________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. થાંભલારૂપ, અદ્વૈત, આકાશની પેઠે વ્યાપક, સર્વ પ્રાણુઓના અંતરાત્મા [] જગતના નિયામકને હમણાં સાક્ષાત અનુભવ થયે [અને] બ્રહ્માથી ભિન્ન આ સર્વ [જગત] અસલૂ૫ [] આભાસમાત્ર છે, એમ પણ] જાણ્યું. હું શુદ્ધ બ્રહ્મ છું, તેથી હવે કિયારહિત [ ,] અહિંજ (આ સ્વરૂપમાં જ) સર્વદા સ્થિત થાય. ૬૪.
હવે આનંદમયકાશનું તથા સુષુસિઅવસ્થાનું નિરૂપણ કરે છે – इन्द्रेन्द्राण्योः प्रकामं सुरतसुखजुषोः स्याद्रतान्त: सुषुप्ति स्तस्यामानन्दसान्द्रं पदमतिगहनं यत्स आनंदकोशः । तस्मिन्नो वेद किंचिनिरतिशयसुखाभ्यंतरे लीयमानो, दुःखी स्याद्बोधितः सन्निति कुशलमतिर्बोधयन्नैव सुप्तम् ॥६५॥
યથેચ્છ સમાગમસુખની ઈચ્છા રાખનારાં જીવાત્મા ને અંત:કરણની વૃત્તિના સમાગમની સમાપ્તિ [તે ] સુષુપ્તિ છે. તેમાં અતિગહન [] આનંદઘન જે સ્થાન તે આનંદમયકેશ Tછે. તેમાં નિરતિશયસુખવિષે લીન થયેલે [પુરુષ] કાંઈ પણ જાણ નથી. [તે અવસ્થામાંથી એકદમ] જગાડવાથી [તે પુરુષ] દુઃખી થાય છે, તેથી કુશલબુદ્ધિવાળે [પુરુષ] સૂતેલાને [સહસા ] નજ જગા પ.
જીવને સુષુપ્તિ અવસ્થામાં સુખ છે, ને જાગ્રતમાં બહુધા દુઃખ છે, એમ જણાવે છે – सर्वे नन्दन्ति जीवा अधिगतयशसा गृह्णता चक्षुरादीनन्त: सापकर्म बहिरपि च सुषुप्तौ यथा तुल्यसंस्थाः ।