________________
શ્રીશતક્ષેાકી.
અંતરનું કાંઈ પણ જાણતા નથી. ] તેમાં ( તે સુષુપ્તિ અવસ્થામાં) સ લેાકવ્યવહાર અસ્ત થઇ જાય છે, [ અર્થાત્ તે ] પુણ્યપાપના સંબંધ, શાક, માહ, અથવા આ સમ તથા વિષમ [એવું] કાંઇજ સંભારતા નથી. ૬૯.
૬૪૯
જીવન્મુક્તિ તથા સુષુપ્તિના સમપગાને તથા વિષમપણાને જણાવે છે:अल्पानल्पप्रपंच प्रलय उपरतिश्वेंद्रियाणां सुखाप्तिर्जीवन्मुक्तौ सुषुप्तौ त्रितयमपि समं किंतु तत्रास्ति भेदः । प्राक्संस्कारात्प्रसुप्तः पुनरपि च परावृत्तिमेति प्रबुद्धो, नश्यत्संस्कारजातो न स किल पुनरावर्तते यश्च मुक्त: ॥७०॥
સૂક્ષ્મ ને સ્થૂલપ્રપંચના વિલય, ઇંદ્રિયાનુ ઉપરામપણું, ને સુખની પ્રાપ્તિ [ આ ] ત્રણેય જીવન્મુક્તિમાં [ને] સુષુપ્તિમાં સમાન [છે, ] પરંતુ તેમાં ભેદ છે. સુષુપ્તિને પામેલા પૂર્વેના સંસ્કારથી પુન: પણ જાગ્રદાદિને પામે છે, અને જે જ્ઞાની [ છે ] તે મુક્ત [ તથા ] જેના સ ંસ્કારસમૂહ નાશ પામ્યા છે એવા [ થઇને ] નિશ્ચય પુન: [સ સારમાં ] આવતા નથી ૭૦.
હવે આત્માનના નિરતિશયપણાનુ યુક્તિથી વર્ણન કરે છેઃ— आनन्दान्यश्च सर्वाननुभवति नृपः सर्वसंपत्समृद्धस्तस्यानन्दः स एकः स खलु शतगुणः संप्रतिष्ठः पितॄणाम् । आदेवग्रह्मलोकं शतशतगुणितास्ते यदन्तर्गताः स्युब्रह्मानन्दः स एको ऽस्त्यथ विषयसुखान्यस्य मात्रा भवन्ति ॥ ७१ ॥ હવે જે સર્વ સંપત્તિવડે સમૃદ્ધિવાળા રાજા સર્વ આનદાના અનુભવ કરે છે તે તેના એક આન ંદ [ છે, ] તેજ સાચુા