________________
શ્રીશંકરાચાર્યનાં અાધા રત્ન. મિથ્યા પદાર્થના અનુભવનડેમનુષ્યને] કાંઈ પણ તૃપ્તિ [ થતી] નથી, અને [તેના] દુઃખની નિવૃત્તિ [ પણ થતી] નથી, તેથી તું] અદ્વૈતાનંરૂપ અમૃતના અનુભવવડે તૃપ્ત [થઈ ] સર્વદા આત્મનિષ્ઠાવી સુખપૂર્વક સ્થિત થા. પર૩. વિષે સમય કેવી રીતે વીતાડશે તે કહે છે -
स्वमेव सर्वथा पश्यन्मन्यमानः स्वमट्यम् । વામનુણુંsir &ા માતે જરછ .
હે વિશાલબુદ્ધિવાળા! સર્વ પ્રકારે (સર્વ સમયમાં ને સર્વ વસ્તુઓમાં) આત્માને જ અનુભવતો [ છત,] આત્માને અદ્વૈતરૂપ નક્કી કરતા [છતે, અને] આત્માના આનંદને વારંવાર ગવત [ 9તે, તું તારે ] સમય વ્યતીત કર. પર૪.
પુનઃ પણ પ્રકારાન્તરે એ ઉપદેશ કરે છેअखण्डबोधात्मनि निर्विकल्पे, विकल्पनं व्योग्नि पुरप्रकल्पनं । तदद्वयानन्दमयात्मना सदा, शान्ति परामेत्य भजस्व मौनम् ॥
અખંડજ્ઞાનરૂપ [] કપનાથી હિતમાં [ભેદની ] કલ્પના આકાશમાં નગરનો કપના જેવી [ છે,] તેથી અદ્વૈતાનંદમયસ્વરૂપે સર્વદા શ્રેષ્ઠ શાંતિને પામીને મનને (બહાદૃષ્ટિના અભાવને) સવીકાર કર. પર૫.
તે મૈનના સ્વરૂપનું વર્ણન કરે છે - तूष्णीमवस्था परमोपशान्तिर्बुद्धरसत्कल्पविकल्पहतोः । प्रमात्मना ब्रह्मविदो महात्मनो, यत्राद्वयानन्दसुखं निरन्तरम् ॥
મિજેવી કલ્પનાઓના ઉપાદાનકારણરૂપ બુદ્ધિની