SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. હવે વાદીએ સિદ્ધ કરેલા અર્થનું નિરાકરણ કરે છેઃजीवत्वमपि तथेदं बहुविधसुखदुः खलक्षणोपेतम् । गतमिव साधनशक्त्या प्रतिभात्येव प्रयाति न विनाशम् ॥६०॥ ૨૧૪ તેવી રીતે આ બહુ પ્રકારના સુખદુઃખરૂપ. લક્ષણથી યુક્ત જીવપણું પણ સાધનશક્તિવડે ગયેલાના જેવું ભાસેજ છે, [પણ] વિનાશને પામતું નથી. તેવી રીતે એટલે ઉપર કહેલા લેાટાના દૃષ્ટાંતની પેઠે આ અનેક પ્રકારના સુખદુઃખમુક્ત જીવસ્વરૂપ પણ ઉપાસનાદિ સાધનના સામવડે માત્ર નાશ પામ્યાજેવું જણાય છે, પરંતુ તે ખરેખરું વિનારા પામતું નથી. ૬૦. હવે જીવનું સ્વાભાવિક જીવપણું સ્વીકારવામાં દેષ બતાવે છે: तस्मात्स्वतो यदि स्याज्जीवः सततं स एव जीवः स्यात् । एवं यदि परमात्मा परमात्मैवायमिति भवेद्युक्तम् ॥ ६१ ॥ તેથી જો સ્વભાવથી જીવ હાય [તા] તે સદા જીવજ રહે. એમ જો પરમાત્મા [હોય તે] આ પરમાત્માજ એમ યુક્ત થાય. જે કારણથી સ્વભાવ બદલાતે નથી તે કારણથી જે જીવ રભાવથી જીવજ હાય તા તે સર્વદા વજ રહેવાને. સ્વરૂપના મેધવડે તેના જીવપણાની નિવૃત્તિ નહિજ થવાની; તેમજ જો તે પરમાત્મા હોય તે તે સર્વદા પરમાત્માજ રહે, આ યુક્તિયુક્ત છે. સ્વરૂપથી આ જીવ પરમાત્મા છે. ઉપાધિને લીધે તેમાં જીવપણાની પ્રાપ્તિ થઇ છે, તે જ્યારે ઉપાધિને લય થાય છે ત્યારે તે પરમાત્મરવપેજ રહે છે. ૬૧
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy