________________
૬૪૭
શીશત કી. एतेषां किल्बिषस्पृक् जठरभृतिकृते यो बहिर्वृत्तिरास्ते, त्वचक्षुःश्रोत्रनासारसनवशमितो याति शोकं च मोहम् ॥६६॥
જેમ સુષુપ્તિમાં [તેમ આત્માના સાક્ષાત્કારના સમયમાં પણ ] તુલ્યરૂપે રહેલા સર્વે જીવે નેત્રાદિને અંતરમાં ગ્રહણ કરનારા અને બહાર પણ [વિષયેના ઉપગદ્વારા ] સર્વને ઉપકાર કરનારા પ્રાપ્તયશવાળાવડે (બ્રહ્મવડે) આનંદ પામે છે. આમાંથી (આ જીવમાંથી) જે [જીવ ] પેટ ભરવામાટે બાહ્યવૃત્તિવાળો થાય છે [તે] દુઃખને અનુભવના [થાય છે, અર્થાત તે] ત્વચા, નેત્ર, શ્રેત્ર, નાસિકા ને રસનાને વશ થયે [છતે વિષયની અપ્રાપ્તિમાં ] શેકને અને [વિષયની પ્રાપ્તિમાં ] મેહને પામે છે. ૬૬.
વિષયવડે પ્રાપ્ત થનારા સુખના કરતાં આત્મસુખનું શ્રેષપણું વર્ણવે છેजाग्रत्यामन्तरात्मा विषयसुखकृतेऽनेकयत्नान्विधास्यन्, श्रास्यत्सर्वेद्रियोघोऽधिगतमपि सुखं विस्मरन्याति निद्राम् । विश्रामाय स्वरूपे त्वतितरसुलभं तेन चातींद्रियं हि, सौख्यं सर्वोत्तमं स्यात्परिणतिविरसादिद्रियोत्थात्सुखाच ॥६७n
જાગ્રતમાં અંતરાત્મા વિષયસુખને માટે અનેક યત્ન કરીને જેની સર્વ ઈદ્રિયને સમહ થાકી ગયો છે એ પ્રાણ થયેલા સુખનું પણ વિમરણ કરીને સ્વરૂપમાં વિશ્રાંતિ લેવામાટે નિદ્રાને પ્રાપ્ત થાય છે, તેવડ [નક્કી થાય છે કે] પરિણામે દુઃખરૂપ ને ઇઢિયેથી ઉપજતા સુખના કરતાં ઇઢિયેની અપેક્ષા