________________
૫૮૪
* શ્રીવિવેક્યૂડામણિ તે શ્રીસ ગુનાં વચનને જણાવે છે - ब्रह्मप्रत्ययसन्ततिर्जगदतो ब्रह्मैव तत्सर्वतः, पश्याध्यात्मशा प्रशान्तमनसा सर्वास्ववस्थास्वपि । रूपादन्यदक्षितं किमभितश्चक्षुष्मतां दृश्यते, तब्रह्मविदः सतः किमपरं बुद्धविहारास्पदम् ॥५२१॥
[ જાગ્રદાદિ ] સર્વ અવસ્થાઓમાં પણ [ સર્વ ] જગતું [ સદાધિરૂપ ] બ્રહાની પ્રતીતિના પ્રવાહરૂપ [ છે,] આથી સર્વભણીથી બ્રહ્મજ તે [ જગત્ છે એમ] આત્માને વિષય કરનારી વૃત્તિવડે [] રાગદ્વેષરહિત મનવડે [૮] અનુભવ કર. [ જેમ] નેત્રવાળાઓને સર્વેભણી [ જે] દેખાય છે [તે તેમણે] રૂપથી ભિન્ન શું જોયું છે? [ કાંઈ જોયું નથી, ] તેમ બ્રહ્મવેત્તાને બુદ્ધિના વિષયના સ્થાનરૂપ બ્રહ્મથી ભિન્ન શું [છે? કાંઈ નથી.] પર૧.
બ્રહ્મથી ભિન્ન દશ્યની કલ્પના કરીને તેમાં આસક્ત થવું વિવેકીને ઉચિત નથી એમ કહે છે - कस्तां परानन्दरसानुभूतिमुत्सृज्य शून्येषु रमेत विद्वान् । चन्द्रे महाहादिनि दीप्यमाने, चित्रेन्दुमालोकयितुं क इच्छेत् ॥
કવિવેકી [ પુરુષ] તે પરમાનંદરૂપ અમૃતના અનુભવને ત્યાગ કરીને કલ્પિત વિષયે ]માં આસક્ત થાય? અત્યંત આનંદ આપનાર ચંદ્ર પ્રકાશવાળ [ છતાં ] ચિત્રેલા ચંદ્રને જોવાને કણ છે? પર૨. असत्पदार्थानुभवेन किंचिन्न ह्यस्ति तृप्तिनं च दुःखहानिः । तदद्वयानन्दरसानुभूत्या, तृप्तः सुखं तिष्ठ सदाऽऽस्मनिष्ठया ॥