SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસાધનપંચકસ્તાત્ર. ભૂખરૂપ રોગના ઉપાય કરવા, પ્રતિદિવસ શિક્ષાન રૂપ એસડ ખાવું, સ્વાદવાળા અન્નની માગણી ન કરવી, પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલાવડે સંતેષ રાખવા, ટાઢતડકાદિને સારી રીતે સહન કરવાં, તથા પ્રત્યેાજનવિનાનું વચન ન બેલવું, ઉદાસીનપણાને સ`ભણીથી ઇચ્છવું, ને મનુષ્યાઉપર કૃપા કરવાનું તથા નિર્દયતા કરવાનું મૂકી દેવું.] જૈવતા મનુષ્યને પ્રાણધારણ કરવામાટે પ્રાણુના ધર્મરૂપ ભૂખની નિવૃત્તિ અન્નાદિવડે કરવી પડે છે. ભૂખ એ એક પ્રકારના રેગ છે એમ સમજી તેની નિવૃત્તિમાટે જિજ્ઞાસુ સંન્યાસીએ પ્રતિદિવસ ભિક્ષાત્રરૂપ એસડ ખાવું. ભિક્ષાન્ત ખાવાનું કહેવાવડે સંન્યાસીએ પેાતાને માટે જાતે રાંધવું નહિ, તથા આપત્કાલવિના અન્યપાસે ધાવવું નહિ, એમ સૂચવ્યું છે. રાનિવૃત્તિમાટે જેમ આસડ પરિમિત લેવાય છે તેમ ભૂખરૂપ રાગની નિવૃત્તિમાટે ભિક્ષાત્ર પશુ પરિમિત લેવું. અત્યાહાર ન કરવા, નહિ તે ઇંદ્રિયા વ્યાકુલ થાય, ને આસસ્યાદિ દેબેા સાધનમાં વિઘ્ન ઉપાવે. જ્યાં ભિક્ષા માગવા જવું ત્યાં કદીપણ સ્વાદવાળા અન્નની માગણી કાઇની પાસે ન કરવી. પેાતાના સ્વાધથી જે સ્વાદવાળું કે સાધારણ પવિત્ર અન્ન પ્રાણધારણ કરવાજેટલું પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવા. ટાઢતડા, ભૂખતરસ ને માનાપમાનાદિ પ્રાપ્ત થાય તેમને વિલાપ કે ચિંતા કર્યા વિના મિથ્યા સમજી સહન કરવાં. નિરર્થક ખેાલવાના સ્વભાવ રાખવાથી અંતઃકરણ તથા ઇંદ્રિયા વ્યાકુલ થાય છે, માટે સ્વપરના પ્રયાજન વિનાનું કાંઇ ન મેલવું. દૃશ્યમાં ઉદાસીનતા લાવ્યા વિના પરમાત્માના સાક્ષાત્કાર થઇ શકતા નથી, માટે એવા ઉદાસીનપણાને સભણીથી ઇચ્છવું. પ્રાણીઆપર વિશેષ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy