાનાદિ ઉપાયેાવડે મેાક્ષમાં પ્રતિબંધ કરનાર અદાનાદિને પરિત્યાગ કરવાને ઉપદેશ કરે છે:-~~ दानं ब्रह्मार्पणं यत्क्रियत इह नृभिः स्यात्क्षमाक्रोधसंज्ञा, श्रद्धाऽऽस्तिक्यं च सत्यं सदिति परमतः सेतुसंशं चतुष्कम् । Page #689 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. तत्स्याद्धाय जंतोरिति चतुर इमान्दानपूर्वैश्चतुर्भि-, . स्तीर्वा श्रेयोऽमृतं च श्रयत इह नरः स्वर्गतिं ज्योतिराप्तिम् ॥१९॥ [અહિં (આ પૃથિવીપર) મનુષ્યવડે જે બ્રહ્મને અર્પણ કરાય છે [તે] દાન, અકોધનામવાળી ક્ષમા, આસ્તિકપણુરૂપ (વિશ્વાસરૂપ) શ્રદ્ધા, [] બ્રહ્મ–સત્ય–આ [ચાર મોક્ષનાં સાધન છે.] આથી ભિન્ન [ અદાન, ક્રોધ, અશ્રદ્ધા ને અસત્ય આ] ચાર સેતુનામવાળાં [ છે.] તે પ્રાણીને બંધને માટે થાય છે, તેથી વિવેકી પુરુષ] આ [ચારને] દાનાદિ ચારવડે તરીને કલ્યાણને, અમૃતને ઉત્તમ ગતિને ને ચેતનની પ્રાપ્તિને આશ્રય કરે છે. ૧ી . અંત:કરણની પવિત્રતા વધારવા માટે ગૃહસ્થ મુમુક્ષુએ વૈશ્વદેવ તથા પ્રાણગ્નિહોત્ર કરવાં જોઈએ એમ જણાવે છે -- अन्नं देवातिथिभ्योऽर्पितममृतमिदं चान्यथा मोघमन्नं, यश्चात्मार्थ विधत्ते तदिह निगदितं मृत्युरूपं हि तस्य । लोकेऽसौ केवलाघो भवति तनुभृतां केवलादि च यः स्यात्, त्यत्वा प्राणाग्निहोत्रं विधिवदनुदिनं योऽश्नुते सोऽपि मर्त्यः॥ દેવેને ને અતિથિઓને આપેલું આ અન્ન અમૃતરૂપ [થાય છે,] અને બીજી રીતે (વૈશ્વદેવમાં દેવને તથા વૈશ્વદેવને અંતે અતિથિને નહિ આપેલું) અન્ન નિષ્ફલ [ થાય છે,] તથા જે પિતાને માટે [ અa] રાંધે છે, તે [અ] નિશ્ચય તેના મૃત્યુરૂપ અહિં (શામાં) કહ્યું છે. જેમાં જે એકલે ભક્ષણ કરનારે થાય છે તે મનુષ્યમાં કેવલ પાપરૂપ થાય છે, અને Page #690 -------------------------------------------------------------------------- ________________ શીતકી... વિધિપૂર્વક પ્રાણગ્નિહોત્રને ત્યાગ કરીને જે નિત્યભક્ષણ કરે છે તે પણ મરવાના ધર્મવાળે [ રહે છે.] ૨૦. પ્રસંગ આવતાં અન્નદાનનું માહાત્મ કહે છે – लोके भोजः स एवार्पयति गृहगतायार्थिनेऽनं कृशाय, તને પૂર્વમાં પ્રતિ મણ કપલે નાતાZ: I सख्ये नानार्थिने योऽर्पयति न स सखा सेवमानाय नित्यं, संसक्तायामस्माद्विमुख इव परावृत्तिमिच्छेत्कदर्यात् ॥२१॥ જે [મનુષ્ય પિતાને] ઘેર આવેલા દુઃખી યાચકને અન્ન આપે છે તે લેકમાં વાસ્તવિક દાતા છેિ,] તેને યજ્ઞવિધિમાં પૂર્ણ આ લાઇવ વિીિ અન્ન [પ્રાપ્ત] થાય છે, [ને તે] અજાતશત્રુ થાય છે. નિત્ય સેવા કરનારા ને અન્યના આશ્રયવિનાના અન્નની યાચના કરનાર મિત્રને જે અન્ન આપતું નથી તેને તે મિત્ર થત] નથી. [] આ કૃપણથી વિમુખના જે [થઈ તેનાથી ] પાછો ફરવાને ઈરછે છે. ૨૧. આ જગતના સ્વરૂપને વિવેક કરવા પ્રથમ જગતના કારણ અજ્ઞાનનું કથન કરે છે – स्वाहानहानहेतू जगदुदयलयौ सर्वसाधारणौ स्तो, जीवेवास्वर्णगर्भ श्रुतय इति जगुहूयते स्वप्रबोधे । . विश्वं ब्रह्मण्यबोधे जगति पुनरिदं हूयते ब्रह्म तद्वः, छुक्तौ रौप्यं च रौप्येऽधिकरणमथवा हूयतेऽन्योऽन्यमोहात् ॥ આત્માના અજ્ઞાન ને [આત્માના] જ્ઞાનરૂપ કારણવાળા જગતની ઉત્પત્તિ ને લય હિરણ્યગર્ભપર્યત માં સર્વને સાધા Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. રણ છે એમ કૃતિઓ કહે છે. [જેમ] પરસ્પરના અવિવેકથી છીપમાં રૂપું અથવા રૂપામાં અધિકરણ (છીપ) હેમાઈ–અપ્રતીતિને વિષય થઈ–જાય છે, તેમ આત્માના જ્ઞાનના સમયમાં વિશ્વ બ્રહ્મમાં હેમાઈ જાય છે, અને [આત્માના] અજ્ઞાનમાં આ બ્રહ્મ જગતમાં હેમાઈ જાય છે. ર૨. આ જગતનું કારણ સત્ તથા અસતથી વિલક્ષણ છે એમ કહે છે – तुच्छत्वान्नासदासीद्गनकुसुमवद्भक नो सदासीत्, किंवाभ्यामन्यदासीद्वयवहृतिगतिसन्नास लोकस्तदानीम् । किंत्वर्वागेव शुक्ती रजतवरपरो नो विराड् व्योमपूर्वः, शर्मण्यात्मन्यथैतत्कुहकसलिलवतिक भवेदावरीवः ॥२३॥ આકાશના ફૂલની પેઠેતુચ્છપણથી (કારણપણાની અયોગ્યતાથી) [ જગની ઉત્પત્તિની પૂર્વે તેના ઉપાદાનકારણરૂપે ] અસત્ નહેતું, [અને] ભેદ કરનાર [બ્રશથી ભિન્ન] સત્પ ણ જગતની પૂર્વે તેના ઉપાદાનકારણરૂપે] નહોતું, પરંતુ આ બેથી ભિન્ન (અસત્ ને સત્થી વિલક્ષણ)[ જગતના ઉપાદાનકારણરૂપે] હતું. તે વેલા વ્યાવહારિકસત્તાવાળે લેક નહોતે, સૂત્રાત્મરૂપ કારણવાળે બીજો વિરા પણ ] નહેતે, કિંતુ છીપમાં રૂપાની પેઠે પછીજ (વચલ્યા સમયમાં જ) [તે સર્વ વ્યાવહારિક સની પ્રતીતિ થાય છે.] હવે ઐદ્રજાલિકે દેખાડેલા મિથ્યા જલની પેઠે આ [ જગત ] આનંદરૂ૫ આત્માને આવરણ કરનારું થાય છે શું? [નથી થતું.] ૨૩. Page #692 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતલૅકી. બંધ ને મેક્ષ બંને વાસ્તવિક નથી, પણ કલ્પિત છે એમ કહે છે - बंधो जन्मात्ययात्मा यदि न पुनरभूत्तर्हि मोक्षोऽपि नासीद्, यद्वद्रात्रिर्दिनं वा न भवति तरणौ किंतु दृग्दोष एषः । अप्राणं शुद्धमेकं समभवदथ तन्मायया कर्तृसंज्ञं, तस्मादन्यच्च नासीत्परिवृतमजया जीवभूतं तदेव ॥ २४ ॥ જેમ રાત્રિના દિવસે સૂર્યમાં નથી થતાં, પરંતુ પૃથિવીરૂપ ઉપાધિને લીધે આ દૃષ્ટિને દેષ [છે, તેમ] જે જન્મમરણરૂપ બંધ નથી, તે પુન: મેક્ષ પણ નથી. [ સષ્ટિના પૂર્વકાલમાં] શુદ્ધ, પ્રાણરહિત [] એક [ બ્રહ્મ] હતું. પછી તે માયાવડે કર્તાનામવાળું (ઈશ્વર) [ થયું, તે] તેનાથી ભિન્ન નહોતું. તેજ [ બ્રહ્મ] અવિદ્યા વડે આચ્છાદિત થઈને આવરૂપ [થયું.] ૨૪. આ જગતના ઉપાદાનકારણ અજ્ઞાનનું નિરૂપણ કરે છે – प्रागासीद्भावरूपं तम इति तमसा गूढमस्मादतयं, क्षीरांतर्यद्वन्दंभो जनिरिह जगतो नामरूपात्मकस्य । कामाद्धातुः सिसृक्षोरनुगतजगतः कर्मभिः संप्रवृत्ताद्, रेतोरूपैर्मनोभिः प्रथममनुगतैः संततैः कार्यमाणैः ॥२५॥ [ આ જગતની ઉત્પત્તિની ] પૂર્વે [આ જગના ઉપાદાનકારણભૂત ] ભાવરૂપ અજ્ઞાન હતું આ અજ્ઞાનમાં [ જગત ] ન જણાય એવું [હતું.] આથી જેમ દૂધની અંતર જલ[જાણવામાં ન આવે એમ રહે છે, તેમ આ જગતુ અજ્ઞાનની અંતર જાણવામાં ન આવે એમ રહેલું હતું. પછી જગતના] બીજરૂપ વાસનાઓથી અનાદિ પ્રવાહડે આવેલાં, નિરંતર કરાતાં, Page #693 -------------------------------------------------------------------------- ________________ ક૨૨ શ્રીશંકરાચાર્યનાં અછાશ રત્ન. નિ પ્રવાહથી ચાલ્યા આવતા જગતનાં કર્મોવડે સારી રીતે પ્રવૃત્ત થયેલા [ જગતને] ઉત્પન્ન કરવાની ઈચ્છાવાળા પરમાત્માની ઈચ્છાથી નામરૂપાત્મક જગતની આમાં (આ અજ્ઞાનમાં) ઉત્પત્તિ થઈ.રપ. હવે માયાના ચાર પ્રકારના તુચ્છ ધર્મોનું નિરૂપણ કરે છે – चत्वारोऽस्याः कपर्दा युवतिरथ भवेनूतना नित्यमेषा, माया वा पेशला स्यादघटनघटनापाटवं याति यस्मात् । . स्यादारंभे घृतास्या श्रुतिभववयुनान्येवमाच्छादयन्ती, . तस्यामेतौ सुपर्णाविव परपुरुषौ तिष्ठतोऽर्थप्रतीत्या ॥२६॥ આના (આ માયાના) ચાર તુચ્છ ધર્મ [ છે.] પ્રથમ [ તુચ્છ ધર્મ] આ માયા નિત્ય નવી (એકરૂપે રહેનારી) [હેવાથી] યુવતી (જૂની નહિ થનારી) [ છે, ] જેથી [તે ન ઘટી શકે એવું કરવામાં કુશલપણુને પામે છે, [તેથી તે] કુશલ છે, આ તેને બીજે તુચ્છ ધર્મ છે;] વળી તિ આરંભમાં ઘીના જેવા મુખવાળી (ઉપરથી રમણેય જણનારી) છે [આ તેને ત્રીજે તુચ્છધર્મ છે;] તથા ઉપનિષદે પ્રતિપાદન કરેલાં જ્ઞાનેને તેિ પિતાની આવરણશકિતવડે એમ ઢાંકી દેનારી છે, આ તેને ચેથે તુચ્છ ધર્મ છે. ] તેમાં (ઉપર કહેલી માયામાં) પદાર્થોના પ્રકાશાણાવટે આ પરમાત્મા ને જીવ પક્ષીની પેઠે રહ્યા છે. [માયા જડ હેવાથી પદાર્થોને પ્રકાશી શકે નહિ. પદાર્થોને પ્રકાશવાનું કામ તે ચેતનસ્વભાવવાળા ઈશ્વર ને જીવ કરે છે.] ર૬. Page #694 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતÀકી. જીવાત્માને ને પરમાત્માને ભેદ ઉપાધને લીધે પ્રતીત થાય છે, વસ્તુતાએ તેમને ભેદ નથી એમ જણાવે છે – एकस्तत्रास्त्यसंगस्तदनु तदपरोऽज्ञानसिंधुं प्रविष्टो, विस्मृत्यात्मस्वरूपं स विविधजगदाकारमाभासमैक्षत् । बुद्धयांतर्यावदैक्षद्विसृजति तमजा सोऽपि तामेवमेकस्तावद्विप्रास्तमेकं कथमपि बहुधा कल्पयन्ति स्ववाग्भिः॥ તેમાં એક (પરમાત્મા) અસંગ છે, [અને] તેની પછીને તેનાથી ભિન્ન [ જીવાત્મા] અજ્ઞાનસાગરમાં ડુબેલે [છે, અને તે પિતાના સ્વરૂપનું વિસ્મરણ કરીને નાના પ્રકારના જગના આકારરૂપ આભાસને જુએ છે, જ્યારે [તે જીવ] બુદ્ધિવડે અંતરાત્માને સાક્ષાત્કાર કરે છે ત્યારે અવિદ્યા તેને પરિત્યાગ કરે છે, [] તે [જીવ] પણ તે અવિદ્યા ને [ પરિત્યાગ કરે છે.] એવી રીતે પરમાત્મા ને જીવાત્મા] એક [છતાં પણ વિદ્વાને તે એકને કઈ પણ પ્રકારે પિતાનાં વચનેવડે [જિજ્ઞાસુઓને સમજાવવા માટે) બહુ પ્રકારે કપે છે. ર૭. અંતરાત્માને જન્મમરણનો સંબંધ નથી એમ કહે છે – नायाति प्रत्यगात्मा प्रजननसमये नैव यात्यंतकाले,, यत्सोऽखण्डोऽस्ति लैंगं मन इह विशति प्रवजत्यूर्वमर्वाक् । तत्कार्य स्थूलतां वा न भजति वपुषः किंतु संस्कारजाते. स्तेजोमात्रा गृहीत्वा ब्रजति पुनरिहायाति तैस्तै: सहैव ॥२८॥ અંતરાત્મા જન્મના સમયમાં [ક્યાંઈથી] આવતું નથી, [અને] મરણના સમયમાં [કયાંઈ] નથી જ જ, કેમકે તે વ્યાપક Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. છે સૂફમશરીરમાં રહેલું અંત:કરણ અહિં, (આ લેકમાં,) ઉપર, (સ્વાદિમાં,) [અથવા નીચે (નીચેના માં) પ્રવેશ કરે છે, [તથા બીજા શરીરમાટે ] જાય છે. તે [ અંત:કરણ ] સ્કૂલશરીરના દુબેલપણને અથવા સ્થલપણાને સેવતું નથી, પરંતુ [મરણકાલે] સંસ્કારના સમૂહની સાથે તેમાત્રાને (ઈન્દ્રિયોને તથા પ્રાણને) ગ્રહણ કરીને જાય છે, [અને] પુન: [ જન્મકાલે ] તેમની તેમની સાથેજ અહિં (નવા શરીરમાં) આવે છે. ૨૮. - માતાના ગર્ભમાં પ્રવેશ કરે તથા મરણના સમયમાં શરીર માંથી નીકળી જવું એ અંતઃકરણમાં સંભવે છે, આત્મામાં સભવતું નથી, આ વાતને એક વેદોક્ત આખ્યાયિકાદ્વારા સિદ્ધ કરી બતાવે છે - आसीत्पूर्व सुबंधु शमवनिसुरो यः पुरोधाः सनातेज्ह्यात्कूटाभिचारात्ल खलु मृतिमितस्तन्मनोगात्कृतांतं । तदाता श्रौतमंत्रैः पुनरन यदिति प्राह सूक्तेन वेदस्तस्मादात्माभियुक्तं व्रजति ननु मनः कर्हिचिन्नांतरात्मा ॥ પૂર્વે સુબંધુનામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતે. જે સનાતિ[નામના રાજા ને પુરેહિત [હતે.] તે [ કઈ ] બ્રાહ્મણે કપટથી કરેલા મરણને પ્રયોગથી મરણ પામે. તેનું અંત:કરણ યમની પાસે ગયું. [ પછી] તેના ભાઈએ વેદના મંત્રેવડે [તે અંત:કરણને] પાછું આપ્યું, આમ [ ]વેદ સૂક્તવડે કહે છે, તેથી જીવાભાસહિત અંત:કરણજ [ મરણકાલે] જાય છે, અંતરાત્મા કદીપણ જો] નથી. ર૯. Page #696 -------------------------------------------------------------------------- ________________ શ્રીસતશ્લોકી. ૬૨૫ ક્રિયા આદિ ધર્મો અંતઃકરણના છે, આત્માના નથી, એમ કહે છે - एको निष्कंप आत्मा प्रचलति मनसा धावमानेन तस्मि-:..., स्तिष्ठन्नग्रेऽथ पश्चान्न हि तमनुगतं जानते चक्षुराधाः । यवत्पाथस्तरङ्गैः प्रचलति परितो धावमानस्तदंतः, प्राक् पश्चादस्ति तेषां पवनसमुदितैस्तैः प्रशांतैर्यथावत् ॥३०॥ એક [ ] ચલાયમાનપણથી રહિત આત્મા ચલાયમાન થતા મનની [સાથે] ચલન કરતા જણાય છે, [અને તે] તેમાં (તે મનમાં) રહેતે [ ] વળી [તેની] આગળ [તથા] પાછળ [પણ રહે છે.] તે અનુગતને (મનમાં રહેલા આત્માને) નેત્રાદિ નથી જ જાણતાં. જેમ જલ વાયુથી ઉપડેલા [] ચારે બાજુ દેડતા તરંગની [ સાથે] ચાલે છે, તેઓની અંતર, આગળ [] પાછળ [પણ] તે (જલ) રહેલું છે, તે [તરંગે] શાંત થવાથી [તે જલ] પૂર્વની પેઠે [ સ્થિર પ્રતીત થાય છે, તેમ આત્મા પણ મનની ક્રિયાઓની સાથે કિયા કરતે, ને મનની સ્થિરતામાં અક્રિય પ્રતીત થાય છે.] ૩૦. હવે જીવાત્મા અંતઃકરણની બહિર્મુખતાવડે બહારના વિષયોમાં રાગવાળે થાય છે એમ કહે છે – एकाक्यासीत्स पूर्व मृगयति विषयानानुपूर्त्यांतरात्मा, जाया मे स्यात्प्रजा वा धनमुपकरणं कर्म कुर्वेस्तदर्थम् । क्लैशैः प्राणावशेषैर्महदपि मनुते नान्यदस्माद्रीय. स्त्वेकालाभेऽप्यकृत्स्नो मृत इव विरमत्येकहान्याऽकृतार्थः॥३१॥ તે અંતરાત્મા પૂર્વે એકલે હતે. [પછી તે] મને સ્ત્રી ૪૦ Page #697 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અછાદશ રને. પ્રાપ્ત થાય, [તથા મને] સંતાન, અને [ નિવેહના ને કર્મના] રાધનરૂપ ધત [પ્રાપ્ત થાય, આવી રીતે] અનુક્રમે વિષને શધે છે. પણ બાકી રહે એવા મેવ[] તેને (વિષય) માટે કર્મ કરતે [ ] બીજી શ્રેષ્ઠ [ વસ્તુને] પણ આનાથી ચઢિયાતી માનતું નથી. વળી તેમાંના] એકના અલાભમાં પણ પિતાને અપૂર્ણ [માનીને] મુએલાના જે થઈને ] શંભી જાય છે, તથા પ્રાપ્ત થયેલા વિષયમાંના] એકની હાનિ વડે[પિતાને ] અકૃતાર્થ [માને છે. ]૩૧. - જીવ નિજાનંદનું વિસ્મરણ કરી વિધ્યપરાયણ થાય છે તે અવિધાની આવરણશક્તિને લીધે થાય છે. નીચેના માં અવિદ્યાની તે આવરણશકિતનું સ્વરૂપ દર્શાવે છે – नासीत्पूर्व, न पश्चादतनुदिनकराच्छादको वारिवाहो, दृश्यः किंवंतरासौ स्थगयति सदृशं पश्यतो नार्कबिम्बम् । • नोचेदेवं विना जलधरपटलं भासते तर्हि कस्मात्, तद्वद्विश्वं पिधत्ते दृशमथ न परं भासकं चालकं स्वम् ॥३२॥ વાદળું વિસ્તારવાળા સૂર્યને ઢાંકનારું [પ્રતીત થાય છે. તે વાદળું] પૂર્વે (ઉનાળામાં) નહોતું, [તથા] પછી (શરદઋતુના અંતમાં)[પણ તે હેતું ] નથી, પરંતુ આ મધ્યમાં (વર્ષાઋતુમાં) દેખાય છે. ] તે [વાદળું સૂર્યને] જેનારાની દૃષ્ટિને રોકે છે, સૂર્યના બિંબને [આવરણ કરતું] નથી. જે એમન હેય સૂવિના વાદળું કેનાથી પ્રતીત થાય છે? તેમ જગતું [જોનારના] અંતકરણને આવરણ કરે છે, પણ પિતાને Page #698 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતશ્લોકી. ૬૨૭ પ્રકાશનાર [ ને ]. પ્રવૃત્ત કરનાર પરમાત્માને વણુ કરતું ] નથી. ૩૨. સ્વમના દૃષ્ટાંતવડે જામ્રના પ્રપંચના મિથ્યાપ્રત્યુાનુ વર્ણન કરેછે.भुंजानः स्वप्नराज्यं ससकलविभवो जागरं प्राप्य भूयो; राज्यभ्रष्टोऽहमित्थं न भजति विषमं तन्मृषामन्यमानः । स्वप्ने कुर्वन्नगम्यागमनमुखमघं तेन न प्रत्यवायी, तद्वजाग्रद्दशायां व्यवहृतिमखिलां स्वप्नकद्विस्मरेश्चेत् ॥३३॥ [[સૈન્ય ને ભંડાર આદિ] સર્વ વૈભવસહિત સ્વપ્નના રાજ્યને ભાગવનાસ [પુરુષ] પુનઃ જાગ્રતને પામીને હું રાજ્યથી ભ્રષ્ટ [થયા ] આવા પ્રકારના શાકને પ્રાપ્ત થતા નથી, [ કેમકે તે] તેને મિથ્યા માનનારા [છે.] સ્વપ્નમાં નહિ સ ંગ કરવાયોગ્યના સંગ કરવા આદિ પાપને કરતા [છતા ] તેવડ [તે] દોષવાળા [ થતા ] નથી, [ કેમકે સ્વપ્નના કર્મને તે મિથ્યા માને છે. એવી રીતે] જાગ્રદવસ્થામાં [ પણ ] સઘળા વ્યવહારને જો સ્વપ્નની પેઠે વિસરી જાય [ ] તેની પેઠે (સ્વપ્નની પેઠે) [તે દોષના ભાગી થતા નથી. ૩૩. જાવ્રત્ તથા સ્વપ્ન એ બંને અવસ્થાએ મિથ્યા છે. એમ નીચેના બે શ્લોકાથી જણાવે છે:— स्वप्नावस्थानुभूतं शुभमथ विषमं तन्मृषा जागरे स्याजाग्रत्यां स्थूलदेहव्यवहृतिविषयं तन्मृषा स्वप्नकाले । इत्थं मिथ्यात्वसिद्धावनिशमुभयथा सज्जने तत्र मूढः, સચેત જ્ઞાનજેસ્મિાશિ હિત નું તન્ન વિજ્ઞો વયં દ્રા Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. | સ્વપ્નાવસ્થામાં અનુભવેલું [જે] શુભ અને અશુભ તે જાગ્રતમાં મિથ્યા થાય છે, [તથા ] જાગ્રમાં [જે] સ્થલશરીરના વ્યવહારના [શુભ કે અશુભ] વિષય તે સ્વપ્નના સમયમાં મિથ્યા [ થાય છે.] આવી રીતે બંને પ્રકારે નિરંતર [ તેમના] મિથ્યાપણાની સિદ્ધિમાં [તથા] અહિંજ આ તેને પ્રકાશક વિદ્યમાન છતાં [પણ] તેમાં (તે બંને અવસ્થાના શુભાશુભ વ્યવહારમાં) અવિવેકી [જે] આસક્તિવાળે થાય છે, આ શાથી [થાય છે] તે અમે જાણતા નથી. ૩૪. . जीवन्तं जाग्रतीह स्वजनमथ मृतं स्वप्नकोले निरीक्ष्य, निवेदं यात्यकस्मान्मृतममृतममुं वीक्ष्य हर्ष प्रयाति । स्मृत्वाप्येतस्य जंतोनिधनमसुयुर्ति भाषते तेन साकं सत्येवं भाति भूयोऽल्पकसमयवशात्सत्यता वा मृषात्वम् ।। અહિં (આ લેકમાં) જાગ્રતવિષે જીવતા પિતાના સંબંધીને પછી સ્વપ્નના સમયમાં મુએ જોઈને અકસ્માત દુઃખને પામે છે, અથવા જાગ્રમાં મુએલા આને [ સ્વપ્નમાં ] જીવતે જોઈને હર્ષ પામે છે. [જાગ્રતમાં આ પ્રાણીના મરણનું મરણ કરીને પણ [અથવા જીવતાના] જીવનનું [સ્મરણ કરીને પણ] તેની સાથે [મને રાજ્યને વશ થઈ] બલવા લાગે છે, આમ છતાં લાંબા સમય ને ટૂંકા સમયને લીધે [ જાગ્રતમાં] સત્યપણું કિંવા [ સ્વપ્નમાં 3 મિથ્યાપણું ભાસે છે, [ પણ વિચારદૃષ્ટિથી બંનેનું મિથ્યાપણું છે. ] ૩૫. આ જગતના વ્યાવહારિક સત્યપણાને જણાવે છે – Page #700 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતમ્લેાકી. ૬૨૯ स्वाप्तस्त्रीसंग सौख्यादपि भृशमसतो या च रेतयुतिः स्यात्, सादृश्या सद्वदेतत्स्फुरात जगदसत्कारणं सत्यकल्पम् । स्वप्ने सत्यः पुमान्स्याद्युवतिरिह मृषैवानयोः संयुतिश्च, प्रातः शुक्रेण वस्त्रोपहतिरिति यतः कल्पनामूलमेतत् ॥ ३६ ॥ [જેમ] અત્યંત અસત [છતાં] પણ સ્વપ્નમાં પ્રતીત થયેલી સ્ત્રીના સગવડે થતા સુખથી જે વીર્યનું સ્ખલન થાય છે, તેમ અસત્કારણવાળું આ જગત્ [ સત્તા] સદૃશપણાથી સત્યના જેવું જણાય છે. આ સ્વપ્નમાં પુરુષ સત્ય છે, [ અને ] સ્ત્રી તથા આ અંનેના ( પુરુષીના ) સંયાગ મિથ્યાજ [ છે, પરંતુ] પ્રાત:કાલે વીર્યવડે વસ્ત્રની મલિનતા [પ્રત્યક્ષપ્રમાણુવડે સિદ્ધ છે. ] જેથી આવી રીતે [ છે, તેથી ] આ [ સર્વ ] કલ્પનાથી ઉપજેલું [છે, એમ નક્કી થાય છે.] ૩૬. જાપ્રદાદિ ત્રણે અસ્થાવિષે અનુભવમાં આવતા આત્માને કાઇ જાણતું નથી એ આશ્રય છે એમ જણાવે છે:-- पश्यत्याराममस्य प्रतिदिवसममी जंतवः स्वापकाले, पश्यत्येनं न कश्चित्करणगणमृते मायया क्रीडमानम् । जाग्रत्यर्थव्रजानामथ च तनुभृतां भासकं चालकं वा, नो जानीते सुषुप्तौ परमसुखमयं कश्चिदाश्चर्यमेतत् ॥३७॥ આ પ્રાણીએ પ્રતિદિન સ્વપ્નના સમયમાં આના ( આ આત્માના ) આન તુને જુએ છે, [ પર તુ] દ્રિયાના સમૂવિના માયાવ3 ક્રીડા કરતા આને કાઇ જોતું નથી; વળી જાગ્નમાં પણ વિષયના સમૂહોના પ્રકાશક અથવા પ્રાણીઓના પ્રવર્તકને [ કાઇ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૩. શ્રીશકરાચાર્યનાં માદશ રત્ના. જોતું નથી; તથા ] સુષુપ્તિમાં પરમાનંદમયને કોઇ જાણતું નથી, આ આશ્ચર્ય [છે.] ૩૭. ॥ વ્યાવહારિકસત્તાવાળાં સદ્ગુરુ તે શાસ્ત્રી પારમાર્થિકસત્તાવાળા બ્રહ્મની પ્રાપ્તિ થઇ શકે છે સ્પ્રેન યુક્તિપૂર્વક સમજાવે છે:-~ स्वप्ने मंत्रोपदेशः श्रवणपरिचितः सत्य एष प्रबोध, स्वानादेव प्रसादादभिलषितफलं सत्यतां प्रातरेति । सत्यप्राप्तिस्त्वसत्यादपि भवति तथा किंच तत्स्वप्रकाशम्, येनेदं भाति सर्वं चरमचरमथोच्चावचं दृश्यजातम् ॥ ३८ ॥ સ્વપ્નમાં મંત્રના ઉપદેશ શ્રાત્રે દ્રિયના વિષય થયા હાય આ જાગ્રમાં સત્યરૂપ [થાય છે, તથા] સ્વપ્નમાંજ [ ઈશ્વરની ] કૃપાથી [ પ્રાપ્ત થયેલુ ] ઇચ્છિત લ પ્રાત:કાલે સત્યપણાને પામે છે. એવી રીતે સત્યની પ્રાપ્તિ તે અસત્યથી પણ થાય છે. [આમ હાવાથી વ્યાવહારિક સદ્ગુરુએ કરેલા સત્ય બ્રહ્મના ઉપદેશ પણ લીભૂત થાય છે. ] વળી તે [ બ્રહ્મ ] સ્વપ્રકાશ [ છે, ] જેવડે આ સર્વ સ્થાવર ગમ અને ઊંચનીચ દૃશ્યને સમુહ પ્રતીત થાય છે. ૩૮, જાદવસ્થામાં દૃશ્ય પદાર્થાના મિથ્યાપણાનું તથા શ્રુતિમાં કહેલા પ્રાણાયામન્ત્રતનું નિરૂપણ કરે છે:-- मध्यप्राणं सुषुप्तौ स्वजनिमनुविशन्त्यग्निसूर्यादयोऽमी, बागाचा प्राणवायुं तदिह निगदिता ग्लानिरेषां न वायोः । तेभ्यो दृश्यावभासो भ्रम इति विदितः शुक्तिकारीप्यकल्पः, प्राणायामप्रतं तच्छ्रुतिशिरसि मतं स्वारमलब्धौ न चान्यत् ॥३९॥ Page #702 -------------------------------------------------------------------------- ________________ શીલતકો. સુષુપ્તિમાં [વાણ ને નેત્ર આદિન દેઅગ્નિને સૂર્ય આદિ પિતાના કારણરૂપ વિરાટ્સ અભેદભાવે પ્રવેશ કરે છે, [અને] વાણી આદિ [ ઇદ્રિ ] પ્રાણવાયુમાં [અભેદભાવે પ્રવેશ કરે છે, ] તેથી આમાં (સુષુપ્તિમાં) એમને (દેવે સહિત ઇંદ્રિયને) લય [ઉપનિષદ્દમાં નિરૂપણ કરે છે, [પણ પ્રાણ] વાયુને [ લય નિરૂપણ કર્યો ] નથી. [ જાગ્રતમાં પણ તેઓ વડે (ઇંદ્રિયાદિવડે) [] દૃશ્યની પ્રતીતિ [તે છીપમાં રૂપાના જેવી ભ્રાંતિ [છે] એમ જ્ઞાત [ છે, ] તેથી પિતાના આત્માના સાક્ષાત્કારમાટે પ્રાણાયામનું (ત્રણે અવસ્થામાં અવિકારી રહેનાર પ્રાણના જેવા આત્માનું) વ્રત ઉપનિષદ્દમાં માનેલું છે, પણ અન્યનું (ઈદ્રિયોનું) નહિ. ૩૯. વૈરાગ્યની પ્રાપ્તિવડે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમ દષ્ટાંત આપીને કહે છે – नोऽकस्मादामेधः स्पृशति च दहन: किंतु शुष्कं निदाघादाई चेतोऽनुबंधैः कृतसुकृतमपि स्वोक्तकर्मप्रजाथैः । तद्वज्ज्ञानाग्निरेतत्स्पृशति न सहसा किंतु वैराग्यशुष्कं, तस्माच्छुद्धो विरागः प्रथममभिहितस्तेन विज्ञानसिद्धिः॥४०॥ જિમ અગ્નિ ભીનાં લાકડાને તુરત સ્પર્શ કરતું નથી, કિંતુ તાપથી સૂકાયેલાને [તે તુરત સ્પર્શ કરે છે, તેમ વિષ ના] દૃઢ રાગ વડેભીના થયેલા આચિત્તને, પિતાનાં શાસ્ત્રમાં પહેલાં કર્મોવડે, સંતાનેવ કે દ્રવ્યવડે શુભસંસ્કારવાળું કર્યું હોય તે પણ જ્ઞાનરૂપ એગ્નિ તુરત સ્પર્શ કરતું નથી, કિંતુ Page #703 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદેશ રને. વૈરાગ્યડે સૂકાયેલા [ચિત્તને તે જ્ઞાનરૂપ અગ્નિ તુરત સ્પર્શ કરે છે, ] તેથી પ્રથમ શુદ્ધ વૈરાગ્ય કહે છે, તેવટે વિજ્ઞાનની સિદ્ધિ થાય છે.] 61 * * ઉપરના લેકમાં વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું તેમાં પ્રમાણરૂપે ઈશાવાસ્ય ઉપનિષદ્દના પહેલા મંત્રરૂપ શ્રુતિને અર્થથી કહે છે – यत्किचिन्नामरूपात्मकमिदमसदेवोदितं भाति भूमौ, ... येनानेकप्रकारैर्व्यवहरति जगयेन तेनेश्वरेण । तत्प्रच्छादनीयं निभृतरशनया यद्वदेष द्विजिहस्तेन त्यक्तेन भोज्यं सुखमनतिशयं मा गृधोऽन्यद्धनाद्यम् ॥४१॥ જે કાંઈ અસજ ઉપજેલું આ નામરૂપાત્મક [ જગત વ્યવહારની] ભૂમિમાં વડે પ્રતીત થાય છે, [અને] જેવડે [આ] જગત અનેક પ્રકારે વ્યવહાર કરે છે, તે ઈશ્વરવડે, જેમ સારી રીતે જાણેલી દેરડીવડે આ [ભ્રાંતિથી પ્રતીત થયેલે ] સર્પ [ઢંકાઈ જાય છે] તેમ, [આ જગતું] સારી રીતે ઢાંકી દેવાને ચગ્ય [છે.] તેના (તે જગન્ના) ત્યાગવડે [વિવેકીએ] નિરતિશય સુખ જોગવવું, [ અને તેનાથી ] વિલક્ષણ ધનાદિની ઈચ્છા ન કરવી. ૪૧. " બે પ્રકારની મુક્તિનું, તે મુક્તિનાં સાધનોનું, તથા જ્ઞાનની શ્રેષ્ઠતાનું નિરૂપણ કરે છે-- जीवन्मुक्तिर्मुमुक्षोः प्रथममथ ततो मुक्तिरात्यंतिकी च, तेऽभ्यासबानयोगाद्गुरुचरणकृपापांगसंगेन लब्धात् । Page #704 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતકી. ૬૩૩ अभ्यासोऽपि द्विधा स्यादधिकरणवशाहैहिको मानसश्च, शारीरस्त्वासनाद्यो ह्युपरतिपरो ज्ञानयोगः परोक्तः ॥ ४२ ॥ - હવે મુમુક્ષુને પ્રથમ જીવન્મુક્તિ [ છે,] અને પછી વિદેહમુકિત [ છે. તે (બંને પ્રકારની મુક્તિ) શ્રીસદ્દગુરુના ચરણની કૃપાના કટાક્ષના સંબંધવડે પ્રાપ્ત થયેલા અભ્યાસને જ્ઞાનયોગથી [પ્રાપ્ત થાય છે. શરીર ને અંત:કરણરૂપ] આધારના સંબંધથી અભ્યાસ પણ શારીરિક ને માનસ [એમ] બે પ્રકાર છે. [તેમાં ] આસનાદિ તે શારીરિક [ છે, અને ] બીજો ઉપરામ [માન છે. તેમાં ] જ્ઞાનગ શ્રેષ્ઠ જ કહે છે. કર. હવે જીવન્મુક્તિને પામેલા જીવન્મુક્તના સ્વરૂપનું નિરૂપણનીચેના બે કેવડે કરે છે – सर्वानुन्मूल्य कामान् हृदि कृतनिलयान्क्षिप्तशंकूनिवोच्चैीर्यदेहाभिमानस्त्यजति चपलतामात्मदत्तावधानः । यात्यूलस्थानमुच्चैः कृतसुकृतभरो नाडिकाभिर्विचित्रं, नीलश्वेतारुणाभिः स्रवदमृतभरं गृह्यमाणात्मसौख्य: ॥४३॥ બલપૂર્વક નાંખેલા ખીલાઓની પેઠે હદયમાં ઘર કરીને રહેલી સર્વ કામનાઓને મૂલસહિત ઉખેડી નાંખી જેણે દેહાભિમાનને નાશ કર્યો છે એ [તથા] આત્મામાં જેણે એકાગ્રતા રાખી છે એ [જીવન્મુક્ત પિતાના મનના] ચપલપણાને ત્યાગ કરે છે. [૫] જેણે ઘણું પુણ્ય કર્યા છે એ [અને] આત્માનંદને અનુભવ કરનારે [જીવન્મુકત ] નીલરંગની, ધળા રંગની, ને રાતા રંગની નાડીઓ વડે વિચિત્ર [તથા] Page #705 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીશકરાચાર્યેનાં અાદઃ રત્ન. ઘણું અમૃત ઝરાવતા [ બ્રહ્મરંધ્રરૂપ ] સર્વેથી ઉત્તમ સ્થાનને પામે છે. ૪૩. प्रापश्यद्विश्वमात्मेत्ययमिह पुरुषः शोकमोहाद्यतीतः, शुक्रं ब्रह्माध्यगच्छत्स खलु सकल वित्सर्वसिद्धयास्पदं हि । विस्मृत्य स्थूलसूक्ष्मप्रभृतिवपुरसौ सर्वसंकल्पशून्यो, जीवन्मुक्तस्तुरीयं पदमधिगतवान्पुण्यपापैर्विहीनः ॥ ४४ ॥ અહિં` ( વર્તમાન શરીરમાં ) શાક તથા મેહુ આદિથી રહિત આ પુરુષ સર્વને આત્મા એમ જુએ છે, [તથા તે] નિર્મલ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. [ વળી ] તે નિશ્ચય સર્વેને જાણનાર [મે] સર્વ સિદ્ધિઓના સ્થાનરૂપ પણ[ થાય છે.] આ સ્થૂલ ને સૂક્ષ્મ આદિ શરીરનું વિસ્મરણ કરીને સર્વ સંકલ્પથી રહિત થયે [છતા ] ચાથા પદને ( બ્રહ્મસ્વરૂપને ) પામે છે, [ તેથી તે ] પુણ્યપાપાથી રહિત જીવન્મુકત [ થાય છે. ] ૪૪. તે જીવન્મુકતે અંતર્મુખત્તિવડે પોતાના જીવાત્માને બ્રહ્મર પ્રમાં લઇ જાય છે એમ કહે છે:-- यः सत्वाकारवृत्तौ प्रतिफलति युवा देहमात्रावृतोऽपि, तद्धर्मैर्ब्राल्यवार्द्धादिभिरनुपहतः प्राण आविर्बभूव । श्रेयान्साध्यस्तमेतं सुनिपुणमतयः सत्यसंकल्पभाजोऽप्यभ्यासद्दिवयंतः परिणतमनसा साकमूर्ध्वं नयन्ति ॥ ४५ ॥ જે [ આત્મા ] સાત્ત્વિકી વૃત્તિમાં પ્રતિષિખવાળા થાય છે, [તે] મુખ્યપ્રાણુરૂપ [જીવ] થાય છે. [ તે] શરીરમાત્રવડે ઢંકાયેલા [છતાં ] પણ તેના ધારૂપ બાલ્યાવસ્થા ને વૃદ્ધાવસ્થા Page #706 -------------------------------------------------------------------------- ________________ રામશતકી . આદિથી પરાભવ નહિ પામેલે, કલ્યાણરૂપTને ઉત્તમ ગતિને] પમાડવાયેગ્ય છે. તે આને અત્યંત કુશલબુદ્ધિવાળા, પ્રશ્નમાં મનની ગતિવાળા, તથા અભ્યાસથી બ્રહ્મભાવને પમાડવાની ઈચ્છા રાખતા, વિવેકયુક્ત મનસહિત ઉંચે (બ્રહ્મરંધ્રમાં) લઈ જાય છે. ૪૫. હવે વિદેહમુક્તિનું સ્વરૂપ વર્ણવે છે -- प्रायोऽकामोऽस्तकामो निरतिशयसुखायात्मकामस्तदासो, तत्प्राप्तावाप्तकाम: स्थितचरमदशस्तस्य देहावसाने । प्राणा नैवोत्क्रमन्ति क्रमविरतिमिता: स्वस्वहेतौ तदानीं, क्वाय जीवो विलीनो लवणमिव जलेऽखण्ड आत्मैव पश्चात् ॥४६॥ આ [ જીવન્મુક્ત] બહુધા કામનાવિનાને [] નાશ પામેલી કામનાવાળ [ છે.] ત્યારે [તે] નિરતિશયસુખને માટે આત્માની કામનાવાળો[હોય છે.] તેની પ્રાપ્તિમાં [A] પૂર્ણકામ [તથા] છેલ્લી દિશામાં રહેલ [ હોય છે.] તેના શરીરના અંતમાં તેિના પ્રાણે લેકાંતરમાં જતા નથી જ, [ કિંતુ] કમથી ઉપરામ પામેલા પિતા પોતાના કારણમાં લય પામે છે. ત્યારે આ જીવભાવ ક્યાં? [તે વેલા જીવભાવ રહેતું નથી.] જલમાં મીઠાની પેઠે [જીવભાવ ] વિલીન [ થાય છે. ] પછી [તે ] અખંડ આત્માજ [છે.] ૪૬. જલમાં મીઠાની પેઠે જીવભાવ વિલીન થાય છે એમ કહ્યું તેને પષ્ટ કરીને સમજાવે છે - पिण्डीभूतं यदंर्तजलनिधिसलिलं याति तत्सैंधवारयं, भूयः प्रक्षिप्तमस्मिन्विलयमुपगतं नामरूपं जहाति । Page #707 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. प्राज्ञस्तद्वत्परात्मन्यथ भजति लयं तस्य चेतो हिमांशी, वागनौ चक्षुरके पयसि पुनरस्प्रेतसी दिक्षु कर्णौ ॥ ४७ ॥ [[ જેમ ]સમુદ્રનું જલજે અંતરમાં જામી ગયુ તે મીઠાના નામને પામે છે, પુનઃ [તે ] આમાં ( સમુદ્રના જલમાં ) નાંખેલુ વિલયને પામેલું [ થઇ પોતાના ] નામ ને રૂપના ત્યાગ કરે છે, તેમ જીવ પરમાત્મામાં લય પામે છે,તે વેલા તેનું ચિત્ત ચંદ્રમાં, વાણી અગ્નિમાં, નેત્ર સૂર્યમાં, લેાહી ને વીર્ય જલમાં, અને કાના દિશાઓમાં [લય પામે છે.] ૪૭. ૬૩૬ બ્રહ્મના સ્વરૂપને તથા તેનાથી ભિન્નના દુઃખરૂપતાને કહે છે:क्षीरान्तर्यद्वदाज्यं मधुरिमविदितं तत्पृथग्भूतमस्मातेषु ब्रह्म तद्वद्वयवहृतिविदितं श्रांतविश्रांतिबीजम् । यं लब्ध्वा लाभमन्यत्तृणमिव मनुते यत्र नोदेति भीतिः, सान्द्रानन्दं यदन्तः स्फुरति तदमृतं विद्ध्यतो हान्यदार्तम् ||४८ ॥ જેમ દૂધમાં રહેલું ઘી મધુરપણાવŠ જણાયેલુ' તે આથી (દૂધી) ભિન્ન [છે, ] તેમ પ્રાણીઓમાં બ્રહ્મ [તેમના] વ્યવહારથી જણાયેલ [ તે પ્રાણીઓથી ભિન્ન છે. જાગ્રમાં થાકેલાને [તે સુષુપ્તિમાં વિશ્રાંતિનું કારણ [છે. ] જેનો લાભ મેળવીને ખીજા[ લાભ ]ને [જ્ઞાની ] તણખલાજેવા માને છે. જેમાં ભયના ઉદ્દય થતા નથી. જે ઘાટા આનંદ અંતરમાં સ્ફુરે છે તેને [તું] અવિનાશી જાણ. આનાથી ભિન્નને દુઃખરૂપજ જાણ. ૪૮, આ સર્વ ગત્ બ્રહ્મમાં પરાવાયેલુ છે એમ જણાવે છે:-- Page #708 -------------------------------------------------------------------------- ________________ - શ્રીશતકી . તે ... " ૬૩૭ ओतः प्रोतश्च तंतुग्विह विततपटश्चित्रवर्णेषु चित्रस्तस्मिअिज्ञास्यमाने ननु भवति पटः सूत्रमात्रावशेषः । तद्वद्विश्वं विचित्रं नगनगरनरग्रामपश्वादिरूपं, प्रोतं वैराजरूपे स वियति तदपि ब्रह्मणि प्रोतमोतम् ॥४९॥ [જેમ] અહિં નાનાપ્રકારના રંગવાળા તાંતણાઓમાં વિવિધ [રંગયુક્ત] વિસ્તારવાળું લૂગડું પરોવાયેલું [દેખાય છે, ને] તેને યથાર્થે વિચાર કરવાથી નક્કી લૂગડું કેવલ સૂત્રરૂપજ બાકી રહે છે, તેમ પર્વત, નગર, મનુષ્ય, ગામને પશુ આદિરૂપ નાના પ્રકારનું જગત્ વિરાસ્વરૂપમાં પરોવાયેલું [ ,] તે [વિરા] સૂત્રાત્મામાં [પટેવાયેલા છે, ને] તે [સત્રાત્મા] પણ બ્રહ્મમાં પરોવાયેલા[ છે.] ૪૯. - હવે બિંબપ્રતિબિંબન્યાયવડે આભાને સર્વાત્મભાવ દેખાડે છે - रूपं रूपं प्रतीदं प्रतिफलनवशात्प्रातिरूप्यं प्रपेदे, होको द्रष्टा द्वितीयो भवति च सलिले सर्वतोऽनंतरूपः । इन्द्रो मायाभिरास्ते श्रुतिरिति वदति व्यापकं ब्रह्म तस्मा. जीवत्वं यात्यकस्मादतिविमलतरे बिम्बितं बुद्धयुपाधौ ॥५०॥ આ [બ્રહ્મ] પ્રતિબિંબને લીધે રૂ૫ રૂપમાં તેવા તેવા રૂપવાળું થયું; એકજ જેનારે પાણીમાં [પ્રતિબિંબરૂપે] બીજે થાય છે, અને પરમાત્મા [પિતાની ] શક્તિઓ વડે સર્વભણીથી અનેકરૂપે થાય છે, એમ શ્રુતિ કહે છે, તેથી વ્યાપક બ્રહ્મ અત્યંત નિર્મલ એવી બુદ્ધિરૂપ ઉપાધિમાં પ્રતિબિંબવાળું [થઈ] તુરત જીવપણાને પામે છે. પ૦. લીવયં યાતિબિંબને પ્રતિબિંબ તણીથી Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ શ્રીશંકરાચાર્યનાં અજાણ રને. - બુદ્ધિના સ્વપ્રમાણે તેમાં પહેલા બનું પ્રતિબિંબ જણાય છે એમ કહે છે ને तन्क्षाः पश्यन्ति बुबा परमवलवतो मायाकं पताम; बुखावंतः सामुने प्रतिफलितमरीच्यापदां वेधसस्तम् । याइग्यावानुपाधिः प्रतिफलति तथा ब्रह्मतस्मिन्यथाऽऽस्यं, प्राप्तादर्शानुरूपं प्रतिफलति यथावस्थितं तत्सदैवम् ॥५१॥ બ્રહ્મવેત્તાઓ પરમ બલવાનની (ઈશ્વરની) માયાવડે મેહ પામેલા તે જીવને બુદ્ધિરૂપ સમુદ્રમાં પરમાત્માનાં પ્રતિબિંબિત કિરણે નિશ્ચયવાળી અંત:કરણની વૃત્તિવડે જુએ છે. જેમ મુખ પ્રાપ્ત થયેલા દર્પણના જેવા પ્રતિબિંબવાળું થાય છે, [પરંતુ] તે [મુખ સદા [પિતાના મૂલરૂપેજ] રહેલું [ છે.] તેમ જેવી (તામસી, રાજસી કે સાત્ત્વિકી) ને જેટલી બુદ્ધિરૂપ] ઉપાધિ તેવું તેમાં બ્રહ્મ પ્રતિબિંબવાળું થાય છે. પ૧. ઉપર કહેલા અર્થને સૂર્યના દષ્ટાંતથી સ્પષ્ટ કરી દેખાડે છે -- एको भानुस्तदर्थप्रतिफलनवशाधस्त्वनेकोदकांत. नानात्वं यात्युपाधिस्थितिगतिसमतां चापि तद्वत्परात्मा । भूतेषूचावचेषु प्रति फलित इवाभाति तावत्स्वभावावच्छिन्नो यः परंतु स्फुटमनुपहतो भाति तावत्स्वभावैः ॥५२॥ જે એક પ્રસિદ્ધ સૂર્ય તેવડે થનારા પ્રતિબિંબને લીધે જલનાં અનેક પાત્રમાં અનેક પશુને પામે છે, અને [ પાત્રરૂ૫] ઉપાધિની સ્થિતિ તથા ગતિના સમભાવને [પામે છે. ] એવી રીતે શુદ્ધાત્મા ઉંચ ને નીચ પ્રાણિઓમાં પ્રતિબિંબ પામેલા Page #710 -------------------------------------------------------------------------- ________________ શ્રીસતાકી જે દેખાય છે, [અને] તેના સ્વભાવવાળે [bય એ ભાસે છે] પતુ જે તેના સ્વભાવેવડ પરાભવ નહિ પામેલે સ્પષ્ટ જણાય છે. પર. ઉપર આપેલા દષ્ટાંતમાં એવી શંકા થાય કે જલ આતિમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે તે પિતાના રૂપનેજ જણાવે છે, પણ બીજી વસ્તુઓને પ્રકાશી શકતું નથી, અને આત્માના પ્રતિબિંબરૂપ છવ તે બીજી વસ્તુઓને પણ પ્રકાશે છે તે કેમ સંભવી શકે છે તો તે શંકાનું સમાધાન બે દુષ્ટ આપીને કરે છે – यद्वत्पीयूषरश्मौ दिनकरकिरणबिवितैरेति सान्द्र, नाशं शं तमिस्रं गृहगतमथवा मूर्छितैः कांस्यपात्रे। तदुद्धौ परात्मयुतिभिरनुपदं बिंबिताभिः समंताद्भासन्ते हींद्रियास्यप्रसूतिभिरनिशं रूपमुख्याः पदार्थाः॥५३॥ જમ ચંદ્રમાં પ્રતિબિંબિત થયેલાં સૂર્યનાં કિરણેવડે ઘાટું રાત્રિનું અંધારું નાશ પામે છે, અથવા કાંસાના વાસણમાં પ્રતિબિંબભાવ પામેલાં [ સૂર્યનાં કિરણો વડે] ઘરમાં રહેલું [ અંધારું નાશ પામે છે, તેમ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી [] કમપૂર્વક ઇંદ્રિયરૂપ મુખદ્વારા નીકળતી પરમાત્મતિવડે સર્વભણીથી રૂ૫ આદિ પદાર્થો નિરંતર પ્રતીત થાય છે પ૩. ઉપાધિમાં ત્રણ પ્રકારથી બ્રહ્મની પ્રતીતિ થાય છે એમ જણાવે છે -- पूर्णात्मानात्मभेदात्रिविधमिह परं बुद्धयवच्छिन्नमन्यत्, तत्रैवाभासमानं गगनमिव जले त्रिप्रकारं विभाति । Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૪. શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. अम्भोऽवच्छिन्नमस्मिन्प्रतिफलितमत: पाथसोऽतर्बहिश्च, . पूर्णावच्छिन्नयोगे व्रजति लयमविद्या स्वकार्यै: सहैव ॥५४॥ જેલે રેકેલું, આમાં (આ જલમાં) પ્રતિબિંબિત થયેલું, [અને] આ જલની અંતર તથા બહાર રહેલું, એમ જલમાં ત્રણ પ્રકારના આકાશની પેઠે [ વ્યાપક] બ્રહ્મ, બુદ્ધિએ રેકેલું બ્રહ્મ, અને તેથી ] ભિન્ન તેમજ (બુદ્ધિમાંજ) કેવલ પ્રતિબિંબરૂપ [બ્રહ્ના,] એમ પૂર્ણ, જીવાત્મા ને અનાત્માના ભેદથી અહિં (બુદ્ધિરૂપ ઉપાધિમાં) ત્રણ પ્રકારનું બ્રહ્મ પ્રતીત થાય છે. [એવી રીતે] પૂર્ણ ને બુિદ્ધિવડે પરિચ્છિન્નના અભેદના સાક્ષાકારમાં અવિઘા પિતાનાં કાર્યો સાથેજ લય પામે છે. ૫૪. - હવે સૂત્રપ સર્વાત્મક બ્રહ્મનું નિરૂપણ કરે છે -- दृश्यन्ते दारुनार्यो युगपदगणिताः स्तंभसूत्रप्रयुक्ता:, संगीतं दर्शयन्त्यो व्यवहृतिमपरां लोकसिद्धां च सर्वाम् । सीत्रानुप्रविष्टादभिनवविभवाद्यावदानुबंधात्, तद्वत्सूत्रात्मसंज्ञाद्वयवहरति जगद्भूर्भुवःस्वमहान्तम् ॥ ५५ ॥ | \[જેમ] થાંભલામાં ગઠવેલા દેરાવડે ક્રિયા કરતી અનેક લાકડાને પુતળીઓ [ નાચવા તથા વાજાં વગાડવારૂપ] સંગીત અને [મદ્વયુદ્ધ આદિ] બીજા લેકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર એકસાથે કરી દેખાડતી જોવામાં આવે છે, તેમ સર્વમાં પરેવાઈને રહેલા, ન કળી શકાય એવા સામર્થ્યવાળા, [અને સર્વ પ્રાણીએને તેમનાં] કર્મો પ્રમાણે ફલ આપનારા સૂત્રાત્મનામવાળાથી (પરમાત્માથી) ભૂર, ભુવ, સ્વર્ને મહર્લોક સુધીનું (સત્યલેક Page #712 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતકી . ' ૬૪૧ સુધીનું) જગત્ વ્યવહાર કરે છેપપ. હવે સત્યરૂપ બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે-- तत्सत्यं यत्रिकालेष्वनुपहतमदः प्राणदिव्योममुख्यम्, यस्मिन्विश्रान्तमास्ते तदिह निगदितं ब्रह्म सत्यस्य सत्यम् । नास्त्यन्यत्किच यद्वत्परमधिकमतो नाम सत्यस्य सत्यम्, सच त्यञ्चेति मूर्ताद्युपहितमवरं सत्यमस्यापि सत्यम् ॥५६॥ પ્રાણ, દિશા ને આકાશાદિ આ [ આકારરહિત પદાર્થો] જ ત્રણે કાલમાં [લોકિક રીતે] નાશ નહિ પામનારા [ જણાય છે.] તે સત્ય [ છે. તે સર્વ ] જેમાં આશ્રય કરીને રહેલા છે તે બ્રહ્મને અહિં (કૃતિમાં) સત્યનું સત્ય કહેલું [ છે.] વળી આના જેવું [ અથવા] આથી શ્રેષ્ઠ[] મહાન સત્યનું સત્ય એવા નામવાળું બીજું નથી. સત્ (પૃથિવી, જલ ને તેરૂપ આકારવાળા પદાર્થ) ને ત્યતુ (વાયુ ને આકાશરૂપ આકારરહિત પદાર્થ) આ કારાદિ ઉપાધિવાળું સગુણ બ્રહ્મ સત્ય છે, ને નિર્ગુણ બ્રહ્મ તે] આનું (આ સત્યનું) પણ સત્ય [ છે.] પ૬. બ્રહ્મના સત્યના સત્ય એ સ્વરૂપને દષ્ટાંત આપીને સમજાવે છે – यत्किचिद्भात्यसत्यं व्यवहृतिविषये रौप्यसाबुमुख्यं, तद्वै सत्याश्रयेणेत्ययमिह नियमः सावधिोकसिद्धः। तद्वत्सत्यस्य सत्ये जगदखिलमिदं ब्रह्मणि प्राविरासीन्मिथ्याभूतं प्रतीतं भवति खलु यतस्तश्च सत्यं वदन्ति ॥५७॥ [જેમ] વ્યવહારના વિષયવિષે [છીપમાં ] રૂપું, [દેર૪૧ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬ઝર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. કીમાં | સર્પ, ને [સૂર્યનાં કિરણમાં] જલ આદિ જે કાંઈ અસત્ય પ્રતીત થાય છે તે [છીપ, દેરડી ને સૂર્યનાં કિરણરૂપ વ્યાવડારિક] સત્યને આશરેજ [ પ્રતીત થાય છે.] એ આ નિયમ અવધિવાળે (અધિકાનનું ભાન ન થાય ત્યાં સુધી રહેનારે) લેકપ્રસિદ્ધ [જે છે, ] તેમ સત્યના સત્યરૂપ બ્રામાં આ સર્વે જગ-પ્રાદુભેવ પામેલું [ ,] અને મિથ્યા છતાં જેવડે પ્રતીત થાય છે, તેને નિશ્ચય સત્ય કહે છે.પ૭. હવે પૂર્ણરૂપ બ્રહ્મનું નિરૂપણ કરે છે – રાજાશાવક્ષ: ૨૦થતિ = સહામારતાં , यत्रैवाशावसानं गृहदिह हि विराट्पूर्वमर्वागिवास्ते । सूत्रं यत्राविरासीन्महदपि महतस्तद्धि पूर्णाश्च पूर्ण, संपूर्णादर्णवादेरपि भवति यथा पूर्णमेकार्णवांभः ॥ ५८ ॥ જેમ સંપૂર્ણ સમુદ્રાદિથી પણ એક [થયેલું સર્વ] સમુદ્રનું જલ પૂર્ણ થાય છે, તિમો જેમાં આકાશને અવકાશ મિળે છે.] ને જેમાં કાલ કલામાત્રપણાને પામે છે, તથા જેમાં દિશાઓને અંત [ થયેલ છે, ] અને અહિં મહાન વિરા પૂર્વે છે [એ સર્વ સ્થલપ્રપંચ] અચીન જે થઈ રહે છે, [તથા] જેમાં મેટાથી (વિરાથી) પણ મેટે સૂત્રાત્મા પ્રાદુર્ભાવ પામેલ છે તેજ પૂર્ણથી [પણ] પૂર્ણ [ છે.] ૧૮. અંતર્યામિ૨૫ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે – अंत: सर्वोषधीनां पृथगमितरसैधवीर्यैर्विपाकैरकं पाथोपाथः परिणमात यथा तद्वदेवान्तरात्मा । Page #714 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતકી. नानाभूतस्वभावैर्वहति वसुमती येन विश्वं पयोदो, वर्षत्युच्च ताशः पचति दहति वा येन सर्वातरोऽसौ ॥५९॥ જેમ એકરૂપવાળું વરસાદનું જલ સર્વે ઓષધીઓની અંતરે અગણિત રસ વડે, ગધેડે, સામર્થ્યવડે [] ફલવડે ભિન્ન ભિન્ન પરિણામને પામે છે, તેમજ [એકરૂપવાળ] અંતરાત્મા અનેક ભૂતના સ્વભાવ [ ભિન્ન ભિન્ન પરિણામ પામે છે.] વડે પૃથિવી સર્વેને ધારણ કરે છે, [ જેવડે] વરસાદ ઉંચેથી વરસે છે, [] જેવડે અગ્નિ પાકની સિદ્ધિ કરે છે, અથવા બાળે છે, આ સર્વની અંતર [છે.] ૧૯ બ્રહ્મના અદ્વૈતસ્વરૂપનું વર્ણન કરે છે. તે भूतेष्वात्मानमात्मन्बनुगतमखिलं भूतजातं प्रपश्येत्, .. प्रायः पाथस्तरंगान्वयवदथ चिरं सर्वमात्मैव पश्येत् । एकं ब्रह्माद्वितीयं श्रुतिशिरसि मतं नेह नानास्ति किंचि. न्मृत्योराप्नोति मृत्युं स इह जगदिदं यस्तु नानेव पश्येत् ॥६०॥ જલ ને તરંગના અવયની પેઠે (જેમ જલમાં તરંગ ને તરંગમાં જલ રહે છે તેમ) પ્રાણીઓમાં આત્માને [] આત્મામાં રહેલ સમગ્ર ભૂતસમૂહને બહુધા જુએ, પછી લાંબા સમય સુધી સર્વને આત્માન જુએ. [એવી રીતે ] બ્રહ્મ એક [] અદ્વિતીય [ છે, એમ] ઉપનિષદમાં માનેલું [છે. ] અહિં ( આ બ્રહ્મમાં) કાંઈ ભેદ નથી, છતાં જે અહિં (આ બ્રહ્મમાં) આ જગત ભેદના જેવું (બ્રહ્મથી ભિન્નના જેવું) જુએ છે તે મૃત્યુથી મૃત્યુને પામે છે. ૪૦. Page #715 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. ઉપર કહેલા અર્થને દષ્ટાંત આપીને સમજાવે છે – प्राक् पश्चादस्ति कुंभाद्गनमिदमिति प्रत्यये सत्यपीदं, कुम्भोत्पत्तावुदेति प्रलयमुपगते नश्यतीत्यन्यदेशम् । नीते कुंभेन साकं व्रजति भजति वा तत्प्रमाणानुकारं, इत्थं मिथ्या प्रतीतिः स्फुरति तनुभृतां विश्वतस्तद्वदात्मा॥६१॥ આ આકાશ ઘડાથી (ઘડાની ઉત્પત્તિની) પહેલાં ને પછી (નાશની પછી) છે, આવું જ્ઞાન છતાં પણ આ (ઘટાકાશ) ઘડાની ઉત્પત્તિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે, [ ને ઘડાનો] નાશ થાય ત્યારે નાશ પામે છે, અને [ ઘડાને 3 અન્ય દેશમાં લઈ જાય [ ત્યારે તે] ઘડાની સાથે જાય છે, અથવા તેના (ઘડાના) પ્રમાણના જેવા પ્રમાણને [તે ] ગ્રહણ કરે છે, આવી રીતે મનુષ્યને મિથ્યાજ્ઞાન કુરે છે, તેમ જગતની [ પૂર્વે તથા પછી] આત્મા [ છે, છતાં આત્મામાં ઉત્પત્તિ, નાશ, કિયા ને આકારનું જે જ્ઞાન થાય છે તે મિથ્યા છે.] ૬૧. હવે બીજી રીતે બ્રહ્મના સર્વાત્મભાવને વર્ણવે છે -- यावान्पिण्डो गुडस्य स्फुरति मधुरिमैवास्ति सर्वोऽपि तावान्, यावान्क परपिण्ड: परिणमति सदामोद एवात्र तावान् । विश्वं यावद्विभाति द्रमनगनगरारामचैत्याभिरामं, तावञ्चैतन्यमेकं प्रविकसति यतस्तत्तदात्मावशेषम् ॥ ६२॥ [જેમ] જેટલે ગેળને પિડા જણાય છે તેટલું બધું પણ મધુરતારૂપજ છે, [તથા] જેટલે કપૂરને ગાંગડો [ જણાય છે તેટલે આમાં સર્વદા સુગંધ જ પરિણામ પામે છે, [તેમ] Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ man શ્રીશતકી. સુંદર વૃક્ષ, પર્વત, નગર, ફલવાડીને દેવમંદિરરૂપ જેટલું જગત પ્રતીત થાય છે, તેટલું એક ચૈતન્ય વિવર્તરૂપે વિકાસ પામે છે, કેમકે તે તે [પદાથે ] આત્મરૂપ અવશેષવાળા [ છે.] ૬૨. બ્રહ્મના સમભાવને દુદુભિનું દષ્ટાંત આપીને સમજાવે છે – वाद्यान्नादानुभूतिर्यदपि तदपि सा नूनमाघातगम्या, वाद्याघातध्वनीनां पृथगनुभवत: किंतु तत्साहचर्यात् । मायोपादानमेतत्सहचरितमिव ब्रह्मणा भाति तद्वत्, तस्मिन्प्रत्यक्प्रतीते न किमपि विषयीभावमाप्नोति यस्मात् ॥६३॥ જોકે વાજાથી નાદને અનુભવ [થાય છે, તે પણ નિશ્ચય તે [નાદને સામાન્ય અનુભવ દાંડી આદિના ] ઘાવડે જણનારે [છે, ને વાજાના, આઘાતના તથા વિનિના [વિશેષ] અનુભવથી ભિન્ન [ ] પરંતુ તે [ જેમ સામાન્ય અનુભવ ]સાથે રહેલે હોવાથી [ જણાય છે,] તેમ આ માયારૂપ ઉપાદાનકારણવાળું [ જગત્ ભિન્ન છતાં] બ્રહ્મની સાથે એકપણું પામેલા જેવું જણાય છે. જેથી તેની (તે બ્રહ્મની) અંતરાત્મરૂપે પ્રતીતિ થાય ત્યારે કાંઈ પણ અનુભવને વિષય થતું નથી. ૬૩. હવે આ વિષયને ઉપસંહાર કરે છે -- दृष्टः साक्षादिदानीमिह खलु जगतामीश्वरः संविदात्मा, विज्ञानस्थाणुरेको गगनवदभितः सर्वभूतान्तरात्मा । दृष्टं ब्रह्मातिरिक्तं सकलमिदमसद्रुपमाभासमात्र, शुद्धं ब्रह्माहमस्मीत्यविरतमधुनाव तिष्ठेदनीहः ॥ ६४॥ અહિં (આ શરીરમાં) નક્કી જ્ઞાનસ્વરૂપ, અનુભવના Page #717 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. થાંભલારૂપ, અદ્વૈત, આકાશની પેઠે વ્યાપક, સર્વ પ્રાણુઓના અંતરાત્મા [] જગતના નિયામકને હમણાં સાક્ષાત અનુભવ થયે [અને] બ્રહ્માથી ભિન્ન આ સર્વ [જગત] અસલૂ૫ [] આભાસમાત્ર છે, એમ પણ] જાણ્યું. હું શુદ્ધ બ્રહ્મ છું, તેથી હવે કિયારહિત [ ,] અહિંજ (આ સ્વરૂપમાં જ) સર્વદા સ્થિત થાય. ૬૪. હવે આનંદમયકાશનું તથા સુષુસિઅવસ્થાનું નિરૂપણ કરે છે – इन्द्रेन्द्राण्योः प्रकामं सुरतसुखजुषोः स्याद्रतान्त: सुषुप्ति स्तस्यामानन्दसान्द्रं पदमतिगहनं यत्स आनंदकोशः । तस्मिन्नो वेद किंचिनिरतिशयसुखाभ्यंतरे लीयमानो, दुःखी स्याद्बोधितः सन्निति कुशलमतिर्बोधयन्नैव सुप्तम् ॥६५॥ યથેચ્છ સમાગમસુખની ઈચ્છા રાખનારાં જીવાત્મા ને અંત:કરણની વૃત્તિના સમાગમની સમાપ્તિ [તે ] સુષુપ્તિ છે. તેમાં અતિગહન [] આનંદઘન જે સ્થાન તે આનંદમયકેશ Tછે. તેમાં નિરતિશયસુખવિષે લીન થયેલે [પુરુષ] કાંઈ પણ જાણ નથી. [તે અવસ્થામાંથી એકદમ] જગાડવાથી [તે પુરુષ] દુઃખી થાય છે, તેથી કુશલબુદ્ધિવાળે [પુરુષ] સૂતેલાને [સહસા ] નજ જગા પ. જીવને સુષુપ્તિ અવસ્થામાં સુખ છે, ને જાગ્રતમાં બહુધા દુઃખ છે, એમ જણાવે છે – सर्वे नन्दन्ति जीवा अधिगतयशसा गृह्णता चक्षुरादीनन्त: सापकर्म बहिरपि च सुषुप्तौ यथा तुल्यसंस्थाः । Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૪૭ શીશત કી. एतेषां किल्बिषस्पृक् जठरभृतिकृते यो बहिर्वृत्तिरास्ते, त्वचक्षुःश्रोत्रनासारसनवशमितो याति शोकं च मोहम् ॥६६॥ જેમ સુષુપ્તિમાં [તેમ આત્માના સાક્ષાત્કારના સમયમાં પણ ] તુલ્યરૂપે રહેલા સર્વે જીવે નેત્રાદિને અંતરમાં ગ્રહણ કરનારા અને બહાર પણ [વિષયેના ઉપગદ્વારા ] સર્વને ઉપકાર કરનારા પ્રાપ્તયશવાળાવડે (બ્રહ્મવડે) આનંદ પામે છે. આમાંથી (આ જીવમાંથી) જે [જીવ ] પેટ ભરવામાટે બાહ્યવૃત્તિવાળો થાય છે [તે] દુઃખને અનુભવના [થાય છે, અર્થાત તે] ત્વચા, નેત્ર, શ્રેત્ર, નાસિકા ને રસનાને વશ થયે [છતે વિષયની અપ્રાપ્તિમાં ] શેકને અને [વિષયની પ્રાપ્તિમાં ] મેહને પામે છે. ૬૬. વિષયવડે પ્રાપ્ત થનારા સુખના કરતાં આત્મસુખનું શ્રેષપણું વર્ણવે છેजाग्रत्यामन्तरात्मा विषयसुखकृतेऽनेकयत्नान्विधास्यन्, श्रास्यत्सर्वेद्रियोघोऽधिगतमपि सुखं विस्मरन्याति निद्राम् । विश्रामाय स्वरूपे त्वतितरसुलभं तेन चातींद्रियं हि, सौख्यं सर्वोत्तमं स्यात्परिणतिविरसादिद्रियोत्थात्सुखाच ॥६७n જાગ્રતમાં અંતરાત્મા વિષયસુખને માટે અનેક યત્ન કરીને જેની સર્વ ઈદ્રિયને સમહ થાકી ગયો છે એ પ્રાણ થયેલા સુખનું પણ વિમરણ કરીને સ્વરૂપમાં વિશ્રાંતિ લેવામાટે નિદ્રાને પ્રાપ્ત થાય છે, તેવડ [નક્કી થાય છે કે] પરિણામે દુઃખરૂપ ને ઇઢિયેથી ઉપજતા સુખના કરતાં ઇઢિયેની અપેક્ષા Page #719 -------------------------------------------------------------------------- ________________ १४८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. વિનાનું પ્રસિદ્ધ સુખજ સર્વથી ઉત્તમ ને બહુ સુલભ છે. ૧૭. ' . ઉપર જણાવેલા અર્થને દષ્ટાંત આપીને સિદ્ધ કરી બતાવે છેपक्षावभ्यस्य पक्षी जनयति मरुतं तेन यात्युचदेशं, लग्न्वा वायुं महान्तं श्रममपनयति स्वीयपक्षी प्रसार्य । दुःसंकल्पैर्विकल्पैविषयमनुकदर्थीकृतं चित्तमेतत्, खिन्नं विश्रामहेतोः स्वपिति चिरमहो हस्तपादान्प्रसार्य ॥६८॥ rfજેમ] પક્ષી પાંખે હલાવીને વાયુને ગતિવાળે કરે છે, [ને તવડે તે] ઉંચા દેશમાં જાય છે, [ ત્યાં તે] મહાન વાયુને પામી [ પછી] પોતાની પાંખ ફેલાવીને શ્રમને દૂર કરે છે, તિમો દુષ્ટ સંકલ્પવડે [] વિકલ્પવડે વિષયની પછવાડે દીન થઈ ગયેલું આ ચિત્ત શ્રમવાળું [થયું છતું] વિશ્રાંતિ માટે [સંકલ્પવિકલ્પરૂપ] હાથપગને કળા કરીને સુખપૂર્વક લાંબે સમયે સૂવે છે ૬૮. હવે ગાઢ સુષુપ્તિના સ્વપનું નિરૂપણ કરે છે – आश्लिप्यात्मानमात्मा न किमपि सहसैवांतरं वेद बाह्यं, यद्वत्कामी विदेशात्सदनमुपगतो गाढमाश्लिष्य कांताम् । यात्यस्तं तत्र लोकव्यवहतिरखिला पुण्यपापानुबंधः, .. शोको मोहोभयं वा समविषममिदं न स्मरत्येव किंचित् ॥६९॥ - જેમ પદેશથી [પિતાને ] ઘેર આવેલ કામી [પુરુષ પોતાન1 પ્રિયાને [પ્રીતિપૂર્વક] ગાઢ આલિંગન કરીને બહારનું ને ] અંતરનું કાંઈ પણ જાણતું નથી, તેમ સુષુપ્તિમાં ] જીવાત્મા પરમાત્માને સહસાજ આલિંગન કરીને બહારનું ને Page #720 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતક્ષેાકી. અંતરનું કાંઈ પણ જાણતા નથી. ] તેમાં ( તે સુષુપ્તિ અવસ્થામાં) સ લેાકવ્યવહાર અસ્ત થઇ જાય છે, [ અર્થાત્ તે ] પુણ્યપાપના સંબંધ, શાક, માહ, અથવા આ સમ તથા વિષમ [એવું] કાંઇજ સંભારતા નથી. ૬૯. ૬૪૯ જીવન્મુક્તિ તથા સુષુપ્તિના સમપગાને તથા વિષમપણાને જણાવે છે:अल्पानल्पप्रपंच प्रलय उपरतिश्वेंद्रियाणां सुखाप्तिर्जीवन्मुक्तौ सुषुप्तौ त्रितयमपि समं किंतु तत्रास्ति भेदः । प्राक्संस्कारात्प्रसुप्तः पुनरपि च परावृत्तिमेति प्रबुद्धो, नश्यत्संस्कारजातो न स किल पुनरावर्तते यश्च मुक्त: ॥७०॥ સૂક્ષ્મ ને સ્થૂલપ્રપંચના વિલય, ઇંદ્રિયાનુ ઉપરામપણું, ને સુખની પ્રાપ્તિ [ આ ] ત્રણેય જીવન્મુક્તિમાં [ને] સુષુપ્તિમાં સમાન [છે, ] પરંતુ તેમાં ભેદ છે. સુષુપ્તિને પામેલા પૂર્વેના સંસ્કારથી પુન: પણ જાગ્રદાદિને પામે છે, અને જે જ્ઞાની [ છે ] તે મુક્ત [ તથા ] જેના સ ંસ્કારસમૂહ નાશ પામ્યા છે એવા [ થઇને ] નિશ્ચય પુન: [સ સારમાં ] આવતા નથી ૭૦. હવે આત્માનના નિરતિશયપણાનુ યુક્તિથી વર્ણન કરે છેઃ— आनन्दान्यश्च सर्वाननुभवति नृपः सर्वसंपत्समृद्धस्तस्यानन्दः स एकः स खलु शतगुणः संप्रतिष्ठः पितॄणाम् । आदेवग्रह्मलोकं शतशतगुणितास्ते यदन्तर्गताः स्युब्रह्मानन्दः स एको ऽस्त्यथ विषयसुखान्यस्य मात्रा भवन्ति ॥ ७१ ॥ હવે જે સર્વ સંપત્તિવડે સમૃદ્ધિવાળા રાજા સર્વ આનદાના અનુભવ કરે છે તે તેના એક આન ંદ [ છે, ] તેજ સાચુા Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. કરેલા પિતૃના [એક આનંદ] છે, [ તેવી રીતે] દેવલાકથી માંડીને બ્રહ્મલેાકસુધી સે। સેા ગણા [ અધિક અધિક આન છે,] તે [ સર્વે આન ંદ] જેમાં અંતગૅત થાય છે તે એક બ્રહ્મરૂપ આનંદ છે, અને વિષયનાં સુખા આના લેશરૂપ છે. ૭૧. શ્રુતિએ પણુ એ પ્રમાણે કહે છે એમ જણાવે છે: यत्रानंदाश्च मोदाः प्रमद इति मुदश्वासते सर्व पते, यत्राप्ताः सर्वकामाः स्युरखिलविरमात्केवलीभाव आस्ते । मां तत्रानन्दसांद्रे कृधि चिरममृतं सोम पीयूषपूर्णा, धारामिन्द्राय देहीत्यपि निगमागेरो भ्रूयुगांतर्गताय ॥ ७२ ॥ [મનુષ્યના, પિતૃના ને દેવના ] મેદ, પ્રમદ ને મુદ્દ એવા આ સર્વે આન દે જેમાં ( જે પ્રશ્નાનંદુમાં ) રહેલા છે, જેમાં સર્વ કામના પિરપૂર્ણ થાય છે, [ અને જેમાં ] સર્વેના લય થવાથી અદ્વૈતપણું છે, તે આનંદઘનમાં હું ચ'દ્ર ! ( શીતલ પરમાત્મન્ ! ) મને લાંબા સમયસુધી મરણધર્મથી રહિત કશું, [ અને ] બે ભ્રમરના મધ્યમાં રહેલ જીવાત્માને અમૃતથી ભરેલી ધારા આપે।. આવી રીતે પણ વેદની શ્રુતિએ [ કહે છે. ] ૭૨. વિષયથી અનુભવાતું સુખ નિત્યાનંદના લેશરૂપ છે એમ એ લેકાવડે જણાવે છે:आत्माकम्पः सुखात्मा स्फुरति तदपरा त्वन्यथैव स्फुरंती, स्थैर्य वा चंचलत्वं मनसि परिणतिं याति तत्रत्यमस्मिन् । चांचल्यं दुःखहेतुर्मनस इदमहो यावदिष्टार्थलब्धिस्तस्यां यावत्स्थिरत्वं मनसि विषयजं स्यात्सुखं ताबदेव ॥ ७३ ॥ - Page #722 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતલા, ૬૫૧ આત્મા સ્થિર [ને] સુખરૂપ અનુભવાય છે, [ અને ] તેથી ભિન્ન [ માયા ] તે બીજા પ્રકારવાળીજ અનુભવાય છે. તેમાં (આત્મામાં ને માયામાં) રહેલું સ્થિરપણુ અને ચંચલપણું આ મનમાં પરિણામ પામે છે, આશ્ચર્ય છે કે જ્યાંસુધી પ્રિય પદાર્થની પ્રાપ્તિ થાય ત્યાંસુધી સેંકડા પ્રયત્નથી વ્યાકુલ થયેલા ] મનનું આ ચંચલપણું દુઃખના હેતુ [થાય છે, અને] તેની [પ્રાપ્તિ થવાથી ] જ્યાંસુધી મનમાં સ્થિરપણું [રહે] ત્યાંસુધીજ વિષયથી થનારું સુખ થાય છે, ૭૩, यत्सौख्यं रतान्ते निमिषमिह मनस्येकताने रसे स्यात्, स्थैर्य यावत्सुषुप्तौ सुखमनतिशयं तावदेवाथ मुक्तौ । नित्यानंदः प्रशांते हृदि तदिह सुखस्थैर्ययोः साहचर्य, नित्यानंदस्य मात्रा विषयसुखमिदं युज्यते तेन वक्तुम् ॥७४॥ | જેમ આ સભાગના અતિવિષે [ કામ ]મુખમાં મન એકાગ્ર [થવાથી] અલ્પ સમય સુખ થાય છે, [ તથા જેમ ] સુષુપ્તિમાં જ્યાંસુધી [મનમાં] સ્થિરપણું [ રહે છે ] ત્યાંસુધીજ ઘણુ સુખ [થાય છે,] તેમ મુક્તિમાં અંત:કરણ અત્યંત શાંત [થવાથી બ્રહ્માનંદ [પ્રાપ્ત થાય છે, ] તેથી અહિં ( વ્યવહારમાં ) સુખનું ને સ્થિરતાનુ સાથે રહેવાપણું [ અનુભવસિદ્ધ છે, ] માટે આ વિષયસુખ બ્રહ્માનંદના લેશરૂપ [છે એમ ] કહેવુ. યેાગ્ય થાય છે. ૭૪. જાગ્રના તથા સ્વમના વ્યવહારને ત્યજીને મન આત્મસુખમાટે સુષુપ્તિમાં પ્રવેશ કરે છે એમ જણાવે છે: Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. N श्रांतं स्वांतं सबाह्यव्यवहतिभिरिदं ताः समाकृष्य सर्वा.. स्तत्तत्संस्कारयुक्तं घुपरमति परावृत्तमिच्छन्निदानम् । स्वाप्नान्संस्कारजातप्रजनितविषयान् स्वाप्नदेहेऽनुभूतान्, प्रोत्स्यांत: प्रत्यगात्मप्रवणमिदमगाद्भरि विश्राममस्मिन् ॥७५॥ બિહારના સહિત [સ્વપ્નના] વ્યવહારથી થાકેલું ને પિતાના ] કારણને (આત્મરૂપ પિતાના વિવર્તી પાદાનકારણને) ઈચ્છતું આ અંત:કરણ તે સર્વે [વ્યવહારને] સારી રીતે રેકીને તે તે સંસ્કારસહિતજ પાછું વળીને વ્યવહારરહિત થાય છે. સ્વપ્નના શરીરમાં અનુભવેલા સ્વપ્નના સંસ્કારસમૂડથી ઉપજેલા વિષયેને ત્યાગ કરીને અંતરમાં અંતરાત્માને મળવામાટે વેગવાળું થયેલું આ [અંતઃકરણ સુષુપ્તિવિષે] આમાં (આ અંતરાત્મામાં) અત્યંત વિશ્રાંતિ પામે છે. ૭૫. સ્વમના શરીરસંબંધી શંકાસમાધાન નીચેના બે કેવડે વર્ણવે છે – स्वप्ने भोग: सुखादेर्भवति ननु कुत: साधने मूर्च्छमाने, स्वानं देहांतरं तद्वत्यवहृतिकुशलं नव्यमुत्पद्यते चेत् । तत्सामय्या अभावात्कुत इदमुदितं तद्धि सांकल्पितं चेत्, तल्कि स्वाप्ने रतांते वपुषि निपतिते दृश्यते शुक्रमोक्षः ॥७६॥ શિકા પૂલશરીરાદિ ભેગનું] સાધન ક્રિયારહિત થયા છ સ્વપ્નમાં સુખાદિને ભેગ શાથી થાય છે? તેના (સ્વપ્નના) વ્યવહારને યેગ્ય સ્વપ્નનું નવું બીજું શરીર ઉપજે છે [એમ) જે [કહે તે] તેની (સ્વપ્નના શરીરની) [ઉત્પત્તિના Page #724 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતોકી. હેતુભૂત રજસ ને વીર્યરૂપ ] સામગ્રીના અભાવથી આ [ શરીર]. કયાંથી ઉપર્યું? તે માત્ર સંકલ્પથી ઉપજેલું [છે એમ] જે [ કહે તે] તે સ્વપ્નમાં સંભેગની સમાપ્તિમાં વીર્યને પાત કિયારહિત શરીરમાં કેમ જોવામાં આવે છે કે ૭૬. भीत्या रोदित्यनेन प्रवदति हसति श्लाघते नूनमस्मात्, स्वप्नेऽप्यनेनुबंधं त्यजति न सहसा मूञ्छितेऽप्यंतरात्मा। पूर्व ये येऽनुभूतास्तनुयुवतिहयव्याघ्रदेशादयोऽर्था.. स्तत्संस्कारस्वरूपान्सृजति पुनरमून् श्रित्य संस्कारदेहम् ॥७७॥ L[સ્વપ્નમાં] ભય વડે આથી (ચૂલશરીરથી) રેવે છે, [ તથા આ સ્થલશરીરવડેજ] બલે છે, હસે છે, [] વખાણ કરે છે, આથી નકી અંતરાત્મા સ્વપ્નમાં પણ સ્થૂલશરીર કિયારહિત છતાં પણ તુરત [તેના] સંબંધને ત્યજી દેતું નથી. [સમાધાન –] આગળ (અનાદિ કાલની જાગ્રદવસ્થાઓમાં) શરીર, સ્ત્રી, ઘડા, વાઘ ને દેશ આદિ જે જે પદાર્થો અનુભવેલા છે તેના સંસ્કારરૂપ એવા તેમને સૂક્ષ્મ શરીરને આશ્રય કરીને ફરી રચે છે. ૭૭. પુનઃ સ્વાવસ્થાની સ્થિતિનું નીચેના ત્રણ લેકવડે નિરૂપણ કરે છે-- सन्धौ जाग्रत्सुषुप्त्योरनुभवविदिता स्वाप्यवस्था द्वितीया, तत्रात्मज्योतिरास्ते पुरुष इह समाकृष्य सर्वेन्द्रियाणि । संवेश्य स्थूलदेहं सचितशयने स्वीयभासांतरात्मा, पश्यन्संस्काररूपानभिमतविषयान्याति कुत्रापि तद्वत् ॥७॥ Page #725 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. 1 જાગ્રત્ ને સુષુપ્તિના સંધિમાં અનુભવવડે જણાયેલી સ્વપ્નરૂપ બીજી અવસ્થા Tછે.] તેમાં (તે સ્વપ્નાવસ્થામાં) આને વિષે (આત્મસ્વરૂપને વિષે) સર્વ ઇંદ્રિયને સારી રીતે ખેંચી લઈને પુરુષ આત્મરૂપ પ્રકાશવાળે રહે છે. [ પિતાના] યેગ્ય બીછાનામાં સ્થલશરીરને રાખી દઈને સૂક્ષ્મરૂપ ઈચ્છિત વિષયને પોતાના પ્રકાશવડે જેતે છતે અંતરાત્મા કેઈ પણ [સ્થલે ] તે વાળો (તે સૂમરૂપવાળ) [ જાણે] જાય છે. (સ્કૂલનું અભિમાન ત્યજે છે.) ૭૮. ક્ષ: શુદ્ધાજં નિરાયનાત શ્વાસમાનારमाभूत्तत्प्रेतकल्पाकृतकमिति पुन: सारमेयादिभक्ष्यम् । स्वप्ने स्वीयप्रभावात्सृजति हयरथानिम्नगा: पल्बलानि, .. क्रीडास्थानान्यनेकान्यपि सुहृदबलापुत्रमित्रानुकारान् ॥७९॥ તે [ શરીર] પ્રેતજેવા આકારવાળું અને કુતરા આદિવડે ભક્ષણું કરવાગ્ય ન થાય માટે પોતાના બીછાનામાં પડેલા શરીરનું માત્ર શ્વાસરૂપે બાકી રહેલા પ્રાણવડે રક્ષણ કરીને તેનું અભિમાન ત્યજે છે.] સ્વપ્નમાં પોતાના સામર્થ્યથી ઘોડા, રથ, નદીઓ, તળાવડાં, અનેક રમવાનાં સ્થાને, તથા આગળ અનુભવેલા સહુદ્ર, સ્ત્રી, પુત્રને મિત્રના આકારને રચે છે૭૯૦ मातंगव्याघ्रदरयुद्विषदुरगकपीन्कुत्रचित्प्रेयसीभिः, વાસ્તે દુવા વિતિ કુરિબૂમક્ષત્તિ રાજના म्लेच्छत्वं प्राप्तवानस्म्यहमिति कुहविच्छंकितः स्वीयलोकादास्ते व्याघ्रादिभीत्या प्रचलति कुहचिद्रोदिति ग्रस्यमानः ॥८॥ Page #726 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતોકી. વળી તે] હાથી, વાઘ, ચેર, શત્રુ, સાપને વાનરેને [ રચે છે,] કઈ સ્થલે પ્રિયાઓની સાથે ક્રીડા કરતે [છત] અથવા હસતે [ છો] રહે છે, કેઈ સ્થલે ચાલે છે, અને મધુર અન્ન ખાય છે, કેઈ સ્થલે હું સ્વેચ્છાપણું પામે છું એમ [ જાણી ] પિતાના સંબંધવાળા મનુષ્યથી શંકા પામેલો રહે છે, [અને] કઈ સ્થલે વાઘ આદિના ભય વડે દેડે છે, તથા તેમણે [મુખમાં ] પકડો છતે રેવે છે... જાગ્રતમાં પ્રતીત થતા પદાર્થો તેના જ્ઞાન કોલેજ સત્તાવાળા છે એમ જણાવે છે -- यो यो दृग्गोचरोऽर्थो भवति स स तदा तद्गतात्मस्वरूपाविज्ञानोत्पद्यमान: स्फुरति ननु यथा शुक्तिकाज्ञानहेतुः । रौप्याभासो मृषैव स्फुरति च किरणाशानतोऽभो भुजंगो, रज्ज्वज्ञानानिमेषं सुखभयकृदतो दृष्टसृष्टं किलेदम् ॥ ८१ ॥ જેમ છીપના અજ્ઞાનરૂપ કારણવાળ રૂપાને આભાસ, [સૂર્યનાં] કિરણોના અજ્ઞાનથી [ પ્રતીત થતું મૃગ ]જલ, [] દેરડીના અજ્ઞાનથી [ પ્રતીત થત] સર્પ ક્ષણમાત્ર સુખને ભય કરનારાં મિથ્યાજ જણાય છે, તેમ [ જાગ્રતમાં] જે જે પદાર્થ દૃષ્ટિને વિષય થાય છે તે તે પદાર્થ ત્યારે તેમાં રહેલા આત્મસ્વરૂપના અજ્ઞાનથી ઉપજીને જણાય છે, આથી આ સર્વ નક્કી [તેના] જ્ઞાનકાલે ઉપર્યું [છે.] ૮૧. ઉપર કહેલા અર્થમાં, શ્રીકૃષ્ણભગવાને શ્રીમદ્દભગવદ્દગીતાના નવમા અધ્યાયના ચોથા લેકમાં કહેલા અર્થને, અર્થથી પ્રમાણુરૂપે કહે છે Page #727 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. मायाध्यासाश्रयेण प्रविततमखिलं यन्मया तेन मत्स्था- . न्येनान्येतेषु नाहं यदपि हि रजतं भाति शुक्तो न रोये। शुक्क्यंशस्तेन भूतान्यपि मयि निवसन्तीति विवग्विनेता, प्राहास्मादृश्यजातं सकलमपि मृषैवेंद्रजालोपमेयम् ॥ ८२ ॥ જેથી મિથ્યા અધ્યાસને આશ્રય વડે મેં સમગ્ર જગત ] વિસ્તારેલું છે, તેથી આ [ ભૂત] મારામાં રહેલાં [ છે,] પણ હું તેઓમાં [રહેલ] નથી, જે કે છીપમાં રૂપું જણાય છે, પરંતુ રૂપામાં છીપને અંશ [ જણાતે ] નથી, તેથી ભૂતેજ મારામાં રહે છે એમ જગદ્દગુરુ F શ્રીકૃષ્ણ ] કહેલું છે આ [કારણથી સઘળાજદૃશ્યસમૂહ ઇંદ્રજાલના જે મિથ્યાજfછે.]૮૨. સવ પ્રાણીઓને સુખદુઃખરૂપ ફલની પ્રાપ્તિમાં તેમનાં કર્મો હેતુભૂત છે એમ જણાવે છે -- हेतुः कर्मैव लोके सुखतदितरयोरेवमज्ञोऽविदित्वा, मित्रं वा शत्रुरित्थं व्यवहरति मृषा याज्ञवल्क्यार्तभागौ । यत्कमैवोचतुः प्राक् जनकनृपगृहे चक्रतुस्तत्प्रशंसां, वंशोत्तंसो यदूनामिति वदति न कोऽप्यत्र तिष्ठत्यकर्मा ॥८३॥ લકમાં સુખ ને તેથી ભિન્નનું (દુઃખનું) કારણ કમજ [ છે. અજ્ઞાની એવી રીતે નહિ જાણીને મિત્ર [ સુખનું કારણ છે,] કિવા શત્રુ [દુઃખનું કારણ છે,] આવી રીતને મિથ્યા વ્યવહાર કરે છે. જેથી પૂર્વે જનકરાજાની સભામાં યાજ્ઞવલ્કય ને આર્તભાગ [સુખદુઃખના કારણરૂપે] કર્મજ કહેતા હતા, [તથા] તેની સ્તુતિ કરતા હતા. [વળી] જાદના વંશના અલંકારરૂપ Page #728 -------------------------------------------------------------------------- ________________ શીશતલેકી. ૬૫૭ [ શ્રીકૃષ્ણ ] પણ કહે છે. અહિં (આ જગતમાં) કોઈ પણ [અજ્ઞાની] કર્મ કર્યા વિના રહી શકતું નથી. ઈતિ. ૮૩. કર્મ જડ હોવાથી તે પોતે સ્વતંત્રરીતે ફલ આપી શકતું નથી, પણ કર્મના ફલના દાતા પરમેશ્વરથી પ્રેરાઈ તે ફલ આપી શકે છે એમ દષ્ટાંત આપીને જણાવે છે. " वृक्षच्छेदे कुठारः प्रभवति यदपि प्राणिनोद्यस्तथापि, .. प्रायोऽन्नं तृप्तिहेतुस्तदपि निगदितं कारणं भोक्तयत्नः । प्राचीनं कर्म तद्रद्विषमसमफलप्राप्ति हेतुस्तथापि, स्वातंत्र्यं नश्वरेऽस्मिन्नहि खलु घटते प्रेरकोऽस्यांतरात ॥४॥ જો કે ઝાડને કાપવામાં કુઠાર શક્તિવાળે છે, તે પણ પુરુષથી પ્રેરાઈને [શકિતવાળે છે, સ્વતંત્ર રીતે નહિ;] અન્ન બહુધા તૃપ્તિનું કારણ [છે, તે પણ તેમાં ] ભજન કરનારના પ્રયત્નને કારણરૂપ કહે છે, તેવી રીતે પૂર્વનું કર્મ પ્રતિકૂલ તથા અનુકૂલ ફલનો પ્રાપ્તિનું કારણ [ ,] તે પણ વિનાશ (પિતાના અંતમાં સંસ્કાર મૂકી વિનાશ) પામનારા આ કર્મ ]માં ફિલ આપવામાં] સ્વતંત્રપણું નથીજ સંભવતું, [ પરંતુ] આના પ્રેરક અંત રાત્મા [છે. 17૮૪. નિત્યાદિ કર્મને અનુષ્ઠાનમાં અન્ય દેવતાનું આરાધન કરવામાં આવે છે તે પણ બ્રહ્મને જ અર્પણ થાય છે એમ કહે છે -- . स्मृत्या लोकेषु वर्णाश्रमविहितमदो नित्यकाम्यादिकर्म, सर्व ब्रह्मार्पणं स्यादिति निगमगिरः संगिरन्तेऽतिरम्यम् । ૪૨ Page #729 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. यथासामेव जिहा कस्चरणशिरः श्रोत्र संतर्पणेन, तुष्येदंगीय साक्षात्तरुरिव सकलो मूलसंतर्पणेन ॥ ८५ ॥ લેાકામાં સ્મૃતિવર્ડ વણું ને આશ્રમમાટે વિધાન કરેલુ' આ નિત્ય ને કામ્ય આદિ કર્મ [ છે ] તે સ [ કર્મ ] બ્રહ્મને અર્પણ થાય છે એમ વેદનાં વચના અહુ સુંદરરીતે જણાવે છે, કેમકે [ વૃક્ષના ] મલને સારી રીતે તૃપ્ત કરવાવડે સર્વ વૃક્ષ [તૃપ્ત થાય છે. ] વળી નાસિકા, નેત્ર, જીભ, હાથ, પગ, માથું ને કાનને સારી રીતે તૃપ્ત કરવાવર્ડ સાક્ષાત્ અંગવાળાની ( જીવની ) પેઠે [અન્ય દેવાને અર્પણ કરેલ પ્રશ્નને અર્પણ થાય છે, ને તેવડે તે ] સ ંતોષ પામે છે. ૮૫, તે આત્માને નહિં જાણનારાને કર્મનું ફૂલ અપ થાય છે, આત્માને જાનારાને કર્મનું ફૂલ મહાન થાય છે, એમ કહે છે:-- यः प्रत्यात्मानभिशः श्रुतिविदपि तथा कर्मकृत्कर्मणोऽस्य, नाशः स्यादल्पभोगात्पुनरवतरणे दुःखभोगो महीयान् । आत्माभिज्ञस्य लिप्सोरपि भवति महान्शाश्वतः सिद्धभोगो, ह्यात्मा तस्मादुपास्यः खलु तदधिगमे सर्वसौख्यान्यलिप्सोः ॥ વેદને જાણનારા છતાં પણુ તથા કર્મ કરનારો [છતાં પણ આત્માને નહિ જાણનારા [ હાઇ] મરણુ પામે છે, તેના કર્મના અપભાગથી નાશ થાય છે; [વળી તેના ] ફરીને જન્મ થાય ત્યારે [ તેને] ઘણા વધારે દુ:ખના ભાગ [થાય છે. આત્માને જાણનાર [ ની ] ઇચ્છાવાળા હોય તાપણ તેને સ્વર્ગથી પણ] અધિક [ ને] ઘણા સમયસુધી ભોગવાય એવા પા Page #730 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતશ્લોક. પટ | અણિમાદિ] સિદ્ધિના ભાગ થાય છે, [ અને કર્મના ફૂલની ] ઇચ્છાવિનાનાને તેના (આત્માના) સાક્ષાત્કારમાં નક્કી સર્વ સુખા [ પ્રાપ્ત થાય છે, ] તેથી આત્માજ ઉપાસન કરવાયેાગ્ય [છે.] ૮૬. સૂર્યચઇંદ્રાદિ ઘટાદિ પદાર્થને પ્રકાશવામાં સ્વતંત્ર નથી એમ જણાવે છે:--- सूर्याद्यैरर्थभानं न हि भवति पुनः केवलैर्नात्र चित्रं, सूर्यात्सूर्यप्रतीतिर्न भवति सहसा नापि चंद्रस्य चंद्रात् । अग्रश्व किंतु स्फुरति रविमुखं चक्षुषश्चित्प्रयुक्तादात्मज्योतिस्ततोऽयं पुरुष इह महो देवतानां च चित्रम् ॥८७॥ કૈવલ સૂર્યાદિવડે [ ઘટાદિ] પદાર્થનું જ્ઞાન નથીજ થતુ તેમાં આશ્ચર્ય નથી સૂર્યથી સૂર્યનું ભાન સહસા નથી થતું, ચંદ્રથી પણ ચંદ્રનુ [જ્ઞાન સહસા ] નથી [ થતુ,] અને અગ્નિથી અગ્નિનું [જ્ઞાન પણ નથી થતુ,] પર ંતુ ચેતનથી પ્રેરણા પામેલ નેત્રથી સૂર્યાદિ જણાય છે, તેથી આ પુરુષ આત્મરૂપ પ્રકાશવાળા [છે, ] અને અહિં ( વ્યવહારકાલમાં ) [નેત્રાદિના] દેવાનુ તેજ વિચિત્ર [ છે. ] ૮૭. પ્રાણના પ્રવર્તકરૂપે આત્માને જણાવવામાટે પ્રાણની પાંચ વૃત્તિમાંથો પ્રાણ, વ્યાન તે અપાનની ક્રિયાને દર્શાવે છે:प्राणेनां भांसि भूयः पिबति पुनरसावन्नमश्नाति तत्र, तत्पाकं जाठरोऽग्निस्तदुपहितबलो द्राक् शनैर्वा करोति । સ્થાન: સોનના વય નર્યાત કું માળસંસર્વાર્થ, निःसारं पूतिगंधं त्यजति बहिरयं देहतोऽपानसंज्ञः ॥ ८८ ॥ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. આ [આત્મા] પ્રાણવડે વારંવાર જલ પીએ છે, તથા અન્નનું પણ ભક્ષણ કરે છે, ત્યારે તે રૂપ (પ્રાણરૂપ) ઉપાધિથી બલવાળે થયેલે જઠરાગ્નિ ઊતાવળે અથવા હળવે હળવે તેનું (અન્નજલનું) પાચન કરે છે. પછી ઇન્દ્રિયને સારી રીતે તૃપ્ત કરવામાટે વ્યાન શરીરની સર્વ નાડીઓમાં [ પચી ગયેલા અન્નજલના સારભાગરૂ૫] રસને લઈ જાય છે, [અને] આ અપાનનામને [વાયુ તે અન્નજલના ]સારરહિત દુધને (મલમત્રને) શરીરથી બહાર કાઢે છે. [૮૮. હવે પ્રાણના પ્રાણરૂપને નેત્રના નેત્રરૂપ આત્માનું સ્વરૂપ વર્ણવે છે:व्यापारं देहसंस्थः प्रतिवपुरखिलं पंचवृत्त्यात्मकोऽसौ, प्राण: सर्वेद्रियाणामधिपतिरनिशं सत्तया निर्विवादम् । यस्येत्थं चिद्घनस्य स्फुटमिह कुरुते सोऽस्मि सर्वस्य साक्षी, प्राणस्य प्राण एषोऽप्यखिलतनुभृतां चक्षुषश्चक्षुरेपः ॥ ८२ ॥ - આમાં (આ શરીરમાં) જે ચેતનઘનની સત્તાવડે [પ્રાણપાનાદિ] પાંચ વૃત્તિરૂપ, શરીરમાં રહેલે, [અને] સર્વ ઇટ્રિયેને સ્વામી આ પ્રાણ પ્રત્યેક શરીરમાં આમ નિરંતર નિર્વિવાદપણે સર્વ વ્યવહારને સ્પષ્ટ રીતે કરે છે તે સર્વને સાક્ષી [૯] છું. સર્વ શરીરધારીઓના પ્રાણને પ્રાણ આ [છે, ને] નેત્રનું નેત્ર પણ આ [છે.] ૮૯. આ આત્મા સર્વને પ્રકાશના છે એમ નિરૂપણ કરે છે – यं भांतं चिद्धनैकं क्षितिजलपवनादित्यचन्द्रादयो ये, भासा तस्यैव चानु प्रविरलगतयो भान्ति तस्मिन्वसन्ति । Page #732 -------------------------------------------------------------------------- ________________ શીતકી . . ૬૬૧ विद्युत्पुंजोऽग्निसंघोऽप्युडुगणविततिर्भासयेरिक परेशं, . ज्योतिः शान्तं ह्यनन्तं कविमजममरं शाश्वतं जन्मशून्यम् ॥१०॥ ભિન્ન ગતિવાળા જે પૃથિવી, જલ, પવન, સૂર્ય ને ચંદ્ર આદિ [ પદાર્થો છે તે] જે ચેતનઘન, એક [ને] પ્રકાશેલા[આત્મા]ની પછી તેના પ્રકાશવડેજ પ્રકાશે છે, ને તેમાં રહે છે, [તે] પરમેશ્વર, શાંત, પ્રકાશરૂપ, અંતરહિત, સર્વજ્ઞ, અનાદિ, અવિનાશી, સનાતન ને જન્મરહિતને શું વીજળીને સમૂહ, અગ્નિને સમૂહ, ને તારાગણને વિસ્તાર પ્રકાશી શકે? [ નજ પ્રકાશી શકે. ૯૦. આમાના અનુભવવડે જીવન્મુક્તિ ને વિદેહમુક્તિ થાય છે એમ કહે છે -- तब्रह्मैवाहमस्मीत्यनुभव उदितो यस्य कस्यापि चेद्वै, पुंसः श्रीसद्गुरु गामतुलिनकरुगापूरीयूषदृष्टया । जीवन्मुक्तः स एव भ्राविधुरमना निर्गतेनाद्युपाधौ, नित्यानंदकधाम प्रविशति परमं नष्टसंदेहवृत्तिः ॥ ९१ ॥ જે કઈ પણ પુરુષને શ્રીસદગુરુની અપાર કૃપાથી ભરેલી અમૃતદૃષ્ટિવડે તે બ્રહ્નાજ હું છું આ અનુભવ જે ઉદય થયે તે [તે] બ્રાંતિરહિત મનવાળો [] સંશયરહિત વૃત્તિવાળે [ થઈ ] જીવન્મુક્ત [ થાય છે.] તે જીવન્મુક્ત ]જ [પિતાના પ્રારબ્ધની સમાપ્તિ થયે] અનાદિ ઉપાધિરૂપ [ અવિદ્યાની ]. નિવૃત્તિ થવાથી ઉપાધિરહિત, અવિનાશી, આનંદરૂપ ને એકરૂપમાં પ્રવેશ કરે છે. ૯૧. Page #733 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. હવે તે છેવન્મુક્તને નિશ્ચય દેખાડે છે – नों देहो नेद्रियाणि क्षरमतिचपलं नो मनो नैव बुद्धिः, प्राणो नैवाहमस्मीत्यखिलजडमिदं वस्तुजातं कथं स्याम् । नाहंकारो न दारागृहसुतसुजनक्षेत्रवित्तादिदूरं, साक्षी चित्प्रत्यगात्मा निखिलजगदधिष्ठानभूतः शिवोऽहम् ॥९२ હિં સ્થલશરીર નથી, ઇન્દ્રિયે નથી, વિનાશી [] અતિચપલ મન નથી, બુદ્ધિ પણ નથી, ને] પ્રાણ પણ નથી. એવી રીતે આ સમગ્ર જડ વસ્તુને સમૂહ [ હું] કેમ હોઈ શકું? [ હું] અહંકાર નથી, સ્ત્રી, ઘર, પુત્ર, સજ્જન, ક્ષેત્ર ને દ્રવ્યાદિ [જે આત્માની અપેક્ષાએ દૂર [રહેલાં છે તે હું] નથી, [પરંતુ આ સર્વે જડ વસ્તુને] સાક્ષી, ચેતનરૂપ, અંતરાત્મા, સર્વ જગતના અધિષ્ઠાનરૂપ [ ] કલ્યાણરૂપ હું [છું.] (ર. આત્માનું વાસ્તવિક દ્રષ્ટાપણું સિદ્ધ કરી બતાવે છે -- दृश्यं यद्रूपमेतद्भवति च विशदं नीलपीताद्यनेकं, सर्वस्यैतस्य दृग्वै स्फुरदनुभवतो लोचनं चैकरूपं । तददृश्यं मानसं दृक् परिणतविषयाकारधीवृत्तयोऽपि, दृश्या दृग्गूप एव प्रभुरिह स तथा दृश्यते नैव साक्षी ॥१३॥ | દુષ્ટિના વિષયરૂપ આ રૂપ જે આસમાની ને પીળું આદિ અનેક [છે,]ને સ્પષ્ટ જણાય છે, આ સર્વના દ્રષ્ટારૂપ સ્પષ્ટ જણાતા અનુભવથી નેત્ર [ ,] અને તે [નેત્ર] એકરૂપ છે.] તે [નેત્ર] દુશ્ય [] મન દ્રષ્ટા [છે. તે મન દુશ્ય ને બુદ્ધિ દ્રષ્ટા છે.] વિષને આકારે પરિણામ પામેલી બુદ્ધિની વૃત્તિઓ Page #734 -------------------------------------------------------------------------- ________________ munonur બાશકી. પણ દશ્ય [ છે.] આમાં (આ સર્વ જડમાં) [સર્વને નિયંતા [] સાક્ષી [ આત્મા] દ્રષ્ટારૂપજ [છે.] તે એવી રીતે (અન્ય જડની પેઠે) દુહ્ય નથી થતું. . પિતાના શ્રીસદ્દગુસ્ના ઉપદેશમાં વિશ્વાસ રાખી, જવભાવને બાધ કરી, આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું એમ કહે છે – रज्ज्वज्ञानाद्भुजंगस्तदुपरि सहसा भाति मम्दान्धकारे, स्वात्माज्ञानात्तथासौ भृशमसुखमभूदात्मनो जीवभावः । आप्तोत्याहिभ्रमान्ते स च खलु विदिता रज्जुरेका तथाहं; कूटस्थो नैव जीवो निजगुरुवचसा साक्षीभूतः शिवोऽहम् ॥१४॥ 1 [જેમ] મંદ અંધકારમાં દેરડીના અજ્ઞાનથી તે ઉપર (તે દોરડીની જગાએ) સહસા સર્પ પ્રતીત થાય છે, તેમ પિતાના આત્માના અજ્ઞાનથી આત્માને આ અત્યંત દુઃખરૂપ છવભાવ [ પ્રતીત થાય છે. [જેમ] પ્રામાણિક પુરુષ ]ના વચનવડે સર્પની બ્રાંતિ નિવૃત્ત થયે તે સર્પ જ નક્કી જાણેલી એક દેરડીરૂપ [થાય છે, તેમ પિતાના સદ્ગુરુના વચનવડે[જીવપણની ભ્રાંતિની નિવૃત્તિ થયે] હું જીવ નથી જ, હું સાક્ષરૂપ, વિકારરહિત નિ મંગલરૂપ [છું, એમ અનુભવાય છે.]૯૪. હવે પ્રશ્રનેત્તરરૂપે જીવન્મુક્તના પરમતિસ્વરૂપના અનુભવનું વર્ણન કરે છે – किं ज्योतिस्ते वदस्वाहनि रविरिह में चंद्रदीपादि रात्री स्थादेवं भानुदीप्रादिकपरिकलने किं तव ज्योतिस्ति ।। Page #735 -------------------------------------------------------------------------- ________________ ૪ શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. अक्षुस्तन्मीलने किं भवति च सुतरां धीधियः किं प्रकाशे, तत्रैवाहं ततस्त्वं तदसि परमकं ज्योतिरस्मि प्रभोऽहम् ॥९५॥ "" cr [‘દિવસમાં ને રાતમાં તારા વ્યવહાર સિદ્ધ કરનાર] તારા કયા પ્રકાશ [ છે ? તે તું] કહે, ” “ અહિં દિવસમાં સૂર્ય [ને] રાત્રિમાં ચંદ્ર ને દીપક આદિ [મારા પ્રકાશ છે. “ ભલે ] એમ હા, [ પણ ] સૂર્ય ને દીપક આદિને પ્રકાશવામાં તારા કયા પ્રકાશ છે ? ” “ નેત્ર, ” “ અને તેના ( નેત્રના ) વીચાવામાં [તારા ] કયે [ પ્રકાશ] છે ? ” “ સારી રીતે[ પ્રકાશનારી ] બુદ્ધિ...” “બુદ્ધિના પ્રકાશમાં કયા [ પ્રકાશ છે ?” (અહંકાર.) 2) તેમાં પણ [તારા કયા પ્રકાશ છે ?”] હું. ( આત્મા, ) ” “ તેથી તે [પ્રકાશરૂપ ] તુ છે, ” “ હે પ્રભો ! [તે] પરમપ્રકાશરૂપ હું છું.” ૯૫, હુ 66 જીવન્મુક્તપુરુષના વ્યવહાર બાધિતાનુત્તિથી ચાલે છે એમ જણાવે છે: कंचित्कालं स्थितः कौ पुनरिह भजते नैव देहादिसंघ, यावत्प्रारब्धभोगं कथमाप स सुखं चेष्टतेऽसंगबुद्धया । निर्द्वद्वो नित्यशुद्धो विगलितममनाहंकृतिर्नित्यतृप्ता, ब्रह्मानंदस्वरूपः स्थिरमतिरचलो निर्गताशेषमोहः ॥ ९६ ॥ તે [ જીવન્મુક્ત ] કેટલાક સમય પૃથિવીપર સ્થિત [છતાં પણ ] અહિં ( આ જગમાં) પુન: શરીરાદિના સમૂહમાં [આત્માની બુદ્ધિ] નથીજ કરતા, જ્યાંસુધી પ્રારબ્ધના ભાગ [ડાય ત્યાંસુધી ] કાઇ પણ [પ્રકાર] અસંગ [બ્રહ્મ હું છું Page #736 -------------------------------------------------------------------------- ________________ બીશકી. એવી ] બુદ્ધિવડે દ્વતથી રહિત, નિત્યપવિત્ર, અત્યંત ગળી ગયેલી મમતા તથા અહંતાવાળે, નિત્યવ્રત, પૂણેનંદસ્વરૂપ, [ બ્રામાં ] સ્થિરબુદ્ધિવાળ, અચલ [ ] સર્વ મેહથી રહિત [ થયે છત] સુખપૂર્વક વિચારે છે. ૯૬. આત્મજ્ઞાનવડે માયાની આત્યંતિક નિવૃત્તિ થાય છે એમ કહે છે - जीवात्मब्रह्मभेदं दलयति सहसा यत्प्रकाशैकरूपं, विज्ञानं तच्च बुद्धौ समुदितमतुलं यस्य पुंसः पवित्रम् । माया तेनैव तस्य क्षयमुपगमिता संसृते: कारणं या, नष्टा सा कार्यकर्ती पुनरपि भविता नैव विज्ञानमात्रात् ॥९७॥ કેવલ પ્રકાશરૂપવાળું જે વિજ્ઞાન તુરત (પિતાની ઉત્પત્તિની સાથે) જીવાત્માના ને બ્રહ્મના ભેદને નાશ કરે છે, તે પવિત્ર ને ઉપમારહિત [ વિજ્ઞાન] જે પુરુષની બુદ્ધિમાં સારી રીતે ઉદય પામ્યું તેને સંસારનું કારણ જે માયા [તે માયા] તેવટેજ (વિજ્ઞાન વડેજ] નાશ પામેલી [થાય છે.] વિજ્ઞાનમાત્રથી નાશ પામેલી તે [માયા] પુન: [ કદી પણ ભ્રાંતિરૂ૫] કાર્ય કરનારી નથી જ થતી. ૯૭. જીવમુક્ત કેવી રીતે આ જગતને ત્યાગ કરે છે તે દષ્ટાંત આપીને સમજે છે -- विश्वं नेति प्रमाणाद्विगलितजगदाकारभानस्त्यजेदै, पीत्वा यत्फलांभस्त्यजाते च सुतरां तत्फलं सौरभात्यम् । सम्यक्सपियनैकामृतसुखकवलास्वादपूर्णों दासी, शात्वा निःसारमेवं जगदाखिलमिदं स्वप्रमः शांतचि८॥ Page #737 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનો અકાદશ રત્નો.) જેમ [ રસવાળ] ફલના રસને સારી રીતે પીને તે ફલ સુગં. ધથી ભરેલું હોય તે પણ તેને [મનુષ્ય] ત્યાગ કરે છે, તેમ [દ નાનાsત-બ્રહ્મમાં ] જગતુ નથી, આ [ શ્રુતિના] પ્રમાણથી જેનું જગતના આકારનું જ્ઞાન અત્યંત ગળી ગયું છે એવા, અંત:કરણવડે યથાર્થ રીતે ચૈતન્યઘન, એક, અમૃત ને આનંદના કેળીઆના સ્વાદથી તૃપ્ત, સ્વયંપ્રકાશ [] શાંતચિત્તવાળા આ [જીવન્મુક્ત પુરુષ] આ સર્વ જગત્ સારરહિત જાણુંને ત્યજે છે. ૬૮. જીવન્મુક્તને બાધ પામીને જગતની પ્રતીતિ થાય છે તે પણ તેને કર્મે બંધન કરી શકતાં નથી એમ કહે છે – क्षीयन्ते चास्य कर्माण्यपि खलु हृदयग्रंथिरुद्भिद्यते वै, छिद्यन्ते संशया ये जनिमृतिफलदा दृष्टमात्रे परेशे । तस्मिंश्चिन्मात्ररूपे. गुणमलरहिते तत्त्वमस्यादिलक्ष्ये, कूटस्थे प्रत्यगात्मन्यखिलविधिमनोऽगोचरे ब्रह्मणीशे ॥१९॥ તે કેવલ ચેતનરૂપ, ગુણરૂપ મેલથી રહિત, તરવતિ (તે તું છે) આદિના લક્ષ્યરૂપ નિર્વિકાર, અંતરાત્મા, સર્વ વિધિવાકાના ને મનના અવિષયરૂપ, પરિચછેદથી રહિત, નિયંતા [] પરમેશ્વરને સાક્ષાત્કાર થવાથી આનાં (આ જીવન્મુક્તનાં) કર્મો નાશ પામી જાય છે, હૃદયની (આત્મા ને અહંકારના કલ્પિત એકપણની) [ બ્રાંતિરૂપ] ગાંઠ ની ભેદાઈ જાય છે, [અને] જન્મમરણરૂપ ફલ આપનારા જે સંશ [ છે તે] નક્કી છેaઈ જાય છે. ૯ Page #738 -------------------------------------------------------------------------- ________________ શ્રીશતલોક વિવેકીએ વૈરાગ્યવડે સંસારનું ચિંતન ત્યજી બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ એમ કહે છે – आदौ मध्ये तथांते जनिमृतिफलदं कर्ममूलं विशालं, ज्ञात्वा संसारवृक्षं भ्रममदमुदिताशोकतानेकपत्रम् । कामक्रोधादिशाखं सुतपशुवनिताकन्यकापक्षिसंघ, छित्त्वासंगासिननं पटुमतिरभितश्चिन्तयेद्वासुदेवं ॥१०॥ આદિમાં, મધ્યમાં અને અંતમાં [ અસલૂપ છતાં પણ] જન્મમરણરૂપ ફલને દેનારા, કમરૂપ મૂલવાળા વિસ્તારવાળા, ભ્રાંતિ, અહંકાર, હર્ષ ને શેક આદિ અનેક પાનડાંવાળા, કામ ને કોધાદિરૂપ શાખાવાળા, [અને] પુત્ર, પશુ, સ્ત્રી ને કન્યારૂપ પક્ષીઓના સમૂહવાળા સંસારરૂપ વૃક્ષને [અસલૂપ ] જાણીને એને અસંગરૂપ (પિતાના અસંગસ્વભાવના નિશ્ચયરૂપ) તરવારવડે છેદી કુશલબુદ્ધિવાળો [પુરુષ] સર્વદા વાસુદેવનું ધ્યાન કરે. ૧૦૦. . પિતાના બ્રહ્મસ્વરૂપના અનુસંધાનપૂર્વક પિતાના બ્રહ્મસ્વરૂપ જીવભાવે પ્રણામ કરી આ ગ્રંથની સમાપ્તિ કરે છે.-- . जातं मय्येव सर्व पुनरपि मयि तत्संस्थितं चैव विश्व, सर्व मय्येव याति प्रविलयमिति तब्रह्म चैवाहमस्मि । यस्य स्मृत्या च यज्ञाद्यखिलशुभविधौ सुप्रयातीह कार्यम, न्यून संपूर्णतां वै तमहमतिमुदैवाच्युतं सन्नतोऽस्मि ॥१०॥ इति श्रीमत्परमहंसपरिवाजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिता રાતો સંપૂf ૭ | Page #739 -------------------------------------------------------------------------- ________________ ११८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. સર્વ જગત્ મારામાં જ ઉપજયું [છે,] અને પુન: પણ તે [ જગત્ ] મારામાં સારી રીતે સ્થિત [ છે, તથા તે ] સર્વ [ જગત ] મારામાં જ પ્રલય પામે છે, તેથી તે બ્રહ્મજ હું છું. વળી જેના સ્મરણવડે યજ્ઞાદિ સર્વ શુભ કર્મમાં [ જે] ન્યુના કાર્ય [ડાય તે] નક્કી સારી રીતે સંપૂર્ણપણને પામે છે, તે અવિનાશીનેજ હું [જીવભાવે] અતિ પ્રસન્નતાવડે સારી રીતે નમેલે છું. ૧૦૧. . એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શતકીનામના પ્રકરણગ્રંથરૂપ સત્તરમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૭. તું છે , વાક— Page #740 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પાસ–ગર્વ છે ભાવાર્થદીપિકાટીકાસહિત, મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા દાહરે બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ-પાય, ઉપદેશસહસ્ત્રીની ટીકા, ગુર્જર-ગિરા લખાય. ૧ ભગવાન ભ ષ્યકાર સર્વ ઉપનિષદોના અર્થના સારનો સંગ્રહ કરનારી ઉપદેશસહસ્ત્રીના (અનેક ઉપદેશોને) ગદ્યબંધને મુમુક્ષુઓના હિતમાટે રચવાને ઈચ્છતા છતા આ ગ્રંથની નિર્વિને રામાપ્તિ થવા શિષ્ટાચારથી પ્રાપ્ત મંગલાચરણ કરી પછી આ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા તથા મુમુક્ષુનાં લક્ષણે ને તેમને સદ્દગુરુએ કયાંસુધી ઉપદેશ કરે તે જણાવે છે – ૧. શિષ્યતિ બેધનવિધિ. ॐ ॥ अथ मोक्षसाधनज्ञानोपदेशविधिं व्याख्यास्यामः मुमुक्षूणां श्रद्दधानानामर्थिनामर्थाय तदिदं मोक्षसाधनं ज्ञानं साधनसाध्यादनित्यात्सर्वस्माद्विरक्ताय त्यक्तपुत्रवित्तलाकैष. णाय प्रतिपन्नपरमहंसपारिवाज्याय शमदमदयादियुक्ताय शा. Page #741 -------------------------------------------------------------------------- ________________ શ્રાશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. स्त्रप्रसिद्ध शिष्यगुणसंपन्नाय शुचये ब्राह्मणाय विधिवदुपस नाय शिष्याय जातिकर्मवृत्तविद्याभिजनैः परीक्षिताय ब्रूया. त्पुनः पुनर्याक्ग्रहणं दृढीभवति ॥ १ ॥ છે. અથ મેક્ષસાધનના જ્ઞાનના ઉપદેશના પ્રકારને મુમુક્ષુઓના, શ્રદ્ધાલુઓના [ને આ શાસ્ત્ર વિષય જાણવાના ] પ્રજનવાળાઓના ઉપકાર માટે કહીએ છીએ. તે આ મોક્ષનું સાધન જ્ઞાન સાધનસાધ્યરૂપ સર્વ અનિત્યથી વિરક્ત, પુત્ર દ્રવ્ય ને લેકની તૃષ્ણાવિનાના, પરમહંસસંન્યાસપણને પામેલા, શમ દમ ને દયાદિથી યુક્ત, શાસ્ત્રમાં પ્રસિદ્ધ શિષ્યના ગુણથી સંપન્ન, પવિત્ર, મુમુક્ષુ, વિધિવત્ શરણે આવેલા, શિષ્ય તથા જાતિ કર્મ આચાર વિદ્યા ને કુલવડે પરીક્ષા કરેલાને જ્યાં સુધી ગ્રહણ કરેલું દૃઢ થાય [ ત્યાંસુધી ] પુનઃ પુનઃ કહે. ને અથ એ બે શબ્દો બ્રહ્માના મુખમાંથી પ્રથમ બહાર પડેલા હોવાથી મંગલરૂપ ગણાય છે. અહિં અથશ દવડે મંગલાચરણ કર્યું છે એમ સમજવું. અને અર્થ પછી કીએ તે અર્થના વિરતારવડે શાસ્ત્રના અર્થનું નિરૂપણ કર્યા પછી એવો અથશબ્દને વિસ્તારવાળો અર્થ થાય છે. દુઃખરહિત પરમાનંદની અભેદભાવે પ્રાપ્તિ તે મોક્ષ કહેવાય છે. એ મોક્ષનું સાક્ષાત સાધન અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન છે. માત્ર મેક્ષને જ ઇચ્છનારો હેય તે મુમુક્ષુ કહેવાય છે. ખેતી આદિ દષ્ટ સાધનથી ને યાગાદિ અદષ્ટ સાધનથી સાધ્ય આ લેકના ને પરલોકના ભેગને સમૂહ છે. એ સાધન ને સાધ્ય અનિત્ય હોવાથી Page #742 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહણી ગદ્યાધ ન મુમુક્ષુ તેમાં વૈરાગ્યવાળા જોઇએ, અર્થાત્ તે પાલાસુધીના ભોગામાં અભિલાષારહિત હાવા જોઇએ. પુત્રની તખ્શાના અભાવવડે સ્ત્રીની તૃષ્ણાના અભાવ પણ સમજવા. દ્રવ્યશવડે સગુણબ્રહ્મની ઉપાસના તથા ગાય આદિ સમજવાં. લાકાડે આ લાક, પિતૃલાક તે દેવલાક સમજવા. આત્માથી ભિન્ન વિષયોમાંથી અંત:કરણુંને પાğ વાળવાનું ખલ તે શમ, દશ ઇંદ્રિયેના અનાત્મ પદાથૅાભણીના રાગદ્વેષવાળા વેગાને રાકવાનું બલ તે દમ, ને પ્રાણીઓપર કરુણા તે ધ્યા કહેવાય છે. આદિપડે ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા તે સમાધાનનું ગ્રહણુ થાય છે. શાસ્ત્રમાં પ્રસિદ્ધ શિષ્યના ગુણથી સપન્ન એટલે અમાનીપણું આદિ જ્ઞાનનાં સાધનેાથી તે અભયાદિ દૈવીસ`પત્તિથી યુક્ત. પવિત્ર એટલે બહારની ને અતઃકરણુની પવિત્રતાવાળા. મુમુક્ષુ એટલે બ્રહ્મ પે સ્થિતિ કરવાની તીવ્ર ઇચ્છાવાળા. વિધિવત્ શરણે આવેલે એટલે બ્રહ્મવિદ્યાના ગ્રહણુમાટે સદ્ગુરુના ચરણુકમલના ગ્રહણુપૂર્વક “ હે પ્રભો ! મને બ્રહ્મના ઉપદેશ કરેા ” ઇત્યાદિ પ્રાર્થનાવચને ખેાલી સ ્ ગુરુને શરણુ થયેલા. શિષ્ય એટલે ઉપદેશ કરવાને યાગ્ય અર્થાત વિનયવાળે. ઉત્તમ જાતિવાળાને, ઉત્તમ કર્મવાળાને, ઉત્તમ આચરણુવાળાને, અધ્યયનવાળાને વા સગુણબ્રહ્મની ઉપાસનાવાળાને, તે ઉત્તમ કુલવાળાને કરેલા બ્રહ્મપદેશ થેડા સમયમાં લીભૂત થવાનેા સભવ હાવ થી જાતિ, ક, આચાર, વિદ્યા ને કુલની પરીક્ષા કરવાનુ” કહ્યું છે. સદ્દગુરુએ શિષ્યને એક વારજ બ્રહ્મપદેશ કરવાના નથી, પણુ જ્યાંસુધી તે શિષ્યને બ્રહ્મના સ્વરૂપનું સ્પષ્ટ ભાન થાય ત્યાંસુધી તેમણે બ્રહ્મના ઉપદેશ વારવાર કરવા જોઇએ. ૧. tr ,, Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ શ્રીશંકરાચાર્યનાં અકાદશ રત્નો. શિષ્ય સદ્દગુરુને શરણે જવું જોઈએ, ને સહૃગુએ તે શિષ્યને બ્રહ્મવિદ્યાને ઉપદેશ કરવો જોઇએ, એમ કહ્યું, તેમાં શ્રુતિનું પ્રમાણ બતાવી તે બ્રહ્મવિદ્યાનું માહાઓ વર્ણવે છે – श्रुतिश्च परीक्ष्य तत्त्वतो ब्रह्मविद्यां यावद्दढगृहीता हि विद्याऽऽत्मनः श्रेयसे संतत्यै च भवति विद्यासंततिश्च प्राण्यनुग्रहाय भवति नौरिव नदी तितीर्षाः । शास्त्रं च यद्यप्यस्मा इमामद्भिःपरिगृहीतां धनस्य पूर्णा दद्यादेतदेव ततो भूय इति॥२॥ અને કૃતિ. પરીક્ષા કરીને [ ત્યાંથી વાસ્તવિક રીતે બ્રહ્મવિદ્યાને [કહેતા હવા.] ત્યાંસુધી દૂઢ ગ્રહણ કરેલી વિદ્યાજ પિતાના શ્રેયસને માટે તથા સંતતિને માટે થાય છે. વળી નદીને તરવાની ઈચ્છાવાળાને વહાણની પેઠે વિદ્યાની સંતતિ (શિષ્યપ્રશિષ્યાદિદ્વારા રક્ષા) પ્રાણીના અનુગ્રહ માટે થાય છે. શાસ્ત્ર પણ છે.] જેકે આને આ જ વડે ધારણ કરેલી ધનથી પૂર્ણ [પૃથિવી ] આપે આજ તેથી વધારે [ છે.] ઈતિ. શિર્ષે સદ્દગુરુનું શરણ ગ્રહણ કરવું જોઈએ, અને સગુરુએ તેને બ્રહ્મવિધાને ઉપદેશ કરવો જોઈએ, આ અર્થમાં " परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणो निर्वेदमायात्" ( મુમુક્ષુ કર્મવડે પ્રાપ્ત કરેલા લોકોને જાણીને વૈરાગ્યને પામે ) ત્યાંથી આરંભીને “નક્ષ૪ જુહર્ષ વેન્દ્ર રહ્યું પ્રોવાર તi તરવતો બ્રહ્મવિદા” (જેવડે અવિનાશી ને સત્ય આત્માને મુમુક્ષુ જાણે છે તે બ્રહ્મવિદ્યાને સદ્દગુરુ વાસ્તવિક રીતે કહેતા Page #744 -------------------------------------------------------------------------- ________________ ભીઉપદેશસહસ્ત્રી–ગઘબંધ. ૬૭૩ હવા,) ત્યાંસુધીની આ શ્રુતિ પણ છે. શિષ્યને બ્રહ્મવિદ્યાનું દૃઢ ગ્રહણ થાય ત્યાંસુધી સદ્દગુરુએ પુનઃ પુનઃ બ્રહ્મવિદ્યાને ઉપદેશ તેને શા માટે કરે જોઈએ ? એમ શંકા થાય છે તેનું સમાધાન કહે છે:–દઢ ગ્રહણ કરેલી બ્રહ્મવિદ્યાજ પિતાના અવિવાદિ દેષરૂપ બંધની નિવૃત્તિ માટે તથા શિષ્ય પ્રશિષ્યાદિમાં ચલાવવા માટે સમર્થ થાય છે; અને નદીને પાર પામવા ઈચ્છનાર મનુષ્યને જેમ ' નદીને પાર પામવામાં વહાણ ઉપયોગી થાય છે, તેમ બ્રહ્મવિદ્યાનું શિષ્યપ્રશિષ્યાદિદ્વારા સંરક્ષણ સંસાર સાગરમાં ડુબતા પ્રાણીઓને બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવવારૂપ તેમના અનુગ્રહ માટે થાય છે. આ બ્રહ્મવિધા આગળ કહેલા લક્ષણવાળા શિષ્યને આપવાની છે, પણ ગમે તે રીતે આવેલાને ધનાદિના લેભથી તે આપવાગ્ય નથી એમાં શ્રુતિવચન પણ છે. જે કોઈ અપાત્ર આ સમુદ્રથી વીંટાયેલી ને ધનવડે પરિપૂર્ણ પૃથિવી આપે તો પણ તેને આ બ્રહ્મવિદ્યા ન આપવી, તેથી ધનથી પૂર્ણ પૃથિવીના દાનથી પણ આ બ્રહ્મવિદ્યા બહુ શ્રેષ્ઠ છે એમ જાણવું. ૨. જિજ્ઞાસુ મનુષ્ય વિદ્યાના અધ્યયનવડે બ્રહ્મને જાણી શકશે, માટે તેને સદ્દગુરુને શરણે જવાની અગત્ય નથી એમ કઈ શંકા કરે તો તેના સમાધાનમાં કહે છે-- __ अन्यथा च ज्ञानप्राप्त्यभावात् आचार्यवान् पुरुषो वेद । आचार्याद्धैव विद्या । आचार्यतावितं सम्यग्रहानं प्लव इहोच्यत इत्यादिश्रुतिभ्यः। उपदेश्यंति तेशानमित्यादिस्मृतिभ्यश्च ॥३॥ Page #745 -------------------------------------------------------------------------- ________________ ९७४ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અને બીજી રીતે જ્ઞાનની પ્રાપ્તિને અભાવ હોવાથી આચાર્યવાળે પુરુષ જાણે છે, આચાર્યથીજ [ જાણેલી ] વિદ્યા [પરમહિતને પ્રાપ્ત કરે છે,] આચાર્ય આપેલું યથાર્થ જ્ઞાન અહિં હોડી કહેવાય છે, ઈત્યાદિ કૃતિઓથી, અને [તેઓ] તને જ્ઞાનને ઉપદેશ કરશે, ઈત્યાદિ સ્મૃતિઓથી. - શ્રેત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગવિના જિજ્ઞાસુને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આમાં કૃતિઓ તથા સ્મૃતિઓ પ્રમાણરૂપ છે. આચાર્યવા જિજ્ઞાસુ પુરષ બ્રહ્મને જાણે છે,” “આચાર્યથી જ પ્રાપ્ત કરેલી બ્રહ્મવિદ્યા પરમહિતને પ્રાપ્ત કરે છે,” “આચાર્યે આપેલું યથાર્થ બ્રહ્મજ્ઞાન આ જગતમાં અવિદ્યારૂપ નદી તરવાની હેડી કહેવાય છે, ” દત્યાદિ શ્રુતિઓથી, અને “ત્રિય ને બ્રહ્મનિષ્ઠ પુરુષ તને બ્રહ્મજ્ઞાનને ઉપદેશ કરેશે.” ઇત્યાદિ રમૃતિઓથી ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે. ૩. બ્રહ્મને જાણવાની ઇચ્છાવાળા શિષ્યને એકવાર બ્રહ્મને ઉપદેશ કરવાથી તે શિષ્ય બ્રહ્મને જાણી શકશે, માટે સદ્દગુરુએ તેને પુનઃ પુનઃ બ્રહ્મ ઉપદેશ કરવાની આવશ્યકતા નથી, એમ શંકા થાય તે તેનું સમાધાન કરે છે - शिष्यस्य ज्ञानाग्रहणं च लिंगैर्बुध्वा अग्रहणहेतूनधर्मलो. किकप्रमादनित्यानित्यवस्तुविवेकविषयासंजातहढपूर्वश्रुतत्वलोकचिंतावेक्षणजात्याद्यभिमानादींस्तत्प्रतिपक्षैः श्रुतिस्मृतिविहितैरपनयेदक्रोधादिभिः अहिंसादिभिश्च यमैझनाविरुद्धश्च नियमैः। अमानित्वादिगुणं च ज्ञानोपायं सम्यग्ग्राहयेत् ॥४॥ Page #746 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગધબંધ. ૬૭ વળી શિષ્યના જ્ઞાનના અગ્રહણને લિંગ વડે જાણીને અગ્રહણના હેતુઓ અધર્મ, હમણુને પ્રમાદ, નિત્ય ને અનિત્ય વસ્તુના વિવેકના વિષયસુધી નહિ પહોંચેલું દૃઢ પૂર્વકૃતપણું, લેકચિંતાને વિચાર, [H] જાતિ આદિના અભિમાન આદિને શ્રુતિએ ને સ્મૃતિએ વિધાન કરેલા તેના પ્રતિપક્ષેવડે દૂર કરે. અક્રોધાદિવડે, અહિંસાદિ વડે, ને જ્ઞાનના અવિરેધવાળા નિયમેવડે [દૂર કરે.] વળી અમાનીપણુદિ ગુણરૂપ જ્ઞાનના ઉપાયને સારી રીતે ગ્રહણ કરાવે. શિષ્યને બ્રહ્મજ્ઞાનના પ્રહણના અભાવને અને અવળા ગ્રહણને તેના મુખાદિની ચેષ્ટા ને બોલવાની રીતભાતરૂપ ચિહેવડે જાણીને તે ગ્રહણના અભાવને અને વિપરીત ગ્રહણના હેતુઓને શ્રુતિ ને સ્મૃતિએ વિધાન કરેલા તેને દૂર કરનારા પ્રતિપક્ષે વડે દૂર કરે. અધર્મને એટલે પાપના સંસ્કારોને સૂર્યાદિ દેવોની ઉપાસનાદિના નિયમના ઉપદેશવડે દૂર કરાવવાગ્યા છે. શાસ્ત્રજ્ઞાનો વિચાર નહિ કરતાં ઈચ્છામાં આવે તેમ વર્તવું, ઇરછામાં આવે તેમ બેલવું, ને ઈચ્છામાં આવે તે ખાવું, એ રૂપ પ્રમાદ ત્યાગ કરવાગ્યના ઉપદેશવડે દુર કરાવવાગ્ય છે. નિત્ય ને અનિત્ય વસ્તુના વિવેકને વિષય જે ચેતન ને અચેતનરૂપ ત્યાં સુધી જે પૂર્વ સાંભળેલું વેદાંતશાસ્ત્ર દઢ ન થયું હોય તેને નાન પ્રકારની યુક્તિઓના નિરૂપણવડે દૂર કરીને તે શ્રવણને વિવેક સુધી પહોચાડવું. લેકેના વ્યવહારના સારાપણને ને નઠારાપણાને વિચાર ચિત્તના વિશે અને હેતુ હેવાથી તે ત્યજવાયોગ્ય છે, એમ સમજાવી તેને ત્યાગ કરાવે. જાતિ, કુલ ને વિદ્યા આદિનું અભિમાન Page #747 -------------------------------------------------------------------------- ________________ mnevnim ૬૭૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ને. આત્મસ્વરૂપના ઉપદેશવડે ત્યજાવવું. અભિમાન આદિને એમાં આદિ એ શબ્દવડે તેની સાથે સંબંધ રાખનારા અન્યને ધિક્કારવું ઇત્યાદિ વ્યવહારે જાણવા. અધાદિમાંના આદિ શબ્દવડે અકામાદિનું ગ્રહણ કરાય છે. અહિંસાદિમાંના આદિ શબ્દવડે સત્ય, અસ્તેય, ( ચોરી ન કરવી,) બ્રહ્મચર્ય ને અપરિગ્રહનું ( મમતાના અભાવનું ) ગ્રહણ કરાય છે. પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરભક્તિ નિયમો કહેવાય છે. જ્ઞાનના અવિરોધવાળા આ વિશેષણવડે તીર્થયાત્રા, ચાંદ્રાયણ ને ઉપવાસાદિ જ્ઞાનનિષ્ઠામાં વિક્ષેપ કરનારા નિયમોનું અનાદરણીયાપણું દર્શાવ્યું છે. યમ ને નિયમને ઉપદેશ સર્વ દેશને દૂર કરવાને સાધારણ ઉપાય છે એમ જાણવું. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પ્રતિબંધ કરનારને દૂર કરનારાં સાધનને ઉપદેશ કરીને હવે જ્ઞાનના ઉદયનાં સાધનને ઉપદેશ કરે છે – અમાનીપણું આદિ જ્ઞાનનાં વિશ સાધનરૂપ જ્ઞાનના સાધનને સારી રીતે દઢ કરાવે. જ્યાં સુધી શિષ્ય કૃતાર્થ ન થાય ત્યાંસુધી સદ્દગુરુએ બ્રહ્મને ઉપદેશ ચાલુ રાખવો જોઈએ. અહિં શિષ્યનાં લક્ષણોનું નિરૂપણ પૂરું થયું. ૪. એવી રીતે આચાર્યના કર્તવ્યને કહીને હવે તત્વજિજ્ઞાસુએ કેવા આચાર્યને શરણે જવું જોઈએ તે જણાવવા આચાર્યનાં લક્ષણને કહે છે:-- आचार्यस्तूहापोहग्रहणधारणशमदमदयानुग्रहादिसम्पन्नो लब्धागमो दृष्टादृष्टभोगेप्वनासक्तस्त्यक्तसर्वकर्मसाधनो ब्रह्मवित् ब्रह्मणि स्थितोऽभिन्नवृत्तो दंभकुहकशाठ्यमायामात्स Page #748 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગલબંધ. ૬૭૭ र्यानृताहकारममत्वादिदोषविवर्जितः। केवलपरानुग्रहप्रयो जनो विद्योपयोगार्थी पूर्वमुपदिशेत् ॥५॥ આચાર્ય તે ઉહથી, અપહથી, ગ્રહણથી, ધારણથી, શમથી, દમથી, દયાથી ને અનુગ્રહ આદિથી સંપન્ન, શાસ્ત્ર જાણનાર, દુષ્ટ (આ લેકના) ને અદૃષ્ટ (પરલેકના) ભેગમાં આસક્તિરહિત, સર્વકર્મનાં [સ્ત્રી આદિ] સાધનેને જેમણે ત્યજી દીધાં છે એવા બ્રહ્મને જાણનારા બ્રહ્મમાં અભેદભાવે] સ્થિત [શાસ્ત્ર કહેલા] આચારનું ઉલ્લંઘન નહિ કરનારા, દંભ, (ધર્મને બેટે 3ળ,) અન્યને ઠગવું, નિષ્ફરતા, બીજાને ભ્રાંતિ ઉપજાવવી, કોઈના ગુણેમાં દોષનું કથન કરવું, મિથ્યાભાષણ, દેહાભિમાન ને [ શિષ્યાદિમાં ] મમતાદિ દોષથી અત્યંતરહિત, કેવલ [ સંસારથી ઉદાસ થયેલા ] અન્યના અનુગ્રહરૂપ પ્રજનવાળા; [] વિદ્યાને [ સુપાત્રે] વિનિયોગ કરવાની ઈચ્છાવાળા [ હોવા જોઈએ. તેઓ આગળ કહેલું [ શિષ્યને] ઉપદેશે. ઉહશિષ્યની સમજણને અનુકૂળ આવે એવી અપૂર્વ યુક્તિની કલપના. અપહ-શિષ્ય જે મિથ્યા ગ્રહણ કર્યું હોય તેને દૂર કરવાનું સામર્થ્ય, અથવા સિદ્ધાંતના સામા પક્ષના નિરાકરણનું સામર્થ. ગ્રહણ–શિખે કરેલા પ્રશ્નોને શીઘ્ર પિતાની બુદ્ધિમાં લઈ લેવાનું સામર્થ. ધારણ –ગ્રહણ કરી લીધેલા તે પ્રશ્નોના સારાસારના નિશ્ચયપૂર્વક ઉત્તર આપતી વેલા સ્મરણની યોગ્યતાની પ્રાપ્તિ. અમદમનાં લક્ષણ કહેવાઈ ગયાં છે. દયા--દુઃખી પ્રાણીઓ પર કરણું. અનુગ્રહ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની પ્રકૃતિ. અનુગ્રહાદિમાંના આદિ શબ્દથી શરણે આવેલા, વિનયવાળા ને અનુગ્રહ કરેલાના ત્યાગને અભાવ ગ્રહણ કરાય છે. આગળ કહેલું--હવે પછી કહેવાશે તે વાક. ૫. હવે શરણે આવેલા શિષ્યને ઉપદેશ કરવાનાં વાક્ય કહે છે:-- सदेव सोम्येदमग्र आसीदेकमेवाद्वितीयं यत्र नान्यत्प. श्यति आत्मैवेदं सर्व ब्रह्मैवदं सर्व आत्मा वा इदमेक एवाग्र आसीत्सर्वे खल्विदं ब्रह्मेत्याद्या आत्मैक्यप्रतिपादनपरा: श्रुती. रुपदिश्य च ग्राहयद्रह्मोपलक्षणम् । य आत्माऽपहतपाप्मा यत्साक्षादपरोक्षाब्रह्म योऽशनायापिपाले नेति नेति अस्थूल मनणु स एष नेति नति । अदृष्टंष्ट्र विज्ञानमानन्दं ब्रह्म सत्यं ज्ञानमनन्तं अदृश्येऽनात्म्ये स वा एक महानज आत्मा अप्राणो ह्यमना: सबाह्याभ्यतरो ह्यजः । विज्ञानधन एवानन्तरमबाह्यमन्यदेव तद्विदितादयो अविदिताधि ॥६॥ હે પ્રિયદર્શન! આ [ જગત ઉત્પત્તિની પૂર્વે સદ્નપજ હતું. એકજ અદ્વિતીય [ હતું. જ્યાં બીજું જેતે નથી. આત્માજ આ સર્વ [છે.] બ્રહ્મજ આ સર્વ [છે.] આગળ આ એક પ્રસિદ્ધ આત્મરૂપજ હતું નક્કી આ સર્વ બ્રહ્મ છે.] ઇત્યાદિ [બ્રહ્મ ને] આત્માનું એકપણું પ્રતિપાદન કરનારી શ્રુતિઓને ઉપદેશ કરીને બ્રહ્મનું લક્ષણ ગ્રહણ કરાવે. જે આત્મા પાપથી રહિત [ છે.] જે સાક્ષાત્ અપક્ષ બ્રહ્મ [છે.] જે ભૂખ ને તરસથી [ રહિત છે.] આ (કાર્ય) નથી, આ (કારણ) નથી. Page #750 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી-ગાબંધ. १७८ સ્થલથી વિપરીત [ને] સૂમથી વિપરીત, તે આ [આત્મા] આ (સાકાર દ્રવ્ય) નથી, આ (નિરાકારદ્રવ્ય) નથી. અe [છે. આનાથી ભિન્ન] દ્રષ્ટ[ નથી. વિજ્ઞાનરૂ૫ [] આનંદરૂપ બ્રહ્મ [છે.] સત્યરૂપ, જ્ઞાનરૂપ [] અનંતરૂપ [ બ્રહ્મ છે.] અદૃશ્ય [ને સ્વરૂપ પણ૩] સ્વકીયપણાથી રહિત, તેજ આ મહાન અજન્મા આત્મા. પ્રાણરહિત, મનથી રહિત, બાહા ને અત્યંતરસહિત અને અજન્મા.વિજ્ઞાનઘનજ કાર્યરહિત નિ] કારણુરહિત. તે જાણેલાથી ભિન્ન [છે,]અને નહિ જાણેલાથી ઉપર છે.]. પુનઃ પણ આકાશદેશવડે બ્રહ્મનું નિરૂપણ કરે છે – आकाशो वै नामेत्यादिश्रुतिभिः स्मृतिभिश्च न जायते म्रियते नादत्ते कस्याचत्पावं यथाकाशस्थितो नित्यं शंत्रज्ञ चापि मां विद्धि न सत्तन्नातदुच्यो अनादित्वानिर्गुणत्या. त्ससं सोषु भूतेषु उत्तमः पुरुष इत्यादिभिः श्रुत्युक्तरक्षणाविरुद्राभिः । परमात्मासंसारित्वप्रतिपादनपराभिस्तस्य सर्वेणानन्यत्वप्रतिपादनपराभिश्च ॥ ७॥ આકાશજ નામરૂપને નિહ કરનાર છે,] ઇત્યાદિ કુતિએવડે અને [ આત્મા] જન્મતે નથી, મરતો [ નથી, ] કેઇનું પાપ ગ્રડણ કરતું નથી, જેવી રીતે આકાશમાં રહેલો નિત્ય, વળી મને ક્ષેત્રજ્ઞ જાણ, તે [તત્વ] પ્રકટ કહેવાતું નથી, [7] અપ્રકટ [ પણ કહેવાતું] નથી, અનાદિપણથી [ને] નિર્ગુણપણુથી, સર્વે ભૂતોમાં સમ [ છે, અને ] ઉત્તમ પુરુષ [ બીજે છે, ] ઇત્યાદિ શ્રુતિમાં કહેલાં લક્ષણથી અવિરેધવાળી, પરમા Page #751 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ભાનું અસંસારીપાશું પ્રતિપાદન કરનારી, અને તેનું સર્વની [સાથે] અનન્યપણું પ્રતિપાદન કરનારી સ્મૃતિઓ વડે [બહાનું લક્ષણ ગ્રહણ કરાવે. શ્રુતિએ કહેલા અર્થમાં સ્મૃતિનું ઉદાહરણ નિશ્ચયની દૃઢતામાટે છે, પણ પ્રમાણપણની સિદ્ધિને માટે નથી.] અસંસારીપણું--ત્રણ શરીરથી ને અંત:કરણની ત્રણ અવસ્થાએથી રહિતપણું. અનન્યપણું--સર્વના અધિષ્ઠાનરૂપ બ્રહ્મની સાથે એકરૂપપણું. ૭ એવી રીતે ઉપદેશ કરે શિષ્યને તેના અજ્ઞાન, સંશય ને વિપર્યયને દૂર કરવાવડે ઉપદેશ કરેલા અર્થમાં બુદ્ધિના નિશલપણામાટે પુનઃ આચાર્ય પૂછે એમ આચાર્યના કર્તવ્યને કહે છે – एवं श्रुतिस्मृतिभिहीतारमात्मलक्षणं शिष्यं संसारसागरादुत्तितीर्घ पृच्छे । विमसि सोम्शेति स यदि ब्रूया द्राक्षापुत्रोऽदोन्धयो ब्रह्मचर्या सं गृहस्थो वेदानीमस्मि परमहलपरिवाट्संसारसागराज मृत्युमहाग्राहा दुत्तितीर्घरित्याचार्या ब्रूयात् । इहव ते सोम्य मृतस्य शरीरं वयोभिरद्यते #ાર્વે વાપરે છે ૮. એવી રીતે શ્રનિવડે ને સ્મૃતિ વડે જેણે પરમાત્માનું લક્ષણ ગ્રહણ કર્યું છે એવા [અને] સંસારસાગરને તરવાને ઈચ્છતા શિષ્યને [ આચાર્ય] પૂછે:-“હે પ્રિયદર્શન! તું કેણ છે?” ઈતિ. જે તે કહે:-“હું] બ્રાઢા ગુને પુત્ર, આ વંશવાળે, બ્રહ્મચારી વા ગૃહસ્થ હો, હમણુ પર પહંસ પરિવ્રાજક છું. જન્મમરણરૂપ મેટા મગરવાળા સંસારસાગરને તરવાની ઈચ્છા Page #752 -------------------------------------------------------------------------- ________________ १८१ શ્રીઉપદેશસહસ્ત્રી-ગઘબંધ. पागा छु.” ति. [तेने] मायार्य ४३:-" प्रियदर्शन! અહિંજ મરણ પામેલા તારા શરીરને [ગીધ આદિ] પક્ષીઓવડે ભક્ષણ કરાય છે, અને માટીના ભાવને પામે છે. ૮. तत्कथं संसारसागरादुत्तितर्तुमिच्छसीति न हि नद्या भवरे कले भस्मीभूतो नद्याः पारं तरीप्यतीति । स यदि यादन्योऽहं शरीराच्छरीरं तु जायते म्रियते वयोभिरद्यते मृद्भावं चापद्यते शस्त्राग्न्यादिभिश्च विनाश्यते व्याध्यादिभिश्च प्रयु. ज्यते । तस्मिन्नहं स्वकृतधर्माधर्मवशात्पक्षी नीडमिव प्रविष्टः पुन: पुनः शरीरविनाशे धर्माधर्मवशाच्छरीरांतरं यास्यामि पूर्वनीडविनाशे पक्षीव नीडांतरम् । एवमेवाहमनादौ संसारे देवमनुष्यादितिर्थनिरयस्थानेषु स्वकर्मवशादुपात्तमुपा तं शरीरं त्यजन्नचं नवं चान्यदुपाददानो जन्ममरणप्रबन्धच के घटीयंत्रवत्स्वकर्मणा भ्राभ्यमा क्रमेणेदं शरीरमासाद्य संसा रचक्रभ्रमणादस्मानिर्विषमो भगवंतमुपसन्नोऽस्मि संसारचक्रभ्रमणप्रशमायेति । तस्मानित्य एवाहं शरीरादन्यः शरीरा. ण्यागच्छन्त्यपगच्छन्ति च वासांसीव पुरुषस्येतीत्याचार्यो यात् साध्ववादी: सम्यक्पश्यसि ॥९॥ તેને કેવી રીતે સંસારસાગરથી તારવાને ઈચછે છે? ઈતિ. નદીને આ કાંડે રાપરૂપ થયેલ નદીના પારને પામશે નડિજ.” ति. नेते ४:-“शरीरथी लिन्न [छु.] शरीर तन्मे छ, भरे छ, [ी माहि] पक्षीया लक्षण राय छ, ने માટીના ભાવને પ્રાપ્ત થાય છે, તથા શસ્ત્ર ને અગ્નિ આદિવડે विनाश पभाडाय छ, अने राय माहिनी [साथे] नेय छ, Page #753 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. તેમાં હું પિતાના કરેલા ધર્મ ને અધર્મને લીધે માળામાં પક્ષીની પેઠે પ્રવેશ પામેલે પુનઃ પુનઃ શરીરના વિનાશમાં ધર્મ ને અધર્મને લીધે બીજા શરીરમાં જઈશ, જેમ પૂર્વના માળાના નાશમાં પક્ષી બીજા માળામાં [જાય તેમ.] એવી રીતે જ હું અનાદિ સંસારમાં દેવ, મનુષ્યાદિ, પેટે ચાલનાર, ને નરકનાં સ્થાનમાં પિતાનાં કર્મોને લીધે મળેલા મળેલા શરીરને ત્યજતા [ ] ને નવા નવા અન્યને ગ્રહણ કરતે [છો] જન્મમરણના સંબં ધવાળા ચકમાં ઘડાઓના યંત્રની પેઠે પોતાના કર્મવડે ભમાવાતે ક્રમવડે આ શરીરને પામીને આ સંસારચકના બ્રમણથી કંટાળી ગયેલે સંસારચકના ભ્રમણની અત્યંતનિવૃત્તિમાટે ભગવાનને (આપશ્રીને) શરણે આવેલું છું. ઈતિ. તેથી હું નિત્યજ છું,] શરીરથી ભિન્ન [ છું,] પુરુષનાં વસ્ત્રોની પેઠે શરીરે આવે છે, અને જાય છે.” ઇતિ. [તેને આચાર્ય કહે –“સારું કહ્યું. યથાર્થ જાણે છે. ૯. તું આવા વિવેકવાળો છતાં તારામાં જે વર્ણ ને આશ્રમ આદિનું અભિમાન છે તે બ્રાંતિને લીધે છે, એમ કહી શિષ્યના પ્રશ્નને તથા તેના સમાધાનને કહે છે – . कथं मृषाऽवादीब्राह्मणपुत्रोऽदोऽन्वयो ब्रह्मचार्यासं गृहस्थो वेदानीमस्मि परमहंसपरिवाडिति स यदि ब्रूयाद्भ. गवन् कथमहं मृषाऽवादिषमिति । तं प्रति ब्रूयादाचार्यों यतस्त्वं भिन्नात्यन्वयसंस्कारं शरीरं जात्यन्वयसंस्कारवजिंतस्यात्मन: प्रत्यभिज्ञासीाह्मणपुत्रोऽदोन्वय इत्यादिना Page #754 -------------------------------------------------------------------------- ________________ માઉપદેશસહસ્રી-ગધખધ. ૧૮૩ वाक्येनेति : स यदि पृच्छेत्कथं भिन्नजात्यन्वयसंस्कारं शरीरं कथं वाऽहं जात्यन्वयसंस्कारवर्जित इत्याचार्यों ब्रूयात् । शृणु सोम्य यथेदं शरीरं त्वत्तो भिन्नं भिन्नजात्यन्वयसंस्कारं त्वं च जात्यन्वय संस्कारवर्जित इत्युक्तवा तं स्मारयेत् स्मर्तुमर्हसि सोम्य परमात्मानं यथोक्तलक्षणं श्रावितोऽसि सदेव सोम्येदमग्र आसीदित्यादिश्रुतिभिः स्मृतिभिश्च लक्षणं च तस्य શ્રૃમિ: įાંમિશ્ર | શ્॰ ॥ ,, '' કેમ મિથ્યા ખેલ્યા ? · [ હું] બ્રાહ્મણના પુત્ર, આ વંશવાળા, બ્રહ્મચારી વા ગૃહસ્થ હતા, હમણાં પરમહુ સપરિવ્રાજક છું, ’ એ પ્રમાણે, ” જો તે કહેઃ- પ્રભા ! હું કેવી રીતે મિથ્યા મેલ્યું ? ” ઇતિ. તેના પ્રતિ આચાર્ય કહેઃ— જેથી તે [આત્માથી ] ભિન્ન જાતિ, વંશ ને સંસ્કારવાળા શરીરને જાતિ, વંશ ને સંસ્કારરહિત આત્મરૂપે [હું] બ્રાહ્મણના પુત્ર, આ વંશવાળા, ઇત્યાદ્રિ વાકયવડે જણાવ્યુ, ” ઇતિ, જો તે પૂછે:“ [ આત્માથી ] ભિન્ન જાતિ, વંશ ને સંસ્કારવાળું શરીર કેવી રીતે ? અથવા હું જાતિ, વંશ ને સંસ્કારથી રહિત કેવી રીતે ? ” ઇતિ. [ તેને ] આચાર્ય કહે:- સાંભળ, હે પ્રિયદર્શન ! જેવી રીતે આ શરીર તારાથી ભિન્ન જડતાવાળુ, જાતિવાળુ, વંશવાળું ને સંસ્કારવાળું [છે, ] અને તુ જાતિથી, વંશથી ને સારથી રહિત [છે, તે કહેવાય છે. ] ” એમ કહીને તેને [આગળ કહેલું] સ્મરણ કરાવે, “ હે પ્રિયદર્શન ! પૂર્વે કહેલા લક્ષણવાળા પરમાત્માનું [તુ] સ્મરણ કરવાને ચાગ્ય છે. · હૈ પ્રિયદર્શન ! ' , ,, Page #755 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આ [જગત] આગળ સપજ હતું,” ઈત્યાદિ શ્રુતિઓવડે ને. સ્મૃતિઓ વડે [તને] સંભળાવ્યું છે, તથા [“જે આત્મા પાપરહિત છે,”ઇત્યાદિ] શ્રુતિએ વડે અને [તે આત્મા કદી પણ જન્મ પામતે નથી” ઈત્યાદિ] સ્મૃતિઓ વડે તેનું લક્ષણ [પણ તને સંભળાવ્યું છે.] ૧૦. કહેલા સ્વરૂપનું સ્મરણ કરાવીને શરીરનું જડપણું, જાતિવાળાપણું, વંશવાળાપણું ને સંસ્કારવાળા પણ જણાવવા માટે તેની ઉપનિના પ્રકારનો ઉપદેશ કરે, એમ કહે છે – लब्धपरमात्मलक्षणम्मृतये ब्रूयात् योऽसावाकाशनामा नाजरूपाभ्यामर्थीतरभूतोऽशरीरः । अस्थूलादिलक्षणोऽपहत. पात्रादिलक्षणच नः संसारधर्मैरनागंधितः ॥ ११ ॥ પરમાત્માના લક્ષણની સંસ્કૃતિને પામેલાતે શિષ્યને [આચાર્ય ] કહે “જે આ આકાશનામવાળે, નામરૂપથી ભિન્ન પદાર્થરૂપ, શરીરહિત, સ્થલ આદિથી ભિન્ન લક્ષણવાળે, અને પાપથી રહિત ઇત્યાદિ લક્ષણવાળો, સર્વ સંસારના ધર્મથી સંબંધ નહિ પામેલ. ૧૧. જેમ પરમાત્મા શરીરાદિથી ભિન્ન છે, તેમ છવ પશુ સરીરાદિથી ભિન્ન છે, કેમકે શ્રુતમાં તે બંનેને અભેદ કહ્યા છે, એવા અભિપ્રાયથી આત્માનું સ્વરૂપ કહીને અનાત્માના સ્વભાવનું નિરૂપણ કરે છે – यत्साक्षादपरोक्षाब्रह्म य मात्मा सर्वातरोऽष्टो द्रष्टा ऽभुत: भोताऽमतो मंताऽविशातो विज्ञाता नित्यविज्ञान Page #756 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગરબંધ. स्वरूपोऽनंतरोऽवाह्यो विज्ञानघन एव परिपूर्ण आकाशवदनंतशक्तिरात्मा सर्वस्याशनायादिवर्जित आविर्भावतिरोभाववर्जितश्च । स्वात्मविलक्षणयोनामरूपयोर्जगदीजभूतयोः स्वात्मस्थयोस्तत्त्वानन्यत्वाभ्यामनिर्वचनीययो: स्वसंवेद्ययोः सद्भावमात्रेणाचित्यशक्तित्वाद्वयाकतोऽव्याकृतयोः ॥ १२॥ જે સાક્ષાત્ અપક્ષ બ્રહ્મ [ છે.] જે આત્મા સર્વની અંતર [છે. તે] અદૃષ્ટ [છતાં] દ્રષ્ટા, શ્રવણને અવિષય [છતાં ] શ્રેતા, મનને અવિષય [છતાં ] મનન કરનાર, બુદ્ધિને વિ. ષય નહિ [ છતાં] જાણનાર, નિત્યવિજ્ઞાનસ્વરૂપવાળ, કાર્યથી ભિન્ન, કારણથી ભિન્ન, વિજ્ઞાનઘનજ, આકાશની પેઠે પરિપૂર્ણ, અનંતશક્તિવાળે, સર્વનું (સ્થાવરજંગમ સર્વ જગત્નું ) સ્વરૂપ, ભૂખ આદિથી રહિત, ને આવિર્ભાવ તથા તિભાવથી રહિત [છે. તે] પોતાના સ્વરૂપથી વિલક્ષણ, (જડ,) જગતના કારણરૂપ, પિતાના સ્વરૂપમાં રહેલ, તત્ત્વથી અનન્યપણુવડે સત્ય ને અસત્યથી વિલક્ષણ, પિતાના અનુભવના વિષયરૂપ, [અને] અપ્રકટ નામરૂપને સદ્દભાવમાત્રવડે અચિંત્યશક્તિપણથી પ્રકટ કરનાર [ 9 ] ૧૨. એ આત્મામાં પ્રથમ આકાશ એવું નામ ને રૂપ કલ્પાય છે એમ કહે છે – ते नामरूपेऽव्याकृते सती व्याक्रियमाणे तस्मादेतस्मादात्मन आकाशनामाकृती संवृत्ते । तथाऽऽकाशाख्यं भूतममेन प्रकारेण परमात्मनः संभूतं प्रसन्नादिव सलिलान्मलामव Page #757 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. फेनं न सलिलं न च सलिलादत्यन्तं भिन्नं सलिलव्यतिरेके. णादर्शनात् । सलिलं तु स्वच्छमन्यञ्च फेनान्मलरूपादेवं परमात्मा नामरूपाभ्यामन्यः फेनस्थानीयाभ्यां शुद्धः प्रसन्नस्तद्विलक्षणस्ते नामरूपेऽव्याकृते सती व्याक्रियमाणे फेनस्थानीये आकाशनामरूपाकृती संवृत्ते ॥ १३ ॥ અપ્રકટ તે નામરૂપ પ્રકટ થવા માંડ્યાં ત્યારે તે આ આત્માથી આકાશ એવું નામ ને રૂપ થયાં. તેવી રીતે આકાશનામનું ભૂત આવી રીતે પરમાત્માથી થયું. જેમાં નિર્મલ જલથી ણિ તેમ. ફીણ જલ નથી, અને જલના અભાવમાં નહિ દેખાવાથી [0] જલથી અત્યંત ભિન્ન નથી. જેમ જલ મેલરૂપ ફીણથી સ્વચ્છ ને ભિન્ન છે ]તેમ પરમાત્મા ફીણરૂપ નામરૂપથી लिन्न, शुद्ध, निर्भर [न] तेनाथी विक्ष [छ.] ते २442 નામરૂપ પ્રકટ થવા માંડ્યાં ત્યારે ફીણરૂપ આકાશ એવું નામ ने ३५ Sarii. १७. પછી વાયુ આદિ ઉત્પન્ન થયાં એમ કહે છે – ततोऽपि स्थूलभावमापद्यमाने नामरूपे व्याक्रियमाणे वायुभावमापद्यते ततोऽप्यग्निभावमग्नेरबभावं ततः पृथिवीभावमित्येवंक्रमेण पूर्वपूर्वोत्तरोत्तरानुप्रवेशेन पंचमहाभूतानि पृथि: व्यंतानि समुत्पन्नानि ततः पंचभूतगुणविशिष्टा पृथिवी । पृथिव्याश्च पंचात्मका व्रीहियवाद्या ओषधयो जायन्ते ताभ्यो भक्षिताभ्यो लोहितं शुक्रं च स्त्रीपुंशरीरसंबंधि संभूय तदुभयमृतुकालेऽविद्याप्रयुक्तं बीजं कामखजनिर्मथनोद्भुतं मंत्र Page #758 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગદ્યબંધ. ૬૮૭ संस्कृतं गर्भाशये निषिच्यते तत्स्वयोनिरसानुप्रवेशेन वर्धमानं गर्भीभूतं नवमे दशमे वा मासि जायते ॥ १४ ॥ પછી પણ સ્થૂલભાવને પામેલાં ને પ્રકટ થયેલાં નામરૂપ વાયુભાવને પામે છે. પછી પણ અગ્નિભાવને, અગ્નિથી જલભાવને, પછી પૃથિવભાવને. એવી રીતે કમવડે પૂર્વ પૂર્વને ઉત્તરઉત્તરમાં અનુપ્રવેશ થવાવડે પૃથિવીસુધીનાં પાંચ મહાભૂતે ઉત્પન્ન થયાં. પછી પાંચ ભૂતોના ગુણવાળી પૃથિવી [ ઉપજી.] પછી પાંચરૂપ (પંચીકૃત થયેલી) પૃથિવીથી ડાંગર ને જવ આદિ ઓષધિઓ ઉત્પન્ન થાય છે. ભક્ષણ કરેલી તેઓથી સ્ત્રી ને પુરુષના સંબંધવાળું લેહી ને વીર્ય ઉપજીને તે બંને (સ્ત્રીનું લેહી ને પુરુષનું વીર્ય) તુકાલે અવિદ્યાયુક્ત, બીજરૂપ, કામરૂપ રવૈયાના મથનથી ઉપજેલાં [] મંત્રવડે સંસ્કારવાળાં કરેલાં ગર્ભાશયમાં સિંચવામાં આવે છે. તે પિતાની યેનિના રસના અનુપ્રવેશવડે વધેલા ગર્ભરૂપ થઈ નવમા અથવા દશમા માસમાં જન્મે છે. ૧૪. પ્રથમ સ્થલશરીરનું નિરૂપણ કરીને પછી સૂક્ષ્મશરીરનું ભૌતિકપણું વર્ણવે છે – તજ્ઞાનં ૪iriાતિ જ્ઞાતકવિમિરૈ સંસ્થા पुनरुपनयनमस्कारयागेन ब्रह्मचारिसझं भवति। तदेव शरीरं पत्नीसपोगसंस्कारवागेन गृहस्थतज्ञ भवति । तदेव वनस्थसंस्कारण तापससंशं भवति। तदेव क्रियाविनिवृत्तिनिमित्तसंस्कारेण परिवाट्सनं भवति । इत्येवं त्वत्तो भिन्न भिन्नजात्यवन्यसंस्कारं शरीरम् । मनश्चेद्रियाणि च नामरूपात्मकान्येव Page #759 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. अन्नमयं हि सोम्य मन इत्यादिश्रुतिभ्यः कथं चाहं भिन्नजात्यन्वयसंस्कारवर्जित इत्येतच्छृणु योऽसौ नामरूपयोाकर्ता नामरूपधर्मविलक्षण: स एव नामरूपे व्याकुर्वन् सृष्ट्रेदं शरीरं स्वयं संस्कारधर्मवर्जितो नामरूपे इह प्रविष्टः ॥१५॥ જન્મેલું તે નામ ને આકૃતિને પામેલું જાતકર્મદિ મંત્રવડે સંસ્કાર કરેલું પુનઃ ઉપનયન સંસ્કારના યોગવડે બ્રહ્મચારીનામવાળું થાય છે. તે જ શરીર પત્નીના સંબંધના સંસ્કારના ગવડે ગૃહસ્થના નામવાળું થાય છે. તેજ વનસ્થના સંસ્કારવડે તપસ્વીના નામવાળું થાય છે. તેજ [શરીર] કર્મની અત્યંતનિવૃત્તિના નિમિત્તના સંસ્કારવડે પરિવ્રાજકના નામવાળું થાય છે. ઈતિ. એવી રીતે તારાથી ભિન્ન જડ, જન્મવાળું, વંશવાળું ને સંસ્કારવાળું [ સ્થલ] શરીર [છે.] મન તથા ઇદ્રિયે નામરૂપાત્મકજ (ભૈતિકજ) [છે. ] હે પ્રિયદર્શન! મન અન્નના કાર્યરૂપજ [છે,]' ઇત્યાદિ શ્રુતિઓથી. “હું કેવી રીતે જડ, જન્મવાળે, વંશવાળ ને સંસ્કારરહિત [ છું?]” એવા આ [તારા પ્રશ્નનું ઉત્તર ] સાંભળ. જે આ નામરૂપને પ્રકટ કરનાર નામરૂપના ધર્મથી વિલક્ષણ [છે,] તેજ નામરૂપને પ્રકટ કરતે [ 9 ] આ શરીરને રચીને પિતે સંસ્કારના ધર્મથી રહિત અહિં નામરૂપમાં પ્રવેશ પામેલ [છે.] ૧૫. પરમાત્માજ જે અહિં પ્રવેશ પામેલા હોય તે તે સર્વને કેમ જણાતા નથી ? એમ જે શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે - Page #760 -------------------------------------------------------------------------- ________________ - શ્રીઉપદેશસહસ્ત્રી ગરબા. अन्यैरदृष्टः स्वयं पश्यंस्तथाऽश्रुतः शृण्वन्नमतो मन्यानो ऽविज्ञातो विजानन् । सर्वाणि रूपाणि विचित्य धीरो नामानि कृत्वाऽभिवदन्यदास्ते इत्यस्मिन्नथें श्रुतयः सहस्रशः । तत्सृष्टवा तदेवानुप्राविशदंतः प्रविष्टः शास्ता जनानां स एष इह प्रविष्टः । एष त आत्मा स एतमेव सीमानं विदार्यतया द्वारा प्रापद्यत एष सर्वेषु भूतेषु गूढोत्मा सेयं देवतैक्षत हताहाममास्तिनो देवता इत्याद्याः श्रुतयः । स्मृतयोऽपि । आत्मैव देवताः सर्वाः । नवद्वारे पुरे देही क्षेत्रशं चापि मां विद्धि सम सर्वेषु भूतेषु उपद्रष्टानुमंता च उत्तपः पुरुष स्त्वन्यः, अशरीरं शरीरषु इत्याद्याः स्मृतयः । तस्माजात्यन्वयसंस्कारवर्जितસ્વતિ // ૨૬ . અવડે નહિ જણાયેલે પતે જેતે [ ,] તથા છોનો વિષય નહિ થયેલે સાંભળો [છત,] મનને વિષય નહિ થયેલો મનન કરતે [ જીતે, ને] બુદ્ધિને વિષય નહિ થયેલ જાણતો [ છત, સર્વે શરીરને રચીને, સર્વજ્ઞ નામને કરીને, [ હું મનુષ્ય એમ] બલ [ ] જે રહે છે, [ આ હું છું, એમ તેને જાણ. રચનારને જ જીવરૂપે પ્રવેશ છે] આ અર્થમાં હજારો શ્રુતિઓ [પ્રમાણરૂપ છે.] “તેને રચીને તેમાં જ પ્રવેશ કરતે હવે.” “અંતરમાં પ્રવેશ પામેલો પ્રાણીએને નિયામક [ છે.]' તે આ આમાં પ્રવેશ પામેલ છે. • આ તારો આત્મા [ અંતર્યામી ને અવિનાશી છે.]“તે આ[ મસ્તક ને કપાલના ] સંધિનેજ ભેદીને આ(બ્રહારધ)દ્વારા Page #761 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મીરાઝાર્યત શાખા અને. [માં] પ્રવેશ પામ્યું. “આ સર્વે ભૂતેમાં ગુપ્તરૂપ આત્મા fછે.]” “તે આ દેવતા અવલોકન કરતી હવી.” “પ્રિય! હું આ ત્રણ દેવતા [છું.] ઇત્યાદિ શ્રુતિએ [ છે. પરમાત્મા જ ક્ષેત્રજ્ઞ છે, આ શ્રુતિએ કહેલા અર્થમાં સ્મૃતિઓ પણ છે.] “આ ત્યાજ સર્વે દે [ છે.] “આત્મા નવ બારણાવાળા [શરીરરૂપ] નગરમાં.” “મનેજ ક્ષેત્રને જણનારે જાણ.” “સર્વે ભૂતેમાં સમ [ રહેલા]' “સમીપ રહીને દ્રષ્ટા ને અનુમતિ આપનાર.” ઉત્તમ પુરુષ તે બીજે.” [ને] “શરીરમાં શરીરરહિત.” ઈત્યાદિ સંસ્કૃતિઓ [ છે.] તેથી જન્મ, વંશ ને સંસ્કારથી રહિત તું [છે,] આ સિદ્ધ [થયું.]” ૧૬. કહેલા વના સ્વરૂપમાં શિષ્યની શંકા તથા તેનું સમાધાન કહે છે: स यदि ब्रूयादन्य एवाहमशः सुखी दुःखी बद्ध' संसार्यन्योऽसौ मद्विलक्षणोऽसंसारी देवस्तमहं बल्युपहारनमस्कारादिभिर्वर्णाश्रमकर्मभिचाराध्य संसारसागरादुत्तितीर्घरस्मि कथमहं स एवेति आचार्यों ब्रूयात् नैवं सोम्य प्रतिपत्तुमर्हसि प्रतिषिद्धत्वाद्भेदप्रतिपत्तेः। कथं प्रतिषिद्धा भेदप्रतिपत्तिरित्यत आह अन्योऽसावन्योऽहमस्मीति न स वेद ब्रह्म तं परादाद्योऽन्यत्रात्मनो ब्रह्म वेद मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यतीत्येवमाद्याः ॥ १७ ॥ જે તે [ શિષ્ય] કહે:-“હું [ પરમાત્માથી] ભિન્ન અજ્ઞાની, સુખી, દુઃખી, બંધન પામેલે, [] સંસારી [છું, અને આ પરમાત્મા [મારાથી] ભિન્ન, મારાથી વિલક્ષણ, [] Page #762 -------------------------------------------------------------------------- ________________ બીપિવાલામી-ચાળ અસંસારી [ ,] તેમનું હું બલિ, ભેંટ ને નમસ્કારાદિવડે, અને વર્ણનાં તથા આશ્રમનાં કર્મોવડે આરાધના કરીને સંસારરૂપ સાગરથી તરવાની ઈચ્છાવાળો છું. હું કેવી રીતે તેજ [છું?]” તે [તેને ] આચાર્ય કહે-“હે પ્રિયદર્શન! ભેદજ્ઞાનના નિષિ પણથી [૮] એવી રીતે જાણવાને ગ્ય નથી.” ભેદનું જ્ઞાન કેવી રીતે નિષિદ્ધ [ છે?] આમ [ શંકા થાય ] આથી કહે છે આ [ ઉપાસ્ય પરમાત્મા ] અન્ય [છે, અને ઉપાસક] હું અન્ય છું, આમ[જે જાણે છે] તે [વાસ્તવિક જાણતું નથી, જે પિતાનાથી અન્ય સ્થલે બ્રાહ્મણ જાતિને જાણે છે તેને બ્રાહ્મસુજાતિ દૂર કરે છે,” [ને] “જે અહિં (આ બ્રહ્મમાં) ભેદની પેઠે જાણે છે તે મૃત્યુથી મૃત્યુને પામે છે,” ઈત્યાદિ પ્રકારની [ કૃતિઓ ભેદને નિષેધ કહે છે.] ૧૭. | ભેદદષ્ટિવાળાને સંસારની પ્રાપ્તિ થાય છે, અને અભેદષ્ટિવાળાને મોક્ષલાભ થાય છે, એમ કહે છે – एता एव श्रुतयो भेदप्रतिपत्तेः संसारगमनं दर्शयति । અમે તપશ્ચ જોઉં રયંતિ સર: મામા तत्त्वमसीति परमात्मभावं विधायाचार्यवान् पुरुषो वेदेत्युत्वा तस्य तावदेव चिरमिति मोक्षं दर्शयति । अभेदविज्ञानादेव तस्य सत्यसंधस्यातस्करस्येव दाहाद्यभाववत्संसाराभावं दर्शयंति दृष्टांतेन भेददर्शनादसत्याभिसंधस्य संसारगमनं दर्शयति तस्करस्येव दाहादिष्टांतेन ॥ १८ ॥ પ્રસિદ્ધ આ કૃતિઓ ભેદજ્ઞાનથી સંસારની પ્રાપ્તિ દેખાડે. Page #763 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ કરાચાર્યનાં અષ્ટાકા રત્નો છે, અને હજારા [ શ્રુતિએ ] અભેદજ્ઞાનથી મોક્ષ દેખાડે છે. તે આત્મા [છે,”] ‘તે તુ છે,' એમ પરમાત્મભાવને દેખાડીને આચાર્ય. વાળા પુરુષ [ બ્રહ્માને ] જાણે છે,’ એમ કહીને તેને [ વિદેહકૈવલ્યમાં ] ત્યાંસુધીજ ઢીલ [ છે, કે જ્યાંસુધી તેનુ પ્રારબ્ધ પૂરું થયું નથી, ' એમ મેાક્ષ દેખાડે છે. અભેદ્યના અનુભવથીજ તે સત્યપ્રતિજ્ઞાવાળાને ચારી નહિ કરનારાને દાહાદિના અભાવની પેઠે સંસારના અભાવ દૃષ્ટાંતવડે દેખાડે છે, [ અને ] ભેદદર્શનથી અસત્યપ્રતિજ્ઞાવાળાને ચારની પેઠે દાડુ આદિના દૃષ્ટાંતવડે સંસારમાં ગમન દેખાડે છે. ૧૮, સુષુપ્તિમાં પરમાત્માની સાથે અભેદની પ્રાપ્તિ થયા છતાં પણુ તેવા જ્ઞાનના અભાવથી પુન: વ્યાઘ્ર આદિ ભાવવડે ઊંડેલાના સસારનાં વિચ્છેદને અભાવ શ્રુતિ દેખાડે છે; તે પરમાત્માની સાથેનુ અભેદજ્ઞાનજ મેાક્ષને હેતુ થાય છે, એમ પણ તે સૂચવે છે, એવા અભિપ્રાયથી કહે છે:-~~ त इह व्याघ्रो वेत्यादिना चाभेददर्शनात्स स्वराड् भवतीत्युक्तत्वा तद्विपरीतेन भेददर्शनेन संसारगमनं दर्शयति अथ येऽन्यथाsतो विदुरन्यराजानस्ते क्षय्यलोका भवतीति प्रतिशाखम । तस्मान्मृषैवावादीर्ब्राह्मणपुत्रोऽदोऽन्वयः संसारी परमात्मविलक्षण इति तस्मात्प्रतिषेद्धत्व द्भेददर्शनस्य भेदविषयत्वाश्च कर्मोपादानस्य कर्मसाधनत्वाश्च यज्ञोपवीतादे: कर्मसाधनोपादानस्य परमात्माभेदप्रतिपत्या प्रतिषेधः कृतो બ્ધિ: || ૧૧ || Page #764 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી બંધ તેઅહિં વાઘ અથવા [ સિંહ | ઇત્યાદિવડે અભેદદશનથી તે ચક્રવતી થાય છે, એમ કહીને તેનાથી વિપરીત ભદદર્શનવડે સંસારમાં જવું દેખાડે છે. હવે જેઓ આથી બીજી રીતે જાણે છે, તેઓ અન્ય રાજાઓવાળા ને ] વિનાશી લેકવાળા થાય છે એમ પ્રત્યેક શાખાની [શ્રુતિઓ કહે છે. તેથી હું] બ્રાહ્મણને પુત્ર, આ વંશવાળ, સંસારી [ને] પરમાત્માથી વિલક્ષણ [છું.) એમ [j] મિથ્યાજ બે છે. હૈદદર્શનના તે નિષિદ્ધપણથી અને કર્મના [સાધનના ] ગ્રહણના ભેદને વિષય કરનારપણાથી, તથા ય પવીત આદિના કર્મના સાધનપણાથી, [ તારું કથન મિથ્યા છે.] કર્મના સાધનના ગ્રહણને પરમાત્માના અભેદજ્ઞાનવડે નિષેધ કર્યો છે [એમ] જાણવું. ૧૯. - અભેદના જ્ઞાનમાત્રવડે કેવી રીતે કર્મ ને તેના સાધનના નિષેધની સિદ્ધિ છે? કર્મથી પણ અભેદનું જ્ઞાન સંભવી શકે છે, એમ શંકા કરીને તેનું સમાધાન કહે છે – कर्मणां तत्साधनानां च यज्ञोपवीतादीनां परमात्माभेदप्रतिपत्तिविरुद्धत्वात् । संसारिणो हि कर्माणि विधियंते तत्साधनानि च यज्ञोपवीतादीनि न परमात्मनो भेददर्शनमात्रेण च ततोऽन्यत्वम् यदि कर्माणि कर्तव्यानि न निवर्तयिषितानि तदा कर्मसाधनासंबंधिनः कर्मनिमित्तजात्याश्रमाद्यसंबंधिनश्च परमात्मनश्चात्मनैवाभेदप्रतिपत्तिं नावश्यत्स आत्मा तत्त्वमसीत्येवमादिभिर्निश्चितरूपैर्वाक्यैः भेदप्रतिपत्तिनिंदां च नाभ्यधास्यदेष नित्यो महिमा ब्राह्मणस्थानन्यागतं Page #765 -------------------------------------------------------------------------- ________________ થીયારાચાર્યનાં અાધા ને. पुण्येनानन्वागतं पापेनात्र स्तेनोऽस्तेन इत्यादिना ॥२०॥ . - કર્મના અને તેનાં સાધને ય પવીત આદિના પરમાત્માના અભેદજ્ઞાનના વિરુદ્ધપણાથી સંસારીઓનેજ (જાતિ આદિના અભિમાનવાળાનેજ) કર્મો અને તેનાં સાધને યજ્ઞોપવીત આદિ વિધાન કરાય છે, પરમાત્માને (અભેદદશીને) નહિ. ભદદર્શનમાત્રવડેજ [સંસારીનું ] તેથી (પરમાત્માથી) ભિન્નપણું છે.] જે કરવાયેગ્ય કર્મી નિવૃત્ત કરવાને ઇચ્છિત ન હતી તે કર્મના સાધનના સંબંધવિનાના અને કર્મમાં નિમિત્તરૂપ જાતિ ને આશ્રમ આદિના સંબંધવિનાના પરમાત્માનું આત્માની જ સાથે અભેદજ્ઞાન “તે આત્મા [ છે,] તે તું છે, ઈત્યાદિ નિશ્ચિતરૂપવાળાં વાવડે ન કહેત, અને “[તે ભેદજ્ઞાની મૃત્યુથી મૃત્યુને પામે છે,”ઈત્યાદિ વાવડે] ભેદજ્ઞાનની નિંદા ન કહેત. “બ્રહ્મવેત્તાને આ નિત્ય મહિમા [છે,]” “પુણ્યની સાથે નહિ સંબંધ પામેલાને” [ તથા ] પાપની સાથે નહિ સંબંધ પામેલાને,” “અહિં ચેર અર” [ થાય છે, ] ઈત્યાદિવડે [શ્રુતિ પરમાત્માને કર્મો તથા તેનાં ફલેના સંબંધવિનાના પણ ન કહેત.] ૨૦. કહેલાં વાકનું ક્રમવડે તાત્પર્ય કહે છે कर्मासंबंधरूपत्वं कर्मनिमित्तवर्णाद्यसंबंधतां च नाभ्यधास्यत्कर्माणि च कर्मसाधनानि च यज्ञोपवीतादीनि यद्यपरित्याजयिषितानि तस्मात्ससाधनं कर्म परित्यक्तव्यं मुमुक्षणा परमात्मामेददर्शनविरोधादात्मा च परम एव प्रतिपत्तव्यो Page #766 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલકસ ગબધ vw5/www यथाश्रुत्युक्तलक्षणः। स यदि ब्रूयात् भगवन्दह्यमाने छिद्य: माने वा देहे प्रत्यक्षा वेदनाऽशनायादिनिमित्तं च प्रत्यक्षं दुःखं मम परश्वात्माऽयमात्माऽपहतपाप्मा विरजो विमृत्युविशोकोऽविजिघत्सोऽपिपास:सर्वसंसारधर्मविवर्जितः श्रूयते सर्वश्रुतिस्मृतिषु कथं तद्विलक्षणोऽनेकसंसारधर्मसंयुक्तः परमात्मानमात्मत्वेन मां च संसारिणं परमात्मत्वेनाग्निमिव शीतत्वेन प्रतिसंपद्येयम् । संसारी च सन्सर्वाभ्युदयनि:श्रेयससाधनेऽधिकृतोऽभ्युदयनिःश्रेयससाधनानि कर्माणि तत्साधनार्थादीनि यज्ञोपवीतादीनि कथं परित्यजेयमिति तं प्रति ब्रूयाद्यदवोचो दह्यमाने छिद्यमाने वा देहे प्रत्यक्षा वेदनोपलभ्यते ममेति ॥ २१ ॥ [ આત્માના ] કર્મના અસંબંધરૂપપણને તથા કર્મના નિમિત્તરૂપ વર્ણ આદિના સંબંધ પણને [પણ શ્રુતિ] ન કહેત. કર્મ તથા યજ્ઞોપવીત આદિ કર્મનાં સાધને જે પરિત્યાગ કરાવવાને ઇચ્છિત ન હોત તે [ શ્રુતિ એ સર્વ ન કહેત.] તેથી સાધનસહિત કર્મ પરમાત્માના અભેદજ્ઞાનના વિરોધથી મુમુક્ષુએ પરિત્યાગ કરવાગ્ય [છે, ] અને આત્મા શ્રુતિમાં કહેલાં લક્ષણવાળે પરમ આત્મા જ જાણ જોઈએ.” તે જે કહે –“હે ભગવન! શરીર બળવાથી વા છેદાવાથી પ્રત્યક્ષ વેદના અને ભૂખ આદિ નિમિત્તવાળું પ્રત્યક્ષદુઃખ મને [થાય છે, ] અને પરમાત્મા આ આત્મા પાપરહિત, રજોગુણરહિત, મયુરહિત, શકરંહિત, ભૂળરહિત, તરસરહિત [+] સર્વ સંસારર્મથી અત્યંત રહિત Page #767 -------------------------------------------------------------------------- ________________ Be શ્રીમ કરાચાર્યનાં અષ્ટદશ ને [એમ ] સર્વ શ્રુતિમાં ને સ્મૃતિઓમાં સંભળાય છે. તેનાથી વિલક્ષણ અનેક સ`સારધર્મવાળા [હું] પરમાત્માને આત્મપણાવડે કેવી રીતે [ જાણું ? ] અને અગ્નિના શીતપણાની પેઠે મને સંસારીને પરમાત્મપણાવડે [ કેમ ] જાણું ? વળી [ હું] સંસારી ડાઇને સર્વ અભ્યુદયના ને નિ:શ્રેયસના સાધનમાં અધિકારવાળા અભ્યુદય ને નિ:શ્રેયસનાં સાધના કાના [તથા] તેના સાધનરૂપ પ્રયેાજનવાળાં યજ્ઞોપવીત આદિના કેવી રીતે પરિત્યાગ કરું ? ' ઇતિ, તેના પ્રતિ [ આચાર્ય ] કહે;-“ [ તે ] જે કહ્યું [ કે− ] શરીર બળવાથી વા છેદાવાથી મને પ્રત્યક્ષ પીડા પ્રતીત થાય છે. ઇતિ, ૨૧. અળવા આદિની વેદના શરીરમાં છે આત્મામાં નથી એમ કહે છેઃ तदसत्कस्माद्दह्यमाने छिद्यमान इव वृक्ष उपलब्धुरुपलभ्यमाने कर्मणि शरीरे दाहच्छेदवेदनाया उपलब्धुरुपलभ्यमानत्वाद्दाहादिसमानाश्रयैव वेदना । यत्र हि दाहश्छेदो वा क्रियते तत्रैव व्यपदिशति दाहादिवेदनां लोको न वेदना दाहाद्युपलब्धरीति । कथं क्व ते वेदनेति पृष्टः शिरसि मे 1 वेदनोरस्युदर इति वा यंत्र दाहादिस्तत्रैव व्यपदिशति न तु व्यपदिशत्युपलब्धरीति । यद्युपलब्धरि वेदना स्यात्तदा वेदनानिमित्तदाहच्छेदादिवेदनाश्रयत्वेनोपदिशेद्दाहाद्याश्रय वत् ॥ २२ ॥ [તારૂં કહેલું] તે અસત્ [ છે. ] શાથી [ અસત્ છે તે સાંભળ, ] જોનારને જોવામાં આવતા વૃક્ષની પેઠે [દાહાદિના ] Page #768 -------------------------------------------------------------------------- ________________ - શ્રીઉપદેશસાહસ્રી ૪૭ વિષયરૂપ શરીરના બળવાવડે [વા] છેદાવાવડે દાહ ને છેદનની પીડાને જાણનારને અનુભવ થવાથી દહાદિના સમાન આશ્રયવાળીજ [તે] પીડા છે, [ આત્મામાં તે પીડા નથી.] જ્યાં પસિદ્ધ દાહ અથવા છેદ કરાય છે ત્યાંજ દહાદિની વેદનાને લેક કથન કરે છે, [તેથી] દહાદિના જાણનારમાં વેદના નથી. ઈતિ. ‘તને કયાં કેવી રીતની પીડા [ છે?' એમ પૂછેલો [મનુષ્ય] માથામાં મને વેદના [ છે, ] છાતીમાં અથવા પેટમાં [ પીડા છે,] એમ જ્યાં દાહ આદિ [હોય છે] ત્યાંજ કથન કરે છે, પણ જાણનારમાં કથન કરતું નથી. ઈતિ. જે જાણનારમાં પીડા હેત તો દહાદિના આશ્રયની (શરીરના એક ભાગની) પેઠે પીડાના નિમિત્ત દાહ ને છેદ આદિની પીડાના આશ્રયપણુવડે [લક જ્ઞાતાનું ] કથન કરત, [ પણ લેક એવી રીતે કથન કરતા હોય એમ જોવામાં આવતું નથી, આથી દાહ ને છેદાદિની પીડા શરીરના સંબંધવાળી છે. ] ૨૨. ઉપર કહેલી વાતનેજ વિશેષ સ્પષ્ટ કરે છે -- स्वयं च नोपलभेश्चक्षुर्गतरूपवत्तस्मादाहच्छेदादिसमानाश्रयत्वेनोपलभ्यमानत्वाहाहादिवत्कर्मभूतैव वेदना भावरूपत्वाच्च साश्रया तंदुलपाकवद्वेदनासमानाश्रय एव तत्संस्कारः। स्मृतिसमानकाल एवोपलभ्यमानत्वाद्वेदनाविषयः। तन्निमित्तविषयश्च द्वेषोऽपि संस्कारसमानाश्रय एव । तथा चोक्तं, रूपसंस्कारतुल्याधी रागद्वेषौ भयं च यत् । गृद्यते धीभयं तस्माज्याता शुद्धोऽभयः सदा। किमाभवाः पुना Page #769 -------------------------------------------------------------------------- ________________ હટ શીશચાર્યનાં અાગ ને. रूपादिसंस्कारादय इत्युच्यते यत्र कामादयः क पुनस्ते कामादयः। कामः संकल्पो विचिकित्सेत्यादिश्रुतेर्बुद्धावेव ॥२३॥ જેમ નેત્રમાં રહેલું રૂપ [નેત્રને પ્રતીત થતું નથી, તેમ આત્મામાં રહેલું દુ:ખ] આત્મા નજ ગ્રહણ કરી શકે, તેથી દહ ને છેદ આદિ સમાનાશ્રયપણા વડે પ્રતીત થનાર હોવાથી દાહ આદિની પેઠે કર્મની (શરીરની) સાથે સંબંધ રાખનારીજ પીડા [છે.] વળી ભાવરૂપપણાથી (કાર્યપણાથી) ચોખાના પાકની પેઠે [વેદના] આશ્રયવાળી [ છે. તે] પીડાના સમાનાશ્રયવાળે જ તેને સરકાર [છે. ] પીડાને વિષય સમૃતિના તુલ્ય કાલમાંજ પ્રતીત થતું હોવાથી [પીડાને વિષય, આશ્રય ને સંસ્કાર જડજ છે.] તેનું (તે પીડાનું) [ જે દાહ ને છેદ આદિ] નિમિત્ત અને [તેના] સંબંધને દ્વેષ પણ સંસ્કારના તુલ્ય આશ્રયવાળા(જડના આશ્રયવાળે જ [ છે.] વળી [વૃદ્ધ પણ] તેમ કહ્યું છે –“રાગ, દ્વેષ ને જે ભય [તે] રૂપના સંસ્કારના સમાન આશ્રયવાળા [ છે. જેથી આ ત્રણ] બુદ્ધિના આશ્રયવાળ ગ્રહણ કરાય છે, તેથી જ્ઞાતા [આત્મા] સર્વદા પવિત્ર ને ] અભય [છે.] પુન: રૂપાદિના સંસ્કાર આદિ કયા આયવાળા [છે?] જેમાં કામાદિ [ છે ત્યાં છે] આ કહેવાય છે – પુન: તે કામાદિ ક્યાં [છે? અનાત્મ પદાર્થની] ઈચ્છા, સંકલ્પ [] સંશય ઈત્યાદિ શ્રુતિથી [તે સર્વ ] બુદ્ધિમાંજ છે.] ૨૩. છે , ૨પાદિના સંસ્કારી બુદ્ધિને આશરે રહ્યા છે એમાં પ્રમાણ કહે છે Page #770 -------------------------------------------------------------------------- ________________ શ્રીપદે સહી ગલન ધ. ae तत्रैव रूपादिसंस्कारादयोऽपि कस्मिन् रूपाणि प्रतिष्ठितानीति हृदय इति श्रुतेः । कामा येऽस्य हृदि श्रिताः । तीर्णो हि । असंगो ह्ययं तद्वा अस्यैतदतिच्छंदा इत्यादिश्रुतिशतेभ्योऽविकार्योऽयमुच्यते अनादित्वान्निर्गुणत्वादित्यादि इच्छाद्वेषादि च क्षेत्रस्यैव विषयस्य धर्मो नात्मन इति स्मृतिभ्यश्च कर्मस्थैवाशुद्धिर्नात्मस्थेति ॥ २४ ॥ “ શામાં રૂપે। સ્થિત [છે ? ]’ એમ [ પૂછે સતે ] ‘ હૃદયમાં’ એમ [ કહ્યું, આ ] શ્રુતિથી તેમાંજ ( હૃદયમાંજ ) રૂપાદિના સંસ્કારાદિ પણ [છે. ] ‘જે ઇચ્છાએ આના હૃદયમાં રહેલી [ છે,' ‘ ત્યારે સર્વે શાકાને] તરેલાજ [ થાય છે, ] ’‘આ [આત્મા ] અસ`ગજ [ છે, ] ં ‘ આનુ ( આ આત્માનું ) તે આ પ્રસિદ્ધ કામાદિોષથી રહિત [રૂપ છે,]’ ઇત્યાદિ સે’કડા શ્રુતિએવડે અને આ અવિકારી કહેવાય છે,' ‘અનાદિપણાથી [ને] નિર્ગુણપણાથી,’ઇત્યાદિ સ્મૃતિઓથી ઇચ્છા ને દ્વેષ આદિ વિષયરૂપ ક્ષેત્રનેાજ ધર્મ [છે, ] આત્માના [ ધર્મ ] નથી, આથી [દાહાદિ અશુદ્ધિ [શરીરાદિપ ] વિષયમાંજ રહેલી છે, આત્મામાં રહેલી નથી. ઇતિ. ૨૪, 6 જવ તથા પરમાત્માના અભેદના પ્રકરણને ઉપસંહાર કરે છે:अतो रूपादिसंस्काराद्यशुद्धिसंबंधाभावान्न परस्मादात्मनो विलक्षणस्त्वमिति प्रत्यक्षादिविरोधाभावाद्युक्तं पर एवात्माहमिति प्रतिपत्तुं । तदात्मानमेवावेदहं ब्रह्मास्मीति । एकधैवानुद्रष्टव्यम् । अहमेवाधस्तात् । आत्मैवाधस्तात् । स Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ શ્રીશંકરાચાર્યનાં અછાંદરા: રસ્તે. सर्वमात्मानं पश्येत् । यत्र त्वस्य सर्व आत्मैवेदं सर्वं यदयનામાં ર ડિસ્ટ: I ર છે ? ' રૂપાદિના સંસ્કાર આદિની અશુદ્ધિના સંબંધના અભાવથી [અને] પ્રત્યક્ષ આદિના વિરોધના અભાવથી પરમાત્માથી તું વિલક્ષણ નથી, આથી પરમાત્માજ હું [ ] એમ જાણવું યુકત છે.” તેમાં શ્રુતિવા કહે છે -] “તે બ્રહ્મરૂપ ] આત્માને જ હું બ્રહ્મ છું એમ જાણે,” “એકરવરૂપે જ જાણવારોગ્ય [ છે, ] “હુંજ નીચે [ ,]” “આત્મા જ નીચે [છે,]' તે સર્વ રૂપ આત્માને જુએ, “જ્યાં (જે અવસ્થામાં અને સર્વ આત્માજ [થયું,” “જે આ સર્વ [તે ] આ આત્મા [છે, ]' ‘તેજ આ [ પ્રાણદિ] કલારહિત [આત્મા. ૩' ૨૫. अनंतरमबाह्यं । सवाह्याभ्यंतरो ह्यजः। ब्रह्मैवेदं । एतया द्वारा प्रापद्यत । प्रज्ञानस्य नामधेयानि । सत्यं ज्ञानमनन्तं ब्रह्म। तस्माद्वा एतस्मात् । तत्सृष्ट्वा तदेवानुप्राविशत् । एको देवः सर्वभूतषु गूढः सर्वव्यापी सर्वभूतान्तरात्मा ॥२६॥ કાર્યથી રહિત કારણથી રહિત,” “ બહાર ને અત્યંતરસહિત અજન્માજ [ છે, ] “આ [ સર્વ ] બ્રહ્મજ [ છે, આ (મસ્તક ને કાલના સંધિમાં રહેલા છિદ્ર) દ્વારા પ્રાપ્ત થયે, પ્રજ્ઞાનનાં નામે [ છે,]' “સત્ય, જ્ઞાન નિઅનંત બ્રહ્મ છે,' “તે આ[આત્માથી આકાશ ઉપર્યું,]” તેને રચીને તેમાં જ અનુપ્રવેશ કરતે હવે,” “એક દેવ સર્વભૂતેમાં ગૂઢ, સર્વવ્યાપી [] સર્વભૂતેને અંતરાત્મા છે. ૨૬. Page #772 -------------------------------------------------------------------------- ________________ . . ઉમાસહસ્ત્રી-ગથબથ ?' ૭૪૧ અશોર રાજુ ન તે વાત વિપત્તા स्वप्नांतं जागरितांतं । नेम्या । स म आत्मेति विद्यात् । यस्तु सर्वाणि भूतानि । तदेजति तन्नेजति । वेनस्तत्पश्यन् । तदे. વાર્દિ મનુમવં સૂર્ય મંત: પ્રવિણ: શreતા નાનાં ! सदेव सोम्य । तत्सत्यं स आत्मा तत्वमसीत्यादिश्रुतिभ्यः ॥२७॥ “શરીરમાં શરીરરહિત,” “આત્મા જન્મતે નથી, વા મરતો [ નથી, ] “સ્વપ્નના અંતને [] જાગ્રના અંતને [ જાણનાર ] “નાઈડીવડે (રથના પૈડાની નાઈડીના ઉદાહરણવડે) [ સર્વના આશ્રયરૂપ બ્રહ્મ છે,]” “તે મારે આત્મા એમ જાણે,” “જે સર્વ ભૂતે [ આત્મામાંજ જુએ છે, ] “તે ઉપાધિવડે] ચલાયમાન થાય છે, તે [વસ્તુતાએ ] ચલાયમાન થતું નથી, “તેને અનુભવતો [ 9 ] ઈશ્વર [થાય છે, ]” “તેજ અગ્નિ, ” “હું મનુ થયે, ને [ હું] સૂર્ય [ ,] “અંતર પ્રવેશ પામેલ [ ] મનુષ્યને નિયામક,” “હે પ્રિયદર્શન! [ ઉત્પત્તિની પૂર્વે આ સર્વ ] બ્રહ્મજ [હતું,]” “તે સત્ય, તે આત્મા, તે તું છે,” ઇત્યાદિ શ્રુતિઓ વડે [જીવ તથા બ્રહ્મને અભેદ સિદ્ધ થાય છે.] ર૭. કહેલા અર્થમાં સ્માતમાં પણ છે એમ કહે છે – स्मृतिभ्यश्च पूः प्राणिनो गुहाशयस्य, आत्मैव देवता:, नवद्वारे पुरे, समं सर्वेषु भूतेषु, विद्याविनयसंपन्ने, अविभक्तं विभक्तेषु, वासुदेवः सर्वमित्यादिभ्य एक एवात्मा परं ब्रह्म सर्वसंसारधर्मविनिर्मुक्तस्त्वमिति सिद्धम् । स यदि ब्रूयाद्यदि Page #773 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામાનાં શાશ્વ ને. માવજાનંsa: તણાવ્યંતર ન : પ્રાધા एव सैंधवघनवदात्मा सर्वमूर्तिभेदवर्जित आकाशवदेकरस: किमिदं दृश्यते श्रूयते वा साध्यं साधनं साधकश्चेति । श्रुतिस्मृतिलोकप्रसिद्धं वादिशतविप्रतिपत्तिविषयमिति ॥२८॥ [ સર્વે ] પ્રાણીઓના અંતઃકરણમાં રહેલા એકજ આત્મા]નાં શરીરે [છે,] “આત્મા જ દેવતાઓ [છે, ” “નવ. દ્વારવાળા શરીરમાં રહે છે, “સર્વે ભૂતેમાં સમ [છે,]” વિદ્યા ને વિનયવાળામાં,’ ‘વિભાગ પામેલાઓમાં વિભાગ નહિ પામેલ,” ને “વાસદેવસર્વ [ છે, ઈત્યાદિ સ્મૃતિઓ વડે એકજ, આત્મા, પરબ્રહ્મ, સર્વે સંસારધર્મથી અત્યંતરહિત તું છે એમ સિદ્ધ થયું.”તે જે કહે –“હે ભગવન્! “કાર્યથી રહિત, કારણથી રહિત,” “બાહ્ય ને અત્યંતરસહિત અજન્માજ,” “સંધવના ગાંગડાની પેઠે સમગ્ર પ્રજ્ઞાનઘનજ આત્મા, “સર્વ આકારના ભેદથી રહિત,” “આકાશની પેઠે એકરસ [ છે. તે ] સાધ્ય, (ગ્રહક્ષેત્રાદિને સ્વર્ગાદિ,) સાધન, (પ્રતિગ્રહ સેવાદિ ને યાગાદિ) ને સાધક (બ્રાહાણુદિ) આ કેમ દેખાય છે? વા સંભળાય છે? આથી [ ] શ્રુતિ, સ્મૃતિ ને લેકપ્રસિદ્ધ [ભેટવાળા તથા ] સેંકડે વાદીઓના વિવાદને વિષય [ છે.]” ઈતિ. ૨૮. વહાર અવિદ્યાનો વિષય હોવાથી તે વડે પારમાર્થિક એવું બ્રહ્મ ને આત્માનું એકપણું વિરોધ પામતું નથી એમ સમાધાન આપે છે: - आचार्यों ब्रूयादविद्याकृतमेतद्यदिदं दृश्यते श्रूयते वा परमार्थतस्त्वेक एवात्मा अविद्यादृष्टरनेकवदवभासते तिमि Page #774 -------------------------------------------------------------------------- ________________ ~ ~~~~~~~~~ ~~ શ્રીઉપદેશસાહસ્રીરાધાબધ wa ~~~ ~ ~ रदृष्टयानेकचंद्रवत् । यत्र वा अन्यदिव स्यात्, यत्र हि द्वतमिव भवति तदितर इतरं पश्यति, मृत्योः स मृत्युमाप्नोवि, अथ यत्रान्यत्पश्यत्यन्यच्छृणोत्यन्यद्विजानाति तदल्पमथ यदंल्पं तन्मय॑मिति, वाचारंभेणं विकारो नामधेयं । अनृतं । अन्योऽसावन्योऽहमिति भेददर्शने निंदोपपत्तेरविद्याकृतं द्वैतम् । एकमेवाद्वितीयं यत्र त्वस्य को मोहः कः शोक इत्याधेकत्वविधिश्रुतिभ्यश्चेति यहोवं भगवन् किमर्थ श्रुत्या साध्यसाधनादिभेद उच्यते । उत्पत्तिः प्रलयश्चेति ॥२९॥ [તેના ઉત્તરમાં ] આચાર્ય કહે –“જે આ દેખાય છે, વા સંભળાય છે, આ અવિદ્યાનું કાર્ય [છે.] પરમાથેથી તે એકજ આત્મા અવિદ્યાની દૃષ્ટિથી અનેકજે પ્રતીત થાય છે. [જેમ] પડળવાળી દૃષ્ટિવડે અનેક ચંદ્ર [જણાય] તેમ, “જેમાં અન્યના જેવું થાય.” “ જ્યારે દૈતના જેવું થાય છે ત્યારે બીજો બીજાને જુએ છે,” “તે મૃત્યુથી મૃત્યુને પામે છે, પછી જ્યારે અન્યને જુએ છે, અન્યને સાંભળે છે, [] અન્યને જાણે છે, તે અલ્પ છે, અને જે અલ્પ તે મરણધર્મવાળું [ છે. ]' ઈતિ. “વાણીવડે આરંભ થતું કાર્ય નામમાત્ર [ છે.”]” “મિચ્યા [ છે.]' “આ અન્ય [ છે, ને] હું અન્ય [ ,] એમ ભેટદર્શનમાં નિંદાના સંભવથી અવિદ્યાનું કાર્ય વૈત [છે.] “એકજ અદ્વિતીય.” “જ્યારે આને [ સર્વ આત્મા થયું ત્યારે] શે મેહ? [ને] શે શેક?' ઇત્યાદિ એકપણાની વિધિની કૃતિઓ વડે [પણ દ્વૈત અવિદ્યાનું કાર્ય છે.]”[ શિષ્ય પૂછે છે-] “હે ભગવન્! જે એમ [છે તે] Page #775 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રીશાચાર્યનાં દશ વર્ષના શ્રુતિવર્ડ શામાટે સાધ્ય ને સાધનાદિના ભેદ કહેવાય છે ? અને ઉત્પત્તિ [તથા ] પ્રલય [ કહેવાય છે.? ] ” ઇતિ, ૨૯, "" તેના સમાધાનમાં કહે છેઃ अत्रोच्यते अविद्यावत उपपत्तेः शरीरादिभेदस्येष्टानिटयोगिनमात्मानं मन्यमानस्य साधनैरेवेष्टानिष्टप्रातिपरिहारोपायविवेकमजानत इष्टप्राप्ति वानिष्टपरिहारं चेच्छतः शनैस्तद्विषयमज्ञानं निवर्तयितुं शास्त्रम् ॥ ३० ॥ અહિં કહેવાય છે:-અવિધાવાળાને [તેના ] સંભવથી [શાસ્ત્રનુ` અપ્રમાણપત્રુ નથી. ] શરીરદિ ભેદ્યના પ્રિય ને અપ્રિયના સંબંધવાળા પોતાને માનનારને [તથા ] સાધનાવડેજ ઇષ્ટની પ્રાપ્તિ ને અપ્રિયની નિવૃત્તિના ઉપાયના વિવેકને નહિ જાણનારને [ અને ] પ્રિયની પ્રાપ્તિને અથવા અપ્રિયની નિવૃત્તિને ઇચ્છનારને શનૈઃ [શનૈઃ ] તેના વિષયરૂપ અજ્ઞાનને નિવૃત્ત કરવાને શાસ્ત્ર [છે. ]૩૦. શાસ્ત્રનુ` સાધ્યસાધનાદિના ભેદના નિરૂપણમાં તાત્પર્યાં નથી એમ જણાવે છે:-- न साध्यसाधनादिभेदं विधत्तेऽनिष्टरूपः संसारो हिस इति । तद्भेददृष्टमेवाविद्यां संसारमूलमुन्मूलयत्युत्पत्तिप्रलयादेरेकत्वोपपत्तिदर्शनेन । अविद्यायामुन्मूलितायां श्रुतिस्मृतिन्यायेभ्यः अनंतरमबाह्यं सबाह्याभ्यंतरो ह्यजः सैंधव - घनवत्प्रज्ञानघन एवैकरस आत्मा आकाशवत्परिपूर्ण इत्यत्रैवैका प्रज्ञा प्रतिष्ठिता परमार्थदर्शिनो भवति न साध्यसा - Page #776 -------------------------------------------------------------------------- ________________ પીઉપદેશસહસીન્ગલબંધ, धनोत्पत्तिप्रलयादिभेदेनाशुद्धिगंधोऽप्युपपद्यते ॥ ३१ ॥ [ શાસ્ત્ર] સાધ્ય ને સાધનાદિના ભેદને વિધાન કરતું નથી, કેમકે તે સંસાર અનિરૂપ (પુરુષાર્થના અવિષયરૂપ) [છે.] ઈતિ. તે (સાધ્ય, સાધન ને સાધકરૂપ) ભેદના પ્રતિભાસવાળી નેિ સંસારના કારણરૂપ અવિઘાનેજ ઉત્પત્તિ ને પ્રલયાદિના એકપણના સંભવના (યુક્તિના) કનિદ્વારા [ સષ્ટિ આદિનાં વાક્ય] નિવૃત્ત કરે છે. અવિદ્યા નિવૃત્ત થવાથી શ્રુતિ, સ્મૃતિ ને યુક્તિથી કાર્યથી રહિત, કારણથી રહિત, બાહ્યાભ્યતરસહિત અજન્મા, સંધવના ગાંગડાની પેઠે પ્રજ્ઞાનઘનજ, [] એકરસ આત્મા આકાશની પેઠે પરિપૂર્ણ [ ,] એવી અહિં એકજ પ્રજ્ઞા પરમાર્થદશીની સ્થિર થાય છે. સાધ્ય, સાધન, ઉત્પત્તિ ને પ્રલયાદિના ભેદવડે અપવિત્રતાને ગંધ પણ [તેમાં] સંભવ નથી. ૩૧. | મુમુક્ષને કર્મ તથા તેના સાધનને પરિત્યાગમાં કાંઈ પણ અડચણ નથી એમ જણાવે છે -- तञ्चैतत्परमार्थदर्शनं प्रतिपत्तुमिच्छता वर्णाश्रमाद्यभिमानकृतपांकरूपपुत्रवित्तलोकैषणादिभ्यो व्युत्थानं कर्तव्यं सम्यक्प्रत्ययविरोधात्तदभिमानस्य भेददर्शनप्रतिषेधार्थोपप. त्तिश्चोपपद्यते न ह्येकस्मिन्नात्मन्यसंसारित्वबुद्धौ शास्त्रन्यायोत्पादितायां तद्विपरीता बुद्धिर्भवति न ह्यग्नौ शीतत्वबुद्धि: शरीरे वाऽजरामरणबुद्धिस्तस्मादविद्याकार्यत्वात्सर्वकर्मणां तत्साधनानां च यज्ञोपवीतादीनां परमार्थदर्शननिष्ठेन સાળ: વાર્તષ: ૨૨ + ૪૫ Page #777 -------------------------------------------------------------------------- ________________ રામાન ખરાબ ને. इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहस्त्यां गधबन्धे शिष्यप्रति बोधन વિષમ પ્રથમ રાષ્ટ્ર / ૧ / તે આ યથાર્થજ્ઞાનને પ્રાપ્ત કરવાને ઇચ્છનારે વર્ણને આશ્રમ આદિના અભિમાને કરેલ [ યજમાનાદિ ] પાંચના [કર્મના ] ફલની તથા પુત્રની, દ્રવ્યની અને લોકની (આ લોકની, પિતલેકની ને દેવેલેકની) વાસનાઓથી રહિતપણું કરવાગ્ય [ છે. ] યથાર્થજ્ઞાનના વિરોધથી તેના (વર્ણાશ્રમાદિના) અભિમાનરૂપ ભેદર્શનના નિષેધના અર્થને સંભવ સંભવી શકે છે. એક આત્મામાં શાસ્ત્ર ને યુક્તિએ ઉપજાવેલી અસંસારીપણની બુદ્ધિમાં તેનાથી વિપરીત બુદ્ધિ નથી જ થતી. જેમાં અગ્નિમાં શીતપણાનું જ્ઞાન અથવા શરીરમાં વૃદ્ધાવસ્થાથી રહિતતાનું ને મરણથી રહિતતાનું જ્ઞાન [થતું] નથી. તેથી અવિઘાના. કાર્યપણાથી સર્વ કર્મોને ને ય પવીત આદિ તેનાં સાધનેને પરમાર્થજ્ઞાનની નિષ્ઠાવાળાએ ત્યાગ કરવાગ્ય [છે.] ૩ર. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગઘબંધમાં શિષ્યના પ્રતિ બેધનને વિધિ એ નામના પહેલા પ્રકરણની • ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧. Page #778 -------------------------------------------------------------------------- ________________ २. सवाति ४२९१. કઈ શિષ્ય પિતાના સદ્દગુરુને શરણે જઈને તેમને સંસારરૂપ બંધમાંથી મોકળા થવાને ઉપાય પૂછે છે એમ કહે છે – सुखमासीनं ब्राह्मणं ब्रह्मनिष्ठं कश्चिद्ब्रह्मचारी जन्ममरणलक्षणात्संसारानिर्विण्णः । मुमुक्षुविधिवदुपसन्नः प्रपच्छ । भगवन्कथमहं संसारान्मोक्षिष्ये ॥१॥ પ્રસન્નતાપૂર્વક બેઠેલા શ્રેત્રિય [+] બ્રહ્મનિષ્ઠને કઈ બ્રહ્મવિચારમાં તત્પર, જન્મમરણરૂપ લક્ષણવાળા સંસારથી ઉદાસ થયેલે, મેક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છાવાળે, [] विधिपूर्व: श२६ थये। [शिष्य ] पूछता यो:-"सावन् ! હું સંસારથી કેવી રીતે મેક્ષ પામીશ? ૧. શિષ્ય પોતાના પ્રશ્નનું સ્પષ્ટીકરણ કરી દેખાડે છે – शरीरेंद्रियविषयवेदनावान्जागरिते दुःखमनुभवामि तथा स्वप्ने दुःखमनुभवामीति च पुन: पुन: सुषुप्तिप्रतिपत्त्या विश्र. म्य विश्रम्य किमयमेवं मम स्वभावः किंवाऽन्यस्वभावस्य सतो नैमित्तिक इति । यदि स्वभावो न में मोक्षाशा स्वभावस्थावर्जनीयत्वादथ नैमित्तिको निमित्तपरिहारात्स्यान्मोक्षोपपत्तिः । तं गुरुरुवाच । शृणु वत्स न तवायं स्वभावो नैमित्तिक इत्युक्तः शिष्य उवाच। किं निमित्तं किंवा तस्य निवर्तकं को वा मम स्वभावो यस्मिन्निमित्ते निवतिते Page #779 -------------------------------------------------------------------------- ________________ મીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. मैमित्तिकाभावो रोगनिमित्तनिवृत्ताविव रोगी स्वभावं અતિપમિતિ ૨. શરીર, ઇઢિયે ને વિષયેની વેદનાવાળો (તેમના નિમિત્તની પીડાના અનુભવવાળ) સુષુપ્તિની પ્રાપ્તિવડે પુન: પુન: વિશ્રાંતિ લઈ લઈને જાગ્રતમાં દુ:ખને અનુભવ કરું છું, તથા સ્વપ્નમાં દુઃખને અનુભવ કરું છું, એવી રીતે શું આ મારે સ્વભાવ [ છે?] અથવા બીજાને સ્વભાવ હોઈને નૈમિત્તિક [છે?] ઈતિ. જે [ આ મારે ] સ્વભાવ [ોય તે ] સ્વભાવને નાશ થવાના અસંભવપણાથી મને મોક્ષની પ્રાપ્તિની] આશા નથી, અને [ જે કઈ] નિમિત્તથી [તે પ્રાપ્ત થયેલ હોય [] નિમિત્તના પરિત્યાગથી મોક્ષને સંભવ [છે. ]” તેને સદ્દગુરુ કહે છે – “પુત્ર! સાંભળ. આ તારો સ્વભાવ નથી, [ પરંતુ] નિમિત્તથી પ્રાપ્ત થયેલે [છે] એમ કહ્યું છે.]” શિષ્ય કહે છે –“શું નિમિત્ત છે?] અથવા તેનું નિવર્તિક શું Tછે?] જેમ રેગી રેગના નિમિત્તની નિવૃત્તિમાં પિતાના નીરાગસ્વભાવને પામે છે, તેમ] જે નિમિત્ત નિવૃત્ત થવાથી નિમિત્તથી થનારાને અભાવ થાય, ને જે] સ્વભાવને [હું] પામું આ મારે કયે સ્વભાવ છે?]”. સદ્દગુરુ તેનું સમાધાન આપે છે – गुरुरुवाच । अविद्या निमित्तं विद्या तस्या निवर्तिका. विद्यायां निवृत्तायां तन्निमित्ताभावान्माक्ष्यसे जन्ममरणलक्षणात्संसारात्स्वप्रजाग्रदुःखं च नानुभविष्यसीति । शिष्य Page #780 -------------------------------------------------------------------------- ________________ બીઉપદેશસહસી-ગઘબપ. उवाच । कासावविद्या किंविषया या विद्या च काऽविद्या. निवर्तिका यथा स्वभावं प्रतिपधेयेति । गुरुवाच। त्वं परमात्मानं संतमसंसारिणं संसार्यहमस्मीति विपरीतं प्रतिपद्यसे अकर्तारं संतं कर्तेत्यभोक्तारं संतं भोक्तति विद्यमानं चाविद्यमानमिति इयमविद्या ॥३॥ શ્રીસદ્દગુરુ બેલ્યા: “અવિદ્યા નિમિત્ત [છે.] વિદ્યા (જ્ઞાન) તેની નિવૃત્તિ કરનારી [ છે.] અવિદ્યા નિવૃત્ત થવાથી તે નિમિત્તના અભાવથી [૮] જન્મમરણરૂપ લક્ષણવાળા સંસારથી કળે થઈશ, ને સ્વપ્ન તથા જાગ્રતુના દુ:ખને નહિ અનુભવ.” ઈતિ. શિષ્ય કહે છે-“આ અવિદ્યા કઈ? અને ક્યા વિષયવાળી [ છે?] તથા અવિદ્યાને નિવૃત્ત કરનારી. વિદ્યા કઈ? જેવડે સ્વભાવને પ્રાપ્ત કરાય.”ઈતિ. ગુરુ કહે છે –“તું અસંસારી પરમાત્મા (પરિપૂર્ણ સ્વરૂપ) છતાં હું સંસારી (પરિછિન્ન) છું એમ વિપરીત જાણે છે, અર્તે છતાં ક્ત એમ, અભેતા છતાં ભક્તા એમ, ને નિત્ય [છતાં ] અનિત્ય એમ, [ વિપરીત જાણે છે, ] આ અવિદ્યા [ તારે આશરે રહેલી, તને વિષય કરનારી, ને તારા અનુભવથી સિદ્ધ છે.]” ૩. શિષ્ય તેમાં શંકા કરે છે – शिष्य उवाच । यद्यप्यहं विद्यमानस्तथापि न परमात्मा कर्तृत्वभोक्तृत्वलक्षण: । संसारो मम स्वभावः प्रत्यक्षादिभिः प्रमाणैरनुभूयमानत्वान्नाविद्यानिमित्तः अविद्याया: स्वात्मविषयत्वानुपपत्तेः, अविद्यानामान्यस्मिन्नस्यधर्माध्यारोपणा य Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦. શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. था प्रसिद्धं रजतं प्रसिद्धायां शुक्तिकायां यथा प्रसिद्ध पुरुषं स्थाणावध्यारोपयति प्रसिद्धं वा स्थाणुं पुरुषे नाप्रसिद्धं प्रसिद्धेऽप्रसिद्ध वा प्रसिद्धं न चात्मन्यनात्मानमध्यारोपय त्यात्मनोऽप्रसिद्धत्वात्तथात्मानमनात्मन्यात्मनोऽप्रसिद्धत्वादेव तं गुरुराह ॥ ४॥ શિષ્ય કહે છે –“જે કે હું નિત્ય [છું, ] તેપણુ પરમાત્મા નથી, [ કિંતુ] કર્તાપણાના તથા ભક્તાપણાના લક્ષણવાળે [ છું.] પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે અનુભવમાં આવતું હોવાથી સંસાર મારે સ્વભાવ [છે.] અવિદ્યાના પિતાના સ્વરૂપના વિષયપણુના અસંભવથી અવિદ્યારૂપ નિમિત્તવાળે [ સંસાર! નથી. અવિદ્યા એટલે અન્યમાં અન્યના ધર્મની ભ્રાંતિ. જેમ પ્રસિદ્ધ રૂપાની પ્રસિદ્ધ છીપમાં, [] જેમ પ્રસિદ્ધ પુરુષની હુંઠામાં ભ્રાંતિ કરે છે; અથવા પ્રસિદ્ધ હંઠાની પુરુષમાં [ભ્રાંતિ કરે છે.] અપ્રસિદ્ધની પ્રસિદ્ધમાં અથવા અપ્રસિદ્ધમાં પ્રસિદ્ધની [ભ્રાંતિ કરતા નથી.] આત્માના અપ્રસિદ્ધપણુથી આત્મામાં અનાત્માની ભ્રાંતિ કરતા નથી, તેવી રીતે આત્માના અપ્રસિદ્ધ પણથી જ આત્માની અનાત્મામાં [ ભ્રાંતિ કરતા નથી.]” તેને સદ્દગુરુ કહે છે – ૪. શ્રીસદ્દગુરુ ઉપરની શંકાનું કેવી રીતે નિરાકરણ કરે છે તે કહે છે – न व्यभिचारान्न हि वत्स प्रसिद्धं प्रसिद्ध एवाध्यारोपयतीति नियंतुं शक्यं आत्मन्यध्यारोपणदर्शनात् । गौरोऽहं Page #782 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસહસ્ત્રી–ગવબંપ. कृष्णोऽहमिति देहधर्मस्याहंप्रत्ययविषये आत्मन्यहप्रत्ययविषयस्य देहेऽयमहमस्मीति।शिष्य उवाच। प्रसिद्ध एव तात्माऽहंप्रत्ययविषयतया देहश्चायामति तत्रैवं सति प्रसिद्धयोरेव देहात्मनोरितरतराध्यारोपणा स्थाणुपुरुषयोः शुक्तिकारजतयोरिव च । तत्र के विशेषमाश्रित्य भगवतोक्तं प्रसिद्धयोरितरेतराध्यारोपेगोति नियतुं न शक्यत इति । गुरुरुवाच । शृणु सत्यं प्रसिद्धौ देहात्मानौ न तु स्थाणुपुरुषाविव विवि. क्तप्रत्ययविषयतया सर्वलोकप्रसिद्धौ। कथं तर्हि नित्यमेव निरंतराविविक्तप्रत्ययविषयतया ॥५॥ વ્યભિચાથી (સર્વત્રએ નિયમ નહિ હોવાથી) [તારી શંકા સંભવતી] નથી. હે પુત્ર! આત્મામાં અધ્યાપના દશેનથી [ક] પ્રસિદ્ધને પ્રસિદ્ધમાંજ આરેપ કરે છે એમ નિયમ કરવાનું શક્ય નથી. હું ગેર [ છું,] હું કાળે છુિં એમ શરીરના ધર્મને હું એવા જ્ઞાનના વિષયરૂપ આત્મામાં [અને] હું એવા જ્ઞાનના વિષયને શરીરમાં આ હું છું એમ [ આરે૫ કરે છે.” શિષ્ય કહે છે:-“ ત્યારે હું એવા જ્ઞાનના વિષયપણવડે આત્મા પ્રસિદ્ધજ [ છે, ] અને આ દેહ એમ | પ્રસિદ્ધ છે. ] ત્યાં એમ હવાથી પ્રસિદ્ધજ શરીર ને આત્માને પરસ્પર અબ્બાસ ઠુંઠા ને પુરુષની [પેઠે] અને છીપ ને રૂપાની પિડે [છે.] તેમાં કયા વિશેષને આશ્રય કરીને આપે કહ્યું [કે] પ્રસિદ્ધને પરસ્પર અધ્યાસ [ 9 ] એમ નિયમ કરવાનું શક્ય નથી” ઈતિ. શ્રી. સદ્દગુરુ કહે છે –“સાંભળ. શરીર ને આત્મા પ્રસિદ્ધ છે, એ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૧ર શ્રી રાચાર્યનાં અષ્ટાક્ષરતા. સત્ય[ છે, ] પણ હુંઠા ને પુરુષની પેઠે પૃથક્ જ્ઞાનના વિષયપણાવડૅ સ લેાકને પ્રસિદ્ધ નથી. ત્યારે કેવી રીતે [ પ્રસિદ્ધ છે ? ] નિત્ય નિરંતર અપૃથક્ જ્ઞાનના વિષયપાવર્ડ [ પ્રસિદ્ધ છે. ] પ ઉપર કહેલી વાતને સ્પષ્ટ કરીને બતાવે છે: न हायं देहोऽयमात्मेति विविक्ताभ्यां प्रत्ययाभ्यां देहामानौ गृह्णाति यतः कश्चिदत एव हि मोमुह्यते लोक आत्मानात्मविषये एवमात्मा नैवमात्मेति इमं विशेषमाश्रित्यावोचं मैवं नियंतुं शक्यमिति । नन्वविद्याध्यारोपितं यत्र यत्तदसत्तत्र दृष्टं । यथा रजतं शुक्तिकायां स्थाणौ पुरुषो रजवां सर्प आकाशे तलमलिनत्वमित्यादि । नथा देहात्मनोरपि नित्यमेव निरंतराविविक्तप्रत्ययतया नेतरेतराध्यारोपणा તા સ્થાત્ ॥ ૬ ॥ જેથી કાઇ [અજ્ઞાની મનુષ્ય] આ શરીર [ ને ] આ આત્મા એમ પૃથક્ જ્ઞાનવર્ડ શરીર ને આત્માને ગ્રહણ કરતા નથી, આથીજ લેાક આત્મા ને અનાત્માના સંબ ંધમાં એવા આત્મા [છે, ને] એવે! આત્મા નથી, એમ માહુ પામે છે, આ વિશેષના આશ્રય કરીને ‘ એવી રીતે નિયમ કરવાને શકય નથી, ’ એમ કહ્યું [ છે. ] ” શંકા:–“ જેમાં જે અવિદ્યાવરે કલ્પેલુ હોય તેમાં તે મિથ્યા જોયુ [ છે, ] જેમ છીપમાં રૂપ, કુંડામાં પુરુષ, ઢોરડીમાં સાપ, [ અને ] આકાશમાં [કડાઇનુ] તળાપણું ને [નીલારંગરૂપ] મલિનપણું ઇત્યાદિ. એવી રીતે શરીર અને Page #784 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્રી–ગદ્યખધ. ૦૧૩ આત્માના પણ નિત્યજ નિર ંતર અપૃથક્ જ્ઞાનપણાવš પરસ્પર અધ્યાસ કરેલા નથી, ૬. શિષ્ય પેાતાની શ'કાને આગળ ચલાવે છે:~ तदितरेतरयोर्नित्यमेवाऽसत्त्वं स्यात् । यथा शुक्तिका - दिष्वविद्याध्यारोपितानां रजतादीनां शुक्तिकादिषु नित्यमेवात्यंतासस्वं तद्विपरीतानां च विपरीतेषु । तद्वद्देहात्मनोर विद्ययैवेतरेतराध्यारोपणा कृता स्यात् । तत्रैवं सति देहात्मनोरसत्त्वं प्रसज्येत । तच्चानिष्टं वैनाशिकपक्षत्वात् । अथ तद्विपर्ययेण देह आत्मन्यविद्ययाध्यारोपितः देहस्यात्मनि सति अपवं प्रसज्येत तच्चानिष्टं प्रत्यक्षादिविरोधात्तस्मादेहात्मानौ नाविद्ययेतरेतरस्मिन्नध्यारोपितौ ॥ ७ ॥ તેમાં ( અધ્યાસ માનવામાં આવે તેમાં) એકબીજાનુ નિત્યજ અસપણું થાય. જેમ છીપ આદિમાં અવિદ્યાવડે કલ્પિત રૂપા આદિનુ છીપ આદિમાં નિત્ય અત્યંત અસત્પણ' ને તેનાથી વિપરીતાનું વિપરીતામાં [ અત્યંત અસત્પુણ છે,] તેમ [જો] શરીર ને આત્માના અવિદ્યાવડેજ પરસ્પર અધ્યાસ કરેલા હોય તે તેમાં એમ થવાથી શરીર ને આત્માનું અસત્યણ પ્રાપ્ત થાય, અને તે વૈનાશિકપક્ષપણાથી અનિષ્ટ [છે.] હવે તેનાથી વિપરીતપણાવડે શરીર આત્મામાં અવિદ્યાવડે આરોપિત [માનીએ તે ] આત્મા છતાં શરીરનું અસપણું પ્રાપ્ત થાય, તે પ્રત્યક્ષાદિના વિરોધથી અનિષ્ટ [છે,] તેથી શરીર ને આત્મા અવિધાવ? એકબીજામાં આરેાપિત નથી, Page #785 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. તેનાથી વિપરીત પાવડ–એકબીજાના અધ્યાસને બદલે બેમાંના એકના અધ્યાસન સ્વીકારવડે. ૭. . कथं तर्हि वंशस्तभवन्नित्यसंयुक्तौ नानित्यत्वपरार्थत्व. प्रसंगात्संहतत्वात्परार्थत्वमनित्यत्वं च वंशस्तंभादिवदेव । किंच यस्तु परैर्देहेन संहतः कल्पित आत्मा स संहतत्वात्परार्थस्तेनाऽसंहतः परोऽन्यो नित्यसिद्धस्तावत् । तस्यासंह. तस्य देहे देहमात्रतयाध्यारोपितत्वेनासत्त्वानित्यत्वादिदोषप्रसंगो भवति । तत्र निरात्मको देह इति वैनाशिकंपक्षप्राप्तिदोष: स्यात् ॥ ८ ॥ ત્યારે શું હું મનુષ્ય છું ઈત્યાદિ લેકને વ્યવહાર] કેવી રીતે [ થાય છે? એમ શંકા થાય તે સાંભળે. તે બંને (આત્મા ને દેહ)] વાંસ ને થાંભલાની પેઠે નિત્ય [ આધારાધેયભાવવડે] સંયોગવાળા છે, તેથી તે બંનેને ગ્રહની પેઠે અભેદભાવે વ્યવહાર થાય છે.] સંહતપણુવડે અનિત્યપણુના ને પરાર્થપણાના પ્રસંગથી વાંસ ને થાંભલા આદિની પેઠે [ આત્માનું ] પરાર્થપણું ને અનિયપણું નથી, કારણ કે જે બીજાઓ વડે (બીજા વાદીઓ વડે) દેહની [સાથે] સંઘાતવાળે કલ્પિત આત્મા [ છે] તે સંઘાતપણાથી પરાર્થ [છે, ] તેવડે સંઘાતરહિત, શ્રેષ્ઠ, બીજે, નિત્યસિદ્ધ [આત્મા] તે [છે.] તે સંઘાતથી ભિન્ન સાક્ષી ] [પિતાનામાં કલ્પિત ] શરીરમાં શરીરમાત્રપણુવડે આરેપિતપણાથી અસત્પણા ને અનિત્યપણ આદિના દેષને પ્રસંગ [પ્રાપ્ત] થાય છે. તેમાં (એકબીજાની Page #786 -------------------------------------------------------------------------- ________________ ૦૧૫ શ્રીઉપદેશસહસ્રી—ગદ્યખવ. ભ્રાંતિના સ્વીકારમાં ) આત્મારહિત શરીર [ છે, ને શરીરરહિત આત્મા છે, ]આવા શૂન્યવાદીના પક્ષની પ્રાપ્તિના દોષ થાય છે. ૮. न स्वत एवात्मन आकाशस्येवासंहतत्वाभ्युपगमात्सवैणसंहतः स चात्मेति न निरात्मको देहादिः सर्वः स्यात् ॥९॥ પેાતાની મેળેજ આત્માના આકાશની પેઠે અસહુ તપણાના સ્વીકારથી સર્વવડે તે આત્મા અસ`હેત નથી, અને દેદિ સર્વ આત્મારહિત નથી, ૯. यथाssकाशं सर्वेणा संहतमिति सर्वं न निराकाशं भवस्येवं तस्मान्न चैनाशिकपक्षप्राप्तिदोषः स्यात् । यत्पुनरुक्तं देहस्वात्मन्यसत्त्वे प्रत्यक्षादिविरोधः स्यादिति तन्नाप्रत्यक्षादिभिरात्मनि देवस्य सत्त्वानुपलब्धेः नह्यात्मनि कुंडे बदरं क्षीरे सर्विस्तिले तैलं भित्तौ चित्रमिव च प्रत्यक्षादिभिर्देह उपलभ्यते । तस्मान्न प्रत्यक्षादिविरोधः । कथं तर्हि प्रत्यश्राद्यप्रसिद्धात्मनि देहाध्यारोपणा देहे चात्मारोपणा ॥ १० ॥ જેવી રીતે આકાશ સર્વવર્ડ સ’ઘાત નિડુ પામેલું [છે, ] છતાં સર્વ [પદાર્થ આકાશરહિત નથી. એમ [છે,] તેથી શૂન્યવાદીના પક્ષની પ્રાપ્તિના દોષ પ્રાપ્ત થતા નથી. પુન: જે કહ્યું [ કે] આત્મામાં દેહના અસપણામાં પ્રત્યક્ષાદ્રિના વિરાધ થશે, ઇતિ, તે [ ચેાગ્ય ] નથી. પ્રત્યક્ષાદિવડે આત્મામાં શરીરના હાવાની અપ્રતીતિથી કુંડામાં ખેરની પેઠે, દૂધમાં ઘીની [ પેઠે, ] તલમાં તેલની [ પેઠે, ને ] ભીંતમાં ચિત્રની [ પેઠે ] પ્રત્યક્ષાદિવડે આત્મામાં દેઢુ પ્રતીત થતા નથીજ, તેથી પ્રત્યક્ષાદિન વિશેષ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ શ્રીશંકરાચાર્યનાં બાદશ રને. નથી. ત્યારે પ્રત્યક્ષાદિવડે અપ્રસિદ્ધ આત્મામાં દેહાદિને અધ્યારેપ કેવી રીતે? અને શરીરમાં આત્માને આરેપ [કેવી રીતે?] ૧૦. नायं दोषः स्वभावप्रसिद्धत्वादात्मनो न हि कादाचिस्कसिद्धावेवाध्यारोपणा न नित्यसिद्धाविति नियंतुं शक्यं आकाशे तलमलाद्यध्यारोपणदर्शनात् । किं भगवन् देहास्मनोरितरेतराध्यारोपणा देहादिसंघातकृता अथवाऽऽत्मक. तेति । गुरुरुवाच । यदि देहादिसंघातकृता यदि चात्मकृता વિદ તર થાત્ | ૨૨ / આ દોષ નથી, આત્માના સ્વભાવના પ્રસિદ્ધપણાથી. ક્યારેક પ્રત્યક્ષ હોય તેમાંજ અધ્યારેપ [ થાય છે, ને] નિત્ય પ્રત્યક્ષ હોય તેમાં [ અધ્યારોપ થતો] નથી, આ નિયમ કરવાને શક્ય નથી, [ અપ્રત્યક્ષ] આકાશમાં [પણ કડાઈના ] તળાના ને [ આસમાની રંગરૂ૫] મલિનતા આદિના અધ્યાપના દર્શનથી.” “હે ભગવન! શરીર ને આત્માનો પરસ્પર અધ્યાસ શું શરીરાદિ સંઘાતે કરેલ [છે?] અથવા આત્માએ કરેલે [છે? ]ઈતિ. ગુરુ કહે છે-“જે દેહાદિ સંઘાતને કરેલ [હાય] અથવા જે આત્માનો કરેલો [ હોય,] તેમાં [તને] શે [ લાભ] થાય છે?” ૧૧. इत्युक्तः शिष्य आह । यद्यहं देहादिसंघातमात्रस्तो ममाचेतनत्वात्परार्थत्वमिति न मत्कृता देहात्मनोरितरेतरा. થur | ચાહુમાત્મા પs: સંતચિતિમરવાस्वार्थ इति मयैव चितिमताऽऽत्मन्यध्यारोपणा क्रियते Page #788 -------------------------------------------------------------------------- ________________ બીઉપદેશસહસ્ત્રી--ગવબંધ. ७७ सर्वानर्थबीजभूता । इत्युक्तो गुरुरुवाच । अनर्थबीजभूतां चोन्मथ्याऽध्यारोपणां जानीषे माकार्षीस्तहिं । नैव भगवन् शक्नोमि न कर्तुम् । अन्येन केनचित्प्रयुक्तोऽहं न स्वतंत्र इति ॥ १२ ॥ सभ वाये। शिष्य ४ छ:-"नेहुँ सिधातમાત્ર [ હોઉં તે ] તેથી મારા અચેતનપણથી પરાર્થપણું [છે,] આથી શરીર અને આત્માને પરસ્પર અધ્યાસ માટે કરેલ नथी. वे दुमात्मा सघातथी श्रेष्ठ [ने] भिन्न [छु, अने] ચેતનરૂપણથી સ્વાર્થ [છું,] આથી ચેતનરૂપવાળા મેંજ સર્વ અનર્થના બીજભૂત આત્મામાં અધ્યારેપ કર્યો છે.” એમ કહેવાયેલા ગુરુ કહે છે: “જો અનર્થના બીજરૂપ અધ્યાસને [तु] मिथ्या त छ त। [तु ते] ४२." [शिष्य ४ छ:-] “हे भगवन् ![ ] नहि ४२वाने समर्थ थत नथीr. अन्य 3 प्रेरायसो हुवत नथी." ति. १२. न तर्हि अचितिमत्त्वात्स्वार्थस्त्वं येन प्रयुक्तोऽस्वतंत्र: प्रवर्तस स चितिमान्स्वार्थ: संघात एव त्वं । यद्यचेतनोऽहं कथं सुखदुःखवेदनां भवदुक्तं च जानामि । गुरुवाच । किं सुखदुःखवेदनाया मदुक्ताच्चान्यस्त्वं किंवाऽनन्य एवेति । शिष्य उवाच । नाहं तावदनन्यः कस्माद्यस्मात्तदुभयं कर्मभूतं घटादिकमिव जानामि । यद्यनन्योऽहं तेन तदुभयं न जानीयां किंतु जानामि तस्मादन्यः सुखदुःखवेदना विक्रिया च स्वार्थैव प्राप्नोति त्वदुक्तं चानन्यस्वे ॥ १३ ॥ Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શીશંકરાચાર્યનાં અછાંદશ રત્નો. ત્યારે અચેતનવાળાપણુથી તું પોતાના પ્રજનવાળા નથી, જેવડે પ્રેરણુ પામેલે તું] અસ્વતંત્ર (પરતંત્ર) પ્રવર્તે છે તે ચેતનવાળે પિતાના પ્રજનવાળ [છે.] તું સંઘાતજ [છે.]” “જે હું અચેતન [હાઉ તે] સુખદુઃખની વેદનાને ને તમે કહેલાને કેવી રીતે જાણું છું ?” શ્રીસદ્દગુરુ કહે છે-“શું સુખદુઃખની વેદનાથી અને મારા કહેલાથી તું અન્ય [ છે?] કિંવા અનન્યજ [છે?]” ઈતિ. શિષ્ય કહે છે-“હું અનન્ય તે નથી. શાથી [અનન્ય નથી?] જેથી વિષયરૂપ થયેલાં તે બંનેને [હું] ઘટાદિકની પેઠે જાણું છું, [તેથી હું તે બંનેથી એકરૂપવાળ નથી.] જે હું અનન્ય (તે બંનેથી એકરૂપ) [હોઉં તે] તેવડે તે બંનેને ન જાણું, કિંતુ જાણું છું, તેથી અન્ય [છું.] સુખદુ:ખની વેદના અને [ ર્તાપણું આદિરૂપ] વિક્રિયા પિતાના પ્રયેાજનવાળી જ છે.] વળી અનચપણમાં તમે કહેલું [અનિત્યપણું ઇત્યાદિ દૂષણ ] પ્રાપ્ત થાય છે. ૧૩. શિષ્યની શંકા પૂરી કરી પછી તેનું સમાધાન નિરૂપણ કરે છે – न च तयोः स्वार्थता युक्ता । न हि चंदनकंटककृते सुखदुःखे चंदनकंटकाथै घटोपयोगो वा घटार्थस्तस्मात्तद्वि. ज्ञातर्मम चंदनादिकृतोऽर्थः अहं हि ततोऽन्यः समस्तमर्थ जानामि बुद्धयारूढम् । तं गुरुरुवाच । एवं तर्हि स्वार्थस्त्वं चितिमत्त्वान्न परेण प्रयुज्यसे न हि चितिमान्परतंत्रः परेण प्रयुज्यते चितिमतश्चितिमदर्थत्वानुपपत्तेः समत्वात्प्रदीपप्र. Page #790 -------------------------------------------------------------------------- ________________ મીઉપદેશસહસ્ત્રી–ગવબંધ. काशयोरिव नाप्यचितिमदर्थत्वं चितिमतो भवति । अचितिमतोऽचितिमत्त्वादेव स्वार्थसंबंधानुपपत्तेः । नाप्यचितिमतोरन्योन्यार्थत्वं दृष्टं । न हि काष्ठकुडये अन्योन्यस्यार्थ પુતે છે ૨૪ / વળી તે બંનેનું (સુખદુ:ખની વેદનાનું ને વિક્રિયાનું) સ્વાર્થપણું યુક્ત નથી. ચંદન ને કાંટાએ કરેલું સુખ ને દુ:ખ ચંદન ને કાંટાને માટે નથી, અથવા ઘડાનો ઉપયોગ ઘડાને માટે [ નથી.] તેથી તેને જાણનાર મને ચંદનાદિએ કરેલું પ્રયજન [ છે.] હુંજ તેથી ભિન્ન [ છું, ને ] બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા સર્વ અર્થને [હું] જાણું છું.” તેને ગુરુ કહે છે –“[ ] એમ [ છે] તે તું પિતાના પ્રજનવાળે છે.] ચેતનયુક્તપણાથી [ 1 ] બીજાવડે પ્રેરાત નથી, કેમકે ચેતનવાળે પરતંત્ર નથી, [તેથી] બીજાવડે પ્રેરાત [ નથી.] દીવા ને પ્રાશની પેઠે સમપણુથી ચેતનવાળાને ચેતનવાળાના પ્રયેજનપણાના અસંભવથી. ચેતનવાળાને અચેતનવાળાનું (જડનું) પ્રજનપણું પણ સંભવતું નથી. અચેતનવાળાને (જડને) અચેતનવાળાપણુવડેજ (જડપણવાડેજ) પોતાના પ્રયજનના સંબંધના અસંભવથી, અચેતનવાળાનું પણ અન્ય પ્રજનપણું જોયું નથી. લાકડું ને ભીંત અન્યનું પ્રજન સારતાં નથી જ.” ૧૪. વળી તેના સંબંધમાં શંકાસમાધાન કહે છે – ननु चितिमत्त्वे समेऽपि भृत्यस्वामिनोरन्योऽन्यार्थत्वं Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ શ્રી કરાચાર્યનાં અકાદશ રત્ન. हष्ट नैवमग्रुष्णप्रकाशवत्तव चितिमत्त्वस्य विवक्षितत्वात्प्रदर्शितश्च दृष्टांतः प्रदीपप्रकाशयोरिवेति । तत्रैवं सति स्वबु. दयारूढमेव सर्वमुपलभसे अग्न्युष्णप्रकाशतुल्येन कूटस्थनित्यचैतन्यस्वरूपेण । यदि चैवमात्मन: सर्वदा निर्विशेषत्वमुपगच्छसि किमित्यूचिवान्सुषुप्ते विश्रम्य विश्रम्य जाग्रस्वप्नयोर्दुःखमनुभवामि किमयमेव मम स्वभावः किंवा नैमित्तिक इति च किमसौ व्यामोहोऽपगत: किंवा नेति ॥१५॥ શંકા -“ચેતનવાળાપણું સમ [છતાં ] પણ સેવક ને સ્વામીનું અન્ય અર્થપણું જોયું [છે.” સમાધાન:-] એમ નથી. અગ્નિના ઉષ્ણુપ્રકાશની પેઠે તારા ચેતનવાળાપણાને કહેવાના ઈચ્છિતપણાથી દીવા ને પ્રકાશની પેઠે એમ દૃષ્ટાંત દેખાડ્યું [છે.] ત્યાં એમ હોવાથી પિતાની બુદ્ધિમાં આરૂઢ સર્વેનેજ અગ્નિના ઉષ્ણ પ્રકાશના જેવા અવિકારી નિત્ય ચૈતન્ય સ્વરૂપવડે [તું] જાણે છે. વળી જે એમ પિતાના સર્વદા નિર્વિશેષપણાને [તું] જાણે છે, [ ] કેમ એમ કહ્યું કે “સુષુપ્તિમાં વિશ્રામ પામી પામીને જાગ્રત્ ને સ્વપ્નમાં દુ:ખને અનુભવું છું, શું આજ મારે સ્વભાવ છે?] કિંવા નૈમિત્તિક [છે?] ઇતિ. આ [ તારી] ભ્રાંતિ શું દૂર થઈ કિંવા નહિ?” ઈતિ. ૧૫. પછી થયેલી શિષ્યની પ્રવૃત્તિને કહે છે -- इत्युक्तः शिष्य उवाच । भगवन्नपगतस्त्वत्प्रसादाद्वयामोहः किंतु मम कटस्थतायां संशयः कथं शब्दादीनां स्वतः Page #792 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્રી ગદ્યબંધ. ૭૨૧ सिद्धिर्नास्ति अचेतनत्वात् शब्दाद्याकारप्रत्ययोत्पत्तेस्तु तेषां प्रत्ययानामितरेतरव्यावृत्तविशेषणानां नीलपीताद्याकारवજ્ઞાયા: સ્વત:લિયસંમવત્ ॥ ૨૬ || ' એમ કહેવાયેલેા શિષ્ય કહે છે:- હે ભગવન ! આપની કૃપાથી ભ્રાંતિ દૂર થઇ, પરંતુ મારા અવિકારીપણામાં [મને ] સંશય [ છે. ] કેમ [ સંશય છે ? એમ પૂછે તે] જડપણાથી શબ્દાદિની પોતાની મેળે સિદ્ધિ નથી. શબ્દાટ્ઠિના આકારના જ્ઞાનની ઉત્પત્તિથી તેમની (શબ્દદિની ) [ સિદ્ધિ છે. જેથી ] જ્ઞાનાને એકખીજાથી ભિન્ન કરનાર વિશેષણાના નીલ પીળા આદિ આકારવાળાપણાની પેાતાની મેળે સિદ્ધિના અસંભવથી [ જ્ઞાનમાત્રસ્વરૂપવાળા તે શબ્દાદિ નથી. ] ૧૬. तस्माद्वाह्याकारनिमित्तत्वं गम्यत इति बाह्याकारवच्छब्दाद्याकारत्वसिद्धिः तथा प्रत्ययानामप्यहं प्रत्ययालंबनवस्तुभेदानां संहतत्वादचैतन्योपपत्तेः स्वार्थासंभवात्स्वरूपव्यतिरिक्तग्राहक ग्राह्यत्वेन सिद्धिः शब्दादिवदेव | असंहतत्वे सति चैतन्यात्मकत्वात्स्वार्थोऽप्यहं प्रत्ययानां नीलपीताद्याकाराणामुपलब्धेति विक्रियावानेव कूटस्थ इति संशयः । तं गुरुरुवाच । न युक्तस्तव संशय इति ॥ १७ ॥ તેથી બહારના આકારનું નિમિત્તપણુ જણાય છે. જેમ બહારના આકારવાળા શબ્દાદિના આકારપણાની સિદ્ધિ [છે, ] તેમ જ્ઞાનાની પણ હું એવા જ્ઞાનના આલખન [ અંતઃકરણુરૂપ ] વસ્તુના [વૃત્તિરૂપ] ભેદોના સઘાતપણાવડ અચેતનના સંભવથી ૪ Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીશંકરાચાર્યનાં અછાંદસ રત્ન. પિતાના પ્રજનના અસંભવવડે સ્વરૂપથી ભિન્ન શબ્દાદિ ગ્રાહકની પણ-શબ્દાદિની પેકેજ ગ્રાહ્યપણા વડે સિદ્ધિ છે. ] ચેતનરૂપપણાથી અસંહતપણું થવાથી પિતાનું પ્રયોજન [છતાં ] પણ હું એવા જ્ઞાનને (અંત:કરણની વૃત્તિઓને) [ ] નીલ પીળા આદિ આકારેને જાણનારે [ છે, ] તેથી કુટસ્થ વિકારવાળોજ [છે], એ સંશય [છે.]” તેને ગુરુ કહે છે –“તારે સંશય યુક્ત નથી.” ઈતિ. ૧૭. શા માટે સંશય કરવો ઉચિત નથી તે કહે છે – यतस्तेषां प्रत्ययानां नियमेनाशेषत उपलब्धेरेवापरिणामित्वात्कूटस्थत्वसिद्धौ निश्चयहेतुमेवाशेषचित्तप्रचारोपलब्धिसंशयहेतुमात्थ । यदि हि तव परिणामित्वं स्यादशेषस्वविषयचित्तप्रचारोपलब्धिन स्याच्चित्तस्येव स्वविषये यथा चेद्रियाणां स्वविषयेषु न च तथाऽऽत्मनस्तव स्वविषयैकदेशोपलब्धिरतः क्रटस्थते व तवेति । तत्राहोपलब्धिर्नाम धात्वर्थों विक्रियैवोपलब्धुः कूटस्थात्मता चति विरुद्धम् । गुरुः न धात्वर्थविक्रियायामुपन्ध्युपचाराद्यो हि बौद्धः प्रत्ययः स धात्वर्थे विक्रियात्मकः आत्मन उपलब्ध्याभासफलावसान इत्युपलब्धिशब्देनोपचर्यते ॥ १८ ॥ જેથી તે ચિત્તવૃત્તિઓની નિયમપૂર્વક સર્વભણીથી પ્રતીતિથી જ અપરિણામી પાવડે કુટસ્થપણાની સિદ્ધિમાં નિશ્ચયના હેતુને જ [ માનવે જોઈએ ] સમગ્ર ચિત્તની વૃત્તિઓની પ્રતીતિવડે [ પરિણામીપણથી કૂટસ્થના વિકારી પણાના] સંશયને Page #794 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગાબંધ : ૭૨૩ w enn [તું] કહે છે. હવે જે તારું પરિણામીપણું હોય તે ]. સમગ્ર સ્વવિષયરૂપ ચિત્તની વૃત્તિઓની પ્રતીતિ ન થાય. જેમ ચિત્તની પિતાના વિષયમાં અને જેમ ઇંદ્રિયની પિતાના વિષયમાં [એકદેશવડે પ્રતીતિ છે, ] તેમ તું આત્માની પિતાના વિષયમાં એકદેશવડે પ્રતીતિ નથી, આથી તારું કૂટસ્થપણું જ છે.”ઈતિ. ત્યાં [ શિષ્ય] કહે છે:-“ઉપલબ્ધિમાં [૪] ધાતુને અર્થ ઉપલબ્ધાની (જાણનારની) વિકિયાજ [છે,] અને અવિકારીનું આત્માપણું [છે, ] એમ વિધયુક્ત [છે.] ” ગુરુ [ કહે છે –] પ્રતીતિના ગણપણુથી ધાતુને અર્થ વિક્રિયામાં નથી. બુદ્ધિના પરિણામરૂપ જે જ્ઞાન [છે,] તે ધાતુના અર્થમાં વિકારરૂપ[ છે.] આત્માની પ્રતીતિ આભાસરૂપ ફલપર્યતવાળી [છે,] એમ ઉપલબ્ધિ(પ્રતીતિ )શબ્દવડે શૈણપણે કહેવાય છે. ૧૮. તે માં અનુકૂલ દષ્ટાંત કહી પછી શિષ્યની શંકા કહે છે. यथा छिदिक्रिया द्वैधीभावफलावसानति धात्वर्थेनोपचर्यते तद्वदित्युक्तः शिष्य आह ननु भगवन् मम कूटस्थપત નં પ્રત્યાર્થી ત: ૨૧ II જેમ છેદનની ક્રિયા બેપણના ભાવરૂપ ફલના છેડાવાળી છે, ] એમ ધાતુના અર્થવડે શૈણપણે કહેવાય છે. એમ કહેવાયેલ શિષ્ય કહે છે –શંકા -“હે ભગવન ! મારા અવિકારીસ્થાના પ્રતિપાદનપ્રતિ દૃષ્ટાંત અસમર્થ [ છે.] ૧૯. - कथं छिदिः छेद्यविक्रियावसानोपचर्यते यथा धात्वर्थन तथोपलब्धिशब्दोपचरितोऽपि धात्वर्थो बौद्धप्रत्यय आत्मो Page #795 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. पलब्धिविक्रियावसानश्चेन्नात्मनः कूटस्थतां प्रतिपादयितुं समर्थः तं गुरुरुवाच । सत्यमेवं स्याद्यद्युपलब्ध्युपलब्धोविं शेषो नित्योपलब्धिमात्र एव ह्युपलब्धा न तु तार्किकसमय इवान्योपलब्धिरन्य उपलब्धा च । ननूपलब्धिफलावसानो પાવર્થ: થમુખ્યતે || ૨૦ || ૪ જેમ છેદનની ક્રિયા ધાતુના અર્થવર્ડ છેદન કરવાયાગ્યના સંબંધવાળી વિક્રિયાના છેડાવાળી ગાણપણે કહેવાય છે, તેમ ઉપલબ્ધિશબ્દ ગાણુપર્ણો વપરાયા છતાં પણ ધાતુના અર્થ બુદ્ધિના પરિણામરૂપ જ્ઞાન આત્માની ઉપલબ્ધિરૂપ વિક્રિયાના છેડાવાળું કેમ [છે ? એમ] જો [ કહો તા તે] આત્માના કુટસ્થપણાને પ્રતિપાદન કરવાને સમર્થ નથી, ” તેને ગુરુમ્હે છે:- સત્ય, એમ થાય, એ ઉપલબ્ધિ ( જ્ઞાન–પ્રતીતિ ) ને ઉપલબ્ધાના ( જ્ઞાતાના–જાણનારના ) ભેદ [ હોય તે ] નિત્યજ્ઞાનમાત્રજ પ્રસિદ્ધ જ્ઞાતા [છે. ] તાર્કિકના દર્શનપ્રમાણે અન્ય જ્ઞાન ને અન્ય જ્ઞાતા નથીજ. ’ શકા;-“ જ્ઞાનરૂપ પર્યંતવાળા ધાતુના અર્થ કેમ કહેવાય છે ? ” ૨૦. સમાધાન તથા શ ́કાસમાધાનને વર્ણવે છે:— शृणु उपलब्ध्याभास फलावसान इत्युक्तं किं न श्रुतं तत्त्वया न त्वात्मनो विक्रियोत्पादनावसान इति मयोक्तं । शिष्य उवाच । कथं तर्हि कूटरथे मय्यशेषस्व विषयचित्तप्रचारोपलब्धृत्वमित्थं तं गुरुराह । सत्यमवोचं तेनैव ઘટસ્થતામકુયં તવ | ૨ || Page #796 -------------------------------------------------------------------------- ________________ શ્રીપદેશસહસ્ત્ર-ગવબંધ. ૭૨૫ સાંભળ. જ્ઞાનના આભાસરૂપ ફલપર્યતવાળે [ ધાતુને અર્થ છે] એમ [ જે ] કહ્યું તે શું તે ન સાંભળ્યું ? આત્માને વિકિયા ઉપજાવવાપર્યતવાળો [ ધાતુનો અર્થ] મેં [તને] નથીજ કો.” શિષ્ય કહે છે –“ત્યારે કેમ કુટસ્થરૂપ મારામાં આમ સમગ્ર પિતાના વિષરૂપે ચિત્તની વૃત્તિઓનું જ્ઞાતાપણું [ છે?]” તેને ગુરુ કહે છે-“[] સત્ય કહ્યું. તેવાડેજ [મેં] તારા કૂટસ્થપણાને કહ્યું.” ૨૧. પુનઃ શંકાસમાધાન કહે છે यद्येवं भगवन् कूटस्थनित्योपलब्धिस्वरूपे मयि शब्दाधाकारबौद्धप्रत्ययेषु भत्स्वरूपोपलब्ध्याभासफलावसानवत्सूस्पद्यमानेषु कस्त्वपराधो मम सत्यं नास्त्यपराधः किंत्वविघामात्रस्त्वपराध इति प्रागेवायोचम् । यदि भगवन्सुषुप्त इव मम विक्रिया नास्ति कथं स्वप्नजागरिते । तं गुरुराह किंत्वनुभूयेते त्वया सततं बाढमनुभवामि किंतु विच्छिद्य विच्छिद्य न तु संततं तं गुरुराह आगंतुके त्वते न તવમમૂતે ) ૨૨ I જે એમ [ છે તે ] હે ભગવન્! અવિકારી, નિત્ય ને જ્ઞાનસ્વરૂપ મારામાં મારા સ્વરૂપજ્ઞાનના આભાસરૂ૫ ફેલપર્યતવાળા ઉપજેલા શબ્દાદિ આકારમાં ને બુદ્ધિનાં પરિણામમાં મારે છે અપરાધ છે?]” “સત્ય, [તારે] અપરાધ નથી, કિંતુ અવિદ્યામાત્રજ અપરાધ [ છે,] એમ [મેં] પૂર્વેજ કહ્યું [ છે. ] “હે ભગવન ! જે સુષુપ્તિવાળાની પેઠે મને વિક્રિયા નથી, તે Page #797 -------------------------------------------------------------------------- ________________ ७२५ શ્રીશંકરાચાર્યનાં અછાશ ર. મને] સ્વપ્ન ને જાગ્રતુ કેમ [ છે?] તેને ગુરુ કહે છે: “કિંતુ તારાવડે [તે બને અવસ્થા] સતત અનુભવાય છે?” “સત્ય, અનુભવું છું, પરંતુ વિચ્છેદ પામી પામીને, પણ સતત નહિ.” તેને ગુરુ કહે છે –“તે [ બંને અવસ્થા] આગંતુક [ છે, ] પણ તારા આત્મરૂપ નથી. ૨૨. यदि तवात्मभूते चैतन्यस्वरूपवत्स्वतःसिद्ध संतते एव स्यातां न हि यस्य यत्स्वरूपं तत्तयभिचारि दृष्टं स्वप्नजागरिते तु चैतन्यमात्रत्वात् व्यभिचरतः सुषुप्ते चेत्स्वरूपं न तध्यभिचरेत् ययभिचरेत्तन्नष्टं नास्तीति राध्यं वा स्यात् आगंतुकानामतद्धर्माणामुभयात्मकत्वदर्शनात् यथा धनव. स्त्रादीनां नाशो दृष्टः स्वप्नभ्रांतिलब्धानां त्वभावो दृष्टः । मन्वेवं भगवन् चैतन्यस्वरूपमप्यागंतुकं प्राप्तं स्वप्नजागरितयोरिव सुषुप्तेऽनुपलब्धेरचैतन्यस्वरूपो वा स्यामहं न पश्य तदनुपपत्तेश्चैतन्यस्वरूपं चेदागंतुकं पश्यसि पश्य न तद्वर्षशतेनाप्युपपत्त्या कल्पयितुं शक्नुमो वयमन्यो वाऽचैतन्योऽपि ॥२३॥ જે તારા આત્મરૂપ [ હોય તો તે ] ચૈતન્યસ્વરૂપની પેઠે સ્વત:સિદ્ધ [] નિરંતરજ થાય. જેનું જ સ્વરૂપ છે] તે તે વ્યભિચારી જોયું નથી. સ્વપ્ન ને જાગ્રત્ તો જ્ઞાનસ્વભાવથી સુષુપ્તિવાળામાં વ્યભિચાર પામે છે, જે સ્વરૂપ [હોય તે] તે વ્યભિચાર ન પામે. જે વ્યભિચાર પામે તે નાશ પામેલું વા નથી એમ બાધ પામવાયેગ્ય થાય. આગંતુકોના [અને] તે ધર્મોથી રહિતેના ઉભયસ્વરૂપ પણાના દર્શનથી જેમ ધન તથા વજદિને Page #798 -------------------------------------------------------------------------- ________________ श्रीउपदेशसाली- ५. ७२७ નાશ જે [ છે, અને ] સ્વપ્નવડે ને ભ્રાંતિવડે જણાયેલાને તે मला नया [छ.]" :-“ समवन्! [] अभ [ોય તો] સ્વપ્ન તથા જાગ્રની પેઠે સુષુપ્તિવાળામાં પ્રતીત ન થવાથી ચૈતન્યસ્વરૂપ પણ આગંતુક થયું, વા હું અચેતન२१३५वाको थयो." [ शुरु ४ छ:-" मेम] नथी. विद्यार, તેના અસંભવથી. જે [તું] ચૈતન્યસ્વરૂપને આગંતુક જુએ छ [तो ते विषे] विया२ ४२. [प्रभा ने युतिमा शस] અમે વા અન્ય અચૈતન્ય (મૂઢ) પણ તે [આગંતુકપણું] સે વર્ષવડે પણ યુકિતવડે કલ્પના કરવાને શક્તિમાન નથી. ર૩. संहतत्वात्पारार्थ्यमनेकत्वान्नाशित्वं च न केनचिदुपपत्त्या बारयितुं शक्यं, अस्वार्थस्य स्वत:सिध्यभावादित्यवोचाम. चैतन्यस्वरूपस्य त्वात्मनः स्वतःसिद्धेरन्यानपेक्षितत्वं न केनचिद्वारयितुं शक्यम् , अव्यभिचारात्, ननु व्यभिचारोदर्शितो मया सुषुप्ते न पश्यामीति । न व्याहतत्वात्कथं व्याघात: पश्यतस्तव न पश्यामीति व्याहतं वचनं न हि किंचित्कदाचिद्भगवन् सुषुप्ते मया चैतन्यमन्यद्वा किंचिदृष्टं पश्यस्तर्हि सुषुप्ते त्वं यस्मादृष्टमेव प्रतिषेधसि न दृष्टिं या तव दृष्टिम्तच्चैतन्यमिति मयोक्तं यया त्वं विद्यमानया न किंचिदहमिति प्रतिषेधसि सा दृष्टिस्तञ्चतन्य तर्हि सर्वत्राव्यभि. चारात्कूटस्थनित्यत्वं सिद्धं स्वत एव न प्रमाणापेक्षम् ॥२४॥ મળીને કાર્ય કરનાર હોવાથી પરાર્થપણું અને અનેકપણાથી નાશ પામનારપણું કઈ પણ યુક્તિવડ નિવારણ કરવાનું શક્ય Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ શ્રીશંકરાચાર્યનાં અકાદશ રને. નથી, [તેથી] પિતાના પ્રજનથી રહિતની સ્વતઃસિદ્ધિના અભાવથી એમ [અને] કહ્યું. અવ્યભિચારથી ચૈતન્યસ્વરૂપ આત્માની સ્વત:સિદ્ધિનું અન્યની અપેક્ષાથી રહિતપણું કે ઈવડે નિવારણ કરવાનું શક્ય નથી.”[શિષ્ય –] શંકા -“સુષુપ્તિમાં [હું] જેતે નથી એમ મેં વ્યભિચાર દેખાડ [છે.” ગુરુઆ શંકા] વ્યાઘાતપણાથી [ગ્ય] નથી.” [શિષ્ય:-] “કેવી રીતે વ્યાઘાત [છે?” ગુરુ –] “જેનારા તને “[હું] જેતે નથી” આ વ્યાઘાતવાળું વચન [છે.]” [ શિષ્ય:-] “હે ભગવન્! સુષુપ્તિમાં મેં કદીપણ કાંઈ પણ ચેતન અથવા બીજું કાંઈ જોયું નથી.” [ ગુરુ-] “ત્યારે સુષુપ્તિમાં તું (દ્રષ્ટા) [ છે.] જેથી [તું] દુષ્ટને જ નિષેધ કરે છે, દૂષ્ટિને (જ્ઞાનને) [નિષેધ કરતે] નથી. જે તારી દૃષ્ટિ [ ] તે ચેતન્ય [ ] એમ મેં કહ્યું, જે વિદ્યમાનવડે તું [મેં] કાંઈ ન જેવું એમ નિષેધ કરે છે, તે દૃષ્ટિ, તે ચૈતન્ય [છે.] ત્યારે સર્વત્ર અવ્યભિચારથી અપરિણામી નિત્યપણું સ્વતઃ જ સિદ્ધ [છે,] પ્રમાણની અપેક્ષાવાળું નથી. ૨૪. ચેતનની સ્વતઃ સિદ્ધિને સિદ્ધ કરી બતાવે છે – स्वतःसिद्धस्य हि प्रमातुरन्यस्य प्रमेयस्य परिच्छित्ति प्रति प्रमाणापेक्षा या त्वन्या नित्या परिच्छित्तिरपेक्षतेऽन्यस्यापरिच्छित्तिरूपस्य परिच्छेदाय सा हि नित्यैव कूटस्था स्वयंजोतिःस्वभावात्मनि प्रमाणत्वे प्रमातृत्वे वा न तो प्रति प्रमाणापेक्षा तत्स्वभावत्वात् यथा प्रकाशनमुष्णत्वं Page #800 -------------------------------------------------------------------------- ________________ પીઉપદેશસહસ્ત્રી-ગઘબંધ ७२५ पालोहोदकादिषु परतोऽपेक्षते अग्न्यादित्यादिभ्योऽतत्स्वभाव. त्वान्नान्यादित्यादीनां तदपेक्षा सर्वदा तत्स्वभावत्वात् ॥२५॥ સ્વત:સિદ્ધ પ્રમાતાથી ભિન્ન પ્રમેયના જ્ઞાનપ્રતિ પ્રમાણુની અપેક્ષા [છે.] હવે અન્ય જડરૂપના જ્ઞાન માટે જે અન્ય નિત્ય ચેતનની [તે જડ] અપેક્ષા કરે છે, તે જ નિત્ય ને અપરિણામી [છે.] સ્વયંપ્રકાશસ્વભાવવાળા આત્મરૂપના પ્રમાણપણુમાં વા પ્રમાતાપણામાં [ શંકા નથી, તેથી] તેના પ્રતિ તેના સ્વભાવપણથી પ્રમાણુની અપેક્ષા નથી. જેમ લેઢા ને જલ આદિમાં પ્રકાશપણું વા ઉષ્ણપણે તેના સ્વભાવપણાના અભાવથી અગ્નિ અને સૂર્ય આદિ અન્યની અપેક્ષા કરે છે, [પણ] સર્વદા તેના સ્વભાવપણાથી અગ્નિ ને સૂર્ય આદિને તેની અપેક્ષા નથી. ૨૫. પદાર્થના જ્ઞાનરૂપ પ્રમાના અનિત્યપણાનો તથા નિત્યપણાને વિચાર કરે છે – _ अनित्यत्व एव प्रमा स्थान नित्यत्व इति चेन्नावगते. नित्यत्वानित्यत्वयोर्विशेषानुपपत्तेः नावगते: प्रमात्वेऽनि.. त्यावगतिः प्रमा न नित्योति विशेषोऽवगम्यते। नित्यायां प्रमातुरपेक्षाभावः । अनित्यायां तु यत्नांतरितत्वादवगति. रपेक्षत इति विशेषः स्यादिति चेत्सिद्धा तात्मनः प्रमातुः स्वत:सिद्धिः प्रमाणनिरपेक्षतयैवेति अभावेऽप्यपेक्षाभावोऽनित्यत्वादेवेति चेन्न । अवगतेरेवात्मनि सद्भावादिति દિતમેતત્ N ૨૬ / અનિત્યપણમાં જ પ્રમા થાય છે, નિત્યપણામાં નહિ, એમ Page #801 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદંશ રસ્તા. જો [ કહા તા તે શંકા સંભવે ] નહિ; જ્ઞાનના નિત્યપણાના ને અનિત્યપણાના વિશેષના અસભવથી જ્ઞાનના પ્રમાપણામાં અનિત્યનું જ્ઞાન નથી, [ને] પ્રમા નિત્ય નથી, એવા વિશેષ જાતા નથી. [ પ્રમાના નિત્યમાં પ્રમાતાની અપેક્ષાના અભાવ [છે, ] ને અનિત્યમાં અન્ય યત્નવાળાપણાથી જ્ઞાન અપેક્ષા કરાય છે, એવા વિશેષ થાય છે, એમ જો [ મ્હા ] તે પ્રમાતારૂપ આત્માની પ્રમાણના નિરપેક્ષપણાવડેજ સ્વત:સિદ્ધિ સિદ્ધ થઇ. ઇતિ, અભાવમાં પણ અપેક્ષાના અભાવ અનિત્યપણાથીજ [છે,’] એમ જો [કા તા ] નહિ. આત્મામાં જ્ઞાનનેાજ સદ્ભાવ હાવાથી એમ આ નિરાકરણ કરાયુ છે.” ૨૬. ' હવે પ્રમાતાની સિદ્ધિ પ્રમાણની અપેક્ષાવિનાની છે એમ કહે છે: ૭૩. प्रमातुश्चेत्प्रमाणापेक्षा सिद्धिः कस्य प्रभित्सा स्याद्यस्य प्रमित्सा स एव प्रमाताऽभ्युपगम्यते तदीया च प्रभित्सा प्रमेयविषयैव न प्रमातृविषया प्रमातृविषयत्वेऽनवस्थाप्रसं गात्प्रमातुस्तदिच्छायाश्चाप्यन्यः प्रमाता तस्याप्यन्य इति । - एवमेवेच्छायाः प्रमातृविषयत्वे प्रमातुरात्मनोऽव्यवहितत्वाश्च प्रमेयत्वानुपपत्तिः । लोके हि प्रमेयं नाम प्रमातुरिच्छास्मृतिप्रयत्तप्रमाणजन्म व्यवहितं सिद्ध्यति ॥ २७ ॥ જો પ્રમાતાની પ્રમાણની અપેક્ષાવડે સિદ્ધિ [હાય . તે ] કાને પ્રમાણવડે જાણવાની ઇચ્છા થાય છે? જેને પ્રમાણુવડે જાણવાની ઇચ્છા [ થાય છે] તેજ પ્રમાતા સ્વીકારાય છે, અને તેની પ્રમાણુવર્ડ જાણવાની ઈચ્છા પ્રમેયને વિષય કરનારીજ Page #802 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી-ગલ્લેબંધ. ૭૧ છે, ] પ્રમાતાને વિષય કરનારી નથી. પ્રમાતાના વિષયપણામાં અનવસ્થાના પ્રસંગથી [પ્રમાતાનું વિષયપણું સંભવે નહિ.] પ્રમાતા ને તેની ઈચ્છાનો પણ અન્ય પ્રમાતા. [વળી] તેને પણ અન્ય [પ્રમાતા,] એમ [અનવસ્થા થાય છે.] એમજ [ પ્રમાણવડે જાણવાની ] ઇચ્છાના પ્રમાતાના વિષયપણમાં પ્રમાતાના ને આત્માના અંતરાયરહિતપણાથી પ્રમેયપણને અસંભવ [ છે.] લેકમાં પ્રમેય એટલે પ્રમાતાની ઈચ્છાવડે, સ્મૃતિવડે, પ્રયત્નવડે તે પ્રમાણવડે ઉપજેલ અંતરાયવાળું સિદ્ધ થાય છે. ર૭. એ અર્થને બીજી રીતે સિદ્ધ કરી બતાવે છે – नान्यथाऽवगति: प्रमेयविषया दृष्टा न च प्रमातु: प्रमाता स्वस्य स्वयमेव केनचियवहितः कल्पयितुं शक्यः इच्छादीनामन्यतमेनापि । स्मृतिश्च स्मर्तव्यविषया न स्मर्तृ. विषया तथेच्छाया दृष्टविषयत्वमेव नेच्छावद्विषयत्वं स्मात्र च्छावद्विषयत्वे ह्युभयोरनवस्था पूर्ववदपरिहार्या स्यात् । प्रमातृविषयावगत्यनुत्पत्तावनवगत एवं प्रमाता स्यादिति चेन्नावगंतुरवगतरवगंतव्यविषयत्वादवगंतृविषयत्वे चानवચા પૂવેવસ્થr | ૨૮ છે. પ્રમેયના સંબંધનું જ્ઞાન બીજી રીતે જોયું નથી. પિતેજ પ્રમાતા પિતારૂપ પ્રમાતાની ઈચ્છાદિમાંના એકવડે પણ અંતરાયસહિત કલ્પવાને કોઈ પણ સમર્થ નથી, કેમકે સ્મૃતિ સ્મરણ કરવા યોગ્ય વિષયવાળી [ ,] સ્મરણ કરનારના વિષયવાળી Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. નથી, તેમ ઈચ્છાનું દૃષ્ટવિષયપણું જ [ ,] ઈચ્છાવાળાનું વિષયપણું નથી. સમરણ કરનારનાને ઈચ્છાવાળાના વિષયપણામાં બંનેની અવસ્થા પૂર્વની પેઠે પરિવાર ન થઈ શકે એવી થાય છે. પ્રમાતાના વિષયના જ્ઞાનની અનુત્પત્તિમાં પ્રમાતા નહિજ જાણેલે થશે, એમ જે [ કહે તે] જાણનારના જ્ઞાનના જાણવાગ્યના વિષયપણાથી [ આ દોષ નથી.] જાણનારના વિષયપણુમાં અનવસ્થા પૂર્વની પેઠે થશે. ૨૮. अवगतिश्चात्मनि कूटस्थनित्यात्मज्योतिरन्यतोऽनपेक्षयैव सिद्धान्यादित्याधुष्णप्रकाशवदिति पूर्वमेव प्रसाधितं । अवगतेश्चैतन्यात्मज्योतिषः स्वात्मन्यनित्यत्वे आत्मन: स्वार्थस्वानुपपत्तिः कार्यकारणसंघातवत्संहतत्वात्पारार्थ्य दोषवत्त्वं चावोचामः । कथं चैतन्यात्मज्योतिषः स्वात्मन्यनित्यत्वे स्मृस्यादेर्व्यवधानात्मांतरत्वं ततश्च तस्य चैतन्यज्योतिषः प्रागुत्पत्तेः प्रध्वंसाचोर्ध्वमात्मन्येवाभावाञ्चक्षुरादीनामिव संहतत्वात्पारार्थ्यं स्यात् । यदा च तदुत्पन्नमात्मनि विद्यते नवं संभवति तदाऽऽत्मनः स्वार्थत्वं तद्भावाभावापेक्षा ह्यात्मानात्मनोः परार्थत्वस्वार्थत्वसिद्धिः । तस्मादात्मनोऽन्य. निरपेक्षमेव नित्यचैतन्यज्योतिष्ट्रं सिद्धम् ॥ २९ ॥ વળી આત્મામાં અપરિણામી નિત્ય આત્મચેતીરૂપ જ્ઞાન અગ્નિ ને આદિત્યના ઉષ્ણુપ્રકાશની પેઠે અપેક્ષારહિતવડેજ સિદ્ધ છે,] એમ પૂર્વેજ સિદ્ધ કર્યું [છે.] જ્ઞાનરૂપ ચૈતન્ય આત્મતિના પિતાના સ્વરૂપવિષે અનિત્યપણામાં આત્માના સ્વાર્થ Page #804 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગવબંધ. ૭૩૩ પણને અસંભવ [છે, ] કાર્યકારણના સંઘાતની પેઠે સંઘાતવાળાપણાથી પરાર્થપણું ને દોષવાળાપણું અમે કહ્યું છે.] ચૈતન્યરૂપ આત્મતિના પિતાના સ્વરૂપવિષે અનિત્યપણામાં સ્મૃતિ આદિના વ્યવધાનથી સાંતરપણું (ઈચ્છા આદિ અન્યવૃત્તિપૂર્વકપણું) [ છે, ] અને પછી તે ચૈતન્યરૂપ તિની ઉત્પત્તિની પૂર્વે અને નાશની પછી સ્વરૂપમાં જ અભાવથી નેત્રાદિની પેઠે સંઘાતવાળાપણાથી પરાર્થપણું થાય. પુન: જ્યારે તે (ચૈતન્યરૂપ તિ) ઉત્પન્ન થયેલી સ્વરૂપમાં વિદ્યમાન છે, ત્યારે એવી રીતે આત્માનું સ્વાર્થપણું સંભવતું નથી. આત્માના ને અનાત્માના પરાર્થપણાની ને સ્વાર્થપણાની સિદ્ધિ તેના (સંઘાતવાળાપણાના) ભાવ ને અભાવની અપેક્ષાવાળી [ છે.] તેથી આત્માનું અન્યની અપેક્ષાવિનાનું જ નિત્યચૈતન્યતિપણું સિદ્ધ [થયું.]” ૨૯. હવે નિત્યચૈતન્યના સ્વરૂ૫૫ણામાં પ્રમાતાપણાના અસંભવની શંકા કરે છે – नन्वेवं सत्यसति प्रमाश्रयत्वे कथं प्रमातुः प्रमातृत्वं उच्यते । प्रमाया नित्यत्वेऽनित्यत्वे च रूपविशेषाभावादव गतिर्हि प्रमा तस्याः स्मृतीच्छादिपूर्विकाया अनित्यायाः कटस्थनित्याया वा न स्वरूपविशेषो विद्यते । यथा धास्वर्थस्य तिष्ठतीत्यादेः फलस्य गत्यादिपूर्वकस्यानित्यस्यापूर्वस्य नित्यस्य वा स्वरूपविशेषो नास्तीति तुल्यो व्यपदेशो इष्टस्तिष्ठति मनुष्यास्तिष्ठति पर्वता इत्यादि तथा नित्या. Page #805 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ રાચાર્યનાં અષ્ટાદશ રતા. वगतिस्वरूपेऽपि प्रमातरि प्रमातृत्वव्यपदेशो न विरुध्यते फलसामान्यादिति । अत्राह शिष्यो नित्यावगतिस्वरूपस्यात्मनोऽविक्रियत्वात्कार्यकरणैरसंहतस्य तक्षादीनामिव वास्यादिभि: कर्तृत्वं नोपपद्यतेऽसंहतस्वभावस्य च कार्यकरणोपादानेऽनवस्था प्रसज्यते ॥ ३० ॥ ૭૩ પ્રમાનું આશ્રયપણું હાવાથી ને નહિ હાવાથી પ્રમાતાનું પ્રમાતાપણું કેમ ? એમ શ ંકા [ થાય તે ] કહે છે. પ્રમાના નિત્યપણામાં ને અનિત્યપણામાં રૂપના વિશેષના અભાવથી જ્ઞાનજ પ્રમા [છે. ] તે સ્મૃતિ ને ઇચ્છાદિ જેની પૂર્વે છે એવી અનિત્યના અથવા અપરિણામી નિત્યના સ્વરૂપને વિશેષ વિદ્યમાન નથી. જેમ ઊભા રહે છે ઇત્યાદિ ધાતુના અર્થના લરૂપ ગતિ આદિપૂર્વક અનિત્યના અથવા અપૂર્વ નિત્યના સ્વરૂપને વિશેષ નથી, એમ મનુષ્યેા ઊભા રહે છે, પર્વતા ઊભા રહે છે, ઇત્યાદિમાં તુલ્ય કથન જેવું છે, તેમ નિત્યજ્ઞાનસ્વરૂપ પ્રમાતામાં પણ લના સમાનપણાથી પ્રમાતાપણાનું કથન વિરાધ પામતુ નથી. ’ઇતિ. અહિં શિષ્ય કહે છે:-“ નિત્યજ્ઞાનસ્વરૂપ આત્માના અવિક્રિયપણાથી કાર્ય ને કરણેાવડે સંઘાવિનાનાનું, સુતાર આદિની પેઠે વાંસલા આદિવડે, કર્તાપણું સંભવતુ નથી, વળી સઘાતરહિતસ્વભાવવાળાના કાર્ય ને કરણના ગ્રહણમાં અનવસ્થા પ્રાપ્ત થાય છે. ૩૦. तक्षादीनां तु कार्यकरणैर्नित्यमेव संहतत्वमिति वास्या - चुपादाने नानवस्था स्यादिति । इह तु असंहतस्वभावस्य Page #806 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગવબંધ. ૭૩૫ करणानुपादाने कर्तृत्वं नोपपद्यत इति करणमुपादेयं तदुपा. दानमपि विक्रियेवेति । तत्कर्तृत्वे करणांतरमुपादेयं तदुपादानेऽप्यन्यदिति प्रमातुः स्वातंत्र्येऽनवस्थाऽपरिहार्या स्यादिति । न च क्रियैवात्मानं कारयति अनिवर्तिताया: પામratત | ૨૨ / સૂતાર આદિને તે કાર્ય ને કરણેની [ સાથે] નિત્યજ સંઘાતવાળાપણું [છે,] આથી વાંસલા આદિના ગ્રહણમાં અનવસ્થા થતી નથી. ઈતિ. અહિં તે સંઘાતરહિતસ્વભાવવાળાના કરણના અગ્રહણમાં કર્તાપણું સંભવી શકતું નથી, એમ કરણ ગ્રહણ કરવાગ્ય [છે, ] તે ગ્રહણ પણ વિકિયાજ [છે.] ઈતિ. તેના કર્તાપણામાં અન્ય કરણ ગ્રહણ કરવાગ્ય [ ,] તેના ગ્રહણમાં પણ બીજું [કરણ ગ્રહણ કરવાગ્ય છે,] એમ પ્રમાતાના સ્વતંત્રપણામાં અનવસ્થા દૂર નહિ થઈ શકે તેવી થાય છે. વળી સિદ્ધ નહિ થયેલીના સ્વરૂપના અભાવથી ક્રિયાજ પોતાને [ સિદ્ધ] કરાવતી નથી. ૩૧. - अथान्यदात्मानमुपेत्य क्रियां कारयतीति चेन्न अन्यस्य स्वत:सिद्धत्वाविषयत्वाद्यनुपपत्तेः नह्यात्मनोऽन्यदचेतनं वस्तु स्वप्रमाणकं दृष्टं शब्दादिसर्वमेवावगतिफलावसानप्रत्ययप्रमितं सिद्धं स्यादवगतिश्चेदात्मनोऽन्यस्य स्यात्सोऽप्यात्मવાતંદુર: વાર્થ: ઘાન્ન અર્થ છે ૩૨ પછી અન્ય આત્માને પામીને ક્રિયા કરાવે છે, એમ [ કહો ] તે અન્યના સ્વત:સિદ્ધપણાના [ ] અવિષયપણા Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૩, શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. આદિના અસંભવથી આત્માથી અન્ય અચેતન વસ્તુ સ્વત:સિદ્ધ જોઈ નથી. શબ્દાદિ સર્વજ જ્ઞાનરૂપ ફલની છેલ્લી વૃત્તિવડે જણાચેલું સિદ્ધ થાય છે. જ્ઞાન જે અન્ય આત્માનું થાય [] તે પણ આત્માજ સંઘાતરહિત સ્વાર્થ થશે, પરાર્થ નહિ. ૩૨. ____ न च देहेद्रियविषयाणां स्वार्थतामवगंतुं शक्नुमोऽवगत्यवसानप्रत्ययापेक्षसिद्धिदर्शनात् । ननु देहस्यावगतौ न कश्चित्प्रत्यक्षादिप्रत्ययांतरमपेक्षते । बाढं जाग्रत्येवेवं स्यान्मृ. तिसुषुप्त्योस्तु देहस्यापि प्रत्यक्षादिप्रमाणापेक्षयैव सिद्धिस्तथेद्रियाणां बाह्या एव हि शब्दादयो देहेद्रियांकारपरिणता इति प्रत्यक्षादिप्रमाणापेक्षयैव हि सिद्धिः । सिद्धिरिति च प्रमाणफलमवगतिमवोचामः सा चावगतिः कूटस्था स्वतःसिद्धात्मज्योतिःस्वरूपेति । अत्राह चोदकोऽवगतिः प्रमाणानां फलं कूटस्थनित्याप्मज्योतिःस्वरूपति च प्रतिषिद्धमित्युक्तवंतमाह न विप्रतिषिद्धम् ॥ ३३ ॥ - જ્ઞાનની છેલ્લી વૃત્તિની અપેક્ષાવડે [જ્ઞાનરૂ૫] સિદ્ધિના દર્શનથી [ જડસ્વભાવવાળાં ] શરીર, ઇન્દ્રિયને વિષનું સ્વાર્થપણું જાણવાને [અને] સામર્થ્યવાળા થઈ શકતા નથી.” શંકા -[ “હું મનુષ્ય છું એમ] શરીરના જ્ઞાનમાં કઈ પ્રત્યક્ષાદિ અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી નથી.”[ ગુરુ સમાધાન કહે છે –] “ઠીક, જાગ્રતમાંજ એમ થાય, મરણને સુષુપ્તિમાં તે દેહની પણ પ્રત્યક્ષાદિ પ્રમાણની અપેક્ષાવડેજ સિદ્ધિ [ છે, ] તથા શરીર ને ઇંદ્રિયેને આરે પરિણામ પામેલા શબ્દાદિ Page #808 -------------------------------------------------------------------------- ________________ માઉપદેશસાહસ્ત્રી–ગઘબંધ. ૭૩૭ ઇયેિની બહારનાજ[છે, ] એમ [તેમની] પ્રત્યક્ષાદિ પ્રમાણની અપેક્ષાવડેજ સિદ્ધિ [ છે.] સિદ્ધિ એટલે પ્રમાણુના ફલરૂપજ્ઞાન [એમ અમે] કહીએ છીએ, અને તે જ્ઞાન અપરિણમી, સ્વત:સિદ્ધ, આત્મજ્યોતિ સ્વરૂપ [છે.] ઈતિ. અહિં કહે છે – પ્રેરક આત્મા છે, ને] જ્ઞાન એ પ્રમાણેનું ફક્ત અપરિણામી, નિત્ય ]િ આત્મજ્યોતિસ્વરૂપ [ 0 ]” આ નિષેધ કરેલું છે એમ કહેનારા પ્રતિ કહે છે:-[તે] નિષેધ કરેલું નથી.”૩૩. ___ कथं तर्हि कूटस्थनित्यापि सती प्रत्यक्षादिप्रत्ययांते लक्ष्यते तादात् प्रत्यक्षादिप्रत्ययस्य नित्यत्वे अनित्येव भवति तेन प्रमाणानां फलमित्युपचर्यते । यद्येवं भगवन् कटस्थनित्यावगतिरात्मज्योतिःस्वरूपैव स्वयंसिद्धात्मनि प्रमाणनिरपेक्षत्वात्ततोऽन्यदचेतनं संहत्यकारित्वात्परार्थम् । येन च सुखदुःखमोहप्रत्ययावगतिरूपेण परार्थ तेनैव स्वरूपेणात्मनोऽस्तित्वं नान्येन रूपांतरेणातो नास्तित्वमेव પરમાર્થત: રૂક | “ ત્યારે તે] કેવી રીતે [ નિષેધ કરેલું નથી?” સમાધાન -જ્ઞાન] અપરિણામી નિત્ય છતાં પણ પ્રત્યક્ષાદિ બુદ્ધિવૃત્તિને અંતે તે વિષયને આકારે થવાથી જણાય છે. પ્રત્યક્ષાદિ જ્ઞાનને [વસ્તુતાએ] નિત્યપણામાં [પણ તે જ્ઞાન] અનિત્યના જેવું થાય છે, તેવડે પ્રમાણોનું ફલ એમ ગણપણે કહેવાય છે.” [ શિષ્ય શંકાં કરે છે – ] “હે ભગવન્! જે એમ [ પ્રત્યગાત્મતત્ત્વ અપરિણામી, નિત્ય, જ્ઞાનરૂપ [] આત્મ ૪૭ Page #809 -------------------------------------------------------------------------- ________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. ચૈાતિસ્વરૂપજ [ હાય તા તે] સ્વયંસિદ્ધ આત્મામાં પ્રમાણુના અપેક્ષારહિતપણાથી તેનાથી ભિન્ન જડ એકઠુ થઇનેકામ કરનાર હાવાથી પરાર્થ[છે. ] વળી જે સુખ, દુ:ખ ને મેહરૂપ વૃત્તિના જ્ઞાનાકારવડે [જડ] ભાક્તાના શેષજેવું [ જણાય છે, ] તે પેાતાના આકારવર્ડ પેાતાનુ ( દૃશ્યનું ) હેાવાપણું ( રૂ૫ ) [છે,] અન્ય [ સત્ત્વાદિ] રૂપાંતરવર્ડ નથી, આથી પરમાર્થથી [ દૃશ્યનું] હાવાપણું' નથીજ. ૩૪, ७३८ यथाहि लोके रज्जुसर्पमरीच्युदकादीनां तदवगतिव्यतिरेकेणाभावो दृष्टः, एवं जाग्रत्स्वप्नद्वैतभावस्यापि तदबंगतिव्यतिरेकेणाभावो युक्तः, एवमेव परमार्थतो भगवन्नवगतेरात्मज्योतिषो नैरंतर्यभावात्कटस्थनित्यताऽद्वैतभावश्च । सर्वप्रत्ययभेदेष्वव्यभिचारात् प्रत्ययभेदास्त्ववगतं व्यभिचरंति यथा स्वप्ने नीलपीताद्याकारभेदरूपाः प्रत्ययास्तदवगतिस्वरूपं व्यभिचरंतः परमार्थतो न संतीत्युच्यते, एवं जाग्रत्यपि नीलपीतादिप्रत्ययभेदास्तु स्वामेवावगतिं व्यभिचरंतोऽसत्यરૂપા મત્રિતુમËતિ ॥ ૧ ॥ જેમકે લેકમાં દોરડીમાંના સર્પ ને સૂર્યના કિરણમાંનુ જલ ઇત્યાદિના તેના જ્ઞાનથી ભિન્ન અભાવ જોયા [છે, ] તેમ જાગ્રત ને સ્વપ્નના દ્વૈતભાવના પણ તેના જ્ઞાનથી ભિન્ન અભાવ યુક્ત [છે. ] ’‘ એવીજ રીતે હે ભગવન્ ! પરમાર્થથી જ્ઞાનના [ને ] આત્મજ્યંતિના નિર'તરપણાના ભાવથી અપરિણામી નિત્યપણું ને અદ્વૈતભાવ [ છે, એમ મને અનુભવાય છે. ] સર્વ ,, Page #810 -------------------------------------------------------------------------- ________________ શ્રાઉપદેશસહસ્ત્રી–ગબંધ. વૃત્તિઓના ભેદમાં એકરૂપપણથી વૃત્તિઓના ભેદે તે જ્ઞાનથી વ્યભિચાર પામે છે. જેમ સ્વપ્નમાં નીલ ને પીત આદિ આકારના ભેદરૂપ વૃત્તિઓ તેના જ્ઞાનરૂપથી વ્યભિચાર પામતાં [ છતાં ] પરમાર્થથી નથી એમ કહેવાય છે, તેમ જાગ્રતમાં પણ નીલ ને પીત આદિ વૃત્તિઓના ભેદો તે પિતાના જ્ઞાનથી જ વ્યભિચાર પામતા [ છતા] અસત્યરૂપ થવાને યોગ્ય છે. ૩૫. तस्याश्चावगतेरन्योऽवगंता नास्तीति न स्वेन स्वरूपेण स्वयमुपादातुं हातुं वा शक्यते अन्यस्य चाभावात् तथैवेति । एषाऽविद्या यन्निमित्तः संसारो जाग्रत्स्वप्नलक्षणस्तस्या अविद्याया विद्या नितिका इत्येवं त्वभयं प्राप्तोऽसि नात:परं जाग्रत्स्वप्नदुःखमनुभविष्यसि संसारदुःखान्मुक्तोऽसीચોર | ૨૬ / I તિ શ્રીમતિ ઇન્ II ૨ ll इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहस्यां गद्यबन्धे श्रीअवगतिनाम દ્વિતીએ પ્રજાનું || ૨ | તે જ્ઞાનને અન્ય જાણનાર નથી. એમ પોતાના સ્વરૂપવડે પિતાને ગ્રહણ કરવાને અથવા ત્યાગ કરવાને [ કેઈ] સમર્થ થતું નથી. અન્યના અભાવથી [ હું હવે આપની કૃપાથી પૂર્ણ છું.” શિષ્ય કહેલાને ગુરુ સ્વીકાર કરે છે:- ] તેમજ [ છે.] ઇતિ. જે નિમિત્તવાળે જાગ્રત્ ને સ્વપ્નના લક્ષણવાળે સંસાર Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. [ ,] આ અવિદ્યા [ છે.] તે અવિદ્યાને દૂર કરનારી વિધા (વેદાંતના મહાવાકયથી ઉપજેલી અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને આકારે થયેલી અંતકરણની વૃત્તિ) છેિ.] ઈતિ. આવી રીતે [] અભયને પ્રાપ્ત થયું છે. હવે પછી [તું ] જાગ્રતના ને સ્વપ્નના દુ:ખને અનુભવીશ નહિ. [તું] સંસારના દુ:ખથી મુક્ત છું.” ઇતિ. [ શિષ્ય કહે છે:-] “એ. (હું એ વાતને સ્વીકાર કરું છું.)”ઈતિ. ૩૬. 1 એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગદ્યબંધમાં જ્ઞાનનામના બીજા પ્રકરણની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૨. Page #812 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રસંખ્યાન પ્રકરણ मुमुक्षूणामुपात्तपुण्यापुण्यक्षपणपराणामपूर्वानुपचयार्थानां परिसंख्यानमिदमुच्यते । अविद्याहेतवो दोषा वाङन:कायप्रवृत्तिहेतवः प्रवृत्तेश्चेष्टानिष्टमिश्रफलानि कर्माण्युपची. यते इति तन्मोक्षार्थ । तत्र शब्दस्पर्शरूपरसगंधानां विषयाणां श्रोत्रादिग्राह्यत्वात्स्वात्मनि परेषु वा विज्ञानाभावस्ते. षामेव परिणतानां यथा लोष्टादीनां श्रोत्रादिद्वारैश्च ज्ञायते ॥१॥ પ્રાપ્ત કરેલાં પુણ્ય અને પાપને નિવૃત્ત કરવાને ઈચ્છનારા અને નવાને (નવાં પુણ્યપાપનો) સંગ્રહ કરવા નહિ ઈચ્છનારા મુમુક્ષુઓને માટે આ પરિસંખ્યાન (આત્મસ્વરૂપને સતત વિચાર) કહેવાય છે. અવિદ્યા જેને હેતુ છે એવા [ રાગદ્વેષાદિ] દોષ વાણી, મન ને શરીરની પ્રવૃત્તિના હેતુઓ [ છે. તે શુભ, અશુભ ને મિશ્ર] પ્રવૃત્તિનાં ઈષ્ટ, અનિષ્ટ ને મિશ્ર ફલે [ તથા] સંસ્કારે એકત્ર થાય છે. [જેથી ] એમ [ છે, તેથી] તેની (અવિદ્યા, રાગદ્વેષાદિ, શુભાશુભકર્મ ને તેનાં ફલેની) નિવૃત્તિમાટે [ પરિસંખ્યાન કર્તવ્ય છે. ] તેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધરૂપ વિષયેના શ્રેત્રાદિવડે ગ્રાહ્યપણથી [તેના ] પિતાના સ્વરૂપમાં વા [ ઘટાદિ] બીજાઓમાં ચેતનને અભાવ [ નક્કી કરાય છે,] જેમ માટીના કેફે આદિના [ચેતનને અભાવ નક્કી કરાય છે, ] તેમ [દેહાદિને આકારે] પરિણામ Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૪ર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પામેલા તેઓના(શબ્દાદિના–સૂકમમૂના) [ ચેતનને અભાવ નક્કી કરાય છે, ] અને [તે શબ્દાદિ] ત્રાદિદ્વારાએ જણાય છે. ૧. એવી રીતે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ ને અહંકારપર્યત દશ્યને જડપણવડે ઉપદેશ કરીને બાકી રહેલા ત્યજી ન શકાય એવા ને ન ગ્રહણ કરી શકાય એવા સાક્ષિરૂપ આત્માને દેખાડે છે – ન = વિશારદત્તાતીયતે દિ શાदयोऽन्योऽन्यसंसर्गित्वाजन्मवृद्धिविपरिणामापक्षयनाशसंयो. गवियोगाविर्भावतिरोभाव विकारविका रिक्षेत्रबीजाद्यनेकधर्माण: सामान्येन च सुखदुःखाद्यनेककर्माणः तद्विज्ञातृत्वादेव स विशाता सर्वशब्दादिधर्मविलक्षण: ॥ २ ॥ વળી જેવડે [તે] જણાય છે તે વિજ્ઞાતાપણાથી વિલક્ષણસ્વભાવવાળો [ છે.] પ્રસિદ્ધ તે શબ્દાદિ પરસ્પરના સંસગીપણાથી ઉત્પત્તિ, વૃદ્ધિ, વિલક્ષણ પરિણામ, ઘટવું ને નાશવાળા; સંગવિગવાળા, આવિર્ભાવ ને તિભાવવાળા વિકારવડે વિકારી, અને ક્ષેત્ર તથા બીજ આદિ અનેક ધર્મવાળા [ છે,] અને સમાનપણીવડે સુખદુઃખાદિ અનેક કાર્યવાળા [ છે.] તેના વિજ્ઞાતાપણાથીજ તે વિજ્ઞાતા સર્વ શબ્દાદિ ધર્મથી વિપરીતલક્ષણવાળે [છે.] ૨. તક માસ્ટમ્પમાનૈ: ઉથમાનો વાર્થ परिसंचक्षीत शब्दस्तु ध्वनिसामान्यमात्रेण वा विशेषधमा षड्जादिभिः प्रियैः स्तुत्यादिभिरिष्टैरनिष्टश्चासत्यबीभत्सप Page #814 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગદ્યબંધ. ७४३ रिभवाक्रोशादिभिर्वचनैर्याहस्वभावमसंसर्गिणमविक्रियमच. लमनिधनमभयमत्यंतसूक्ष्ममविषयं गोचरीकृत्य स्प्रष्टुं नैवाहति असंसर्गिवादेव मम यत एव न शब्दनिमित्ता हानिवृद्धिर्वाऽतो मां किं करिष्यति स्तुतिनिंदादिप्रियाप्रिय स्वलक्षण: शब्दोऽविवेकिनं हि शब्दमात्मस्वेन गतं प्रियशब्दो वर्धयेदप्रियशब्दश्च क्षपयेदविवेकिस्वान्न तु मम विवेकिनो वालाग्रमात्रमपि कर्तुमुत्सहते इत्येवमेव स्पर्शसामान्येन तद्वि. शेषश्च शीतोष्णमृदुकर्कशादिज्वरोदरशूलादिलक्षणैश्चाप्रियः प्रियैश्च कैश्चिच्छरीरसमवायिभिर्बाह्यागंतुकनिमित्तश्च न मम काचिद्विक्रिया वृद्धि हानिलक्षणा अस्पर्शत्वात्क्रियते व्योम्न इव मुष्टिघातादिभिस्तथा रूपसामान्येन तद्विशेषैश्च प्रियाप्रियैः स्त्रीव्यंजनादिलक्षणैररूपत्वान्न मम काचिद्धानिर्वृद्धि, क्रियते तथा रससामान्येन तद्विशेषैश्च मधुराम्ललवणकटुतिक्तकषायैर्मूढबुद्धिभिः परिगृहीतैः प्रियाप्रियैररसात्मकस्य मम न काचिछानिवृद्धिर्वा क्रियते। तथा गंधसामान्येन तद्विशेषैश्च प्रियाप्रियैः पुष्पाद्यनुलेपनादिलक्षणैरगंधात्मकस्य न मम काचिद्धानिवृद्धिर्वा क्रियते । अशब्दमस्पर्शमरूपमव्ययं तथाऽरसं नित्यमगंधवञ्च यदिति श्रुतेः ॥ ३ ॥ તેમાં પ્રતીત થનારા શબ્દાદિવડે પીડાતે વિદ્વાન આવી રીતે વિચાર કરે. શબ્દ તે ધ્વનિના સામાન્યમાત્રવડે અથવા ષડ્રજાદિ વિશેષધર્મોવડે, સ્તુતિ આદિ પ્રિયવડે, ઈષ્ટ ને અનિષ્ટ 43, [तथा] २५सत्य मानल्स, परिभव [ने] २२ पापी, ઇત્યાદિ વચને વડે અસંસર્ગ, અવિકારી, અચલ, અવિનાશી, Page #815 -------------------------------------------------------------------------- ________________ T શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. અભય, અત્યંતસ્મા, [ને]અવિષય આવા સ્વભાવવાળાને વિષય કરીને અસંસગી પણાથી મને સ્પર્શ કરવાને યોગ્ય નથીજ. જેથી શબ્દાદિ નિમિત્તવાળી હાનિ અથવા વૃદ્ધિ [મને ] નથીજ. આથી [ તે] મને શું કરશે ? સ્તુતિ ને નિ ંદાદિ પ્રિયપણા ને અપ્રિયપણાના લક્ષણવાળા શબ્દ અવિવેકીનેજ [ એટલે ] શબ્દને આત્મપણુાવર્ડ જાણનારને પ્રિય શબ્દ હર્ષ ઉપજાવે છે, અને અપ્રિય શબ્દ અવિવેકીપણાથી [ તેને ] ખેદ ઉપજાવે છે, પણ વિવેકવાળા મને વાળના અગ્રમાત્ર પણ [ હર્ષશાક ] ઉપજાવવાને સમર્થ થતા નથી. ઇતિ, એમજ સ્પર્શ સામાન્યવર્ડ, અને અપ્રિય ને પ્રિયરૂપ, કોઇ શરીરાની સાથે સંબ ંધ રાખનારા, અને ખાદ્ય ને આગ તુક નિમિત્તાવાળા તેના વિશેષરૂપે શીત, ઉષ્ણુ, કામલ ને કર્કશ આદિ તથા વર ને ઉદરશ્ય આદિ લક્ષણાવાળાવડે અસ્પર્શપણાથી વૃદ્ધિ ને હાનિરૂપ લક્ષણવાળી કોઇ વિક્રિયા મને કરતા નથી, મૂડી મારવા આદિવડે જેમ આકાશને [ વિક્રિયા ન થાય તેમ, ] એવી રીતે રૂપસામાન્યવર્ડ અને સ્ત્રી ને વ્યંજન આદિ લક્ષણવાળા પ્રિય ને અપ્રિય એવા તેના વિશેષાવડે અરૂપપણાથી મને કોઇ હાનિ વા વૃદ્ધિ કરાતી નથી, તેમ રસસામાન્યવડે અને મૂઢબુદ્ધિવાળાઓએ પ્રિય ને અપ્રિયરૂપે પરિગ્રહણ કરેલા મધુર, ખાટા, ખારા, તીખા, કડવા ને કષાયરૂપ ( તુરારૂપ ) તેના વિશેષાવર્ડ ૨સરહિતરૂપ મને કોઇ હાનિ વા વૃદ્ધિ કરાતી નથી. એવી રીતે ગ'ધસામાન્યવર્ટ અને પુષ્પાદિ ને અનુલેપનાદિ લક્ષજીવાળા પ્રિય ને અપ્રિયરૂપ તેના વિશેષાવટ ગ ંધરહિત મને Page #816 -------------------------------------------------------------------------- ________________ બીઉપદેશસહસ્ત્રી-ગરબંધ. ૩૪૫ કેઈ હાનિ વા વૃદ્ધિ કરાતી નથી. જે શબ્દરહિત, સ્પર્શરહિત, રૂપરહિત, વધઘટરહિત તથા રસરહિત નિત્ય ને ગંધરહિત [ છે,] આવી શ્રુતિ હોવાથી [તે શબ્દાદિવડે વિકાર પામતે નથી, એમ સિદ્ધ થાય છે.] ૩. વિંદ ચ gg વાહ: રા: શરીરેન સંથतास्त ग्राहकैश्च श्रोत्राद्याकारैरंतःकरणद्वयतद्विषयाकारण चान्योन्यसंसर्गित्वात्संहतत्वाञ्च सर्वक्रियासु तत्रैवं सति विदुषो न मम कश्चिच्छत्रुर्मित्रमुदासीनो वाऽस्ति तत्र यदि मिथ्याज्ञानाभिमानेन प्रियमाप्रियं वा प्रयुयुक्षेत क्रियाफललक्षणं तन्मृषैव प्रयुयुंक्षति स तस्याविषयत्वान्मम । अव्यक्तोऽयमचिंत्योऽयमिति श्रुतेः । तथा सर्वेषां पंचानामपि भूतानामविकार्योऽविषयत्वात् । अच्छेद्योऽयमदाह्योऽयमिति स्मृतेः । याऽपि शरीरोद्रियसंस्थानमात्रमुपलक्ष्य मद्भक्तानां विपरीतानां च प्रियाप्रियादिप्रयुयुंक्षा तजा च धर्माधर्मादिप्राप्तिः सा तेषामेव न तु मय्यजरेऽमृतेऽभये ॥ ४ ॥ વળી જે બહાર રહેલા શબ્દાદિ શરીરને આકારે તથા તેને ગ્રહણ કરનાર શ્રેત્રાદિને આકારે [પરિણામ પામીને ] રહેલા [ છે, તે જ મન તથા બુદ્ધિરૂ૫] બે અંત:કરણ તથા તેના [સુખદુઃખાદિરૂ૫] વિષને આકારે [પરિણામ પામે છે.] અન્યના સંસર્ગીપણાથી ને સર્વ ક્રિયાઓમાં મળીને કામ કરનારપણાથી [ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે.] ત્યાં એમ હોવાથી વિદ્વાન [એવા] મને કેઈ શત્રુ, મિત્ર વા ઉદા Page #817 -------------------------------------------------------------------------- ________________ ७४६ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. સીન નથી. તેમાં જે મિથ્યાજ્ઞાનના અભિમાનવડે કિયા ને ફલના લક્ષણવાળા પ્રિય વા અપ્રિય પ્રયોગ કરવાને [જે] ઇચ્છે છે, [તે] તે તેને મિથ્યાજ પ્રયોગ કરે છે, મારા તેના (પ્રિયાપ્રિયના) અવિષયપણાથી, [એમ ચિંતવે.] આ અવ્યક્ત [ છે,] આ અચિંત્ય [ છે, ] આ શ્રુતિથી, તથા સર્વે [એટલે] પાંચ ભૂતાના પણ અવિષયપણુથી વિકારરહિત [છે.] આ છેદન ન કરી શકાય એવે, [] આ ન બાળી શકાય એ [ છે,] એવી સ્મૃતિ હેવાથી, શરીર ને ઇન્દ્રિયની સ્થિતિનેજ ઉપલક્ષણ કરીને મારા ભક્તોની ને વિપરીતની (અભક્તની) જે પ્રયોગ કરવાની ઈચ્છા અને તેથી ઉપજેલી ધર્મ ને અધર્મદિની પ્રાપ્તિ તે તેઓનેજ (શરીરાદિનેજ) [ થાય છે, ] પણ અજર, અવિનાશી ને અભય મારામાં તેિ થતી] નથી. ૪. नैनं कृताकृते तपतो न कर्मणा वर्धते नो कनीयान्सबाह्याभ्यंतरो ह्यजो न लिप्यते लोकदुःखेन बाह्य इत्यादि. श्रुतिभ्योऽनामवस्तुनश्चासत्त्वादिति परमो हेतुरात्मनश्चाद्वयस्वे द्वयस्यासत्त्वात् । यानि सर्वाण्युपनिषद्वाक्यानि विस्तरशः समीक्षितव्यानि समीक्षितव्यानीति ॥५॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहरुयां गद्यबन्धे परिसंख्याननिरूपण नाम तृतीयं प्रकरणम् ॥ ३ ॥ આને કરેલું [પા૫] ને નહિ કરેલું [પુણ્ય] તપાવતાં નથી, [આ પુણ્ય કર્મવડે] વધતું નથી, ને પાપકર્મવડે] Page #818 -------------------------------------------------------------------------- ________________ ૭૪૭ શ્રીઉપદેશસહસી-ગરબંધ. ઘટતું નથી, બાહ્ય ને અત્યંતરસહિત અજન્મા [છે,] બહાર રહેલે લેકના દુ:ખવડે લેપાતું નથી, ઇત્યાદિ શ્રુતિઓ વડે જડ વસ્તુના અસત્પણથી ને આત્માના અદ્વૈતપણામાં Àતના અસત્પણથી [ આત્મા ] પરમહેતુરૂપ [ છે.] જે સર્વ ઉપનિષદનાં વાક્ય [છે તે ] વિસ્તારથી સારી રીતે અવલોકન કરવાગ્ય [છે,] સારી રીતે અવકન કરવાગ્ય [છે.] ઇતિ. ૫. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગદ્યબંધમાં પરિસંખ્યાનનિરૂપણનામના ત્રીજા પ્રકરણની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૩. ઉપદેશસહસ્ત્રી–ગદ્યબંધરૂપ અઢારમા રત્નની - ભાવાર્થદીપિકાટીકી સમાપ્ત. ઇતિ Jઈ ર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને સમાસ Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નાના અગાઉથી ગ્રાહકા થયેલા તેમની નામાવળી. અમદાવાદ. નામ. પ્રત. ૧ રા. માહનલાલ દયાશ કરે ૫ રા, નાનાલાલ ભાઉશ કર ૧. રા. કેશવલાલ કરૂણાશ કર ૧ શ્રીમતી મહાલક્ષ્મી અરકતરામ ૧ રા ભાઇલાલ નાનાભાઈ ૧. રા. કેશવલાલ ગેાપાળદાસ ૧ રા. સવઇલાલ ભેાળાનાથ ૧ રામણિલાલ દેસાઇભાઇ ૧ રા. બાપુલાલ ગીરધરલાલ ૧ રા. પુરૂષાતમ વરામ ત્રવાડી ૧ રા. મગનલાલ હીમતરામ ૧ રા. ભાગીલાલ હરિલાલ આચાર્ય ૧ રા. શિવશ’કર ખેડેયર ૧ રા. કરૂણાશકર છગનલાલ ૧ રા. માણુલાલ શિવલાલ ૧ રા. જેઠાલાલ રણછેાડ જોશી ૧ રા. કેશવલાલ મગનલાલ ૧ રા. બળવંતરાય ( બાપુભાઇ ) ગૈારીશ'કર મહેતા, ૧ રા. શકરદાસ ગેાપાળદાસ પટેલ ૧ રા. ચુનીલાલ સાંકળેશ્વર મેહેતા ત. નામ ૧ રા. દયાશંકર સાંકળેશ્વર ૧ રા. શામળદાસ ભગવાનદાસ ૧ શ્રયુત. બાપુલાલ પીતાંબર ૧ રા. ભાઇશ કરે છગનલાલ ૧ રા. ગણપતરામ ઇશ્વરજી ૧ રા. મેાતીલાલ મનસુખરામ ૧ રવિશંકર લિલાધર ૧ દાકતર મગનલાલ દલસુખરામ ૧ જાતી વિદ્યાશકર દલસુખરામાં ૧ ભાઇલાલ નાનાલાલ ૧ દાકતર કાળીદાસ હેટાલાલ { ૧ અકાલા કાઠીઆવાડ. ) શેઠે મેાતીચંદ્ર પાપાચંદ ૧ દયારામ રવજી અવાણીયા ઇડર ( મહીકાંઠા. ) ૧ રા. માહનલાલ દોલતરામજી ઉમરડ ૧ રા. સામેશ્વર હરિશંકર કપડવણજ ૧ રા. આલાલ દામેાદર વકીલ ૧ રા. નર્મદાશ`કર ધનેશ્વર ૧ રા. પુરૂષોતમ દોલતરામ Page #820 -------------------------------------------------------------------------- ________________ ૭૪૯ પ્રત. નામ, છે. ચુનીલાલ દલસુખરામ ૧ પંડયા લક્ષ્મીશંકર વહાલજી છે. ઝવેરલાલ ગીરધરલાલ | આતા, 1. દેલતરામ નરસિંહરામ | ૧ મણિલાલ રેવાશંકર છે. સ્ટેશન છે. અંબાશંકર જોઇતારામ * માસ્તર. કચ્છ જુનાગઢ, . મણીલાલ મોહનલાલ ભટ. | ૧ રા. પ્રભુલાલ પ્રીતમલાલ પઢીયાર કરાચી, ૧ મીસ્ત્રી અમરસી આણંદ ૧૦ રા. મણિલાલ સોમનાથ રાવળ ૧ ર. દલસુખરામ ગોપાળજી રાવળ સાધુ ભગવાનદાસ માધવદાસ | જેતપુર, શ્રીયુત જટાશંકર માધવજી વ્યાસ ૧ રા. જન્મશંકર રમાશંકર વૈષ્ણવ તુલસીદાસ શામજી જબુડા, કુતિયાણા ૧ ગડરી ગોવિંદ ભેજાણું રા. દેવશંકર રણછોડ જાની ઠાસરા, ગોંડળ ૧ રા. ગોરધનદાસ હરિવલવ * રા. ઉદેશકર શંકરજી આચાર્ય ધાંગધ્રા ગોધરા ૧ શ્રીયુત. મેહનલાલ રેવાશંકર રા. નાથજી હરિવલવ જોશી રા. રેવાશંકર બાળક ત્રિવેદી | ૧ રા. નટવરલાલ ઉગારેશ્વર રા. શિવશંકર લલુભાઈ જોશી ગણપતપુરા ૧ ગાંડાભાઈ ડાહ્યાભાઈ દેસાઈ રો. મહીજી કેશવભાઈ પટેલ પાલડી, ધોધા, ૧ ૨. કાનજી ગિરધરલાલ મહેતાજી રા. દુર્ગાશંકર લક્ષમીશંકર - પોરબંદર ચકલાસી, રા, મણિલાલ કિલાભાઈ શ્રીયુત પીતાંબર કુબેરજીની ચોરવાડ, છે, મારક્ત થયેલાં ગ્રાહકે. વૈદ્ય નારણજી ઉમીયાશંકર ! ૧. રા. જયશંકર પીતાંબર. ધ્રોળ શેઠ જમનાદાસ દામોદર પિસ્ટ માસ્તર. પાલી, Page #821 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રત પ્રત નામ, ૧ રા. હરગોવિંદ પીતાંબર. કચ્છ બાટા, લાકડીયા, પિસ્ટ માસ્તર. ૧ - મીસ્ત્રી ઠાકરશી લમણ ૨ રા. પીતાંબર કુબેરજી ૧ દરજી ગોરધન રામજી ૧ ર. મેહનલાલ ઉમીયાશંકર બીલખા, ૧ રા. લક્ષમીદાસ માવજી શેઠ ૩ સંતશ્રી કલ્યાણસ્વરૂપજી ૧ રા. જમનાદાસ પરમાનંદદાસ • સ્વામી શ્રી વિશ્વેશ્વરાશ્રમ ૧ રા. રણછોડદાસ ચત્રભુજ ૧ રા. મૂલશંકર કાનજી ૧ રા. જગજીવન કાળીદાસ ૧ રા. પ્રાણશંકર હરજીવન ૧ રા. મયાશંકર રામજી આફ્રિકાના કેટલાક ગૃહસ્થો. ૧ રા. અમૃતલાલભાઈ ગાંધી. માળીયા ૧ ૨. ચત્રભુજ ભીમજી ૧ શુકલ ગીરીશ કર નાગેશ્વર ૧ ટે. મનજી ઓધવજી મુંબઇ. ૧ શેઠ રામજી ડાહ્યાભાઈ ૧ શેઠ ગોરધનદાસ ભીમજી ૧ રા. માણેકલાલ દયાશંકર ૧ શ્રીમતી પ્રેમકુંવર બહેન ૧ ર, વણદાસ નારણદાસ ૧ શ્રીમતી બેનબાઈ ૫ ક્ષત્રી છણાભાઈ આણંદજી ૧ હીર બહેન ૧ રા. માધવલાલ છાશંકર ૧ કાશી બહેન ઈજીનીયર ૧ ઠેકર રામજી ચકુભાઈ કારીયા ૧ જુઠીબાઈ. હરિશંકર ઈશ્વર ૧ ક્ષત્રી મુળચંદ ભગવાન રાજકોટ | ૧ હંસરાજ વિશ્વરામ ૧ શેઠ વસનજી ઓધવજી ૧ વીજળીબાઈ માંડવી, ૧ સેવાબાઈ | ૧ રા. ચંદ્રશંકર કાશીરામ પ્રાંતીજ - રાજકોટ ૧ ચતુરલાલ આદિત્યરામ ભટ. ! ૧ ગાંધી ખુશાલ જીવણ અમરલા, ૧ રા,નવલશંકર મતીરામ ૧ ઠકર અમરસી સુંદર છે ! ૧ રા. પુરૂષોતમ ગેવિંદરામ Page #822 -------------------------------------------------------------------------- ________________ પ્રત ૧ ખીમજી સુંદરજી દુબળ વાદ. નામ. લિમડી. રા. ાટલાલ ભાગીલાલ શાહ ૧ ૧ રા. કેશવલાલ હરિવલવ વે વીસાવદ્રર્. ૧ રા. કાનજી પુરુષાતમ ૧ રા. ત્રીભાવન શકર ૧ રા. કાળીદાસ અંબારામ ૧ રા. રા. હીમતલાલ નરસિ ંદાસ વેજલપુર. ૧ રા. છેોટાલાલ ગણપતરામ ઠકાર વાંકાનેર. ૧ ભટ મેાતીરામ દલપતરામ સાત્રા. ૧ ભટ ઉમીયાશંકર નરાતમ ૧૫૧ સચીન. ૧ રા. પ્રાણજીવનદાસ નારદાસ સુરત. વકીલ આફ્રકા, ૧ રા. પુરૂષે તમ વલ્લભ. ૧ રા. ઘેલાભાઇ દયારામ ૧ રા. ચુનિલાલ છગનલાલ મહેતા ૧ રા. તાપીદાસ હીરાચંદ ૧ ભકતરાજ માણેકલાલ જમનાદાસ સાદરા. ૧ શ્રીયુત ચત્રભુજ માર્કેશ્વર ભટ્ટ. પ્રત. નામ. ૧ રા હરગાવિંદ દયારામ ૧ રા. લલુ ગંગારામ ૧ રા. ગેાપાળ રણછેડ રા. દુર્લ× વલભ ૧ રા દામેાદર શ્યામ મ ૧ રા. હરગેવન ડાહ્યા ૧ રા. કાશીરામ ગગારામ ૧ રા. મગન જગજીવન ૧ રા. ચ્છારામ રૂગનાથ ૧ રા. દરજી પ્રથા મગન ૧ રા. દરજી યારામ માધવ ૧ રા. દરજી પ્રાણજીવત ડાહ્યા ૧ રા. દરજી ભગવાન ગંગારામ ૧ રા. દરજી દામાદર ગંગારામ ૧ રા. દરજી ભગવાન કાળીદાસ ૧ ર્'. વલભ નારણ કાળી. મટવાડકર ૧ રા. સેની વલ્લભ કાંથડ ૧ રા. સામનાથ દ્વારકાદાસ ૧ રા. કુનજી મહારાજ ૧ રા. ખીથાસી મહારાજ ૧ રા. મેવાલાલ મહારાજ ૧ રા. ગારધન પુજારી ૧ રા. આનંદરાય ૧ રા. કમળનયન મહારાજ ૧ રા હરિભાઇ યાત્ર ૧ રા. વનમાળી મેરાર ૧ રા. ભીખા કાના Page #823 -------------------------------------------------------------------------- ________________ નામ. ત. ૧ રા. હરીભાઇ નારણુ ૧ રા. પતિ ગેાપી મહારાજ ૧ રા. ખી. રામફળ ૧ રા. તુકારામ બળદેવ ૧ રા. ભગવાનદાસ મહારાજ ૧ રા, જેકરણ મહારાજ ૧ રા. કાળીદાસ ભગવાન પટેલ ૧ રા. વનમાળી પુરુષોત્તમ ૭૫૨ ૧ ફરસનદાસ જીઠાભાઈ ૧ કાશીનાથ કીરપારામ પ્રત નામ. ૧ રા. રામપ્રસાદ મહારાજ ૧ રા. પુરૂષોત્તમ આન૬ ૧ રા. વિદેશી મહારાજ ૧ રા. દુલભભાઈ અખુભા ૧ રા. સાની ગેાપાળ સવજી ૧ ૨૫. વાન ૢ નારણુ પાછળથી થયેલા ગ્રાહકો. મેદરડા. વાદરા. કાલુપુર ૧ ભૂલેશ્વર મેતીરામ ૧ સુખાભાઇ ભગવાનદાસ ૧ ભગવાનદાસ કાળીદાસ ૧ મિાલ હિરભાઇ ૧ કલ્યાણભાઇ ભાણાભાઇ ૧ મેાતીલાલ મનસુખરામ ૧ લલ્લુભાઇ ભીખાભાઇ ૧ સેાની ગેાપાળ ત્રીભાવનદાસ ૧ દામેાદરદાસ પ્રાગજી ૧ શાસ્ત્રી નાગરલાલ મેાહનલાલ અમદાવાદ. ભેસ્તાન. રાએલ. ધોલેરા. આફ્રીકા. 39 در લીંબડી. Page #824 -------------------------------------------------------------------------- _