________________
શ્રીવિવેકચૂડામા
રહિત છું, [ અને ] અદ્વિતીય [ હું. ] ૫૧૫, सर्वात्मकोsहं सर्वोऽहं सर्वातीतोऽहमद्रयः । केवलाखण्डबोधोऽहमानन्दोऽहं निरन्तरः ॥ ५१६ ॥
૧૮૧
હું સર્વેના આત્મરૂપ [છું, ] હું સર્વપ[, ] હું વસ્તુતાએ ] સર્વથી પર [છું, હું] દ્વૈતથી રહિત [છું,] હું અસંગ ને અપરિચ્છિન્ન ચેતનરૂપ [છું, ] હું આનદરૂપ [છું, ને હું] ભેદથી રહિત [ છું. ] ૫૧૬.
[
પેાતાના શ્રીસદ્ગુરુના મહાન ઉપકારનું સ્મરણ કરીને તેઓશ્રીને વાણીવડે તે શરોરવડે પ્રણામે નિવેદન કરે છે:स्वाराज्यसाम्राज्यविभूतिरेषा भवत्कृपाश्रीमहिमप्रसादात् । प्राप्ता मया श्रीगुरवे महात्मने, नमो नमस्तेऽस्तु पुनर्नमोऽस्तु ॥ [હે ભગવન્ ! ] આ બ્રહ્માનન્દના નિરવધિ ઐશ્વર્યરૂપ વૈભવ મને આપશ્રીની કૃપાવર્ડ થયેલા શ્રીઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયા [ છે, તેથી એવા ] મેટો ઉપકાર કરનાર શ્રીસદ્ભુરુરૂપ આપને [મારા ] પ્રણામ ।, પ્રણામ [ હા, ] પુન: પ્રણામ હા. ૫૧૭,
પોતાને દુ:ખાથી માકળા કર્યા તે માટે તે શિષ્ય પેાતાના શ્રીસદૃગુરુના ઉપકાર માને છે:
महास्वप्ने मायाकृतजनिजरा मृत्यु गहने, भ्रमन्तं क्लिश्यन्तं बहुलतरता पैरनुदिनम् । अहंकारव्याघ्रव्यथितमिममत्यन्तकृपया, प्रबोध्य प्रस्वापात्परमवितवान्मामसि गुरो ॥५९८॥