________________
૫૮૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. હે સદગુરે! દીર્ઘ સ્વપ્નમાં અવિદ્યાએ કપેલા જન્મ, વૃદ્ધાવસ્થાને મૃત્યુરૂપ વનવિષે ભમતા, સર્વદા ઘણું ઘણું દુઃખવડે કલેશ પામતા, [તથા] અહંકારરૂપ વાઘવડે પીડા પામતા આ મને કેવલ અત્યંત કૃપાવડે [તે] દીર્ઘ સ્વપ્નથી સારી રીતે જગાડીને [ આપશ્રીએ મારું] રક્ષણ કર્યું છે, તે આપશ્રીને મારા ઉપર મેંટે ઉપકાર થયો છે.] ૧૮.
પુનઃ એ મોટા ઉપકારના ઋણમાંથી કંઈક અંશે છૂટવા માટે વાણીવડે ને શરીરવડે પ્રણામ કરે છે -
नमस्तस्मै सदेकस्मै कस्मैचिन्महसे नमः । यदेतद्विश्वरूपेण राजते गुरुराज ते ॥ ५१९ ॥
હે ગુરુરાજ ! આપને (આપના ચૂલશરીરને) પ્રણામ. [ આપનું ] જે આ [ બ્રહ્મરૂપ ] જગતરૂપે શેભે છે, તે સર્વદા એકરૂપ [ ] કેઈ (મન ને વાણના અવિષયરૂપ) પ્રકાશરૂપને [માર] પ્રણામ. પ૧૯.
શિષ્યનાં એવાં વચન સાંભળી શ્રીસદ્દગુરએ જે પ્રવૃત્તિ કરી તે કહે છેइति नतमवलोक्य शिष्यवर्य, समधिगतात्मसुखं प्रबुद्धतत्त्वम् । प्रमुदितहृदयं स देशिकेन्द्रः, पुनरिदमाह वचः परं महात्मा ।
જેણે નિજાનંદને અનુભવ કર્યો છે એવા, જેણે આત્મસ્વરૂપને સંશયવિપર્યયથી રહિત જાણ્યું છે એવા, [ને શકરહિત અંત:કરણવાળા ઉત્તમ શિષ્યને એવી રીતે પ્રણામ કરતો જોઈને ઉદાર અંત:કરણવાળા તે શ્રેષ્ઠ સશુરુ પુન: આ ઉત્તમ વચન બોલ્યા. પ૦,