________________
१४८
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. વિનાનું પ્રસિદ્ધ સુખજ સર્વથી ઉત્તમ ને બહુ સુલભ છે. ૧૭.
' . ઉપર જણાવેલા અર્થને દષ્ટાંત આપીને સિદ્ધ કરી બતાવે છેपक्षावभ्यस्य पक्षी जनयति मरुतं तेन यात्युचदेशं, लग्न्वा वायुं महान्तं श्रममपनयति स्वीयपक्षी प्रसार्य । दुःसंकल्पैर्विकल्पैविषयमनुकदर्थीकृतं चित्तमेतत्, खिन्नं विश्रामहेतोः स्वपिति चिरमहो हस्तपादान्प्रसार्य ॥६८॥
rfજેમ] પક્ષી પાંખે હલાવીને વાયુને ગતિવાળે કરે છે, [ને તવડે તે] ઉંચા દેશમાં જાય છે, [ ત્યાં તે] મહાન વાયુને પામી [ પછી] પોતાની પાંખ ફેલાવીને શ્રમને દૂર કરે છે, તિમો દુષ્ટ સંકલ્પવડે [] વિકલ્પવડે વિષયની પછવાડે દીન થઈ ગયેલું આ ચિત્ત શ્રમવાળું [થયું છતું] વિશ્રાંતિ માટે [સંકલ્પવિકલ્પરૂપ] હાથપગને કળા કરીને સુખપૂર્વક લાંબે સમયે સૂવે છે ૬૮.
હવે ગાઢ સુષુપ્તિના સ્વપનું નિરૂપણ કરે છે – आश्लिप्यात्मानमात्मा न किमपि सहसैवांतरं वेद बाह्यं, यद्वत्कामी विदेशात्सदनमुपगतो गाढमाश्लिष्य कांताम् ।
यात्यस्तं तत्र लोकव्यवहतिरखिला पुण्यपापानुबंधः, .. शोको मोहोभयं वा समविषममिदं न स्मरत्येव किंचित् ॥६९॥ - જેમ પદેશથી [પિતાને ] ઘેર આવેલ કામી [પુરુષ પોતાન1 પ્રિયાને [પ્રીતિપૂર્વક] ગાઢ આલિંગન કરીને બહારનું
ને ] અંતરનું કાંઈ પણ જાણતું નથી, તેમ સુષુપ્તિમાં ] જીવાત્મા પરમાત્માને સહસાજ આલિંગન કરીને બહારનું ને